________________
માહિનીને મેળાપ.
૩૨૫
દર્શનથી તેમે ધણા ખુશી થયા હોય, તેમ મને લાગે છે. એ પ્રાણીને તમારી તરફના પ્રેમ અપૂર્વ દેખાયા છે, અનુ શું કારણ હશે ? તેમના આવા પ્રશ્નથી પછી શ્રીચંદ્રે પોતાને પૂર્વના સબધ સવિસ્તર કહી સભળાવ્યો, જે સાંભળી સર્વ કિરાતે આશ્ચર્ય પામી ગયા. પછી કિરાતાને જણાવ્યું કે, પ્રિય વનવાસ ! હવે મારે ઉતાવળથી કનકપુરમાં જવાનુ છે. આ હાથી, કન્યા, અને ખીજા સર્વ પદાર્થેા કુશસ્થળીમાં અથવા કુંડલપુરમાં પહેાંચાડજો, અને મારા સદેશે તેમને જણાવજો. તમારા સહવાસથી મને અતિ સ ંતેષ થયા છે. શ્રીચંદ્રે જ્યારે રજા માગી, ત્યારે ભીલ લેકે તેના ચરણમાં નમીને ખેલ્યા, મહાશય ! આપના વિયેાગ અમારાથી સહન થઇ શકે તેમ નથી, તથાપિ અમે વનવાસી આપને શી રીતે રાખી શકીએ ? આપના જેવા ઉત્તમ પુરૂષનું યોગ્ય આતિથ્ય અમારાથી શી રીતે થઇ શકે ? ક્યાં ક્ષાત્રતેજ ! અને યાં અમે ! તથાપિ અમારા હિતની કાંઇ પણ શિક્ષા હાય, તે અમને કૃપા કરી કહેશે,
શ્રીચદ્રે તે સાંભળા વિચાર કર્યો કે, આ લેક લુંટારા અને હિંસક છે. આવા લેાકાના દ્વિંસક સ્વભાવ દૂર થાય, તેવા જરા મેધ આપ્યા હોય, તે વખતે તેમને લાભકારી થાય; અને વળી તેમની મારી તરફ માન્યતાની બુદ્ધિ છે, તેથી તે જરૂર માન્ય કરશે. આવું વિચારી શ્રીચંદ્ર ખેલ્યે, વનવાસી મિત્રા ! હું જતા પહેલાં મારે તમને કેટલીએક હિતશિક્ષા આપવાની છે, તે તમે ધ્યાનપૂર્વક સાંભળશા. પ્રથમ તે તો નીચેની કવિતા સર્વદા હૃદયમાં ધારણ કરજો.
દ્વિત શિક્ષા છે આટલી, જે છે શિક્ષા સાર; ઉત્તમ સંગતિ ગુણ કરે, લહીએ શુભ આચાર. કેટલા નર એહવા, સ્વારથના વિ યાર; પશુ ઉત્તમ નિઃસ્વારથે, કરતા છે ઉપકાર. ધર્મ સમાન ન કાઇ છે, હિતકારી જગમાંહ; ભવસમુદ્ર તરવા ભણી, ધર્મ તે પેાત અથાહ. માનવ ભવ પામી કરી, નવ જાણે જે ધર્મ; તે દુ:ખિઆ ભવ ભવ ફુલે, વિ પામે શિવ શર્મ.
Jain Education International
પાપ મૂળ હિંસાજ છે, તે તજતાં સુખ થાય; હિંસા નરક દુઃખદાયિની, હિંસા ભવ દુઃખદાય.
૧
For Personal & Private Use Only
ર
3
૫
કિરાત ભાઇ ! એ કવિતા હમેશાં સ્મરણમાં રાખીને તમારે વત્તવું. આ જગતમાં જે આરભ છે, તે હિ'સાનું મૂળ છે, તે આરભથી ઘણા દંભ વધે છે. બીજા પ્રાણીઓને પેાતાની સમાન ગણવા જોઇએ, કદિ સર્વદા હિંસા રહિત ન થવાય, તેા ચાર પર્વમાં તે હિંસા થાય, તે આરંભ કરવાજ નહિ, શ્રી નિ ભગવતનાં કલ્યાણુ પણુ જાળવવાં
૪
www.jainelibrary.org