SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગવિધાના ઉપદેશ. ૩૦૫ આપ્યું છે, પણ પરમાત્માના સ્વરૂપના જ્ઞાનરૂપ જીવનને આપવા માટે જો ચાવિદ્યાને ઉપદેશ કરે, તે આપના સમાગમનું મને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. પ્રથમ આપ ભાજન કરીઢ્યો, અને પછી તમારાં વચનામૃતથી મારા કણને તૃપ્તિ આપે. વિદ્વાન શ્રીચંદ્રકુમાર હાસ્ય કરી મેટ્યા—મહારાજા ! આપની આવી ઉત્તમ ઇચ્છા જાણી મને અતિ આનંદ ઉદ્ભવે છે, હવે ભાજન કરવાની મારી ઇચ્છા નથી, સમાધિને ઉત્તમ સ્વાદ લઇ મતે અપૂર્વ તૃપ્તિ મળી છે. જો કે, શરીરના નિર્વાહ માટે યાગીને ભાજનની અપેક્ષા રાખવી પડે છે, પણ તેના કરતાં યેાગામૃતની તૃપ્તિ વધારે આનંદકારક છે. આ ઉદર, કે જે અપાર ભક્ષ્ય મેળવતાં છતાં હમેશાં અપૂર્ણ રહેનાર, અને ભાજનની વાસના રાખનારૂં છે, તેને અન્નનુ અળિદાન આપ્યા વિના ચાલે તેમ નથી, સર્વ પ્રકારે જ દરરૂપ મહાગñ પૂર્યા વિના કાંઇ પણ કાર્ય થઇ શકતુ નથી, તેને માટે શાસ્ત્રમાં નીચે પ્રમાણે લખે છે. << મનુષ્યનું પેટ જો ભાતથી ભર્યું હોય, તો દેહ, સ્નેહ, સ્વરની મધુરતા, બુદ્ધિ, લાવણ્ય, લગ્ન, પ્રાણ, કામદેવ, વાયુની સમાનતા, ક્રોધના અભાવ, વિલાસ, ધર્મ શાસ્ત્ર, દેવગુરૂને પ્રણામ, કાચ અને આચારની ચિતા, એ સર્વ સભવે છે. देहः स्नेहः स्वरमधुरता बुद्धिलावण्यलज्जाः प्राणानंगः पवनसमता क्रोधहानिर्विलासाः | धर्मः शाखं सुरगुरुतिः शौचमाचार चिंता भक्तापूर्ण जठरपिठरे प्राणिनां संभवति ॥ १ ॥ આથી ચેગીએ પણ અન્નને આદર આપવા પડે છે. તે વિષે પ્રાકૃતમાં પણ કહેવત છે કે~~ Jain Education International જઠર પિપ્ટર કેડે પડયું, તે પૂરે હાય સમાધિ; અન્ન તે દેહ આધાર છે, દેહથી બુદ્ધિ અગાધ, ૧ તેથી તત્વ ચિંતા બને, તેથી ઉપજે ધ્યાન, ધ્યાનથી લયગુણ ઉપજે, તેથી હાય એકતાન, ૨ મહારાજા ! અન્ન વિના કાઇને ચાલે તેમ નથી, તથાપિ આજે મારે આ વખતે તેની જરા પણ અપેક્ષા નથી. હવે આપ એક ચિત્તે યાવિદ્યાનું સ્વરૂપ સક્ષેપથી સાંભળે ચેાણ સર્વ ક્રયામાં શ્રેષ્ટ છે, એ પરમ રસનુ મુખ્ય અંગ છે; અષ્ટાંગ પ્રકારને જે ગેગ શુભ પરિણામથી પ્રાપ્ત થાય છે. યમ, નિયમ, પ્રણિધાન, આસન, પ્રાણાયામ, ડાર, ધ્યાન, અને ધારણા, એ ચેગનાં આઠ અંગ છે. તે શિવાય તેના ભીનું ચ શ્ય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy