SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આનંદ મંદિર, यत्कदापि मनसा न चिंत्यते यत्स्पृशंति न गिरः कवेरपि । स्वपत्तिरपि यत्र दुर्लभा જૈવ વિજાતિ ક્રિયા છે ? . કદિ પણ જેનું મનમાં ચિંતવન ન થાય, કવિની વાણી પણ જેને સ્પર્શ કરી શકે નહીં, અને જેને માટે સ્વમામાં પણ ખ્યાલ ન હોય, તે બનાવ વિધિ [ કર્મ ] હેલા માત્રમાં કરે છે. ૧ अघटित घटितानि घटयति मुघटित घटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिंतयति ॥ २॥ વિધિ ન ઘટે તેવું ઘટાવે છે, સારી રીતે ઘરેલું હોય, તે શિથિલ કરી નાખે છે, અને જે પુરૂષના ચિંતવવામાં ન આવે, તેને પણ ઘટાડે છે. ૨ जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयल लोयस्स । इय जाणे विणु धीरा, विहुरेविन कायरा हुंति ॥ ३ ॥ જે વિધિએ લખેલું હોય, તેજ સર્વ લેને પરિણમે છે, એમ જાણી ધીર પુર કાયર થતા નથી. તે આ પદ્યનું ઉચ્ચારણ કરી તેણે વિચાર્યું કે, હવે વિશેષ ચિંતા ન કરવી, ચિંતા કરવાથી વિશેષ શેક થાય છે. હાનિ, લાભ સર્વ કર્મની સત્તાને આધીન છે. તેમાં બીજો તે માત્ર નિમિત્ત છે. જે કર્મને ન માની બીજા ઉપર આધાર રાખે છે, તે કલ્પવૃક્ષને છેડી બાવળના વૃક્ષ સાથે બાથ ભીડે છે. કર્મની સત્તા મોટી છે. કોઈ પ્રાણી અખંડિત સુખ મેળવી શકતું નથી. ઉદય અને અસ્ત સાથે જ છે. આવું વિચારી તે નીચેનું એક ૫ઇ બે कस्य स्थान स्खलनं पूर्णाः सर्वे मनोरथाः कस्य । कस्येह सुखं नित्यं दैवेन न खंडितः कोवा ॥१॥ કોણ ભૂલ કરતું નથી ? કોના મનોરથ પૂર્ણ થતા નથી ? આ જગતમાં નિત્ય સુખ કોને રહે છે ? દૈવથી ખંડિત કે શું નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy