SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગિની. ते माटे जे जिन धर्म जाणे, कुशळपणुं ते वखाणी, मारे बाह्य आभ्यंतर कुशलं, जाणुं श्री जिन वाणी. ॥ ५ ॥ મેકિંગનીના મુખથી ઉપરની ગાથાઓ સાંભળી, મદનપાળને જરા અસર થઈ, પણ તેના હૃદયમાં પ્રબળ વિકારે હાવાથી તે અસર અસ્તવ્યસ્ત થઇ ગઇ. ચેાગિની પુન: વિનયથી ખેલી—રાજકુમાર ! અવિનયને માટે ક્ષમા કરજો. ત મારા મુખ ઉપર વિકૃતિ જોઇ, ખાસ ખેોધ આપવાની ખાતરજ મેં તમને કહ્યું છે. હવે મારૂં વૃત્તાંત સાંભળેા. હું કાંતિનગરથી આવું છું, મારે કુશસ્થળી નગરીમાં જવાનુ છે, ખાસ એક કાર્યને માટે જાઉં છું. એમ કહી તેણીએ પેાતાના હાથમાંથી ચિત્રપટ ખતાવી કહ્યું, રાજકુમાર ! જુએ આ ચિત્રપટ. મદનપાળ તે ચિત્રપટ જોતાંજ ચિકત થઇ ગ યો. તેના હૃદયમાં પ્રબળ મેહ ઉત્પન્ન થઇ આવ્યા. મદનપાળની ઉપર મદનના મૃદુ છતાં તીક્ષણ ખણની પિષ્ટ થવા લાગી, મદન ઉપર મદને ચડી કરી, બીજા મદને તે માનુષી મદનને પરાજિત કરી દીધા. મદનપાળે વિકારી વાણીએ કહ્યું, ભદ્રે ! આ અનુપમ રૂપ કેતું છે ? આવુ અપૂર્વ સાંદર્ય જોવાને મને પ્રથમ વખત મળ્યા છે. ભારતવર્ષમાં આવાં સુદય વિશેષ નહીં હોય. આ ચિત્તડુરા ચિત્રમય સુંદરી કાણુ છે ? તે કૃપા કરી જણા વશે. તેનુ વારંવાર દર્શન કરતાં પણ તૃપ્તિ થતી નથી. એ ચિત્રપટ મને સતત જોવાને આપો તે, આ જીવન કૃતાર્થ થાય. યાગિની ખેલી—રાજકુમાર ! કાંતિપુરમાં નૃસિંહ નામે રાજા છે, તેને પ્રિય ગુમ જરી નામે કન્યા છે, તેનું આ ચિત્રપટ છે. તે રાજકુમારી ગુણધર નામના શિક્ષકની પાસે સર્વ વિદ્યા અને કળાએ ભણેલી છે. તે શિક્ષકે કુરશસ્થલી નગરીના બીચદ્રકુમારના ગુણનું વર્ણન કરવાથી તેણે તે કુમારનેજ વરવાનો નિશ્ચય કર્યો છે. શ્રીચદ્રકુમાર પણ ગુણધર ગુરૂની પાસે ભણેલ છે. મહા રાન્ન નૃસિંહે પોતાની પુત્રીને કરાદો જાણી, મને આ ચિત્રપટ લઇ, કુશસ્થલી નગરીએ મેકલેલ છે. રાજકુમાર ! રજા આપે, હવે હું જાઉં છું. મદનપાળે તે ચિત્રપટ લેવા આગ્રહ જણાવ્યો, પણ યોગિનીએ તેને શાંત વચનથી સમજાવ્યા, અને ચિત્રપટ આપ્યું નહીં, અને તે ત્યાં સત્તર ચાલી નીકળી. 5 ૧૯૩ ચેગિનીના ગયા પછી મદનપાળને વિશેષ માડુ વૃદ્ધિ પામ્યા, તે ચિત્રપટ ઉપર ચીતરેલી સુદરીતે વારંવાર યાદ કરી, વિરહાતુર થવા લાગ્યા. ભાજન, શયન, અને કાઇ પણ વિલાસ તેને ગમતા નહતા. સર્વદા ઉદાસીન પિત્તએ બેસી રહેતા હતા. કુમારની આ સ્થિતીના ખબર તેના મિત્ર તરફ્થી પિતા મકરધ્વજના જાણવામાં આવ્યા. મકરધ્વજ પુત્રવત્સલ પિતા હતા. પુત્રની ઋષ્ણા પૂર્ણ કરવા તે સર્વદા તત્પર રહેતા હતા. રાજા મકરધ્વજે પોતાના ખાસ મત્રીને કાંતિપુર માકળ્યા; તેણે પ્રિય ગુમ ́જરીને માટે નૃસિહ રાજાની પાસે માગણી કરી, રાજાએ પુત્રીની ઇચ્છા જાણી લઇ મકરધ્વજ રાજાના મ ંત્રીને ના કહી. મČત્રી નિસ્તેજ થઇ પાળે આવ્યા, અને તે વૃત્તાંત પેાતાના સ્વામીતે જણાવ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy