SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ આનંદ મંદિર, શ્રીચંદ્ર મૃદુવાણીથી આ થઇ બોક્ષ્ા—મારા પ્રેમી પ્રાણી ! તમારૂં અહીં અચાનક દર્શન થવાથી મને અતિ આનંદ ઉપજે છે, ઘણે દિવસે તમારા સમૈગ મારા પૂર્વના વિયેાગને વિસરાવે છે. મારા પ્રિય વાહનો ! તમારા વિયેાગનું કારણ હું પોતેજ છું. મારા ઉદારતાના ગુણુ તમાને દોષરૂપ થઇ પડયા છે, તેને માટે ક્ષમા કરજો. તમારી પૂર્વની સેવાનું સ્મરણુ મને સતત રહેતું હતું, તે મરણના શ્રમ આજે સફળ થયા છે. વ્હાલા વાજી ! હવે આપણા સ યેાગ વિયાગનું કારણ ન થાય, તેવી મારી ઇચ્છા છે. મારાં પૂર્વનાં સત્કર્મો જે તમારા સંચાગ, અને વિયેાગ કરાવ્યા હતા, તેણેજ પા પુનઃ સયાગ કરાવ્યા છે, તે ખાતે મને પૂર્ણ સ ંતોષ પ્રાપ્ત થાય છે. અભ્યાને આલિંગન આ પ્રમાણે કહી શ્રી આપ્યું. પ્રિય વાચકવૃંદ ! તમે તમારી બુદ્ધિના પ્રભાવથી જાણ્યું તે! હશે, તથાપિ ન જાયું હોય, તેા પુનઃ સ્મરણ કરીશ. વાયુવેગ, અને મહાવેગ નામના અશ્વથી યુક્ત એવા આ શ્રીચંદ્રના પૂર્વને સુવેગ રથ હતા. એ દિવ્ય રથ તેને કેવી રીતે પ્રાપ્ત થયેલા ? અને તેનામાં કેવું સામર્થ્ય છે, તે તમારા જાણવામાં છે. પેાતે ઉદારતાના મહાન ગુણથી એ રથ એક ઉત્તમ કવિતે ભેટ આપ્યા હતા, તે પણ તમે જાણા છે. આ રથની ઉદારતાજ શ્રીચંદ્રને મોટી મુસાફ્રી કરવાનું કારણુ થયું હતું, એ રથ તેને કર્મના ચમત્કારી ચેગે અહીં પ્રાપ્ત થયા છે. દરેક વસ્તુને સંયેગ, અને વિયેાગ કર્મની મહાત્ સત્તાને આધીન છે. કર્મની સૂક્ષ્મ પ્રકૃતિની આગળ વિશ્વના બધા પદાર્થા રાંક છે. કયાં શ્રીચ ંદ્રનુ આ અરણ્યમાં જોષીરૂપ બદલાવી આવવું ! કયાં મદોન્મત્ત હાથીને યોગ થા ! કયાં ભિલ લેકાનું યુદ્ધ ! કયાં બિલ્લ કન્યા મહિનીને મેળાપ ! અને કયાં સુવેગ રથને અચાનક લાલ ! આ દેખાવ જોઇ ભિલ્લુ લેાકેા આશ્ચર્ય પામતા હતા. તે વખતે શ્રીચ કે કહ્યું, કિરાતરાજ ! કહા, શ્મા ઉત્તમ રથ તમને કયાંથી પ્રાપ્ત થયા ? તે અદ્ભુત વાર્તા જાણવાની મારી પૂર્ણ ઇચ્છા છે. કિરાતરાજા ખેલ્યો-મહારાજ ! આપ મારા પૂર્ણ સબધી થયા છે, હવે આપની આગળ જે યથાર્થ હોય, તે કહેવામાં કાંઇ પણ શંકા નથી. રાજેંદ્ર ! અહીંથી ઘેાડે દૂર કુંડલપુર નગર છે, તે નગરના રાજાના તાબા નીચે અમે આ અરણ્યમાં રહીએ છીએ, ચેરી કરવાની અમારી આજીવકા છે, જે ક્રાઇ માર્ગે પ્ર સાર થતું હોય, તેને લુટી તે દ્રવ્યથી અમારે નિર્વાહ યાલે છે. કુંડલપુર પતિને જ્યારે યુદ્ધના પ્રસંગ આવે, ત્યારે અમે તેમને સહાય કરવા જઇએ છીએ. એક વખતે આ માર્ગે ગાયકાનું વૃંદ જતું હતું, તેએની આગળ આ રથ હતો. અમે તેમને લુટીને આ રથ લાવ્યા છીએ. અમારા ત્રાસથી તે ગાયકા જીવ લઈને નાસી ગયા, ત્યારથી આ અશ્વ સહિત રથ અમારા તાબામાં આવી ગયો. તે રથ આજે શુભ પ્રસ ંગે તમને ભેટ કરવામાં આવ્યા છે. રાજકુમાર ! એક ખીજી વિચિત્ર વાત એ છે કે, જ્યારથી અમે આ થ અમારા તાબામાં લાવ્યા છીએ, ત્યારથી આ રથના ધોડા દુર્બળ થતા જાય છે, દુઃખથી નિશ્વાસ મુકે છે, તેમનાં નેત્રમાંથી અહારાત્ર નિર ધારા ચાલે છે, આજે તમારાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy