________________
૨૧૩
વેષ પરાવર્ત. पढमक्खर विण जग जीवाडे, मजक्खर विणु जगने पाडे, अंतक्खर विण सहुने मीठो, सो स्वामी में नयणे दीठो ॥१॥
પિલો અક્ષર ન હોય તે જગતને જીવાડે, વચલે અક્ષર ન હોય તે જગતને પાડે, અને છેલ્લો અક્ષર ન હોય તો સર્વને માઠે લાગે, તે શું ?
શ્રીચંદે તત્કાળ ઉત્તર આપે- “ કાજળ ? રાજકુમારી બોલી पढमक्खर विण मीठो लागे, अंतक्खर विणु पंखी लागे, वजक्खर विण सुखमां जाय, ते आवे तो बहु पसाय ॥२॥
પેલે અક્ષર ન હોય તો મીઠે લાગે, છેલ્લે અક્ષર ન હોય તે પક્ષી થાય, અને વચલે અક્ષર ન હોય તે સુખમાં જાય, તે આવે તે ઘણી મહેરબાની કહેવાય. કહે તે શું?
શ્રીચંદે તેને ઉત્તર આપે–તે “કાગળ
मन्जक्खर विण जलमां वसतो, आदिक्खर विण घर सोहंतो
अंतक्खर विणु सहुपें वाहाली, तुमने जोवाने में आली ॥३॥ જે વચલે અક્ષર ન હોય તો જળમાં વસનાર થાય, જે પેલો અક્ષર ન હોય તે, તેથી ઘર શેબે, અને જે છેલ્લે અક્ષર ન હોય તે તે સર્વની વહાલી હોય તે થાય, તે મેં તમને જેવાને આપી છે. કહે તે શું ?
શ્રીચકે સત્વરે કહ્યું, “આંખડી ? अंतक्खर विणु वहे सन्यासी, मजक्खर विण करे अविमासी, आदिक्खर विणु लिखता बाला, शिसें शोहा ते हे सुकुमाला ॥४॥
છેલ્લો અક્ષર ન હોય તો તે સન્યાસી રાખે છે, વચલો અક્ષર ન હોય તે તે અવિચારી માણસ કરે છે, અને પેલે અક્ષર ન હોય તે તે વડે બાળકે લખે છે, તે મસ્તક પર કમળપણે શોભે છે. કહે તે શું ?
શ્રીચંદ્ર – “ રાખડી રાજકુમારી હૃદયમાં પ્રસન્ન થઈ નીચેની સમસ્યાનું કવિત બેલી –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org