________________
૨૪૪.
આનંદ મંદિર. શ્રીદત્તને તેનાં સાસુ સસરાએ આગતવાગત કરી ઘણું માન આપ્યું. ઉત્તમ પ્રકારે ભોજન કરાવી, એકાંતમાં શયન કરાવ્યું. જયથી પતિની આગળ આવી, સ્નેહ દર્શાવી તેણીએ પિતાના પતિને અનુકૂળ કરી લીધે, સ્ત્રીઓ પુરૂષને અનુકૂળ કરવાને અનેક ચેષ્ટાઓ કરે છે. જેમકે –
स्नेहं मनोभवकृतं जनयंति भावा नाभिभुजस्तनविभूषणदर्शितानि । वस्त्राणि संयमन केशविमोक्षणानि સેજિતરાનિરીક્ષri || ? .
નાભિ, હાથ, સ્તન અને આભૂષણ બતાવવાં, વસ્ત્ર બાંધવાં, કેશ છુટા મુકવા, બ્રગુટી કપાવવી, અને કટાક્ષથી જેવું; એ સર્વ હાવભાવ કામદેવના સ્નેહને ઉત્પન્ન કરે છે.
જયશ્રી પતિને નિદ્રા આવી, એટલે ત્યાંથી ઉઠીને પિતાની સખીને ઘેર આવી. માર્ગમાં કોઈ ચેરના જોવામાં આવી, ચોરે લક્ષણ ઉપરથી તેણીને વ્યભિચારિણી જાણું લીધી. તે દિવસે તેજ રાત્રે કોઈ સ્ત્રી પુરૂષ ચાટાની એક તરફ પ્રથમ સમાગમ માટે મળી વાનાં હતાં. કર્મ યોગે જયશ્રી ત્યાં આવી ચડી. રાહ જોઈ બેઠેલા રાજપુરૂષની સાથે તેને યોગ થયે, તેવામાં કોઇ કોટવાળ ત્યાં આવ્યો, તેણે ચોરની ભ્રાંતિથી તે રાજપુરૂષને મારી નાખે. કામાતુર સ્ત્રી, તે પુરૂષના શબને આલિંગન અને ચુંબન કરવા લાગી, તથાપિ તેણીને કામ શાંત થયું નહીં. પેલે ચાર આ બધી ચેષ્ટા જોતે હતો, તેવામાં તે સ્થાને એક યક્ષ હતા, તેને આ ચેષ્ટા જોઈ કામ ઉત્પન્ન થયો. તત્કાળ તે પિતા શબમાં પેઠે, એટલે શબ બેઠું થયું, તેણે જયશ્રીના કામને શાંત કર્યો, અને તે પછી તે સ્ત્રીની નાસિકાને દાંતવડે તોડી નાંખી. પછી પિતે શબમાંથી નીકળી, કોઈ વૃક્ષ ઉપર બેસી ગયે. જયશ્રી રૂધિરથી લિંપાતી અને શોક કરતી પિતાની સખી આગળ આવી; તેણીએ બધી વીતેલી વાર્તા સખીને જણાવી. કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? માણસ શું ધારે અને કર્મ શું કરે છે?
अन्यथा चिंतितं कार्य देवेन कृतमन्यथा ।
मलिनीवशचूर्णेन भदिनी प्रलयं गता ॥ १ ॥ માણસ અન્યરીતે કાર્ય ચિંતવે, અને દૈવ-કર્મ અન્યરીતે કરે છે. મલિનીના વશીકરણ ચૂર્ણથી ભદિનીને પ્રલય થયો હતો. જયશ્રીની સ્થિતી જોઈ, તેની સખીએ કહ્યું, બહેન ! આમને આમ સૂર્ય ઉગ્યા પહેલાં તારા પતિની પાસે જા, અને આ બધો આરોપ તેના ઉપર મુક, જયશ્રી સખીના કહેવાથી પતિ પાસે આવી, પેલે ચેર પણ ગુપ્તરીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org