________________
આનંદ મંદિર.
આ જગત્ ધર્મને આધારે છે, તે ધમઁ સત્પુરૂષાના ઉપયેગમાં સ્થિર છે, તે સ પુરૂષ સત્યવાળા હોય છે, તે સત્ય સુખ તથા સંતોષને વશ છે, તે સતાષ વિષયના વિજયથી જયવંત છે, અને તે વિષયને વિષય તપને સાધ્ય છે, તેથી આ બધા તપના વૈભવ છે. ૧ આ પ્રમાણે કનકપુરમાં શ્રીચંદ્ર અને ગુરુદ્ર રાજ્ય વૈભવ ભોગવી આનંદ લેતા હતા, તે સાથે આર્હત ધર્મની ઉપાસના કરી જૈન જીવનને કૃતાર્થ કરતા હતા.
ખરું ત્રીજો સમાપ્ત.
૨૮૦
ચતુર્થ ખંડ.
મકરણ ૫૫ મુદ્ર માતૃ મેળાપ.
મા. તઃકાળના સમય હતો, વૃક્ષમાંથી પક્ષીઓ ાગ્રત થઈ પ્રભાત ગીત ગાતાં હાય તેમ દેખાતાં હતાં, પૂર્વ દિશાએ અણુને ઉત્સંગમાં લીધા હતો, આ સમયે એ મુસાા એક યક્ષ મદિરમાં રાત્રિ વાસ કરી, જાગ્રત થયા હતા. મંદિરની બાહેર આવી ત વનભૂમિનું સુંદર પ્રભાત અવ લેાકતા હતા, એક બીજાને વનનું પ્રાભાતિક સાદર્થે દર્શાવી વિનેાદ મેળવતા હતા. યક્ષ મંદિરની જરા બાહેર આવી તે મુસા। આગળ ચાલ્યા; ત્યાં એક સુંદર પોશાકવાળી જોવામાં આવી. સ્ત્રીની વય ગૈાઢ હતી, શરીર ઉપર સાભાગ્યનું તેજ પ્રકાશતું હતું, તેણીના દેખાવ રાજકુટુંબની ના જેવા દેખાતા હતા, તેણીએ ધારણ કરેલાં દિવ્ય વસ્ત્ર દાના નયનને આકર્ષતાં હતાં, તે કૈઢ રમણી સગભા હતી, ગર્ભના ગારવથી તે મંદમંદ ચાલતી હતી.
આ બંને પુરૂષોને જોઈ તે રમણી તેમની તરફ્ વળી; જાણે તેમનું શરણુ લેવા ઈચ્છતી હોય, તેમ તે અતિ પ્રયાસથી તેની સામે આવી. જેમ જેમ નજિક આવતી ગઇ, તેમ તેમ તે મુસા તેની સામે વિલક્ષણ દૃષ્ટિએ જોવા લાગ્યા. તે જોતાંજ પેક્ષા મુસાફ્રામાંથી એક જણ તેણીની આગળ ધસી આવ્યા, અને તરતજ તે પવિત્ર પ્રમદાના ચરણમાં નમી પડયા, અને વિનયથી મેલ્યું—માતા ! તમે અહીં ક્યાંથી ? ધૃણા દિવસ થયાં માતૃવિયેાગથી પીડિત એવા આ પુત્રને આવે! અચાનક લાભ ક્યાંથી હોય ? ખરેખર મારા પુણ્યને ઉદય થયા છે. ગઇ રાત્રે એક ઉત્તમ સ્વપ્ર આવ્યું હતું, તે મને આજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org