________________
૫૬
આનંદ મદિર.
આ પ્રસંગે પિતા લક્ષ્મીદત્ત પાતાના ધાર્મિક કુમારને આદિશ્વર પ્રભુના ચૈત્યમાં દર્શન કરા વવાને લાવ્યેા હતેા. પુત્રનાં પરિણામ પ્રતિદિન વધતાં થવાને પિતાની અભિલાષા હતી, તે પ્રસંગે,અહીં આ સારિકાના ચમત્કારી વૃત્તાંત બની આવ્યા હતા.
શ્રીચંદ્રકુમાર સાંભળતાં સારિકાએ મધુર એવી માનવી ભાષામાં આ પ્રમાણે સ્તુતિ કરવા માંડીઃ—
*
* નમે નમે શ્રી આદિ જીણુ દને, કરતી ત્રિવિધ પ્રણામ;
“ પંચાભિગમે નમન કરતી, કેવળ જ્ઞાની નામ, ભાલે ધરી લલામ;
એ-આંકણી. ૧
“ પ્રભુજી પ્યારારે, પુણ્ય થકી મેં દીઠા;
“ પ્રાણુ આધારારે, સરસ સુધાથી મીઠા.
'
રાજ પુરૂષ ઉપયોગ કરાવે કાલાહલને શમાવે; “ સાચી વાણીએ ભાવના ભાવે, સહુને અચરત થાવે,
વાછત્ર નાદ વાવે, પ્રભુ.
..
હું તેા કાબરી ખાખર દ્વીપની, સાસ ભરી એ દેહી;
“ સ્વામી ખરાબર કે। નહીં દીઠા, તુહી અનેહી૧ અદેહી.૨ પ્રભુ. ૩
"C
તુ નિષ્કલંક અને નિમાહી, તું અદેહી ઉદાસી;
“ મારા મન માંહેથી કેણીપરે, કહેા હવે કેમ ફરી જાસી. પ્રભુ. ૪
“ જેમ પંકજમાં મધુકર૪ પેસે, તેમ મનકજમાંપ પેઠે;
..
તુમ દર્શન પામી નવ હરખે, તે નિગુણા તે ધીડા.૬
66
હું તિર્યંચણી તે વળી પંખણી, લાખેણી તુમ સેવા;
“ પામીએ તેા એ અનુપમ ભાગે, જિમ ભુખ્યા વરમેવા. પ્રભુ.
“ ભવ ભવ તારી આજ્ઞા સુરગવી, હાજો અવિચલ ભાવે;
..
તેહથી ગારસ
60
ર
પ્રભુ.
Jain Education International
જેમ ધૃત આપ સ્વભાવે નિર્મળ, રસ શાખ્યા કહ્યા ન જાવે;
66
તેમ તુમ હેતે નિજ સ્વરૂપ તે, નિરાવરણ પ્રગટાવે. પ્રભુ, ८
૫
સમકિત સુધું, જ્ઞાનને ચરણ૯ જમાવે. પ્રભુ., ૭
* આ સ્તુતિ અસલ પુસ્તકમાંથી લીધેલી છે. રાગ કાપી રાગમાં ગવાય છે. “ હરીએ આપીરે વૃંદાવનમાં માળ ”—એ દેશી,
For Personal & Private Use Only
૧ સ્નેહ વિનાના રાગ રહિત-વિતરાગ. ૨ નિરાકાર. ૩ કમળમાં. ૪ ભમરે ૫ મનરૂપ કમળમાં. ૬ નિર્લજ્જ ૭ તમારી આજ્ઞારૂપ કામધેનુ. ૮ તે કામધેનુનુ ગેરસ રૂપ સમકિત છે, હું ચારિત્ર.
www.jainelibrary.org