________________
માહિનીના મેળાપ.
मद्यपाने मतिभ्रंशो नराणां जायते खलु ।
न धर्मो न दया तेषां न ध्यानं न च सत्क्रिया ॥ २ ॥
૨
मद्यपाने कृते क्रोधो मानो लोभश्च जायते । मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च ॥ ३ ॥ वारुणीपानतो यांति कीर्त्तिकांतिमतिश्रियः । विचित्रा चित्ररचना वांछंति कज्जलादिव ॥ ४ ॥
Jain Education International
भूतार्त्तवन्नरीनतिं रारटीति सशोकवत् । दाहज्वरार्त्तवद् भूमौ सुरापो लोलुटीति च ॥ ५ ॥ "
સઘળાં અભક્ષ્ય ભક્ષણ કરવા યોગ્ય નથી; તેમાં કદ, મૂળ અને જેમને નવાં પત્ર આવ્યાં હોય, તે વિશેષ વર્જવા યોગ્ય છે. મદ્યપાન કરવાથી પુરૂષાની બુદ્ધિ ભ્રષ્ટ થાય छे, तेभने धर्म, ध्या, ध्यान याने सहारनी यामो रहेती नथी. भद्यपान अश्वाथी शेष, भान, लोभ, मोह, मत्सर, अने दुष्ट भाषण थाय छे. वाइली - भहिरानुं पान खाथी अर्ति, કાંતિ, મતિ, અને લક્ષ્મી ચાલી જાય છે. કાજળીની જેમ વિચિત્ર ચિત્ર રચનાની ઇચ્છા થાય છે. દિરાપાની પુરૂષ જાણે ભૂત વળગ્યું હાય, તેમ અતિ નાચે છે, શાકવાળા હાય, તેમ અતિશે વે છે, અને દાન્તરથી પીડિત હોય, તેમ પૃથ્વી ઉપર આળાટે છે. યાગન શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે લખે છે:--
"मयं पित्वा ततः कचित् मांसं च स्पृहयेन्नरः । कश्चिद्वधं करोत्युक्त जंतुसंघात घातकः ॥ १ ॥
मद्ये मांसे मधुनि नवनीते तक्रतो बहिः । उत्पद्यते विपद्यन्ते सुसूक्ष्मा जंतुराशयः ॥ २ ॥
पुत्रमांसं वरं भुक्तं नतुमूलकभक्षणम् । भक्षणान्नरकं याति वर्जनागमाप्नुयात् || ३ ||
મદ્યનું પાન કર્યા પછી કાઇ પુરૂષ માંસની સ્પૃહા કરે છે, અને કૈાપ્ત હિંસા કરે छे, मने तुमोना समूहन घात थाय छे, मद्य, मांस, मधु तथा છાશમાંથી બહાર કારેલા માખમાં અતિ સૂક્ષ્મ જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે, અને વિલીન થઇ ન્નય
૩૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org