________________
૧૨૪
આનંદ મંદિર.
ગુડપર્પતિ કહે કેહી, જડભાવન લાધે જેહી; અનુક ંપ ચિત કીર્ત્તદાન, એડના જિહાં ભાવપ્રધાન. અંતર ગે ઐહિજ જાણા, મન કૃણપણું નવ આણે; એમ્ બેાજનની દુરસાઇ, નિત્ય કીજે તેહિ ભલાઇ, કુમારે તેવુંજ વન સંસ્કૃતમાં કર્યું.
त्रिधा दान ममानं यद् बहुमानेन संयुतम् ।
गुडपर्पटिका तूर्णं भुज्यतां प्रत्यहं सखे ॥ १ ॥
હું મિત્ર ! ચિતાન, અનુક ંપાદાન અને કીર્ત્તિાન—એ ત્રણ પ્રકારનું દાન બહુ માન સાથે કરવું, તેપ મેાળપાપડીનું હમેશાં સત્તર માજન કર.
આ પ્રમાણે 'દ્રકળા તે ચમત્કારી પ્રશ્નેાત્તર સાંભળી ધણીજ ખુશી થઇ ગઇ, આ વખતે વરદત્ત શેડ વિગેરેએ પાતાની જિજ્ઞાસા પૂર્ણ કરવાને દેવ, ગુરૂ અને ધર્મનાં તત્વ વિષે પ્રશ્ન કર્યા, તે સાંભળી ચતુરશિરામણી શ્રીચદ્રકુમાર અંગમાં ઉમંગ ધરી એ, ભદ્ર ! તમારા પ્રશ્નેાથી મને અપૂર્વ આનદ આવે છે. ક્ષણવાર પહેલાં જે પ્રશ્નાના ઉત્તર મેં આપ્યા છે, તે પ્રશ્ના સાંસારિક ભાવન.ને વધારનારા હતા, અને આ તમારા પ્રા ધાર્મિક ભાવનાને વધારનારા છે; પૂર્વના પ્રતત્તરમાં જરા અશુદ્ધ થયેલી મારી જવા આ તમારા ઉત્તમ પ્રશ્નેત્તરની વાણીરૂપ ગ’ગામાં સ્નાન કરી પવિત્ર થશે. તમારા આ પવિત્ર એ સ.રી ધર્મભાવતા જાગ્રુત કરી છે, ભવ વાસનામાં લુબ્ધ થયેલા મારા ચપળ ચિત્તુને તમે. ચુમ માર્ગે દેલું છે. આ પ્રારૂપ ચંદ્રના ઉદયથી મારા હૃદયસાર ઉલ્લાસ માને છે. શદ્ધ આકારમાં મગ્ન થયેલા મારા મલિન હૃદયને તમે તત્વજ્ઞાનરૂપ દીપકને પ્રકાશ આપ્યા છે. મારા પતૃિત હૃદયની ઉપર તમે સુસિ ંચન કરવાના પ્રયોગ આર યે! છે. આ પ્રશ્નોથી હું તમારે પૂર્ણ આભારી થયે છું. હૂંત શાસ્ત્રમાં લખેલું છે કે, ધર્મ કરનારથી ધર્મનું સ્મરણું કરાવનાર અધિક છે, ભવ સબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડેલાં પ્રાણીને ભષમાંથી ઉદ્ધાર કરનાર, ધર્મનું સ્મરણ કરાવવું, એ કેવા ઉપકાર ? અનેક ભવિ પ્રાણીઓએ દેવકૃતિમાં ગયા પછી પોતાના પૂર્વ ઉપકારીના પ્રત્યુપકાર કરેલા છે. ધર્મભાવનાને જાગ્રત કરવા, તેનું યથાર્થ સ્મરણ કરાવવા, અનેક વૈક્રિય રૂપ ધાં છે, અનેક ચમત્કારી ચેષ્ટાઓ કરેલી છે, અને વિવિધ જાતની શક્તિ દર્શાવી છે. આટલું રહી શ્રીચકે નીચે પ્રમાણે અનુક્રમે પ્રશ્નના ઉત્તર આપવા માંડયા.
જેનામાં અઢાર પ્રકારના દેખ ન હેામ, જેનામાં ચેાત્રીશ અતિશય પ્રકાશી રહ્યા ઢાય, ચાર નિક્ષેપ જ્યાં સત્ય છે, ચાર પ્રશ્નારે જેમની વાણી સત્ય છે, જે ત્રણ લાકમાં પૂજિત છે, સર્વ -જગતનું હિત કરવામાં જે તત્પર છે. ઉત્તમ જ્ઞાન અને દર્શન જે ધારણ કરે છે, અને જે દેવતાઓના પણ દેવ છે, તે ખરેખરા શ્રી દ્વૈતપ્રભુ શુદ્ધ દેવ છે, એ પરમ પવિત્ર પ્રભુની ભવેલવ સેશ કરવી. જે સમકૃિત યુક્ત હોય, જે સર્વદા ઇંદ્રિયાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org