________________
ચાગિની.
૧
સ્થલી નગરીના રાન્ન કુળચંદ્ર પ્રતાપસિ ંહ રાજાના પુત્ર શ્રીચદ્રકુમાર આ પૃથ્વીતલ ઉપર જય પામે.
""
આ ગાથાને અર્થ નણી તવ પામતી વીરમતિ પોતાના પરિવાર સાથે તે ઉદ્યાનમાં ગઇ, ત્યાં માહેદ્રનગર પતિ પોતાના કુટુંબ સાથે આવ્યા હતા, તેને જઇને રાણી વીરતિ મળી. તેણીએ વિસ્તારથી પોતાને વૃત્તાંત અને શ્રીચંદ્રકુમારના સંબંધ જણાવ્યા, તે જાણી રાજા ત્રિલેચન અને તેને પરિવાર ખુશી થયા. સન્માન સાથે તે પાતાના દરઆરમાં તેમને લઇ ગયા, ઘણા આગ્રહ કરી, તેમના આતિથ્ય સત્કાર કર્યો. સુલોચના અને ચંદ્રલેખાના પરસ્પર સખીભાવ થયા. શ્રીચંદ્રના ગુણુનું સ્મરણ કરી તે બંને રાજબાળાએ
અયંત આનંદ પામ્યાં.
કૈટલાએક દિવસ સુધી વીરમતિ સપરિવાર ત્યાં રહી, પછી કુંડળપુર જવાને રાજા ત્રિલેચનની આજ્ઞા માગી. છેવટે રાણીના આગ્રહ ઉપરથી રાજા ત્રિલોચને તેમને કુંડળપુર જવાની આજ્ઞા આપી. હવે આગળ શ્રીચદ્રકુમારનું શું થયું, તે આપણે જાણીએ.
પ્રકરણ ૪૪ મુ.
ચાગિની.
તેની આસપાસ નવરગિત વાવટા ળી ઉપર સૂર્યના તડકા પડવાથી
ક સુંદર મહેલ પોતાનાં ઊંચાં શિખરેાથી ગગનની સાથે વાત કરતા હતા, કરકતા હતા, તેના ગામ અને જા અભિનવ શેાભા થતી હતી, પ્રત્યેક ગા
ખ ઉપર મનને આકર્ષે તેવી ઉત્તમ કારીગરી કરવામાં આવીદ્યુતી, માર્ગ ચાલતા લોકેા તેની શોભા ોઇ, આન ંદ પામતા હતા, કેટલાએક ગોખની આગળ મેના પોપટનાં સુવર્ણમય પાંજરાં લટકાવ્યાં હતાં, રસ્તે જનારાં સ્ત્રી પુરૂષોને તે શુક પક્ષીઓ આવકારના શબ્દોથી ખેલાવતાં હતાં. મેહેલની ચારે બાજુ જુદી જુદી આકૃતિના મનેહર ગેખ મુકવામાં આવ્યા હતા, કેટલાંએક દાસદાસી તે સુ ંદર ગેાખાંથી સુખ કાઢી નગર ચર્ચા જોતાં હતાં.
મ
આ મહેલના એક ગામ ઉપર કાઇ તરૂણ પુરૂષ બેઠા હતા, તેના હૃદયમાં વિ. ષય વિકારના પ્રવાહ વહન થતા હતા. તેની વય માત્ર સાળ વર્ષની હતી. અદ્યાપિ તે શ્રૃંગાર રસથી અજ્ઞાત હતો, હજુ તેનેા શ્રૃંગાર માત્ર વાત્તામાંજ સમાપ્ત થતા હતા. કાઇ સુંદર બાળાને સંપાદન કરવાની તે ઉમદી આશા બાંધતા હતા. કાઇ તરૂણુ સ્ત્રી તે માર્ગે પ્રસાર થતી, તે તેને તે વિકારી દ્રષ્ટિએ જોતા હતા, તથાપિ તેના વિકાર માનસિક હતા, કાયિક વિકારથી તે દૂર હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org