________________
શ્રી ચંદ્રને ધન્યવાદ.
૮૭
પ્રકરણ ૨૭ મું.
શ્રીચંદ્રને ધન્યવાદ..
is
છે તડકાને લક્ષ્મીદા શેઠ નિત્ય ક્રિયા કરી બેઠા હતા, તેના મનમાં પુત્ર
શ્રીચંદ્ર કુમારના જ વિચાર આવતા હતા. “ પુત્ર શ્રી ચંદ્રનું શું થયું 3 9 F હશે ? તેના પ્રયાણ વખતે સ્વયંવરના મૃર્તને એક જ દિવસ અવશેષ , જે માન છે હતો, તે બરાબર યોગ્ય સમયે પહોંચ્યો તે હશે, રાધાવેધની ઉત્તમ કળા તેના જોવામાં તે આવી હશે, કોઈ અંતરાય તો નહિ થયેલ હોય ? અથવા પુણ્યવંત પ્રાણીનો સર્વત્ર વિજય થાય છે. તેનાં વાંછિત કાર્ય સિદ્ધ થયા વિના રહેતાં નથી. શ્રીચં. કનું પુણ્યબળ અસાધારણ છે, તેના ધાર્મિક હદયના વિચારો નિર્વિને સફળ જ થાય છે.” આ પ્રમાણે શેઠ લક્ષ્મદાનું હદય ચિંતા અને આનંદની વચ્ચે આંદોલન થતું હતું, ત્યાં શ્રી ચંદ્રકુમારને ગૃહદ્વારમાં આવતો જોયો. કીચડનાં દર્શનથી સમુદ્રની જેમ શેઠનું હૃદય ઉલ્લાસ પામી ગયું. હર્ષના આવેશથી બેઠા , અને પુત્રને ભેટવા સામા આવ્યા. શ્રી ચંદ્ર પિતાના ચરણમાં નમી પડ્યો. પુત્રને બેઠે કરી, પિતાએ આલિંગન આપ્યું, વિનયથી પ્રણામ કરતા એવા ગુણચંદ્રને પણ શેઠે અભિનંદન આપ્યું. પિતાએ પુત્રને સમુખ બેસાર્યા, અને રાધાવેધને સર્વ વૃત્તાંત કહેવાને કેતુકથી જણવ્યું.
આ વખતે શ્રીચંદ્રની માતા લકમવતી પણ ઘરમાંથી આવી, પુત્રને કુશળતા પછી દુખડાં લીધાં. મ તા પણ હાનિ વદને તે વૃત્તાંત સાંભળવાને આગળ બેઠી. માતા પિતાની આવી ઉગ્ર ૯ ક જોઈ થી વિચારમાં પડયો. પોતે કરેલ રાધાવેધનું મહાન કાર્ય વસ્તુને વર્ણન કરવું, તમે યોગ્ય લાગ્યું નહીં. તેણે ગુણચંદ્રની સામે દ્રષ્ટિ કરી.
ઉનમ પુરુષો કદિ પણ આત્મ પ્રશંસા કરતા નથી. આત્મશ્લાઘા કરવી, એ મહાન અવિનય છે, પિતાને મુખે પિતાની પ્રશંસા કરવી, એ વ્યવહાર તથા ધર્મ નીતિથી વિરૂદ્ધ છે, બીજાના ગુણ પરમાણુ જેવાં હોય, તેને પ્રશંસાથી પર્વત સમાન કરનારા જે સજજન પુરૂષ છે, તેઓ પિતાનામાં ગુણ દ્રષ્ટિએ જોતા નથી. જેમ રમણિય એવા મહેલમાં આવેલી પિપલીકા ( કીડી ) છિદ્રજ જુવે છે, તેમ આત્મશ્લાઘી પુરૂષ બીજામાં દેજ જુવે છે, અને પિતાનામાં ગુણ જુવે છે. આત્મશ્લાઘા કરવાથી અહંકાર ઉત્પન્ન થાય છે, અને અહંકાર અનેક કુકર્મને બંધાવે છે. મારા જેવો કોઈ ઉદાર, ધર્મિષ્ટ, અને પવિત્ર પુરૂષ નથી, મેં અનેક પ્રાણીઓના ઉપકાર કરેલા છે, મારી આગળ કર્યો પુરૂષ ટકી શકે તેમ છે ?” આ પ્રમાણે આત્મશ્લાઘાનાં વચનો તેના વક્તાને કેવી લજજા આપે છે ?
આથી શ્રીચંદ્ર પિતે કરેલા રાધાવેધની વાર્તા કહી શક્યો નહીં. સજજન શિરો. મળી છીચંક આભલાધા થવાનો ભય લાગે, તેથી તેણે પોતાના મિત્ર ગુણચંદ્રની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org