________________
ર૬૦
આનંદ મંદિર. वरं च ज्वलने वेशो वरं च विषभक्षणम् ।
परं यल्लिंगि द्रव्येण संबंधं नैवं कारयेत ॥ ३ ॥ દેવદ્રવ્યથી અને ગુરૂદ્રવ્યથી જે દ્રવ્યની વૃદ્ધિ કરવી, તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે, અને મૃત્યુ પામ્યા પછી નરકે જાય છે. જે અન્યાય, દેવ અને પાખંડીને સંબંધથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે અષના કુચડાથી પિતાનું ઘર ધળવા ઈચ્છા રાખે છે. અને ગ્નિમાં પિસવું સારું, અને વિષ ભક્ષણ કરવું સારું, પણ લિંગી મુનિના દ્રવ્યની સાથે સંબંધ કરે સારે નહીં.
બંધુઓ ! દેવદ્રવ્ય વિષે બીજી એક જાણવા યોગ્ય કથા છે. સાકેત નગરમાં સાગર નામે એક શેઠ રહેતા હતા, તે શેઠની પ્રતિષ્ટા સારી હતી, તે ધર્મને રાગી હતો, તે નગરમાં એક ભવ્ય દેરાસર હતું, તેની અંદર પ્રતિમાજી પ્રભાવિક હતાં, તેથી લોકો દુરથી તેની યાત્રા કરવાને આવતાં હતાં. આથી તે જિન ચૈત્યને વહીવટ માટે થઈ પડયો હત. સાકેત નગરના સંઘે મળી, તેના વહીવટનું કામ સાગર શેઠને સોંપ્યું હતું. ચૈત્યની આવક, જાવક અને નોકરેની બધી વ્યવસ્થા સાગર શેઠ રાખતો હત; સર્વ પંચે મળીને સાગર શેઠને કુલસત્તા આપી હતી.
- સાગર શેઠને જુદા જુદા કરીયાણાને વેપાર હતા, તેની દુકાન ઉપર જથ્થાબંધ માલ ખપ હતો, માલમાં વિશેષ નાણું રોકવાથી તેને ઘણો લાભ આવતો હતો. પ્રથમ તે સાગર શેઠ ચોખો રહ્યો હતો, પણ પાછળથી લોભના ઉદયથી તેની વૃત્તિમાં ફારફેર થયા. પિતાના વેપારમાં તેણે દેવદ્રવ્ય રોકવા માંડયું. અને તેને લાભ પોતે લેવા લાગ્યો. દેવદ્રવ્યથી ગોળ, ઘી, અને વસ્ત્ર પ્રમુખ ખરીદી, તેને મોંધે ભાવે, વેચી તેણે સારા લાભ મેળવ્યું. તે દેવદ્રવ્યનો આવો પિતાના વેપારમાં ઉપયોગ કરતે, તથાપિ મનમાં જ રાપણ શંકા લાવતે નહીંકર્મયોગે તેના આયુષ્યનો અંત આવ્ય; આવું ઘોર કર્મ ઉપાજન કરી, સાગર શેઠ મૃત્યુ પામે. પ્રથમ તે નારકીમાં પડે, ત્યાંથી નીકળી તે જળ મનુષ્ય થયો, તે પછી બીજી નારકે ગયો, પછી મોટે ભસ્ય થઈ અવત; કઈ લે છે તે મત્સ્ય ખરીદ કર્યો. તેના અંગનું છેદન કરી, છે અતિ કષ્ટ પમાડે. પછી તે ચોથી નારકે ગયો; પાછો માસ્ય થશે, એમ બેવાર સાતે નરકમાં ભમે. એક હજાર કાંકણી દેવદ્રવ્ય ખાધાથી તેણે ઘણી વિટંબના ભોગવી. તે પછી ધાન, ભુંડ, બકરો, મેંઢે, દેડકો, મૃગલે, સસલે, શાબર, શિયાળ, માર્જર, ઉંદર, નળીઓ, ઘરોળી, ઝુડ, મસ્ય, સર્પ, વીંછી અને વિષ્ટાનો કીડે, એમ એકહજાર જાતના અવતાર તેને લેવા પડ્યા. તે સિવાય પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને વરૂપે થયું. તે પછી એકેદ્રિય, બેઈદ્રિ, તેઈદ્રિ, ચોઈદ્રિ તથા પંચેન્દ્રિય જીવ થયો. તેવા લાખે ભવ અનુભવી, પાછો મનુષ્ય ભવમાં આવ્યો. વસંત નગરમાં વસુદત્ત નામના કેટી પતિની સ્ત્રી વસુમતિના ઉદરમાં અવતર્યો, તે ગર્ભમાં આવતાં જ વસુદત્ત શેડની બધી સમૃદ્ધિ નાશ પામી ગઈ. તેનો જન્મ થતાં પિતા, અને પાંચ વર્ષની વય થતાં માતા મૃત્યુ પામી ગઈ; આથી કે તેને નિ:પુણ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org