SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० આનંદ મંદિર, પ્રભુની પ્રતિમાને વંદના કરી, તેણે ભક્તિ ઉલ્લાસ દર્શાવ્યો. પ્રતિમાના દર્શન કરતાં જ તેના શરીર પર મેદુગમ થઈ આવ્યો, અને કંઠે ગદ્ગદ્ થઈ ગયે. નયનમાંથી પ્રેમાબુને વર્ષવતો, અને હૃદયને ભક્તિરસમાં ભરપૂર કરો, શ્રીચંદ્ર નીચે પ્રમાણે જિન સ્તુતિ કરવા લાગે – જિન સ્તુતિ. રાગ ધન્યાશ્રી. [ સામું જુઓ સેવક કહીને બોલાવો-–એ રાહ ]. આજ માહારા સાહિબ સુનજર કરિને, સેવક સામે નિહાળે; જન્મ કૃતારથ જેની પરે થાવે, જ કલિમલ કાળારે. આજ—એ ટેક. ૧ ભવ ભવ સંચિત દુકૃત દુર્ગતિ, પાલક પંક પખાલ; જે અનાદિ અશુદ્ધ અફળતા, ગહન ગ્રંથિલતા ગાળોરે. આજ. ૨ પ્રભુ તુમ નામ ધ્યાન સ્થિરતા, ન હોવે અરતિ ઉચાલે; પર આશા પાશા વિષવેલી, સમભાવે પરજાલોરે. આજ. ૩ ભક્તવત્સલ શરણાગત પંજર, પ્રમુખ બિરૂદ સંભાળે; મૈત્રી ભાવે ત્રિભુવન રાખે, [ પણ ] સેવકને પ્રતિપાળોરે. આજ. ૪ આજ પ્રભુ દર્શનથી જાણું, દીધે દુર્ગતિ તાળો; બાહ્ય અત્યંતર દુશ્મન જો રે, જન્મ મરણ ભય ટાળોરે. આજ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy