________________
૧૪૨
આનંદ મંદિર,
છતા ગુણની પ્રશંસા સાંભળતાં જે આનંદ ઉત્પન્ન થાય છે, તે અછતા ગુણના શ્રવણથી જરાપણ થતો નથી. અછતા ગુણનું વર્ણન તેના શ્રેનાને લજા ઉત્પન્ન કરાવે છે, અને સર્વને તે હાસ્યનું પાત્ર થાય છે. શ્રી ચંદ્રકુમારમાં તેમ ન હતું, તે પોતાના છતા ગુણો જ સાંભળતો હતો. તેથી તેને વિશેષ આનંદ થતો હતો. આ પ્રમાણે ઘણીવાર શ્રીચંદ્રના ગુણનું રાગમાં વર્ણન કરી, છેવટે તેણે નીચે પ્રમાણે સંસ્કૃત કવિતા વીણામાં ઉતારી અને તેમાં તેના જ ગુણનું વર્ણન કરવા માંડયું
बुद्धिचेतसि भारती च वदने भाग्यं च भालस्थले लक्ष्मीर्वेश्मनि शूरता भुजयुगे वाचि स्थितं सूनृतम् । दानं पाणितले रुचिस्तुतिमनस्यहन् क्रियायां दया स्थानाप्राप्तिरुपेव यात्युरुदिशः श्रीचंद्र कीर्तिस्तव ॥ १ ॥
હે શ્રીચંદ્ર ! તારા ચિત્તમાં બુદ્ધિ છે, મુખમાં સરસ્વતી છે, લલાટમાં ભાગ્ય છે, ઘરમાં લક્ષ્મી છે, ભુજામાં શૈર્ય છે, વાણીમાં સત્ય છે, હાથમાં દાન છે, સ્તુતિમાં રૂચિ છે, મનમાં અહંત પ્રભુ છે, અને ક્રિયામાં દયા છે, તેમજ તારી કીર્તિસ્થાનની પ્રાપ્તિ ન થવાના રેષથી હેય, તેમ મેટી દિશાઓમાં ફરે છે. ૧
आस्ये पअधिया गभीरहूदये वारांनिधेः शंकया नाभौ पद्मनदभ्रमात्मकरद्वंद्वेऽरुणाब्जेहया । फुल्लेंदीवरवांछया नयनयोदतेषु वज्राकर- - भ्रांत्या कल्पतरुभ्रमेण वपुषि श्रीचंद्र ते श्रीरभूत् ॥ २ ॥
હે શ્રીચંદ્ર ! લમી તારા મુખમાં પદ્મની બુદ્ધિથી આવી છે, તારા ગંભીર હદયમાં સમુદ્રની શંકાથી આવી છે, નાભિમાં પદ્મહના જપથી આવી છે, હાથ પગમાં અરૂણ કમળની ઇચ્છાથી આવી છે, નેત્રમાં પ્રફુલ્લિત કમળની વાંછાથી આવી છે, દાંતમાં વજની ખાણના બ્રમથી આવી છે, અને શરીરમાં કપક્ષના ભ્રમથી આવી છે. ૨
क्षारो वारिनिधिः कलंककलुषश्चंद्रो रविस्तीक्ष्णरुक जीमूतश्चपलाश्रयोऽर्धपटलादृश्यः सुवर्णाचलः । काष्टं कल्पतरुषत्सुरमणिः स्वर्धामधेनुः पशुः श्री श्रीचंद्र सुधा द्विजिहविधुरा तत्केन साम्यं तव ॥ ३ ॥ સમુદ્ર ખારે છે, ચંદ્ર કલંકી છે, સૂર્ય તણ કાંતિવાળો છે, મેઘ ચપળા–વિજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org