________________
પ્રકરણ ૬ હું.
પહેલીપતિને પરાભવ,
(૩
પશિખા નગરીને મહારાજા સભામંડપમાં ખેડા છે,
મંત્રીએ તથા
સામતા આવી હાજર થયા છે, એક તરફ઼ વારાંગના નૃત્ય ગીત કરે છે, રાજા દીપચંદ્રના સિંહાસનની દક્ષિણ ભાગે પ્રતાપસિંહ બેઠી છે, સાસરા અને જમાઈના સંબંધ પ્રતિદિન પ્રીતિમાં વધતા જાય છે, મહારાજા પ્રતાપસિહુ પોતાની રાજધાનીમાં જવા વારંવાર પ્રાર્થના કરે છે, તથાપિ રાજા દીપચંદ્ર અતિ આગ્રહથી તે પ્રાર્થનાના ભંગ કરે છે. દિવસ ઉપર દિવસ, અને માસ ઉપર માસ, ચાલ્યા જાય છે, હવે પ્રતાપસિ’હની પ્રાર્થના સફળ થવાની વક્કી છે. ધણા સમયને લઇ રાજા દીપચંદ્રને પેાતાના દ્રઢ આગ્રહ શિથિલ કરવા પડયે છે. આજ કાલ વિદાયગિરીને સમય પાસે આવતા જાય છે, સૂર્યવતીના વિયેાગ તેની માતા દીપવતીને સહન કરવાને સમય આવતે જાય છે. સૂર્યવતી પેાતાની રાજધાની જોવાને ઉત્ક્રાંતિ છે, પણ પિતા અને માતાના વિયાગથી તેણીનું હ્રદય કંપાયમાન થાય છે.
Jain Education International
વનમાં ખાવાના WEBS
આ સમયે દ્વારપાળે આવી નમન કરી દીપચંદ્ર રાજાને જણાવ્યું કે, મહારાજા ! કોઇ દૂત આપને મળવા આÀા છે, અને તે સત્વર મળવા ઇચ્છે છે. દીપદે આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તે પુરૂષને લઇ સભામાં આવ્યા. દૂરથી મહારાજાને પ્રણામ કરી ઉભા રહ્યા, અને તેણે રાજસભાના લોકેા તરફ દ્રષ્ટિ કરી, તે ઉપરથી રાજા દીપચંદ્રે તેનું હૃદય જાણી લીધું, અને તત્કાળ સભા વિસર્જન કરી. ચેડા મત્રીઓ અને ખાસ સામતાને સમસ્યાથી રેકી, પોતે બેસી રહ્યા. તે દૂત ખે!ક્લ્યા—મહારાજા ! હું સિ ંહપુરથી આવું છું, આપની ભત્રીજી ચંદ્રવતીના પતિ શુભગાંગ રાજાએ મને માકલ્યા છે. તેમણે કહ્યું છે કે, અમારા સિ ંહપુરનગરથી પૂર્વમાં વાસતિકા નામે એક ભય કર અટવી છે, તેની અંદર શૂર નામે એક પક્ષીતિ રહે છે, તેને આચાર અતિ દુષ્ટ છે, તે અમારી સાથે માટું વર રાખે છે. હમણાં એવું બન્યું કે, અમારા મહેકમાંથી એકાવલી હારની ચોરી કરી, ચાર લેકા નાશી ગયા, અમારા રક્ષકાએ તેની પુ પકડી, અને છેવટે તેએને બાંધી પકડી લાવ્યા; જ્યારે તેમને માર મારવામાં આવ્યા, એટલે તે માની ગયા કે, અમે ? પલ્લીપતિના દાસ છીએ, અને તમારા હારના ચાર છીએ. અ
For Personal & Private Use Only
www.jainelibrary.org