________________
૧૪૬
આનંદ મંદિર.
श्रीचंद्र त्वदनल्पशुक्लयशसा श्वेतीकृते विष्टपे ચહ્નાપે શિવ જાતિપુ ઉદ્ તવિઢશા તુમેશા ॥
॥
હે વીર ! તું જય પામ. તે સાંભળી તેણે કહ્યું, તમે કાણું છે ? હું કવિ છુ. આ તમારી પાસે શું છે ? પત્ર છે. તેમાં શું છે ? કાવ્ય છે તેની અંદર વાચ્ય ગુણ કયા છે ? અદ્ભુત રસ છે. તે વાંચશે ? હા, સાંભળેા હે શ્રીચંદ્રકુમાર ! આ બધું જગત તમારા ઘણા ઉવળ યશથી શ્વેત થઇ ગયુ છે. તેમાં ચંદ્ર તથા ધૃજલ વિગેરેમાં જે કાળાશ છે, તે તારા શત્રુઓની દુર્દશા છે. ૧
બીજા કાઇ કવિએ તે કાવ્યનુ ઉત્તરાર્ધ આ પ્રમાણે કહ્યું.
वीरत्वं त्रिजगद्विभित्तव यशः सत्पुंडरीकं मदं । ब्रह्मस्थान मराल वियदं भृंगालिभिचुंबते ॥ તે કાવ્યને ભાવાર્થ બીજે કવિ નીચેના કવિતથી ખેોકવિત,
કવિ એયેા
Jain Education International
શ્રીદ્ર મહીંદ્ર ભાવ એક અવર કહીજે,
ન જશ સિત પુંડરીક, ત્રણ જગ ઉવળ કીજે; ગયે આકશ તિહાં, બ્રહ્મ કમળ વળી વાતુન હંસા, ધવલ થયાં તસ સંગ, કૃષ્ણ ગુણથી જનસ્યા; તિહા જઇ કમળ માંહે રહ્યા, ભ્રમર શ્રેણીરૂપે થઇ, અથ ચંદ્રમા ઉજ્વલ થયા, પણ અગીશે અસિતા રહી. ર
આ કત્રિત ખેલનાર કવિને એક લાખ સુવર્ણનું દાન આપ્યું. તે પછી ત્રીને
છપ્પા.
તવ ત્રીને ભણે ભર, એવુ તે બેસ્યા સાચુ, એ ન્રુપતા જશરાશ, એક રસનાએ ક્રમ વાંચ્યું. કિ બહુના કહે હોય, એહથી અવર ન દૂ, ખાગ, ત્યાગ, પર ભાગ, થાય ગુણે એહીજ પૂર્જા જે જગ ઉજ્વળ વસ્તુ છે. તે શ્રાચદ્ર યશ દેશ છે, નરરૂપ ભૂપતિ લખ્ખા યમે, એહ વાત અમ મન ચે.
આ કળિત સાંભળી, એક લક્ષ દ્રવ્યનુ દાન આપ્યુ,
For Personal & Private Use Only
1
www.jainelibrary.org