________________
ચાતુર્ય પ્રકાશ
૧૨૩
ઉદ્દીપન કરનારૂ, એને કામદેવને મેહ કરનાર અને શ્રમને નાશ કરનાર સ્નાન છે, એ ડચ ગુણુ સ્નાનંમાં રહેલા છે. ૧
હા—-શ્રાિય ક
ચતુરાએ હાસ્ય કરી પુછ્યુ, હવે ભાવનાન અથવા અંતઃનાનઃ નીચેના દાડ્ડા પે
ભ્રમતાપ અમૃત જળમાં સ્નાન કરવું, તે અંતરંગ સ્નાન છે, તેથી વિષપ કાદવનો મળ દૂર થાય છે, અને તૃષ્ણાના પરિતાપ બુઝાઇ જાય છે.
અંતરંગ રનાન હવે દાખે, હે સમ સ મિજળ ચાખે, જેથી વિષમ મળી જવું, તાના પતિાપ એવાવે
ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા બાર્બી—કુમારમણિ ! બાપ ચતુર છે, ગાણે દ્રવ્યખીચડી જાણીએ છીએ, અને ખાઈએ છીએ, પણ ભાવખીચડી અને કહેવાય ! તે કૃપા કરી જણાવે. શ્રીચંદ્ર હાસ્ય કરી ખેો---
ગુણ તદુલ શું નીપની, કા દાલિ પાસ, સમતિ ધૃત શું છમીએ, તેા ભાંગે ભવ ભૂખ તેજ વર્જુન સ ંસ્કૃતમાં કહે છે.
गुण तंदुल निष्पन्मा सन्मैत्री दाल मंदिरा | सम्यक् घृत संपूर्णा का दायि ॥ १ ॥
ગુરૂપ ચોખાથી બનેલી, અન્યેત્રીપ દાળવડે સુંદર અને રામકિતપ ોથી ભાગપૂર એવી આા ક્ષિપ્રા ( ખીચડી ) જમી સે. તે સાંબળા સમઢાર પામેલ થતુાંને અન ખાળાએ ભગુટીની સંજ્ઞા કરી, એટલે તેણીએ પુછ્યું કે, સ્વામી ! અંતરની વાણી કરી હોય ! કુમાર સ્મિત વદને ત્ય.
તેનું તે વર્જીન સરકૃતમાં નીચે પ્રમાણે કહ્યું
लपन श्री विधाभक्तिः त्रिभक्तिः सुराजिता ।
सा नित्यं शुज्यमानाहि ततु शोभा वितन्दताम् ॥ १ ॥
..
લપન મી જેક ત્રિધારી, અગ ય ભાષપૂન શરી, નાના વિષે જેમર ભારી, વિધિ રચનાને એક ધારી.
ત્રણ પ્રકારની વિચિત્ર રચનાવાળી સુંદર લાપશી નિત્યે જમવાથી, તે સરીરની સાલા વધારે છે. -
ચતુરાએ રીથી કહ્યું, તેવીજ રીતે અંતરની પર્પટિકા ( ગોળપાપડી ) સ્ત્રી
બતાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org