________________
૧૦૨
આનદ મંદિર, રહેલાં છે, બીજી દિશાએ નાગકેશર અને સાગનાં ઝાડ ઉભાં છે, એક દિશાએ લવિંગ અને અગર ચંદનનાં ક્ષ રહેલાં છે, એક દિશામાં વાસંતી લતા, અને નાગરવેલીના મંડપ છે, એક તરફ સેપારી, કંકેલ, ગુલાબ, ચંપક, તિલક, અને આસોપાલવના વૃક્ષો શ્રેણીબંધ આવેલાં છે, એક તરફ દાડિમ, બીજોરાં, દ્રાખ, બદામ વિગેરે મેવાની કબંધ વૃક્ષ છે, એક તર૬ વલ્લીરૂપ વનિતાઓ પિતાના તરવરાજ પતિને આલિંગન કરી ઉભી છે, જેને જોતાં જ કામી જનનાં મન સ્થિર રહેતાં નથી. એક તરફ માધવી મંડપની રચના કરેલી છે, આવાં મનહર , પુષ્પના સુગંધથી, અને પથી પ્રવાસીઓનું આતિથ્ય કરવાને તાપસની જેમ ઉભાં હતાં. તેઓ પોતાનાં પલવરૂપ હસ્તવડે ત્યાંથી પસાર થતા અતિથિઓને આમંત્રણ કરતાં હોય, તેમ દેખાતાં હતાં. આ વાટિકાની સુંદર શોભા જેવાને શ્રી ચંદ્રકુમારની ઇચ્છા થઈ. તે વાટિકાના દ્વાર આગળ ઉભે રહે; તેના પુણ્યના પ્રભાવથી તે વાટિકાને રક્ષક દબાઈ ગયો, કુમારની પ્રભાવિક પ્રજાએ તેને ઝાખ કરી દીધે, જાણે ઈકને પુત્ર જયંત આ બાગની શોભા જેવાને આવ્યું હોય, તેવા તે કુમારને જોઈ બાગવાન ઉભો થા, વિનયથી પ્રણામ કરી, બીચંદ્રને ગુણચંદ્રની સાથે વાટિકામાં આવવાને આમંત્રણ કર્યું. પોતાના વાસસ્થલ પાસે આસન આપી બેસારી, પિતે મધુર ફલાહાર લઈ આવ્ય, બનેને મધુર ફલનું પ્રાશન કરાવ્યું. ફલાહાર કરાવી તેમને પ્રાશુક જળનું પાન કરાવ્યું, પછી તેમને વાટિકા જેવા માટે અંદર જવા પ્રાર્થના કરી. શ્રીચંદ્રકુમાર પિતાના મિત્રને લઇ વાટિકાનું સૌંદર્ય જેવા અંદર ગયા.
- વનના એક ભાગમાં એક સુંદર કુમારી સખીઓની સાથે ક્રિીડા કરતી હતી, પુ૦૫ના દડા પરસ્પર ઉછાળતી હતી, તેનામાં મુગ્ધ અને લલિત લાવણ્ય રમી રહ્યું હતું, તેણીના કમળ હસ્તને કમળ જાણ, ગંડસ્થળ ઉપર મઉડાનાં પુષ્પની બ્રાંતિ કરી, નેત્રમાં નીલ કમળની શંકા કરી, અધર હેઠમાં બપોરીયાનાં પુષ્પને ભ્રમ કરી અને કેશવેણીમાં પોતાના જેવા વર્ષની પૃહા કરી, ભમરાઓ તેની ઉપર ઉડી રહ્યા હતા, ગુંજારવ કરી તે ગોરવણ બાળાનાં સંદર્યનું યશોગાન કરતા હતા. આ સુંદર બાળાની દષ્ટી શ્રી ચંદ્રકુમાર ઉપર પડી. દષ્ટી પડતાં જ પ્રથમ તે તેના મુગ્ધ હૃદયમાં મદને પ્રવેશ કર્યો, કુમારનાં અનુપમ સદ તેના હદયને ચોરી લીધું, તે મનેહરાના મનમાં મેહ કરાય છે. તે બાળાએ ચિંતવ્યું, આ શું થયું ? વિકાર કોઈ કાળે પણ મારા હૃદયમાં ઉદિત થયે નથી, અનેક સુંદર પુરૂષે જોવામાં આવતા, તથાપિ હજુ સુધી આ હૃદય વિકારથી અજ્ઞાત હતું. આજે આ શો બનાવ થયે? આ કુમારને જોતાં જ મારા હૃદયમાં જુદી જ ભાવના પ્રગટ થઈ, આ પ્રેમ સુધાને કુંડરૂ૫ કુમાર મારા પૂર્વ ભવને પતિ તે નહીં હોયતેનું અવલેકન કરતાં જ હું જાણે બીજી હું તેવી થઈ ગઈ છું, આવું ચિંતવી તે બાળા તેની સામે અનેક ચેષ્ટા કરવા લાગી. મેહમમ થએલી માનિની પોતાના પ્રેમપાત્ર પતિને જે વિવિધ જાતની ચેષ્ટાઓ કરે છે, તે પિતાની નાભિને વારંવાર પ્રગટ કરે છે, કટાક્ષ નાખી જુવે છે, હાથને મૂળ ભાગને દર્શાવે છે, ઉંચો હાથ કરી મસ્તક ઉપર પુષ્પની શોભા રચે છે, તેના શરીરમાં રોમાંચ ખડાં થાય છે, પસી આવે છે અને મુખમાંથી બગાસા નીકળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org