SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મદિર. આ નૃત્તાંત જાણી રાજા અરિમર્દન મોટું સૈન્ય લઇ ચડી આવ્યા. પેાતાના પિતાને આવતા જોઇ સરસ્વતીએ શ્રીચ'દ્રને કહ્યું, પ્રાણેશ ! હવે મારા પિતા જાતે આવે છે, તેમની સાથે મેટી સેના છે, આવી મહાન સેના લઇ આવેલા મારા પિતાને આપ શીરીતે જીતી શકશેા ? શ્રીચંદ્ર ખેલ્યું—પ્રિયા ! ચિંતા કરો નહીં, પુણ્યની પ્રબળતા હશે, તે તમારા પિતાને પણ ક્ષણમાં જીતી લઇશ. આ પ્રમાણે કહી શ્રીયદ્રે પેાતાના નામની રત્નમુદ્રિકા સરસ્વતીને આપી, અને શ્વેતાની સર્વ જાતની ઓળખાણ કરાવી. પછી પોતે એક અજન ગુટીકાના પ્રયેાગથી સરસ્વતીને વાનરી બનાવી દીધી. તે ચપળ વાનરી શ્રીચંદ્ન દ્રની સામે જોતી જોતી ઉભી રહી. તેની સખીઓ તે જોઈ આશ્ચર્ય પામી ગઇ. ક્ષમાત્રમાં રાજા અરિમર્દને યક્ષ મંદિરને ઘેરી લીધું, અને શ્રીચંદ્રને પકડવાને પોતે ગજેંદ્ર ઉપર એસી નજીક આવ્યા. શૂરવીર શ્રીચંદ્ર રાજાને ગજેંદ્ર ઉપર આવતા જોઇ, તરતજ પરાક્રમ દર્શાવવા કુદી પડયા, અને અતિ ોરથી રાજાને ખેંચી ગદ્ર ઉપરથી પાડી નાખ્યા. તે પછી રાજાને બાંધીને બધીવાન કરી દીધા. આ વખતે રાજાના સૈનિકાએ કાલાહલ કરી મુકયા, અને રાજકુમારનું અતુલ પરાક્રમ જોઇ સર્વે ચકિત થઇ ગયા. ૩૩૮ આવું મહા પરાક્રમ દર્શાવી શ્રીચંદ્ર રણભૂમિમાંથી પસાર થઇ ગયેા. તે કયાં ગયા ? અને શી રીતે ગયા ? એ કાઇના પણ જાણવામાં આવ્યું નહીં. શીયાળનાં ટાળાંમાંથી જેમ કેશરીસિંહુ ચાલ્યા જાય, તેમ તે ધીરવીર મહા પુરૂષ સૈનિકાના સમૂહમાંથી ચાલ્યે ગયા. પછી મંત્રી વિગેરે બંધનમાં પડેલા રાજાની પાસે આવ્યા. મંત્રીએ પેાતાના મહારાજાને બંધનમાંથી મુક્ત કર્યો, અને કામળ વચનોથી તેના ઉશ્કેરાયેલા હૃદયને શાંત કર્યું. શાંત થયેલા રાજા યક્ષમદિરમાં પોતાની પુત્રીને મળવા અને શેાધવા જતા હતા, ત્યાં એક ચારણના મુખથી નીચેની કવિતા સાંભળવામાં આવી. Jain Education International गाहामit गुण कहे, जेहना सत्य चरित्र | गुणीना गुण पढता थका, रसना होय पवित्र ॥ १ ॥ चोरगिहाओ जेणं बंभपिया बालपुत्र विरहहया | बहिया नियपियरहिया सो धीरो जयउसिरिचंदो ॥ २ ॥ कुंडलपुरस्स रज्जं चंदमुहारायकनि परिणयणं । जक्खवयणओ विहिय चंदपुरं वासियं जेण ॥ ३॥ सो कुंडलपुर अहिवर, सिरिचंदो जयउ पयावसिंहसूओ । संफुसइ जस्स तइया, जरूखो भत्तीइ पायतले ॥ ४ ॥ જેનાં સત્ય ચરિત્રના ગુણુ ગાથામાં કહેવામાં આવે છે. તેવા ગુણી પુરૂષના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy