________________
૨૮૨
આનંદ મંદિર, નિના કહેવાથી તું મારો પુત્ર છું, એવું મને હમણા જ્ઞાન થયું છે, તે ગુમ થયો. ત્યારે મને અપાર દુ:ખ થયું હતું, હું હમેશાં તારું સ્મરણ કરીને દિવસ નિર્ગમન કરતી હતી. થોડા દિવસ પહેલાં એવું બન્યું કે, ગર્ભના પ્રભાવને લઈ મને એ દેહદ થયે કે, હું રૂધિરની વાપિકામાં એકલી સ્નાન કરૂં. આ દેહદની વાર્તા મેં તારા પિતાને જણાવી. તેમણે મારો દેહદ પૂર્ણ કરવાને મંત્રીને પુછી રચના કરી. કુશસ્થલીના વનમાં એક વાવ હતી, તેમાં અલતાને રસ નખાશે, તેથી તે રૂધિરની વાયકા હોય, તેવી થઈ ગઈ. પછી મને સુભટોની સાથે ત્યાં સ્નાન કરવા મોકલી. સુભટ મારાથી દૂર રહ્યા, અને હું એકલી તે વાપિકામાં સ્નાન કરવા ઉતરી. ઘણીવાર રૂધીરની બુદ્ધિએ તેમાં કીડા કરી, મેં મારો દેહ દ પૂર્ણ કર્યો. રૂધિરના સ્નાનથી તૃપ્ત થઈ હું તે વાપિકાના કાંઠા ઉપર બેઠી. માાં વસ્ત્ર અલતાને રસથી રાતાં થઈ ગયાં હતાં, તેવામાં આકાશમાંથી ઉડતા કે ભારડ પક્ષીએ મને ત્યાં રહેલી દીઠી. રૂધીરમય દેખાવ ઉપરથી માંસની બુદ્ધિથી તે પક્ષી મને ત્યાંથી ઉપડીને ઉડયું. મારો પિકાર સાંભળી સુભટો શસ્ત્ર લઈ દોડી આવ્યા, પણ તેઓ બધા નિફળ થયા. આખો દિવસ અને રાત્રે આકાશમાં ભ્રમણ કરી, તે પક્ષીએ મને જીવતી જાણી કઈ વનમાં શિલા ઉપર છોડી દીધી. હું ‘ મ્પઃ 'એ મહાવાકય બોલી ત્યાં પછી મારા શરીરનું મને જરા પણ ભાન રહ્યું નહીં, તે ભયંકર અર્થમાં શીકારી પ્રાણીઓના શબ્દ સાંભળી હું ઘણે ત્રાસ પામી, પછી શરીરે કંપતી હું તે અટવીમાંથી નસવા લાગી; અનુક્રમે આ સ્થળમાં આવી પહોચી. પુત્ર ! સારા ભાગ્ય ગે અહીં તમારો મેળાપ થશે. મેં ભગવેલાં કષ્ટનો અને ઉત્તમ પ્રકારને બદલે મળે. મુકર્મના પ્રભાવથી મારે હર્ષ સાગર ઉછળા ગમે, તથાપિ હૃદયમાં તારા પિતાને માટે ચિંતા થયા કરે છે. મારા વિગથી તેને ઘણું દુઃખ લાખશે. હજુ તારા વિડગની પીડા તેઓ અનુભવે છે, તેમાં આ મારે વિયોગ તેને અતશે કષ્ટરૂપ થઈ પડશે. કુશસ્થળી રાજધાનીમાં એ મહારાજના અત્યારે ભરપુર દુઃખ એવા હશે પુત્ર ! હવે ત્યાં સર પહોંચાય તે ઉપાય કરવા જોઇએ.
શ્રી ચંદ્ર પુનઃ માતાને નમન કરી કહ્યું, માતા ! તમારું અને પિતાનું કષ્ટ સાંભળી મને ઘણું દુઃખ લાગે છે, હવે તે દુ:ખે દૂર કરવાને આપણે સમથે થઈ શકીશું. ચિંતા કરશે નહીં. મારા પુણના પ્રભાવથી તમારું દર્શન થયું, તે હું આત્માને ભાગવાન માને છું. ભારપક્ષી દીપાંતરમાં જઈ શકે છે, અને તેનામાં દિવ્ય શક્તિ રહેલી હોય છે. કદ જે તે પક્ષી તમને કોઈ દીપાંતરમાં લઈ ગયું છે, તે મને તમારું દર્શન કયાંથી ચાત ? સારે ભાગે સરવે અનુકુલ થયું છે. માતા ! તમારે ઉપકાર અપ્રતીકાર છે. માતાના વાત્સલ્ય જેવું બીજા કેઇનું વાત્સલ્ય ગણાતું નથી. માતાનું હૃદય દ્રાખ, અમૃત રસ, માખણ અને ચંદ્રને સાર લઈ ઘડવામાં આવ્યું છે, એમ નીતિશાસ્ત્ર જણાવે છે, તે યથાર્થ છે. જનનીને પ્રેમ દિવ્ય છે, માતાના હૃદયને ભાવ અલૈકિક છે. માના પુત્રનાં કેવાં ઉપકારી છે, તેનું બાન સાહિબકાર નીચેના પવથી વર્ણવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org