________________
..
આનદ મંદિર.
ઉત્તમ નમુને મને પ્રાપ્ત થશે. આવા મનેારથ કરતી તિલકમ જરી મનમાં અતિ આનંદ
જામતી હતી.
રાજા શ્રી તિલકે સ્વયંવરના સમારંભ કરવા માંડયા ભારતવર્ષના રાજકુમારને આમંત્રણ કરવા દાને તૈયાર કરવા માંડયા. મ`ડપની મનેહર રચના કરવાને ઉત્તમ કારીગરોને કામે લગાડયા. તિલકપુરની અંદરની અને બાહેરની ભૂમિ ઉપર ઉત્તમ ઉતારા રચવા માંડયા. રાજ મહેલને શ્રૃંગારવ.ને અનેક જાતની તૈયારીઓ થવા માંડી. મંત્રીઓને જુદા જુદા કાર્ય ઉપર નિમી દીધા. રાધાવેધના સ્થાનમાં તેને જાણનારા ચતુર પુરૂષોને રોકવામાં આવ્યા. તિલકપુરની પ્રજા ઉમંગથી પોતપોતાના સ્થાનને સુશેાભિત કરવા પ્રયત્ન કરવા લાગી - તિલકપુરની રાજકુમારી તિલકમાંજરીને સ્વયંવર થવાનેા છે. ’ એવી વાત સર્વ દેશમાં પ્રસાર પામી.
Ger
શસ્થળીના રાજમાર્ગમાં લેાકેાની ભીડ હતી, વાજિંત્રેાના નાદ થતા હતા, રાજ્યની અનેક સામગ્રી સાથે મેટી સ્વારી નીકળી હતી. અવાના હેપારવથી ભૂતળમાં પ્રતિનિ પડતા હતા. બાળથી તે વૃદ્ધ સુધીના લેકા તે જેવા ટાળાભંધ આવતા હતા, જય, વિજય, અપરાજિત અને જય'ત એ ચારે કુમારે। એ સ્વારીના નામક હતા. લલાટમાં તિલક મગળ કરી, શુભ મુર્તો તેમણે પ્રયાણુ કર્યું હતું. આ સ્વારી લક્ષ્મીદત્ત શેઠના મહેલની પાસે આવી. શ્રીદ્રકુમાર પોતાના પિતાની સાથે તે જોવાને ગાખ ઉપર આબ્યા, તેના મનમાં અનેક વિચાર થવા લાગ્યા. આ રાજકુમારોની સ્વારી શા માટે ચડી હશે ? એમ જાણ વાનું તેને દાતુક થયું. સ્વારી તે માર્ગે થઈ આગળ પ્રસાર થઇ ગઇ. શ્રીચંદ્રના હૃદયમાં કૈાતુક વધવા માંડયું.
'
,,
પ્રકરણ ૨૫ મુ. સ્વયંવરની તૈયારી.
લક્ષ્મીદત્ત શેઠ અને શ્રીચદ્રકુમાર તે વિષે વિચાર કરતા હતા, ત્યાં ગુરુદ્ર આવ્યા. પોતાના મિત્રને નવીન સમાયાર આપવાના ઉમાંગમાં તે વેગથી ચાલતા હતા. શુદ્રને જોઇ શ્રીચંદ્રકુમાર ખુશી થયા. તેના મુખ ઉપરથી તેને દેખાયું કે, તે પોતાનુ કાતુક શાંત કરી શકશે. લક્ષ્મીદત્ત શેઠ પણ તે જાણવા ઇંતેજાર થઇ રહ્યા હતા. ગુણચંદ્ર સ્મિત હાસ્ય કરતા ખાયે— મિત્ર ! એક નવા ખબર લાવ્યા છું, જે જાણીને તમને ધણા આનંદ થશે. શ્રીચંદ્ર ખેલ્યેા—સખા ! તારી આકૃતિ ઉપરથીજ મેં જાણ્યું હતું. સત્વર કહે, તે શા ખબર છે ? ગુણ, કહ્યું, પ્રિય ભાઇ ! અહીંથી દક્ષિણુ દિશા તરo
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org