________________
૩૬
આનંદ મંદિર.
નિતા જીવન વાત્સલ્ય રસથી વિભૂષિત થશે. પ્રેમ તરંગમાં ઉછળતાં પ્યારી મેટ્યાં, પ્રાણુજીવન ! તમારી વાણી સળ થાઓ. જેટલો મને લાલ છે, તેટલેાજ લાભ તમને પણ છે. માતા પિતાના પ્રેમનું સમાન પાત્ર સંતાન છે. આટલુ કહેતાં સૂર્યવતી શરમાઈ ગઇ, અને મૃદુ હાસ્ય કરી તેણીએ મુખચંદ્રને પાંચલમાં ઢાંકી દીધે,
આમ “ને દ ંપતિ વાક્ત્તાવિનેદ કરતાં હતાં, તેવામાં લેાકેાના મહાન્ કોલાહલ સાંભળવામાં આવ્યા. મુબારવના પ્રતિધ્વનીથી રાજમહેલ છ રાતે સાંભળતાંજ અને રાજ દ ંપતિ ચમકી ગયાં. રાજા પ્રતાપસિંહ મહેલની બાહેર આવ્યેા. રાજ ચત્વરમાં લેકાનુ માટું વૃંદ્ર જોવામાં આવ્યું. તત્કાળ ખડગ લઇ રાજા નીચે ઉતર્યા. પ્રતાપસિંહને જોતાંજ લેાકા નમન કરી, સન્મુખ ઉભા રહ્યા. રાજાએ પુછ્યું, તમે કેણુ છે ? તે ખેલ્યા, મહારાજા ! અમે આપની વિદેશી પ્રજા છીએ, અમારૂં રક્ષણ કરો. નૈરૂત્ય દિશામાં સમુદ્ર કાંઠે કર્ણકાઢ અને રત્નપુર નામે એ નગર છે, તેમાં મÂ અને મહુામધૂ નામે એ રાજાઓ રાજ્ય કરે છે, તેઓ બને આપણા રાજ્યની હદમાં આવી, વાયુ અને અગ્નિની જેમ અમેને દુઃખ આપે છે, દેશનાં નગર અને ગામડાંઓમાં અનેક જાતની રજાડ કરે છે, ત્યાંના કાઇ અધિકારીને ગણતા નથી. તે સાંભળી રાજા કેશરીસિંહની જેમ કાપાયમાન થયા. તેણે લેાકાને ધીરજ આપી કહ્યું, જા, હું સૈન્ય લઇ, તે બન્ને શ્વાનને શિક્ષા કરવા આવું છું. પછી સેનાપતિને આજ્ઞા કરી કે, પ્રયાણ ભેરી વગડાવા, અને ચતુરંગ સેના તૈયાર કરો. આવી આજ્ઞા આપી, પ્રતાÚસહુ સૂર્યવતીની રજા લેવા મહેલમાં આવ્યા. મહારાજાએ મહારાણીને જણાવ્યું, પ્રિયા ! પ્રયાણ કરવાને વખત આવ્યા છે. પ્રજાના પાકરથી બે મહાન શત્રુઓની સામે યુદ્ધ કરવા જવુ પડશે. તમે નિશ્ચિંત રહેજો. હું વિજય કરી સત્વર પાળે આવીશ. તે સાંભળતાંજ સૂર્યવતી શાકાતુર થઇ ગઇ, તેના મુખચંદ્રને શાક રાહુએ ગ્રસ્ત કરી લીધા, તે સાથે પેલી દાસીએ કહેલી નિમિત્તિઞાની વાત સ્મરણમાં આવી, તેથી ચિંતામાં વધારે થયા. સુર્યવતી મંદ સ્વરે ખાલી—પ્રાણેશ ! પ્રજાના રક્ષણ માટે જવામાં તમને આગ્રહથી રહેવા કહેવું, તે યોગ્ય નથી. પ્રજાનું રક્ષ કરવું, એ તમારા ધર્મ છે, પણ તમારા સિવાય આ મહેલમાં રહેવું ધાસ્તી ભરેલુ છે. કૃપા કરી મને પણ સાથેજ લ્યે. આ નવરગિત મહેલના કરતાં મારે રણક્ષેત્રમાં રહેવું સારૂં છે. પ્રતાપસિંહ ખેલ્યેા—પ્રિયા ! આ શુ ખેલે છે ? અહીં તમને કાની ધાસ્તી છે ? મારા રાજ્યદ્વારમાં પ્રવેશ કરી, તમને પરાભવ કરનાર કાણુ છે ? તે સાંભળતાંજ સૂર્યવતી ખેલી—પ્રાણેશ્વર ! તમારા રાજ્યમાં કાઇ બીજો શત્રુ આવે, તેવી મને ધાસ્તી નથી, પણ મારી સપત્નીના ચાર કુમારાની મને પૂછું ધાસ્તી છે. આપના બાહેર જવાથી તે જરૂર મારા પરાભવ કરવાનાજ. એમ કહી તેણે દાસીએ કહેલી પેલા નિમિત્તિઆની વાત કહી બતાવી.
નિમિત્તિની વાત્તા સાંભળી, પ્રતાપસિંહને આશ્ચર્ય તે લાગ્યું, પણ તેના મનમાં વિચાર થયા કે, રખેને તે કુમારા પોતાના સાપહ્ન ભાવ બતાવે, તે પછી સૂર્યવતીના ગર્ભની હાની થાય, માટે યુક્તિ કરી, તે કુમારેતે સાથેજ લઇ જવા. આવેા વિચાર કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org