________________
નિમિત્તિયાનું બનું પરાક્રમ,
૩૧૫
શાકાગ્રસ્ત થયા હતા. જ્યારે પ્રતાપ પુનર્જીવન મેળવી પાછે આવ્યા, અને તેની વાદાર પ્રજાએ તેને પ્રેમથી વધાવી લીધા, તે પછી ઉપરથી આનંદ દર્શાવી, તે કપટી કુમારે એકાંતમાં એકઠા થયા હતા. તેમાંથી એક કુમારે જણુાવ્યું કે, બંધુઓ ! આપણી ધારણા નિષ્ફળ થઇ છે. પિતા પ્રતાપસિંહને મૃત્યુમાંથી નિમિત્તિયાએ બચાવી લીધેા, એટલુંજ નહીં, પણ તેણે સૂર્યવતી તથા શ્રીચંદ્ર આઠ દિવસમાં કુશળક્ષેમ પાછાં આવશે, એમ પણ જણાવ્યું. હવે આપણે શું કરવું? એ પિતા ચિતામિમાં નાશ પામ્યા હાત, તે આપણા અર્થ સિદ્ધ થાત. ત્યારબાદ કદિ શ્રીચંદ્ર આવત, તેપણુ તેનું કાંઈ ચાલત નહીં. કુશસ્થલીના રાજ્યાસન ઉપર જયકુમારને એસારી દેત, પણ આપણી એ ધારણા નિષ્ફળ ગઇ. હવે શું કરવું ? ત્યારે તેમાંથી એક બીજો કુમાર એક્લ્યા, બધુએ ! મને એક ઉપાય સુઝી આવ્યા છે. આપણે નગરની બહાર એક લાક્ષાપ્રાસાદ-લાખના મહેલ ઉભા કરીએ. હજારો માણસેથી એ મહેલને ચાર દિવસમાં તૈયાર કરાવીએ, પછી તેમાં આપણા પિતાને દેખાડવાને બહુાને લઇ જઇ, અગ્નિથી ભસ્મ કરી નાખીએ. તેના આ કુવિચારને ખીજાએએ અનુમેદન આપ્યું. તત્કાળ તેમણે તેવા બનાવટી મહેલ તૈયાર કરાવી દીધા હતા, અને રાજાને નિમિત્તિયા સાથે ત્યાં ખેલાવ્યેા હતે. એ મહેલમાં જે એ પુરૂષા હતા, તે રાજા પ્રતાપસિંહ અને પેલા નિિિત્તએ હુતેા. તે મહેલને તેમણે અમિ લગાડયા હતા. તે વખતે ચતુર જોષી, રાજા પ્રતાપને લઇ, ભૂમિગૃહમાં થઇને ચાલ્યે! ગયા હતા. એ ભૂમિગૃહ કેવી રીતે રચેલું હતું, તેને વૃત્તાંત આ પ્રમાણે છેઃ—
જ્યારે જય વિજય વિગેરે કુમારેા રાજાનું અનિષ્ટ ચિતવતા હતા, ત્યારે જોષીરૂપે અનેલા આ વાત્તાના નાયકે અંતર્ધ્યાન વિદ્યાથી તે વિચાર સાંભળી લીધા હતા. તત્કાળ તેણે પોતાના ઉપકારી પિતાને બચાવવાને ગુપ્ત રીતે એક ભૂમિગૃહ સુર ંગ કરાવવાની યાજના કરી હતી, જે યાજનાથી રાળ પ્રતાપસિહુ અને શ્રીચંદ્ર જોષી લાક્ષામહેલમાંથી બચી ગયા હતા, તેઓ સુર ગદ્દારા આજે માર્ગે કુશળક્ષેમ નીકળ્યા હતા.
મુદ્ધની ગતિ વિચિત્ર છે, શ્વેતાના યાવવિત ઉપકારી પિતાનું અનિષ્ટ ચિતવવું, તેવી કુમુદ્ધિ કરવી, એ પુત્રનું કેવું ઘેર કૃત્ય ? જેને માટે શાસ્ત્રામાં બહુ માન છે, જેને જંગમ તીર્થં માનવામાં આવે છે, જેની ભક્તિને મહિમા અવર્ણે કહેલા છે, એવા પિતાની ઉપર કુબુદ્ધિ કરનારા પુત્રાને સહસ્રવાર ધિક્કાર છે. પુત્રની પિતા તરફ્ કેવી ભક્તિ જોઋએ ? પુત્રને ધર્મ શા છે ? અને પુત્ર, પિતાના કેટલે આભારી છે ? એ વિચાર કર્યા વગર પિતાનું અનિષ્ટ કરવા વિચાર કર, અને તે પણ સાહસથી અમલમાં લાવવા, એ કેવી દુષ્ટતા ? આવા કુપુત્ર અને અકૃતજ્ઞ પાપી પુત્રાજ પૃથ્વીને ભારરૂપ શા માટે અવતરતા હશે ? સર્વ ભારતે સહન કરનારી વસુધા એવા પુત્રાથીજ ભારવતી છે. આર્યમાતા ! એવા દુષ્ટ પુત્રને જન્મ આપશે। નહીં, તેવા પાપી ગર્ભ ધારણ કરી, પાપ માર્ગની ઉત્તે જિકા થશે નહીં. તેવા પુત્રા કરતાં વધ્યાપણું ઘણે દરજ્જે સારૂં છે. એવા અધમ પુત્રાથી કઇ અંગના પેાતાને પુત્રવતી કહેવરાવવા ઇચ્છા કરે છે ? તેવા પુત્રને પ્રસવ કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org