________________
૧૯o
આનંદ મંદિર, પુરૂષોને ગુરતા અને લઘુતા આશ્રયને લઇને થાય છે. વિંધ્યાચળના આક્યથી ગજે વિંધ્યાચળ જેવા દેખાય છે, અને દર્પણના આશ્રયથી દર્પણના પ્રમાણમાં લઘુ દેખાય છે.
મહાનુભાવ ! પુષ્પમાળાના સંગથી સૂત્રને તંતુ મસ્તક પર ધારણ કરાય છે. શંકરે મસ્તકપર રાખેલો ચંદ્ર નિષ્કલંક ગણાય છે. આ કુમારને હવે તમારેજ આશ્રય છે. તમે અમારા અંતરના હિતેચ્છુ થયા છે, જે યોગ્ય લાગે તે કરશો.
સાસુનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર બેલ્યો–માતા ! મનમાં જરાપણ અર્ધ રાખશો નહિ, તમને શુભમતિ પ્રધાનની સહાય છે, તે તમારી પૂર્ણ સહાય કરશે. મારી સંમતિ પ્રમાણે તમે અહીંથી કુંડળપુરમાં જાઓ, ત્યાં મારો પૂર્ણ સંબંધ છે. ત્યાંના મંત્રી ઉપર હું એક ભળામણ પત્ર લખી આપું. એમ કહી શ્રીચંદે એક કુંડળપુરના મં ઉપર પત્ર લખી આપે.
બીચદ્ર પત્ર આપતાં જણાવ્યું, ભદ્રે ચિંતા કરશો નહિ. હું અહીંથી વિદેશમાં જાઉં છું, કાર્ય સિદ્ધ કરી પાછો સત્વર આવી, તમને કુંડલપુરમાં મળીશ. આટલું કહી શ્રીચંદ્ર સર્વની રજા લઈ ચાલત થયે. જુદા પડતી વખતે સર્વ પરિવારના નેત્રમાંથી અશ્રુ પ્રવાહ છુટછે. જ્યાં સુધી તે માર્ગે જોવામાં આવ્યું, ત્યાં સુધી સર્વ તેનું દર્શન કરવા ઉત્સુક થઇ ઉભાં રહ્યાં.
બીચંદ્ર ગયા પછી વૃદ્ધ રાણી વીરમતિ પિતાને પરિવાર લઇ કુંડળપુને માર્ગ ચાલી. અનુક્રમે ચાલતાં માહેદ્રનગરના સીમાડામાં આવી પહોંચ્યાં. એ સુંદર શહેરની બહાર એક ઉદ્યાનમાં વિશ્રાંત થઈ બેઠાં, ત્યાં નીચેની ગાથાઓ સાંભળવામાં આવી.
राहावेह विहीए, सयंवरे परि यो तिलय मंजरीए । सच निवगव्वहरणो, वीरिको जयउ सिरिचंदो ॥१॥ सिंहपुरे वियणयरे, सुहगांग मुयाइ पुन्वभवनेहा । पउमणीचंदकलाए, वरिणीओ जयउ सिरिचंदो ॥ २ ॥ णयरे कुशस्थलंमि, पुहवीसपयावसिंहकुलचंदो । सिरि मुरियवइ तणो, सिरिचंदो जयउ भुवणयलो ॥ ३ ॥
• તિલકમંજરીને રાધાવેધની વિધિથી જે વરેલ છે, અને જે સર્વ રાજાઓ ગર્વને હરનાર છે, તે એકવીર શ્રીચંદ્ર જય પામે. સિંહપુરનગરમાં શુભગાંગ રાજાની પુત્રી ચંદ્રકળા પવિણ પૂર્વ ભવના સ્નેહથી જેને વરી છે, તે શ્રીરાંન્દ્રકુમાર જ્ય પામે. કુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org