________________
પ્રકરણ ૧૪ મુ
સ્વપ્નાનું સાફલ્ય
પ્રા
ત:કાળના સમય હતેા, નભામણુ પાતાના કારણેાથી જગતના અધ કારને દૂર કરતા હતા, નિશામાં નિદ્રાધીન થઈ પડેલા પ્રમાદીએ તે ગુલાખી નિદ્રા આવતી હતી, અપ્રમાદી આસ્તિક ગૃહસ્થા સ્નાન પૂજાની પ્રવૃત્તિમાં પડતા હતા.. આ સમયે એક પુરૂષ પેાતાની પ્રિયા સાથે, આનંદથી વાર્તાલાપ કરતા હતા, તે પુરૂષનું હ્રદય પૂર્ણ આસ્તિકહતું, તેના નિર્મળ હૃદયમાં આર્હત ધર્મની પવિત્ર શ્રદ્ધાએ વાસ કર્યોંર્યાં હતા, તેની સદ્ગુણી સ્ત્રી પણ તેવીજ હતી, તેણીનામાં સતી ધર્મના અંકુર પ્રગટ હતા. પતિની આજ્ઞાને આધીન રહેનારી એ રમણી ખરેખરી શ્રાવિકા કહેવાતી હતી.
પુરૂષે આનંદના આવેશમાં આવી પ્રિયાને કહ્યું, છું: આજ રાત્રે આપણી ધાર્મિક ક્રિયા સફળ થઈ છે. ચુકયા છે. આપણી જે ઇચ્છા ધણા દિવસ થયાં આશાના આજે મૂળવતી થઈ છે. ધર્મની આરાધના કદિ પણ નિષ્ફળ થતી. નથી—એ મહા વાય. અક્ષરશઃ સત્ય ઠર્યું છે. ધર્મરૂપ કલ્પવૃક્ષ સફળ થયા વિના રહેતું નથી, ધર્મના પ્રભાવથી પ્રાણી ઉભય લાકને સાધે છે—એ ખરેખર છે. આર્હત ધર્મનું મહાત્મ્ય જગત ઉપ સામ્રાજ્ય ભોગવે છે. ચંદ્રવદના ! તમારી શ્રદ્ધા, તમારી દૃઢતા, અને તમારી પતિ ભક્તિ. સફ્ળ થઇ છે.
Jain Education International
પતિનાં આવાં વચન સાંભળી રમણી ખાલી—પ્રાણુનાથ ! કહો, તેવા આનંદની વાત શુ છે ? તમારી આનદ જોઇ મને તે સાંલળવાનુ ક્રતુક વધતું જાય છે. રમણીના આગ્રહથી તે પુરૂષ યેા ગૃહેશ્વરી ! આજે મધ્ય રાત્રે એક શુભ સુચક સ્વમ આવ્યું. “ આપણાં ગાત્રદેવી શ્વેત વસ્ત્ર પહેરી મારી ભાગળ .ાવી ઉલાં સ્થાં, તેમણે મધુર વાણીએ કહ્યું, વત્સ ! બેઠા થા. તારે ઘેર પવૃક્ષ રાપું છું. હું તારી ધર્મભાવના જોઇ પ્રસન્ન થખું છું. તને પ્રાતઃકાળે એક પુત્રની પ્રાપ્તિ થશે. જે કુમાર તારે ઘેર આવે, તેને તુ` પુત્રવત્ માન, તારા સ્વજન વર્ગ તેડી. તે પુત્રના જન્મોત્સવ કરજે. પ્રિયા ! આટલું કહી તે ગોત્રદેવી અંતર્ધ્યાન થઈ ગયાં.. કાનમાં અમ્રુત જેવાં આ વચન સાંભળી તે માનિની મનમાં મગ્ન થઇ ગઇ. પાતાને પ્રાપ્ત થયેલ વળ્યા દાથી
23
પ્રિયે ! તને વધામણી આપુ તારા સતી ધર્મ સાળ થઈ. પ્રવાહમાં તણુાતી હતી, તે
For Personal & Private Use Only
www.jainelibrary.org