________________
આનંદ મંદિર, વાંચનારને જિજ્ઞાસા થઈ હશે. આ સુંદર મેહેલ હેમપુર નગરના રાજા મકર દવજનો છે. એ ગેખ ઉપર બેઠેલો પુરૂષ તે મદનપાલ નામે તેન કુમાર છે, તે - વનવયને પ્રાપ્ત થયો છે, તથાપિ તે અવિવાહિત છે. રાજા મદનપાલ કુમારને માટે ઉત્તમ કન્યાની શોધમાં છે, પણ હજુ કોઈ કન્યા પ્રાપ્ત થઈ નથી.
કુમાર મદનપાલ ગેખ ઉપર બેસી પિતાના વિવાહના અને શૃંગાર વિલાસના માનસિક સંકલ્પ કરતે હતો, ત્યાં એક ગિણી તે માર્ગે પ્રસાર થતી જોવામાં આવી. ચોગિનીને વેષ મનહર હતા, તેના હાથમાં એક ચિત્રપટ હતું, તેના મુખ અને નયન ઉપર ચાતુર્થ પ્રકાશનું હતું. વિષ ઉપરથી તે યોગિની છે, એમ જણાઈ આવતું હતું. તેને જોતાંજ રાજકુમાર ઉત્સુક થઈ ગયે. તત્કાળ તેણે ગિનીને પિતાની પાસે બોલાવી, અને માન આપી પુછયું, ભદ્રે ! કુશળ છે ? ચતુરગિની બેલી–ભદ્ર! આ અસાર સં. સારમાં કુશળતા શું પુછવી ? ભાઈ ! વિચાર કર, કાળના મહાન પ્રભાવ આગળ કેણ કુશળ રહી શકે ? જરાવસ્થારૂપ પ્રચંડ રાક્ષસી જ્યારે મસ્તક ઉપર આવી ચડી બેસે છે, ત્યારે શ્યામવર્ણના સુંદર કેશ ધોળા થઈ જાય છે, અને ઇન્દ્રિયની શક્તિ હતી જાય છે,
વન વયની સુંદર ઇમારત તે રાક્ષસી ક્ષણમાં તોડી નાખે છે, તેથી શરીરનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે, અને માણસ વિરૂ૫ બની જાય છે. ભદ્ર! તું મને ભેળો લાગે છે, માનવ જીવનની કુશળતા પુછવી જ નહીં. એક પલકમાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે, તે પછી કુ શળતાની વાત શી કરવી? તે છતાં પ્રાણુ કામ, ક્રોધ અને મોહને વશ થઈ નરકની પી. ડાને પાત્ર બને છે. ભદ્ર ! નીચેની ગાથાઓ વિચારી જે, એટલે તેને કુશળતા પુછવાની ખબર પડશે.
Tથા
कुशळ तेहने जेह न जाया, जाया तेह मरंदा । तो शी कुशलनी बात कही जे, ए दीसे जनदा ॥ १ ॥ आसन मारे पण आश न मारे, भस्म धुणी अंग धारे । कंथा धरे पण विकथा न छंडे, तो शी मुद्रा धारे ॥ २ ॥ पहेरी कोपिन पण किंचि न परिहरे, मांडे जनशुं माया । युंही संसारमे आया जाया, कीधा योग न पाया ॥ ३ ॥ चारखाण चळशी लख जोणी, तिहां रहि भमि भमि आया । विषय पाया तृणशं मन टाले, तो परब्रह्मही पाया ॥ ४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org