________________
ત્રિપુરાનંદ ચાગી.
૨૪૫ તેણીની પાછળ પાછળ ત્યાં ગયો. ક્ષણવાર પછી જયશ્રીએ ઢગ કર્યો, ઉંચે સ્વરે રૂદન કરવા માંડ્યું. તેણીનું રૂદન સાંભળી ઘરનાં માણસો એકઠાં થયાં, શ્રીદત્ત જાગી ગયો. સર્વેએ આવી જોયું, ત્યાં જયશ્રીનું નાક કાપેલું જોયું. બધાં એકી અવાજે બોલી ઉઠયાં, અરે દુષ્ટ નિર્લજ ! તેં આ શું કર્યું ? અમારી નિરપરાધી પુત્રીની નાસિકા શા માટે છેદી ? શ્રીડર તો વિચારમાં પડ્યો કે આ ધતિંગ ક્યાંથી જાગ્યું? કહ્યું છે કે –
न विश्वसेन्नृपे शुद्रे कृष्णे चैव न ब्राह्मणे । न विश्वसेत्कृष्णसर्प काये नैव च विश्वसेत् ॥ १॥ રાજા, શુદ્ધ, કાળા વાહ્મણ, કાળો સર્ષ અને શરીર એટલાં વિશ્વાસ
ન કર.
मद्यपाः किं न जल्पति किं न भक्षति वायसाः ।
कायः किं न बोधंति किं न कुर्वति पासुलाः ॥ १ ॥
મદિરા પીનાર શું નથી બેલતા ? કાગડાઓ શું નથી ખાતા ? કવિઓ શું નથી જાણતા ? અને દૂષિત સ્ત્રીઓ શું નથી કરતી ?
તે ચકિત થઈ ગયેલા અને ગભરાઈ ગયેલા શ્રી દત્તને તેના સાસરીએ રાજકારમાં દે. કહ્યું છે કે –
दुर्बलानामनाथानां बालवृद्धतपस्विनाम् ।
अन्याय परिभूतानां सर्वेषां पार्थिवो गतिः ॥ १ ॥
દુર્બળ, અનાથ બાળક, વૃદ્ધ, તપસ્વી અને અન્યાય કરનારા, એ સર્વની ગતિ રાજ છે.
अश्वप्लुतं वारिदगर्जितं च स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यम् । अवर्षणं चापि हि वर्षणं च
देवो न जानाति कुतो मनुष्यः ॥ १॥ ઘેડાનું ઠેકવું, વર્ષદનું ગાજવું, સ્ત્રીઓનું ચરિત્ર, પુરૂષનું ભાગ્ય, મેધનું વર્ણવું કે , ન વર્ષવું, એ દેવ પણ જાણતા નથી, તે માણસ તે ક્યાંથી જાણે ?
સએ રાજાને શ્રીદત્તના અપરાધની વાત કહી, પણ તે રાજાના મનમાં ઉતરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org