SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે વિવાહ. ૧૧૩ નમાં મમ થઈ ગઈ. ચાતક પક્ષિણી મેષની જેમ તે શ્રીયદ્રના દર્શનની રાહુ જોઇ રાજમહેલમાં ઉદાસીનતાથી રહેવા લાગી. ૧ રદત્ત શેઠને ઘેર શ્રીયદ્ર રહ્યા છે, તે વિવિધ જાતના અતિથિ સત્કાર મેળવે છે. રાળ દીપચંદ્ર શ્રીચંદ્રને વૃત્તાંત જાણ્યા પછી શ્રીચદ્રને મ ળવાને ઉત્સુક થયા. તેણે વરદત્ત શેઠને ઘેર એક પુરૂષ માકલી કહેવ રાગ્યું કે, તમારે ઘેર આવેલ અતિથી સર્વ રીતે યેાગ્ય છે, તેને મળવા માટે હું આજે સાકાળે તમારે ઘેર આવીશ. એ સર્વોત્તમ અતિથિને મળવાથી મારા મનને સ ંતાપ થશે. રાજદુતે આવી વરદત્ત શેઠને એ સમાચાર નિવેદન કર્યા. પાતાને ઘેર મહારાજા દીપચંદ્રનું આગમન જાણી, વરદત્ત શેઠને પણાજ હર્ષ થયે. તેના મનમાં સ્ફુરી આવ્યું હૈ, સત્સંગના પ્રભાવ કેવા ઉત્તમ છે ? શ્રીચંદ્ર જેવા ઉત્તમ અતિથિના ચેાગે મારે ધેર દીપશિખાપતિ પધારશે, રાજાના આવવાથી મારી પ્રતિષ્ઠામાં મેટી વૃદ્ધિ થશે. તત્કાળ તેણે પોતાના જીવનને વિશેષ શણુગારવા માંડયું, રાજાને યેાગ્ય લાગે, તેવા રાજકીય પદાર્યાની તૈયારી કરવા માંડી, પોતાના ધરના આંગણામાં ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવી, ચંદન જળનો છંટકાવ કરાવ્યા. જ્યારથી શ્રીચદ્રકુમાર આવેલ છે, ત્યારથી તેનું ધર મહાત્સવમય તે। હતુંજ, પણુ રાજાના આગમનને માટે તેણે રાજાને ઘટતી વિશેષ ઘટના કરાવી. પોતાના ભુવનના એક ભાગને રાજમંદિર જેવા બનાવી દીધેા. સાયકાળના સમય થયા પહેલાં રાજા દીપચંદ્ર વરદત્ત શેઠને ધેર આવ્યા. કેટલેએક પરિવાર તેની સાથે આવ્યે હતેા. વરદત્તે તે પ્રસંગ દીપાવવામે વીણારવ ગાયકને બાલાવ્યા હતા, રાજાના યેાગ્ય સત્કાર કરવા તેણે ખીજી અનેક નતની ગાઠવશે કરી રાખી હતી. રાજા દીપચંદ્રને શ્રીચક્રને સમાગમ કરાવ્યા. પૂર્ણ ચંદ્રને તિરસ્કાર કરે, તેવી શ્રીચંદ્રની તિ, રૂપ અને લાવણ્ય જોઇ રાજા દીપચંદ્ર ચકિત થઇ ગયા. તેનાં મનમાં આવ્યું કે, ' ચંદ્ર કળાના પ્રેમ સ્થાને છે. કુમારનું અનુપમ સાંયે તેની સર્વ જાતની શ્રેષ્ટતા સૂચવી આપે છે. ચદ્રકળાની પુણ્ય સંપત્તિ પ્રબળ હોય, તેજ તે આવા પતિની સહચારિણી થાય. સત્કર્મ અને પુણ્યના પસાયે ચંદ્રકળા શ્રીચંદ્રના યેાગ મેળવા, કેળાધર ચંદ્રકળા' વિના ક્રમ રહેશે ? ” આવું વિચારી દીપચંદ્રે શ્રીચંદ્રની મુલાકાત અતિ પ્રેમથી લીધી. વરદત્ત શેઠે મહારાજાને સિંહાસનપર બેસારી ઉત્તમ ભેટ આગળ ધરી. દીપદે શ્રીચંદ્રને પેાતાના ઉત્સંગ આગળ બેસાર્યા, પછી ગુણુચ આવી રાઘ્ન દીપચંદ્રની આગળ શ્રીચંદ્રનું સર્વ ચિરત્ર કહી સંભળાવ્યું. તે પછી વીણારવ ગાયકે તેના ચરિત્રને ગાયનમાં ઉતારી સંભ ૧૫ Jain Education International પ્રકરણ ૩૨ મુ. આખરે વિવાહ. '' For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy