SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ વસંત વિનોદ, ૨૭૬ અમને બદલે તેણે અલ્પ સમયમાં વાળી આપે. રાજ્યવૈભવ, અને અધિકારના મુખને સ્વાદ લઇ, ગુણચંદ્ર આત્મજીવનને કૃતાર્થ કરતો હતો. શ્રીચંદ્રના પુણ્યને પ્રભાવ જોઈ તેના હૃદયમાં અહત ધર્મ ઉપર અતિ શ્રદ્ધા થતી હતી. ધર્મને પ્રભાવ, ધર્મની મહત્તા, ધર્મની દિવ્ય શક્તિ અને ધર્મનું ઉત્તમ પરિણામ જોઇ, ગુણચંદ્ર હૃદયમાં ચક્તિ થઈ આનંદ પામતે હતો, અને તે નીચેનું ગીત ગાઈ ધર્મની પ્રશંસા કરતા હત– ધર્મગીત. [ રાગ ધન્યાશ્રી ] ૨ મા હિત કરી પૈર્ય ધરી ધર્મ કરી, કર્મના મર્મની કેડિ ભાંજે; છે. સુખ અનુસરે, પ્રાણીઓ ભવ તરે, ધર્મ ભવતરણનો પ્રવર હાંજે આતમા ૧ ધર્મ તે ત્રિજગો એક આધાર છે, સદુપયોગ કર્યો ધર્મ તારે; ધર્મ તે દ્રવ્ય ને ભાવના વેગથી, અશુમ સવિ હેલમાત્ર નિવારે. આખા ૨ સંત તે સત્ય કરી ધર્મને સદહે, ધર્મ તે સંત આધાર કહિયે. એમ અન્ય આશ્રયથકી ધર્મની, વાસના કર્મની કેહિ દહિયે. સાતમા ૩ ધર્મનું મૂળ તે પરમ સંતોષ છે, વિષય જ્યથી સદા તેહ થાવે, વિષયને જય હવે તપ અને દાનથી, તેહ અભિદાન નિર્જર કહાવે. આતમા ૪ તેહ તપ કીધલે પૂર્વ ભવ નિમેળો, આંબિલ વર્ણમાનાભિધાને, અરવત ક્ષેત્રમાં તેહ શ્રીચંદ્ર પ, સુખ લહ્યા ભારતમાં સાવધાન. આતમા, ૫ સૂરી શ્રી જ્ઞાનવિમળે એમ ભાખીયું, પૂર્ણ અધિકાર એ થાય ત્રીજે, શુદ્ધ ભાવે કરી ભવિ સુણો હિત ધરી, એહ સમ અવર રસ નહિંય દૂજો. આતમા ૬ ઉપરનું ગીત ગાયા પછી તેના આત્મામાં ધર્મભાવના વિશેષ પ્રગટ થઈ આવી, મનાવૃતિ ઉપર ધર્મની દઢતા પાછી સજીવન થઈ ગઈ, પુન: તે નીચેનું સંસ્કૃત પદ્ય – શિશિશિ. जगद्धाधारं सचसदुपययोगस्थिरतनु लसत्सत्याः संतस्तदपि सुखसंतोषवशगम् । स संतोषः प्रेषद्विषयविजयोपार्जितजय स्तपः साध्यः सोऽपि प्रभवति तपोवैभवपिदम् ॥ १॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy