________________
૩૧૪
આનંદ મંદિર. પિતાના કર્તવ્યમાં પરાયણ થઈ પ્રવર્તવા લાગો. શ્રીગિરિમાં રહેલાં માતુશ્રી સૂર્યવતીને માળવાની તેને ઉત્કંઠા થતી, અને પિતાના વિયોગથી માતુશ્રીની શી સ્થિતી થઈ હશે ? તેને માટે અપાર ચિંતા થતી હતી.
પ્રકરણ ૫૯ મું.
નિમિનિયાનું બીજું પરાક્રમ,
શસ્થલીની બહાર એક સુંદર મેહેલ બનાવવામાં આવ્યો હતો, તે મહેલની
રચના ઉત્તમ પ્રકારની કરવામાં આવી હતી, તેનો દેખાવ ઘણો સુંદર હતા, છે . તેના ગોખ, જાળિયાં વિગેરેમાં નકશીદાર કામ કરવામાં આવ્યું હતું, મેહેથી લની રચના થડી મુદતમાં તૈયાર થઈ હતી, તથાપિ જાણે લાંબા કાળ સુધી
તેનું કામ ચાલ્યું હોય, તે તેને દેખાવ હતે.
આ મહેલમાં બે પુરૂષે આવ્યા, તેમાંથી એક પુરૂષ બેલ્યો–મહારાજા ! મહેલ ઘણે સુંદર બનાવ્યો છે, તેની કારીગરી અને વિચિત્ર શોભા જોઈ, પ્રેક્ષકને અતિ આનંદ ઉપજે છે. તે સાંભળી બીજા પુરૂષે જવાબ આપ્યો, મહાનુભાવ ! તમારા કહેવા પ્રમાણે મેહેલની રચના સારી છે, પણ મને આ મહેલ જોઈને શંકા આવે છે કે, આ સુંદર મેહેલ ક્ષણ વારમાં શી રીતે બનાવ્યું હશે ? આજથી આઠ દિવસ પહેલાં આજ માર્ગે હું ફરવા નીકળ્યો હતો, ત્યારે અહીં કાંઈ પણ ન હતું, આ સ્થળ શુન્ય દેખાતું હતું; આજે અહીં મેહેલ થઈ ગયે, એ કેવું આશ્ચર્ય ?
આ પ્રમાણે તે બંને પુરૂષો વાતચિત કરતા હતા, ત્યાં અકસ્માત અગ્નિને ભડકે જોવામાં આવ્યું. તેની દેદીપ્યમાન જવાળાથી તેઓ બને ભયભીત થઈ ગયા. તરતજ તે બંને પુરૂષોમાંથી એક પુરૂષ બીજા પુરૂષનો હાથ ઝાલી નીચે લઈ ગયો, અને એક વિશાળ ભૂમિ ગૃહમાં થઈ તેને બીજે માર્ગ પસાર કરી દીધો. એકના રક્ષણથી બીજાનું પણ ૨ક્ષણ થયું. બંને પુરૂષો મૃત્યુના મુખમાંથી બચી ગયા.
વાંચનાર ! શંકામાં મગ્ન થશે નહીં, આ બાબતનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જ્યારે કુશસ્થલીના પ્રતાપી પ્રતાપસિંહને આ પણ છેલ્લારી રિમિત્તિકાએ તિક્રમાંક : બે, અને તે આનંદ કુશસ્થલીની પ્રજામાં પ્રવર્તે હતો, પણ તેના જય, વિજય, અપરાજિત, અને જ્યત એ ચાર કુમારોને તે આનંદ થયો ન હતો. તેઓ ઉલટા વિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org