SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષ કન્યા ૧૭ બાળ, સ્ત્રી અને મૂર્ખ લોકાની હઠ ઘણી હોય છે. બચ્ચાંઓએ કૅ કરી કહ્યું— તાજી ! ગમે તેમ કરો, પણ અમેને તે વાત કહ્યા વિના ચાલશે નહીં. બચ્ચાંઓની આવી હઠ જોઇ વૃદ્ધ શુક ખેલ્યુંા— શિશુએ ! સાંભળેા. આ વૃક્ષ નીચે બે પ્રકારની ઔષધીઓ છે તે પ્રભાવિક અને પીળા વધુની છે. તેમાં પેલી અષધી અમૃત સંવિની છે, જેનાં પત્ર લાંબા અને પહોળાં છે. બીજી ત્રણ હરણી નામે છે, તેનાં ગાળાકાર નાનાં પાત્રાં છે. પ્રથમની આષધીથી અંધત્વ દૂર થઇ જાય છે, અને ખીજી આષધીથી શસ્રાદિકના ધા રૂઝાઈ જાય છે. વૃદ્ધ શુકનાં આવ્યું વચન સાંભળી તેનાં બચ્ચાં ખુશી થઇ ગયાં. દેવી ! વૃક્ષ નીચે રહેલા મેં તે વૃદ્ધ શુનાં વચન સાંભળી લીધાં. તત્કાળ તે આષધી લઈ હું ત્યાંથી ચાલતા થયા. ખીચારી જન્માંધ રાજકુમારી સુલોચનાને ઉપકાર કરવા માહેદ્ર નગર તરફ જતા હતા, ત્યાં માર્ગમાં આ ઉજડ નગર જોખ઼ અહિ આવ્યો છું. આ નગરના ઇતિહાસ મેં કાઇ સારીકા પાસેથી સાંભળી, મતે અહિં આવવાનું વિશેષ કૈાતુક થયું હતું. તમારા દુઃખની વાત જાણી મને સહાય કરવાની ઈચ્છા થઇ, અને આ રાક્ષસ પુરૂષે વિગ્રહ કયા વગર પેાતાની ક્રૂરતા છેાડી દીધી, તેથી હું મારૂં આગમન કૃતાર્થ માનું છું. આ ભદ્રપ્રકૃતિ પુરૂષ મને આ નગરનું રાજ્ય આપવા કહે છે, પણ તે લેવાની ઇચ્છા નથી, તમે પ્રસન્ન થઇ, મને રજા આપે. કાઈ ખીજા કુળવાન્ રાજપુત્રને આપશે. રાણી—ભદ્રે ! આ શું ખેલે છે ? તમારા જેવા ઉત્તમ પુરૂષ અમને ક્યાંથી મળે ? પ્રાપ્ત થએલ અમૃત રસ જેવાં મધુર જળને તૃષાતુર મનુષ્યક્રમ ન પીએ ? રાજવીર ! કૃપા કરી હિંજ રહી. આ મારી પુત્રી ચંદ્રમુખીને તમારી અાગના કરો. શ્રીચંદ્ર—માતા ! કુળ, જાતી અને શીળથી હું અજ્ઞાત છું, તેવા અજ્ઞાતને રાજકન્યા આપવી, તે યુક્ત નથી. તે વિષે દીર્ધ વિચાર કરે. તે સાંભળી રાક્ષસ ખેલી ઉયા—માતા ! તે ગમે તેમ કરે, તેપણુ તમારૂં વચન તેમને માન્ય કરવું જોઇશે. મહાન પુરૂષ સર્વમાં નિઃસ્પૃહ હાય છે, તથા જે ઉદય આવે, તે ટાળી શકાતું નથી. એમ કહી, તે ચંદ્રના ચરણમાં નમી પાયે, અને અતિ પ્રાર્થના કરી, તે યક્ષે કન્યાને સ્વીકારવાનું ક્ચ્યુલ કરાવ્યું. યક્ષના અતિ ચ્યાગ્રહથી શ્રીઅે તે રાજ્ય ત્રણ કર્યું, અને ગાંધર્વ વિધિથી રાજ-કન્યાનું પાણીશ્રહણ કર્યું. ચંદ્રમુખી શ્રીચંદ્ર જેવા સદ્ગુણી પતિને વરી અત્ય ંત આનંદ પામી. શ્રીદ્ર પણ યક્ષ કન્યાના અભિનવ વિલાસ સુખથી પરમ સંતુષ્ટ થયા. અનુક્રમે કુંડલ ગિરિની રાજ્યધાનીમાં લેકે આવી વસવા લાગ્યાં. રાજ્યના મંત્રી અને સામા પાછાઆવ્યા. રાજ્યસેના, હાથી, ધેડા, અને રથ તથા રાજ્યની સર્વ સમૃદ્ધિ એકત્ર થઇ ગઇ શ્રીચકે કુંડલપુરને પૂર્વની સ્થીતિમાં મુકી દીધું. સર્વત્ર જયનાદ પ્રવર્તી. એક વખતે યક્ષે મહારાજા શ્રીચંદ્રકુમારને વિનતિ કરી કે, વજ્રપુર નામના રે મને ખેતી આળ ચડાવી માર્યેા હતા, તે ચમત્કારી ચેર અહિંથી દૂર આવેલા કુક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy