________________
૧૮૨
આનંદ મંદિર.
મેં દેદીપ્યમાન લાગતું હતું, તેના લાવણ્યની પ્રભાથી સર્વ સમાજ પ્રકાશિત થઇ ગયા. આવા નિરૂપમ સાંદર્યને જોઇ, શ્રીચંદ્ર ચકિત થઇ ગયા. અહા ! કેવું અનુપમ સૌંદર્ય ! આવા સાંદર્યને કલંકિત કરનાર વિધાતા પેતેજ લકિત થયેા છે. તે વખતે શ્રાદ્રી નીચેના બ્લેક આદ આવ્યા
शशिनि खलु कलंक: कंटकः पद्मनाले जलधिजलमपेयं पंडिते निर्धनत्वम् । दयितजनवियोगो दुर्लभत्वं स्वरूपे धनवति कृपणत्वं रत्नदोषी विधाता ॥ १ ॥
ચંદ્રમાં કલંક, કમળના નાળમાં કાંટા, સમુદ્ધુ જળ ખારૂં, પંડિતમાં નિર્ધનતા, પ્રિય જનને વિયોગ, સ્વરૂપની દુર્લભતા, અને ધનવાનમાં લેભ, એટલાં વિપરીતપણે કરનાર વિધાતા ખરેખર રત્નને દૂષિત કરનારા છે.
પછી શ્રીચંદ્રકુમાર એÀા થયા, પવિત્ર જળ મંગાવી ચારે તરફ છાંટયુ મધ્યભાગે કેવળજ્ઞાની તથા દેવના મોટા પટ્ટની સ્થાપના કરી, કન્યાને પડદામાં ઉભી રાખી. પછી દો દિશાએ બળિદાન આપ્યાં, અને “ ૐ ૐા
19
એ સત્રના જાપ કર્યા. શક્તિ ભવાની અને શાંબરી દેવીના ઉલ્લેખ કર્યા,
Jain Education International
આ બધા દેખાવ કરી, શ્રૌંચદ્ર પડદામાં ગયા. કન્નનાં નેત્ર ઉપર પત્ર રાખી, તેમાંથી પેલી ચમત્કારી ઔષધી રસ દ્વારા અંદર હળવે હળવે દાખલ કર્યો. રસો સ્પર્શ થતાંજ સુલેાચના, સુલાયના થઇ ગઇ. તેનાં નેત્રમાંથી દિવ્ય ન્યુતિ પ્રગટ થયું. કુ મળના પત્રની જેમ નેત્રના વિકાશ થયા. તેણીના જન્મનું અંધકાર દૂર થઈ ગયું. રાજકુમારીએ નેત્ર ઉઘાડી, પેાતાના પરમ ઉપકારી પુરૂષનાં દર્શન કર્યું. દર્શન કરતાંજ તે સ્તબ્ધ થઇ ગઇ. શ્રીચ પાતાની મુદ્રિકા આગળ ધરી કર્યું, સજમાળા ! આ અક્ષર વાંચી જુએ. પ્રજ્ઞાથી જે લિપી જ્ઞાન હતું, તે અત્યારે કૃતિએ સ્ફુરિત થઇ ગયું. સ્થાપના સ્વરૂપે પણ તેના મનેબળમાં પ્રવેશ કર્યો. રાજકુમારીએ તે મુદ્રાલેખ વાંચી જોયા, મુદ્રા ઉપર શ્રીચંદ્રકુમારનું નામ અક્ષરે અક્ષર એાળખી વાંચ્યું. તે વાંચતાંજ - મંગમાં આવી રાજબાળા ખેલી—ઉપકારી મહાશય ! મારા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે તમે મારા પ્રાણેશ થઇ ચુકયા છે, એટલે તમને પ્રાણનાથ કહેવામાં હું દુષિત નથી. હું આપને મન, વચન, અને કાયાથી વરી ચુકી છું. આપના મુદ્રાલેખ ઉપરથી જાતિ, કુળ, વિગેરે જણાઇ આવે છે. આ દાસી તમારા મહેાપકારમાં આક્રાંત થઇ ગઇ છે. માસ નિરર્થક જીવનને આપે સાયક કર્યું છે. શરીર અને પ્રાણુદાતાની સમાનજ આપ ઉપકારી મા છે, તેના બદલામાં જે કાંઇ મપાય તે અતિ સ્વલ્પ છે.
ઘુંટ ટ્ સ્વાહા
For Personal & Private Use Only
www.jainelibrary.org