________________
૧૮૦
આનંદ મંદિર, ગિરિના શિખર ઉપર રહેતો હતો, મેં તેને ત્યાંજ મારી નાખે છે, તે રળેિ તેણે લેકેનો ચોરીને ઘણો કીંમતી માલ સંગ્રહિત કરે છે; તે બધે ગિરિ સુવર્ણ રત્નથી જ ભરે છે, માટે ત્યાં જઇને તે સંચય હસ્તગત કરો.
પક્ષના કહેવાથી શ્રીચંદ્ર કુંડળગિરિના શિખર ઉપર આવ્યો, ત્યાં જઈ તેણે તે ચેરનું અનગળ દ્રવ્ય હાથ કર્યું. તે પછી યક્ષના કહેવાથી તે સ્થળે ચંદ્રપુર નામે એક બીજાં શહેર વસાવ્યું. જેની અંદર ઉત્તમ કારીગીરીવાળી હવેલીઓ અને ચાટાની શ્રેણીઓ ગોઠવવામાં આવી, જયાં ચેરનું વધસ્થાન હતું તેની ઉપર એક યક્ષચેત્ય બનાવ્યું, તેમાં પક્ષની પાષાણુમય મૂર્તિ કરી સ્થાપ્તિ કરી, વજપુર ચેરની મૂર્તિ ઉપર તે મરિને બેસારી, તેનું નામ નરવાહન પાળ્યું. કેટલાક દિવસ ત્યાં રહી, શ્રીચંદ્રકુમાર પાછો કુંડળપુરમાં આવ્યો, ત્યાં મંત્રીવર્ગને રાજ્ય શાસનની આજ્ઞા આપી, રાજ્યસિંહાસન ઉપર પિતાની પાદુકા રાખી, યક્ષની આજ્ઞા સંપાદન કરી, ત્યાંથી મહેદ્રપુર જવા તૈયાર થયે.
ચાલતી વખતે ચંદ્રમુખીની પાસે આવી રજા માગી, પ્રેમપૂર્ણ ચંદ્રમુખી વિન. યથી બોલી–પ્રાણેશ ! હવે પુનઃ ક્યારે મળશો ? સાહિત્યકારો જે કહે છે, તે તમે યથાર્ય કરે છે, એમ કહી ચંદ્રમુખી નીચે પ્રમાણે અર્ધ શ્લેક બેલી.
“વિમા ઢિ જે આંથન સાટું” “ જગતમાં કેઇને પ્રેમ જ હશે નહીં, કદિ હોય તો મુસાફરની સાથે થશો નહીં.”
શ્રીચંદ્રકુમારે કહ્યું–પ્રિયા ! નિશ્ચિંત રહો, ધર્મના પ્રભાવથી સર્વ પ્રકારનું સુખ થાય છે. હું કાર્ય સિદ્ધ કરી પાછો સત્વર આવીશ, આટલું કહી સાથુનયના ચંદ્રમુખીને આલિંગન કરી શ્રીચંદ્ર પ્રિયાથી છુટા પડે. નગરની બાહર નીકળી પેલી ગુટિકાનો પ્રયેગ આદર્યો, અને મુસાફરીને પૂર્વ વેષ ધારણ કરી ચાલતો થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org