________________
- આનંદ મંદિર, જેવી થઈ. ચંદ્રકળાની આ સ્થિતિ તેની સખીએ દીપવતીને જણાવી, એટલે રાણી દીપજતી ચંદ્રકળાને પોતાની પાસે બોલાવી. ચિંતાતુર ચંદ્રકળા ત્યાં આવી. રાણીએ તેને બ્રિસંગમાં બેસાડી આ પ્રમાણે કહ્યું–વસે ! તને ધન્યવાદ ઘટે છે. તે જે નરની સાથે એમ જોડવાની ઈચ્છ કરી છે, તે ખરેખર એગ્ય છે. ગુણવાન અને સર્વ લક્ષણ સંપન્ન પતિને તે બરાબર શોખ છે. તારી ચતુરાઇ જઇ અમને પૂર્ણ સતેજ થાય છે. તારા પૂજ્ય કાકાજી પણ એથી ખુશી થયા છે. બેન મનમાં જરા પણ ચિંતા સખીશ નહીં. પરિણામે સારું થશે, ભરી આશીલતા નવપલ્લવિત થયા વિના રહેશે નહીં, તારા સર્વિચાર, તારી એક નિશ, અને તારી અલોકિક પાત્ર પરીક્ષા જોઇ અમે સાનંદાશ્ચર્ય થયાં છીએ. બેન ! તું નિશ્ચિત રહેજે, તારાં પ્રબળ પુણ્ય એ પ્રતાપી પુરૂષને ખેંચી લાવ્યો છે, પ્રાણી માત્રને પુણ્યની સમૃદ્ધિ સર્વોત્કૃષ્ટ સુખ આપે છે. માનવ જીવનના ઉચ્ચ પ્રદેશમાં જવાને માર્ગ પુણ્ય શ્રેણી દર્શાવે છે. પુણ્યના પવિત્ર પ્રભાવથી ગમે તેવું દુઃસાધ્ય હેય, તે પણ તે સાપ્ય થઈ શકે છે. પુથની મહાન શક્તિ આગળ માનુષી કે દેવતાઈ, કે.ઈ પણ સુખ અસાધ્ય નથી. પ્રિય બેન ! તારું પુણ્ય પ્રબળ છે, પુણ્ય વિના આવા પતિને વેગ ક્યાંથી થાય છેઆ પવિત્ર પુરૂષથી તને દિવ્ય સુખ પ્રાપ્ત થશે. ભવિષ્યમાં તારો ગૃહ વ્યવહાર સત્વષ્ટપણે પ્રવર્તશે. વસે !' શાંત થા, તારા મનોરથ હવે સફળ થવાને ઉન્મુખ થયા છે, તે સહેલાઈથી ઇષ્ટ ફળ મેળવી શકીશ તારી મનોગત ઇચ્છા અવશ્ય સફળ થશે, નિરાશ થઈશ નહિ, મઈ જતનાં વિદ્મની શંકા રાખીશ નહીં. તને કોઇપણ અંતરામ કરશે નઈ. તારા ઉદયને માર્ગ નિવેદને ખુલ્લો થયો છે. તારી અને ભાવના સર્વ રીતે નિરાબાધ થઈ છે.
દીપવતીનાં આવાં ઉત્સાહદાયક વચન સાંભળી ચંદ્રકળાને જરા આશ્વાસન મળ્યું. તે વખતે વરદત્ત શેઠ વચમાં બોલી ઉઠ્યા-વહાલી ! તમે ઑગ્ય પરીક્ષા કરી છે જેની ઉપર તમે ભવિષ્યમાં પ્રહાવાસને પા નાખવા ધાર્યો છે, તે ખરેખર સ્તુત્ય છે. જે અભિનવ પુષને તમે માનસિક રીતિએ પતિપદ આપેલું છે, તે પુરૂષ ખરેખર રાજવીર છે. દેવગે તેની ઉત્પત્તિ વણિક કુળમાં થઈ ગઈ હશે, પણ તેનામાં ઉત્તમ જાતિના શા સ્વભાવ સિયા રહેલા છે. તમે તેના સહવાસમાં રહેવા નિશ્ચય કર્યો છે, તે યોગ્ય છે. પાકિનીની માતા અાત્ર ઉપર થાય જ નહીં. હવે તમે તેને વરી ચુક્યાં છે. રાજ કન્યા પ્રત્યે એટલાં વચન કહી, તે ચ શિરોમણી શેઠે શ્રી ચંદ્રને કહ્યું, કુમાર ! દીધું દથિી વિચાર કરજે. બક બાળા તમને મનથી વરી ચુકી છે. એ પતિની પ્રમદા હવે અન્ય પતિને વરવાની નથી. તમે જાણો છે કે, કુલીન કન્યા એકજ વાર એકને જ અપાય છે. તે વિષે નીચેને દેહે યાદ કરે.
बोने के मनका बच्यो, परणे तेहिन कंत ।
एक कार कन्या दीये, एक बार बदे संत ॥१॥ કુમાર રત્ન ! મારી વિનંતિ પમાનમાં છે. આ પવિતીની પતિ પદવી અંગીકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org