________________
३६०
આનંદ મંદિર, પ્રભુની પ્રતિમાને વંદના કરી, તેણે ભક્તિ ઉલ્લાસ દર્શાવ્યો. પ્રતિમાના દર્શન કરતાં જ તેના શરીર પર મેદુગમ થઈ આવ્યો, અને કંઠે ગદ્ગદ્ થઈ ગયે. નયનમાંથી પ્રેમાબુને વર્ષવતો, અને હૃદયને ભક્તિરસમાં ભરપૂર કરો, શ્રીચંદ્ર નીચે પ્રમાણે જિન સ્તુતિ કરવા લાગે –
જિન સ્તુતિ.
રાગ ધન્યાશ્રી. [ સામું જુઓ સેવક કહીને બોલાવો-–એ રાહ ].
આજ માહારા સાહિબ સુનજર કરિને, સેવક સામે નિહાળે; જન્મ કૃતારથ જેની પરે થાવે, જ કલિમલ કાળારે. આજ—એ ટેક. ૧ ભવ ભવ સંચિત દુકૃત દુર્ગતિ, પાલક પંક પખાલ; જે અનાદિ અશુદ્ધ અફળતા, ગહન ગ્રંથિલતા ગાળોરે. આજ. ૨ પ્રભુ તુમ નામ ધ્યાન સ્થિરતા, ન હોવે અરતિ ઉચાલે; પર આશા પાશા વિષવેલી, સમભાવે પરજાલોરે. આજ. ૩ ભક્તવત્સલ શરણાગત પંજર, પ્રમુખ બિરૂદ સંભાળે; મૈત્રી ભાવે ત્રિભુવન રાખે, [ પણ ] સેવકને પ્રતિપાળોરે. આજ. ૪ આજ પ્રભુ દર્શનથી જાણું, દીધે દુર્ગતિ તાળો; બાહ્ય અત્યંતર દુશ્મન જો રે, જન્મ મરણ ભય ટાળોરે.
આજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org