________________
આનંદ મંદિર.
કાઇ વખતે અર્ધ રાત્રે રાજાએ મહેલમાંથી પૂછ્યું કે, કાણુ પહેરેગીર ાગે છે ? ત્યારે વીરવર જવાબ આપતા હતા. અતિ કષ્ટ ભોગવી સેવા કરતા હતા. સેવકને કેવું કષ્ટ હોય ? તેને માટે નીચેનાં પદ્ય સ્મરણ કરવા યોગ્ય છે.
૨૪૮
कष्टं भो सेवकानां तु परार्थचानुवर्त्तिनः ।
स्वयं विक्रीतदेहस्य सेवकस्य कुतः सुखम् ।
સેવાને ખરેખરૂં કષ્ટ છે, બીજાને માટે અનુસરનારા અને પોતે શરીરને વેચનારા ગેા સેવકને ક્યાંથી સુખ હોય ?
मौनान्मूकः प्रवचनपटुर्वातुलोजल्पकोवा
क्षांत्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः । .
धृष्टः पार्श्वे वसति च यदा दूरतो वा प्रमादी सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ १ ॥
જો સેવક મુ ંગા રહે, તે તેને મુંગા કહે, વધારે મેલે તે એલકા કે વાયડે કહેવાય, ક્ષમા રાખે તેા ખીકણ કહેવાય, જો સહન કરે નહિ, તેા સારા કુળનેા ન ગણાય, જો પાસે હાજર રહે તો ધીઠ કહેવાય, અને દૂર રહે ! પ્રમાદી કહેવાય; આ પ્રમાણે સેવા ધર્મ એ ગહન છે કે, જે યોગિઆને પણ અગમ્ય છે. —
-
એક વખતે રાજાએ મધ્ય રાત્રે વીરવરને બોલાવીને કહ્યું કે, સ્મશાનમાં કાઇ શ્રી રૂદન કરે છે, માટે તેની તપાસ કરી લાવ. મુશ્કેલી વખતે સેવકને મેકલવામાં તેના પરીક્ષા થાય છે. કહ્યું છે કેઃ—
Jain Education International
जानियात् प्रेषणे भृत्यान् बांधवान् व्यसनागमे । मित्रमापत्तिकाले च भार्याच विभवक्षये ॥ १ ॥
સેવક મોકલવાથી જણાય છે, બધુ દુ:ખમાં જણાય છે, આપત્તિ વખતે મિત્ર ઓળખાય છે, અને વૈભવના ક્ષય થાય, ત્યારે સ્ત્રી ઓળખાય છે.
વીરવર રાજાની આજ્ઞાથી સ્મશાનમાં ગયા. શબ્દને અનુસારે જ્યાં સ્ત્રી રૂદન કરતી હતી, ત્યાં આો. રૂદન કરતી તે સ્ત્રી રંભાના જેવી સ્વરૂપવાન હતી, તેની આગળ જઇ કુમારે પુછ્યું, બાઇ ! તું કાણુ છું? અને શામાટે રૂદન કરે છે ? તે સ્ત્રી ખાલી હું રાજલક્ષ્મી છું, આજથી ત્રીજે દિવસે આ નગરના રાજા મૃત્યુ પામશે, તેથી હું રૂદન કરૂં છું. કુમારે કહ્યુ,નગરપતિ રાન્ન મૃત્યુ ન પામે, તેને કાઈ ઉપાય છે ? તે સ્ત્રી
For Personal & Private Use Only
www.jainelibrary.org