SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આનદ મંદિર. ,, અમારા મહારાજાને ઘણા ક્ષેાન થઇ પડયા છે. મદ્ગારાજા ચિંતાતુર થઇ હવે શું કરવું ” એવા વિચારમાં મગ્ન થઇ ગયા છે, ભારતભૂમિમાં વીણાપુરના રાજની સ્વયંવરને માટે ચા થજી પડી છે. પદ્મશ્રીને યોગ્ય કાષ્ઠ રાજવીર મળશે નહીં, અને તે રાજકુમારી કુંવારીજ રહેશે, એમ લેકવાા થવા લાગી છે. મહાનુભાવ ! હવે કૃપા કરી પધારશે. વીણાપુરના અધીશ્વરની પ્રતિાના સત્તર ઉદ્ધાર કરે, રાજાએની પુત્તિ રાજાએએજ વધારવી જોએ, કોઇ પણ ક્ષત્રિયની ચર્ચા થાય, તે દરેક ક્ષત્રિયળને લજ્જા કરનારૂં છે, મહાનુભાવ! જ્યારે હું અહીં આવવા તૈયાર થઈ રાજા આગળ આવ્યા, ત્યાં એક અદ્ભુત બનાવ બન્યા હતા. કાઇ પુરૂષ મેના પાપટની બ્લેડ લઇ પદ્મશ્રીને ભેટ કરવા આવ્યા. પદ્મશ્રી પિતાના ઉત્સ ંગમાં બેઠાં હતાં, ત્યાં તે પુરૂષ આવી એક્ષ્ા, મહારાજા ! આ મેના પોપટની જોડ અમારી રાજકુમારી તારાલચનાએ રાજકુમારી પદ્મશ્રીને માટે ભેટ મેાકલાવી છે. તત્કાળ પદ્મશ્રીએ હર્ષે પામી, એ પક્ષીની જોડ દ્વાથમાં લીધી. તેમને જોતાંજ રાજકુમારી મૂર્છા ખાઇ ભૂમિ ઉપર પડી ગયાં. મહારાજાએ શીતળ ઉપચાર કરી પદ્મને સાવધાન કર્યાં, અને પછી મૂર્છા આવવાનું કારણ પુછ્યું. રાજકુમારીએ પેાતાના પિતાને કહ્યું, પિતાજી ! આ પક્ષીઓને જોઇ મને જાતિસ્મરણ થઇ આવ્યું છે. પૂર્વે કુશસ્થળી નગરીમાં રાણી સૂર્યવતીની પાસે હું મેનારૂપે હતી, મને જૈન ધર્મ ઉપર ઘણી આતા હતી. એક વખતે નગરની બાહેરના ઉદ્યાનમાં આવેલ આદિનાથ પ્રભુના મંદિરમાં હું પૂજા કરવાને ગઇ હતી, ત્યાં મે એક રાજકુમારને જોયા, અને તેની ઉપર રાગ કરી, અનશન લઇ, નિયાણું કરી, મેં મારા દેહને છોડી દીધા; ત્યાર પછી હું અહીં તમારે ઘેર અવતરી છું. પૂર્વે ધારેલા તેજ રાજકુમારનાં મારે પુનઃ દર્શન થયાં છે, તેથાજ મેં તેને વરવાને નિશ્ચય કર્યો છે. હવે આજથી હું ભાજન પાનનો ત્યાગ કરૂં છું, તે પ્રથમ ધારેલા પતિને મેળવ્યા પછીજ હું અન્ન, જળ લશ. પછી મહારાજાએ મને સત્વર આજ્ઞા કરી, અને હું આપની શોધ કરવાને નીકળી પડયેા; મહાનુભાવ ! હવે સત્વર તૈયાર થા. એ રાજકુમારીના જીવનને ટંક આપ્યું. મોંત્રી મુદ્ધિસાગરનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર કાંઇ પણ ખેલ્યેા નહીં. લજજાવાળા મુખે રાજકુમારે માતાની સામું જોયું, એટલે સૂર્યવતી એલી, વત્સ ! તૈયાર થા, રાજકુમારી પદ્મશ્રીના જીવનને અવલબન આપ. ભાઇ ગુદ્ર ! તું પણ ઉભો થા, આ મંત્રીની સુતા કમળશ્રીનું પાણીગ્રહણ કર. મને પુત્રને વિવાહ કરવાની ધણી હેાંશ થઇ છે. તમારા બંનેને વિવાહોત્સવ ો, હું હૃદયમાં આનંદ પામી મારા જીવનને કૃતાર્થ કરૂં. પુત્રનું વિવાહ માંગલ્ય જોઇ કઇ માતા ખુશી ન થાય ? માટે પુત્ર! ચાલે! મારા મારથ પૂર્ણ કરો. માતાની આજ્ઞા માન્ય કરવી, એ વિનયી પુત્રને ધર્મ છે. માતાનાં વચન સાંભળી શ્રીચંદ્રના હૃદયમાં અસર થઇ આવી. તરત તેણે ગુણચંદ્રને સમસ્યા કરી. અને કુમારે। માતાને લઇ મંત્રીની સાથે વીણાપુરમાં આવ્યા. મત્રીની સૂચનાથી સૂર્યવર્તીને માટે એક સારા ઉતારાની ગેાઠવણ કરી. વીણાપુરના રાજા પદ્મના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy