SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, મિત્રની મરજી રાખવા તે સ્થળની મજિક છે. તેઓ બાહેર ઉભા રહ્યા. ત્યાં સંગીતને જમાવ થઈ રહ્યા હતા, વિવિધ જાતના અભિનય સાથે મનેહર નાચ થતો હતો, શ્રીય એક ચિત્તે સાંભળવા માંડયું, ત્યાં શ્રી ચંદ્રની કીર્તિનુ જ ગાયન ધ્રુવ પદમાં ચાલતું હતું, જેનું નીચે પ્રમાણે પદ ગવાતું હતું. ભાગ્ય ધારી જ્યવંત ધર્મમય હેજથી, “ લક્ષ્મીદા સુત શ્રી ચંદ્ર સલુણ તેજથી; “ લક્ષ્મીવતીને નંદન ભોગ નિદાન છે, જયવંતે તે આજ ચબુદ્ધિ નિદાન છે. ” આ પદ સાંભળતાં જ શ્રીચંદ્ર ચમકી ગયો. તેણે ગુણચંદ્રને કહ્યું મિત્ર ! આ કેનું ઘર હશે ? ગુણચંદ્ર વિચારમાં પડે, ચાલો તપાસ કરીએ. તેઓ ગૃહના દ્વાર આગળ આવ્યા. ત્યાં સામેજ બેઠેલે એક પ્રઢ વયને પુરૂષ જોવામાં આવે. શ્રીયંત્ર તેને એળખી લીધે. આ ઘર દીપશિખા નગરીના ધનાઢય શેઠ વદન હતું, એ શેઠ એક મુસાફર વ્યાપારી તરીકે પ્રખ્યાત છે. કુશસ્થલી પતિ પ્રતાપસિંહને દીપશિખા નગરીમા લાવનાર પ્રથમ એ ગૃહસ્થ હતા, તે વિષે પ્રથમ પ્રકરણમાં આવેલું છે. આ વદન શેઠને ઘણા વિદેશી વ્યાપારીઓ સાથે સંબંધ હતો. પ્રત્યેક પ્રખ્યાત શહેરની અંદર તેના વ્યાપારની શાખાઓ હતી. તેવીજ શાખા કુશસ્થલીમાં પણ હતી, જેને સં" ધ લહમીદત કેટની સાથે પણ હતો, વરદત્ત વ્યાપાર અર્થે ઘણી વાર લક્ષ્મીદા શેઠને ઘેર આવતો હતો, આથી શ્રીચંદ્રકમાર તેને સારી રીતે જાણતો હતો, તેમ તે પણ શ્રી ચંદ્રને જાણ હરે, તે વરદત્ત શેઠનું આ ઘર હતું, તેને સંગીત વિધાને સારો શોખ હતો. તેની સેવામાં અનેક ગાયકે સર્વદા રહેતા હતા, શ્રી ચંદ્રકુમારની કીર્તિ તેના સંબધીઓમાં વિશેષ હતી, તેથી વરદત્ત શેઠના ઘરમાં શ્રીચંદનું જ યોગાન થતું હતું. તે વરદત્ત શેઠને ઓળખે, કે તરત શ્રીચંદે ગુણચંદ્રને કહ્યું. મિત્ર ! મારા પિતાના વેપારને સંબંધી આ તે વરદત્ત શેઠ છે. તે મને સારી રીતે જાણે છે. જે તે આપણને ઓળખશે, તે પછી તે કદિ જવા દેશે નહીં. આપણે આદરથી અંતથિ સત્કાર કરશે. આ પ્રમાણે તે વાર્તાલાપ કરી, ત્યાંથી પાછા વળી ચાલતા થયા. તેમની આ વાર્તા દ્વારપાળ સાંભળી હતી. તે તત્કાળ વરદત્ત શેઠની પાસે છે, અને તે વાત શેઠને જણાવી. શ્રાચ કનું નામ સાંભળતાં જ વરદત સાનંદાશ્ચર્ય થઈ ગયો. તેના મનમાં આવ્યું કે, આ વાત અસંભવિત છે. લક્ષ્મીદા શેઠને કુમાર શ્રીચક રાજકુમારના જેવી સમૃદ્ધિવાળો છે, તે આમ એકલે કેમ આવે ? તેની સાથે ચતુરંગ સેનાની સમૃદ્ધિ કેમ ન હોય ? અથવા કેટલાંક વાહને અને સેવક તે અવશ્ય હોવા જોઈએ. આવું ચિંતન વરદત્ત શકિત મને બહાર આવ્યા. થડ દૂર જતાં લીચંદ્ર અને ગુણચક (ના માં આવ્યા. તકાળ શ્રીચંદકુમારને ઓળખો તે હર્ષિત થઈ પાસે દો, આવી ગામ ફરી મરી જશે. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy