________________
૭૬
આનંદ મંદિર.
આ પ્રમાણે પુણને અને વિદ્યા કળાને રાશિરૂપ શ્રી ચંદ્રકુમાર પોતાના મિત્રની સાથે તે સુવેગ રથમાં બેસી અનેક ક્રીડા કરતા હતા. ભ્રમરની જેમ પ્રત્યેક ઉમે તે બ્રમણ કરી સારરૂપ સુગંધને સ્વીકારતો હતો. તે બહાદુર કુમાર પિતાના પુણના પ્રભાવથી કાઈ સ્થાનેથી વિદ્યા, કેઈ સ્થાનેથી કળા, કયાંથી આંધી અને કયાંથી વિષહર મણિ એમ ચમત્કારી વસ્તુઓ મેળવતો હતો, અને પ્રતિદિન ધામક વૃત્તિ સાથે વૈભવ વિલાસ ભોગવતે હતે.
પુણથી શું નથી થતું ? પુય એ કણ છે, જે જે વસ્તુ વાંછિત , તે પુષરૂપે કલ્પ વૃક્ષથી પ્રાપ્ત થાય છે. પુરના પ્રભાવથી પ્રાણી સુખ સંપત્તિ અને વાંછિત ફળ પ્રાપ્ત કરે છે. શ્રી ચંદ્રકુમાર પણ તેવાં પુખેથી યુક્ત હતા. તેનામાં જે રે ગુણો સ્વતઃ પ્રાપ્ત થયા હતા, તે બધા પુના વેગનું જ ફળ હતું. જેણે પુણયરૂપ કવચ ધારણ કર્યું હોય, તે પ્રાણીને કોઈ પણ શસ્ત્ર કે અંતરાય ભેદી શકતાં નથી. પુર્યના તેજની આગળ સર્વ ભૌતિક પદાર્થ પરાસ્ત થઈ જાય છે. પુણયરૂપ ચિંતામણી જેની પાસે હેય, તે પુરૂષ સ જાતની કામના પૂર્ણ કરવાને સમર્થ થાય છે. એ પુરૂ૫ ચિતામ
ના પ્રભાવથી શ્રાચંદ્રકુમાર પ્રતિદિન ઉજાતપર આવતો હતો. કુશસ્થલી નગરીમાં ઘેર ઘેર શ્રી ચંદ્રકુમારના યશનું ગાન થતું હતું. રાળ પ્રતાપસિંહ અને રાણી સુવતી, એ કુમાર રત્નને જેમાં ઘણુંજ ખુશી થતાં, અને ઘણી વાર તેને પોતાની હજુર માં બોલાવતાં હતાં.
प्रथम ग्वंड समाप्त.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org