________________
અથવા
આનંદ મંદિર, એવું બીડું મુખ ધરે, તસ સુગંધ મુખ થાય,
અચન ખાસ થાય નહીં, જિનવર ધ્યાન કેસા. ૨ - રાજકુમારી તે ભળી ખુશી થઇ, તેણે ચતુરા સખીને સંજ્ઞા કરી એટલે ચાર બેલી–રવામી ! અંતર, બીડીનું વહન શંસ્કૃતમાં છે. બીચંદ મારે તેવાજ જાવાવનું વર્ણન સંસ્કૃતમાં છે.
धनागाबानि मियः प्रियंवतः सत्यनानि द्रष्टि चूनकः । संतोष पर गंपतिका सो पीटकमस्तु मे पिभो ॥१॥ सस्सं पंचो नागरसंड बीटकम् सम्यक्त्वपूर्ण शुभतरवचूर्णकम् । स्वाध्यायकर मुगंधरित
રાજા શિવઃ શિવમસ્થાન ૨ પરર૫ર પ્રિય વચન બલવા, તેપ નાગરવેલનાં પત્ર છે, પ્રેમરૂપી તેમાં સોપારી હિ, સમગૃષ્ટિ અને છે, શતાષર કપૂરની સુગંધી છે. તે વિજુ ! એવું તો ચાર છે.
સત્ય વચનરૂપ નાગરવેલનું પત્ર, વરૂ૫ રેપારી, શુભ તત્વ૫ ચુનો, અને સ્વાભાવ૫ સુગંધ પૂર્ણ એવું તાંબુલ હે સખી! અને મેક્ષ સુખને બાપનારું થા.
પછી સંકળાએ સુચના કરી, એટલે ચતુરા સખીએ કહ્યું, સ્વામી ! સ્નાનમાં કેવા ગુણ રહેલા છે ? તે કુપ કરી જણાવે. ચતુર શ્રીચંદ્ર નીચે પ્રમાણે બે –
स्नान नाम मनः प्रसादजननं दुःस्वप्नविध्वंसनं सौपाण्यायतनं मलापहरणं संबदन तेजसः । रूपपोतकरं शिरःमुखकर कामानिसंदीपनं स्त्रीणां मन्मथमोहनं श्रमहरं स्नाने दशैतेगुणाः ॥ १ ॥
મનને પ્રસન્નતા આપનારૂં, દુઃસ્વપ્નને નિવારનારૂં, સભાગ્યનું સ્થાનરૂપ, મળને હરનારું, તેજને વધારનારું, રૂપને પ્રકાશ કરનારૂં, મસ્તકને સુખ આપનારું, કામાગ્નિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org