SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આનંદ મદિર. આ પ્રસંગે પિતા લક્ષ્મીદત્ત પાતાના ધાર્મિક કુમારને આદિશ્વર પ્રભુના ચૈત્યમાં દર્શન કરા વવાને લાવ્યેા હતેા. પુત્રનાં પરિણામ પ્રતિદિન વધતાં થવાને પિતાની અભિલાષા હતી, તે પ્રસંગે,અહીં આ સારિકાના ચમત્કારી વૃત્તાંત બની આવ્યા હતા. શ્રીચંદ્રકુમાર સાંભળતાં સારિકાએ મધુર એવી માનવી ભાષામાં આ પ્રમાણે સ્તુતિ કરવા માંડીઃ— * * નમે નમે શ્રી આદિ જીણુ દને, કરતી ત્રિવિધ પ્રણામ; “ પંચાભિગમે નમન કરતી, કેવળ જ્ઞાની નામ, ભાલે ધરી લલામ; એ-આંકણી. ૧ “ પ્રભુજી પ્યારારે, પુણ્ય થકી મેં દીઠા; “ પ્રાણુ આધારારે, સરસ સુધાથી મીઠા. ' રાજ પુરૂષ ઉપયોગ કરાવે કાલાહલને શમાવે; “ સાચી વાણીએ ભાવના ભાવે, સહુને અચરત થાવે, વાછત્ર નાદ વાવે, પ્રભુ. .. હું તેા કાબરી ખાખર દ્વીપની, સાસ ભરી એ દેહી; “ સ્વામી ખરાબર કે। નહીં દીઠા, તુહી અનેહી૧ અદેહી.૨ પ્રભુ. ૩ "C તુ નિષ્કલંક અને નિમાહી, તું અદેહી ઉદાસી; “ મારા મન માંહેથી કેણીપરે, કહેા હવે કેમ ફરી જાસી. પ્રભુ. ૪ “ જેમ પંકજમાં મધુકર૪ પેસે, તેમ મનકજમાંપ પેઠે; .. તુમ દર્શન પામી નવ હરખે, તે નિગુણા તે ધીડા.૬ 66 હું તિર્યંચણી તે વળી પંખણી, લાખેણી તુમ સેવા; “ પામીએ તેા એ અનુપમ ભાગે, જિમ ભુખ્યા વરમેવા. પ્રભુ. “ ભવ ભવ તારી આજ્ઞા સુરગવી, હાજો અવિચલ ભાવે; .. તેહથી ગારસ 60 ર પ્રભુ. Jain Education International જેમ ધૃત આપ સ્વભાવે નિર્મળ, રસ શાખ્યા કહ્યા ન જાવે; 66 તેમ તુમ હેતે નિજ સ્વરૂપ તે, નિરાવરણ પ્રગટાવે. પ્રભુ, ८ ૫ સમકિત સુધું, જ્ઞાનને ચરણ૯ જમાવે. પ્રભુ., ૭ * આ સ્તુતિ અસલ પુસ્તકમાંથી લીધેલી છે. રાગ કાપી રાગમાં ગવાય છે. “ હરીએ આપીરે વૃંદાવનમાં માળ ”—એ દેશી, For Personal & Private Use Only ૧ સ્નેહ વિનાના રાગ રહિત-વિતરાગ. ૨ નિરાકાર. ૩ કમળમાં. ૪ ભમરે ૫ મનરૂપ કમળમાં. ૬ નિર્લજ્જ ૭ તમારી આજ્ઞારૂપ કામધેનુ. ૮ તે કામધેનુનુ ગેરસ રૂપ સમકિત છે, હું ચારિત્ર. www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy