SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્ય પ્રકાશ. ૧૨૯ પેાતાની ભુજાનું જેને એશીદ્યું છે, પવન પંખા નાખે છે, ઝ્રાકાશરૂપ ચ દરવા છે, જેમાં ચંદ્રના ઉદયરૂપ અનંત યશ રહેલા છે, તારાઓની શ્રેણી તે મુક્તાફળની માળા છે, દિશારૂપ કન્યાઓ અનુકૂળ વાયુ ઢાળે છે, સરળતા અને વિરતિરૂપ સતી એ તેની સાથે રહેલી છે, આવી રીતે મુનિરાજ મહારાજાની જેમ સુખે સુવે છે. ર યતિશ્ય રાજેન્દ્ર વિવેકરૂપ નરમાં રહે છે, સમકિતરૂપ શ્રેષ્ટ પાયાદાર તેને કક્ષ્ા છે, નવતત્ત્વરૂપ તેને મારા દરબાર છે, જેની અંદર મનમાન્યા ખેવિલાસ મળે છે, ધર્મરૂપ રત્નના ભંડાર જેના તાબામાં છે, દમનરૂપ દામ જેની પાસે છે, શીળરૂપ જેને થ છે, અઢારતુજાર શીળના અગરૂપ જેની સેના છે, આગમનયરૂપ ગજેંદ્રની બટા છે, મહાવ્રતરૂપ વૃન્દ્રએ જ્યાં કુરકી રહી છે, સંતાષરૂપ ચંદનની સુમધ જેવા અગમાં પ્રસરી રહી છે. ૩ તે યુતિરૂપ મહારાજાની પાસે આગમ પારૂપ સંગિત થાય છે, શુભ રીતિરૂપ વાંસળી વાગે છે, સર્વ સંસારરૂપ નાટક જામેલું છે, જીવરૂપ નટ પેાતાનું નૃત્ય તે મહારાજાને બતાવે છે, માન મૃગ બજાવે છે, લેભ તેમાં તાન આપે છે, નટને નાયક માહ હાવભાવ સુણાવે છે, એ નાટક મુનિમહારાજા ઉલટ લાવી જુએ છે. ૪ એ મુનિરૂપ વીરને કષ્ટ શી રીતે પડે ? કદિ પણ પડેજ નહીં. શ્રી જિનાજ્ઞારૂપ છત્ર તેણે મસ્તકપર ધારણ કર્યું છે, શીલરૂપ ખખ્ખર શરીર ઉપર પહેર્યું છે, સ`વેગપ ખ, હાથમાં રાખ્યું છે, જિતેપદેશરૂપ ચક્ર ધારણ કરી તે પ્રખ્યાત થયેા છે, આવી પ્રભુતાને ધારણ કરતા તે યતિ વીરે પોતાના શત્રુ રાગ અને દ્વેષને ઢણી નાંખ્યા છે, અને પેતે સર્વ રીતે નિશ્ચિત થયેલ છે. ૫ વરદત્ત શેઠ ખુશી થઇ પુત: એલ્યા— ધર્મવીર ! આપનાં વચનામૃતથી અમેાને તૃપ્તિ થતી નથી. વારંવાર આવા પ્રશ્ન પુછવાની ઇચ્છા થયા કરે છે; એથી આપને પુછનાનું કે, જગતમાં દીપાસવી અથવા દીવાળી દ્રવ્યથી તે। પ્રખ્યાત છે, પણ ભાવથી એટલે અંતરંગ દીપોત્સવી કેવી હશે, તે કૃપા કરી જણાવશે। ? શ્રીચંદ્રકુમાર મધુર સ્મિત કરતા નીચે પ્રમાણે ગીર્વાણુ વાણીનું સુભાષિત ખેડ્યેાઃ— सद् ध्यानोज्वलदीपकः सुविलसत्स्वाध्यायकाऽरात्रिकः शुद्धाहार सुभोजनः सुगुणवाक्तांबूलशोभाभृतः । अश्री निर्मलक्षणागमजय ज्ज्येष्ठावना मोत्तरः शीलालंकृतिभाग् मुदे भवतु बोऽईद्धर्मदीपोत्सवः ॥ १ ॥ જેમાં સદ્રધ્યાનરૂપ ઉજવળ દીવા છે, પ્રવર્ત્તતા એવા સ્વાÜાયરૂપ જેમાં આરતીઆ થાય છે, જેમાં શુદ્ધ-પ્રાસુક આહારનાં ભાજન થાય છે, સગુણવાળી વાણીરૂપ તાંબૂલની જેમાં શાભા છે, પરિશ્ચંહને ભાગ, મમતાના ત્યાગ, સુમતા જય અને વડીલને ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy