SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકળા પદ્મિની પ્રકરણ ૩૦ મુ ચંદ્રકળા પદ્મિની. મૈં દિશમાં એક સુંદર વન આવેલું છે, આંબા, કદંબ, જાંપુ, જખીરુ કેતકી, ધતુરા, કરેણુ, વરા, સુમાઁધી વાળા, ચ ંખેલી, નાગદેશર, લવિંગ,. શુસ, માંજીર, સાલ, સાગ, તાલ, તમાલ, ખજુર અને મંદારનાં પદ્મવિત ક્ષેાની ઘટા જામી રહી છે, એક તરફ કેરડાં, આશાપલ્લવ, શુક અને રાણુ વૃક્ષો શ્રેણીબધ્ ઉભાં છે, શુક પક્ષી, મયૂર અને મેના નૃત્ય કરી રહ્યાં છે, કૈાકિક્ષાના મધુર શબ્દો થઇ રહ્યા છે, કયારામાં શીતળ જળનું સિંચન થાય છે, શીત, મંદ અને સુગધી. પવન. સુખ સ્પર્સ કરતે વાય છે, ખીન્નેરાં, અજીર, કર્કેટ, ક્રાર્વિંગા, ખીજપુર, ધાવડી, ખેર, અગુરૂ ચંદન, તપખીર અને લાખાનનાં વૃક્ષો ક્રમવાર ઉભાં છે.. ફ તે વનની દક્ષિણુ તર એક સ્વચ્છ જળનું સરાવર ભરેલું છે, કમળના પરિમ ળથી તેની આસપાસના પ્રદેશ સુગંધમય થઇ રવા છે; તેના સ્વચ્છ અને શીતળ જળની સાથે મિશ્ર થઇ આવતા પવન ઋતુળ સુખ આપે છે. સારસ, ૪ અને ૯મની શ્રેણિયા તે સુરોભિત છે. મુનિરાજનાં દર્શન કરી આગળ ચાલતાં શ્રીચંદ્રને માન્ત કાળે તૃષા લાગવાથી તે જળ શેાધતા આ સ્થળે આવી પહેાંચ્યા હતા. આ રમણીય વનનું અને સ્વચ્છ જળવાળા સરાવરનું સાંદર્ય જોઇ, તેના હૃદયમાં આનંદ મૈં ઉછળતા હતા. સરાવરની ચમ-કારી શાભા જોઇ, તેના મનમાં થયું કે, જે દિવ્ય માનસ સરોવર કહેવાય છે, તેજ આ સરવર શ્રી ચ ંદ્રે ગુણચક્રને કહ્યું, મિત્ર ! આ વખતની મુસારી સર્વથી વિશેષ મૂળવતી થઇ છે. મુનિરાજની ધર્મ દેશનાના અપૂર્વ લાભ આ વખતેજ મળ્યા છે. સર્વે કામપૂર નવપદજીની ઉપાસનાના મહા મંત્ર, સભ્યત્વના લાભ અને સામાયિકની પ્રાપ્તિ એ ઉત્તરા ત્તર અધિક લાભની પરંપરા આપણે મેળવી છે. જેશ મુનિરાજે ઉપદેશથી આંતર સ્થાન આપ્યા હતા, તેવા ખાદ્ય આનદ આ સુંદર સ્થળે આપણને આપ્યા છે. ઉભય આનંદ નિરવધિ છે. અંતર આનંદ સર્વથી અધિક હાઇ આત્માત સાથે મળે છે. સખા! આ વખતના પ્રમાણે આપણને પરિપૂર્ણ કૃતાથે કર્યા છે.. Jain Education International સરાવરના તીર ઉપર એક તરફ અનેક વિવિધ જાતનાં વ સુવેલાં હતાં, અનેક લતાઓએ નવરગિત વસ્ત્ર, એય હતાં, તેનાથી જરા દુર એક. અહં વયના પુરૂષ તે વજ્રની રક્ષા કસ્તે ઉભા હતા.. શ્રીયદ્રકુમારની દૃષ્ટિ તે. વસ્ત્ર ઉપર પડી. વજ્રના. સમુહની વચ્ચે એક સુંદર સાડી જોવામાં આવી, તે સૂક્ષ્મ કમળ અને તેજસ્વી દ્વંતી, સૂર્યનાં કિરણાના સંસર્ગથી તેનું તેજ વિશેષ અળકતું હતું, તેની ઉપર ભમરાઓનાં વૃંદ ઉડતાં હતાં, તે જોઇ, શ્રી ગુણચ ંદ્રતે કહ્યું, બધું ! આ વજ્રમાં ચમત્કાર છે. વસતી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy