________________
૧૯૫
યક્ષ મંદિર, પ્રકરણ ૪પ મું.
યક્ષ મંદિર,
એ ક રમણીય નગરના દ્વાર આગળ લેકેનું ટોળું એકઠું થયું હતું, જુદી
જુદી જાતીના લેક અનેક જાતની વાત કરતા હતા, કેઈ વૃદ્ધ જન ( % આવી તેઓને વારતા હતા, અને હિતકારી ઉપદેશ આપતા હતા. “ભાઈઓ!રા
સEછે. જાની જે તે વા કરવી, તે યુક્ત નથી. રાજકીય ચર્ચાથી વખતે રાજકોપ થાય છે. પ્રજા વર્ષે રાજસ્થામાં સામેલ થવું ન જોઈએ. પિતાના સ્વામીની વાર્તા કે ચર્ચા કરવી, તે રેજદ્રોહ ગણાય છે. રાજકુટુંબની વાત સારી કે નઠારી ચારૂપે ન કરવી જોઈએ. તેમ કરવાથી રાજા પ્રજાની ઐક્યતા રહેતી નથી. રાજા, તે પ્રજાનો પાલક પિતા છે. તેની સ્તુતિ, તેનું યશોગાન કરવું, તેજ આપણો ધર્મ છે ?
વૃદ્ધ જનનાં આવાં વચનથી લેકે સમજી ગયા, કેટલાએક તે તે ટોળામાંથી ચાલી નીકળ્યા, કેઈ જુદા જુદા બેસી છાની રીતે બેલવા લાગ્યા, તથાપિ તે લેકેનું વૃંદ તે તેમનું તેમ એકઠું થતું ઉભું રહ્યું હતું
આ વખતે આપણી વાર્તાને નાયક શ્રીચંદ્રકુમાર કાપડીને વેષ લઈ, તે નગરના દરવાજા પાસે નીકળે. લેકેનું ટોળું એકઠું થએલું જેમાં શ્રીચંદ્ર ઉભો રહે. તેના હદયમાં તેની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, તેવામાં એક પ્રૌઢ વયને વણિક ત્યાંથી પસાર થતા જોવામાં આવ્યો. કુમારે વિનયથી તેને પુછયું, ભાઈ ! આ લેકોનું ટોળું કેમ એકઠું થયું છે ? આ નગરનું શું નામ છે ? તે વણિક ઉભો રહી બે –ભદ્ર ! તમે કઈ કુલીન પુરૂષ દેખાઓ છે, તમારે વેષ કાપડીને છે, પણ તમારી મુખમુદ્રા ઉપર કુલી. નતા દેખાઈ આવે છે. આ નગરનું નામ કપિલ નગર છે. અહીં જિતશત્ર નામે રાજ છે, તેમની રાણીનું નામ રતિ છે, તે રતિના ઉદરથી કનકરથ નામે એક કુમાર અને કનકવતી નામે પુત્રી થએલ છે.
થોડા દિવસ પહેલાં વીણારવ નામે એક પ્રખ્યાત ગવૈયે અહીં આવ્યો હતો, તેણે અમારા દરબારમાં રાધવેધને ખેલ કરી બતાવ્યો હતો. તે ચમત્કારી ખેલમાં કુશસ્થળીના શ્રીચંદ્રકુમારનું ચરિત્ર દર્શાવી, અને તેનુ યશગાન કરી, રાજકુટુંબને ખુશી કર્યું હતું.
તે વીણાવ કેટલાએક દિવસ સુધી રહી, અમારા રાજા જિતશત્રુ પાસેથી ઇનામ તથા સત્કાર મેળવી ચાલ્યો ગયે, તે ગયા પછી કુમાર કનકરથ કેટલાક મિત્રોની સાથે તે રાધાવેધને ખેલ કરવા લાગે. મહાશય ! એ ચતુર કુમાર તિાના મિત્રોની સહાયથી રાધાવેધને સારો ખેલ ભજવી બતાવે છે. કેઈ રાધાવેધને સ્તંભ કરે છે, કોઈ શ્રીચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org