________________
રા
અશ્વ પરીક્ષા.
પ્રકરણ ૨૨ મુ.
અન્ધે પરીક્ષા.
ત્રિતા'પ્રથમ પ્રહર હતા, એક મેહેલમાં ચારે તરફ્ દીપકની શ્રેણીથી પ્રકાશ થઇ રહ્યા હતા, નવરગિત ગલીચા, પલોંગા, સિ ́દ્ધાસના, અને તેજસ્વી દર્પણા ગોઠવેલાં હતાં, વિવિધ જાતની વૈભવ સામગ્રી એકડી કરેલી હતી, સર્વ સ્થળે લક્ષ્મીનુ તેજ પ્રકાશી રહ્યું હતું. આવા
સુંદર મહેલમાં રત્નજડત હીંડાળા ઉપર એક નવરગિત ક્રિશાર વયના પુરૂષ ખેડા હતા, તેની આગળ આ ક્રાંતિમાન મુગ્ધા ઉભી હતી, તે વિદ્વાન પુરૂષ તેમની સાથે ગમ્મત સાથે ધર્મ ગેષ્ટી કરતા હતા, તે નવાઢા નારીએ તેને અનેક પ્રશ્ન પુછતી હતી, તે ચતુર નર તેના પ્રશ્નનું સારી રીતે સમાધાન કરતા હતા, શ્રૃંગારના સમયમાં પશુ મેધનીજ વાત્તાએ ચાલતી હતી, તે વિચક્ષણ તરૂણના મુખમાંથી સ્ત્રી ધર્મની કથાઓની, અને સતીઓનાં ચરિત્રાની વાત્તાએ નીકળતી હતી. વાંચનારને તે તરૂણું પુરૂષની અને . આઠ અબળાઓની ઓળખાણ આપવી જોઇએ. રત્નજડત્ર દ્વીડેાળા ઉપર બેઠેલા પુરૂષ, તે શ્રીદ્રકુમાર હતા. તેની આગળ આઠ મુગ્ધા, તે તેની નવપરીત આઠ સ્ત્રીએ હતી. શ્રીચંદ્રકુમારની વિદ્વતાની, ધાર્મિક વૃત્તિની, અને સુશીલપણાની પ્રખ્યાતિ કુશસ્થલીમાં વિશેષ થઇ હુતી. રાજા પ્રતાપસિંહૈ ઇનામમાં આપેલા કર્ણકાટ નગરથી તેમાં વિશેષ વધારા થયા હતા. આથી કરીને અનેક ધનાઢય પુરૂષોએ શ્રીદ્રકુમારને કન્યા આપવા લક્ષ્મીદત્ત શેઠને પ્રાર્થના કરી હતી. પ્રાર્થનાના ભંગ કરવાથી ભીરૂ એવા લક્ષ્મીત્તે શ્રીચ દ્રને એકી સાથે આઠુ ગૃદુસ્થાની આ કન્યાએ પરણાવી હતી. 1 ધનવતી, ૨ ધનાઇ, ૐ ધારણી, ૪ ધારૂ કથા, પ લક્ષ્મી, ૬ લીલાવતી, ૭ લાછીાઇ, અને ૮ લીલાઇ, એવાં તે કન્યાનાં નામ હતાં. તેએના પિતાએકનાં અનુક્રમે ૧ ધનપ્રિય, . ૨ ધનદેવ, ૩ ધનદત્ત, ૪ ધનસાર, ૫ ધનેશ્વર, હું ધનગાપ, ૭ ધમિત્ર, અને ૮ ધનચદ્ર એવાં નામ હતાં. અને તેમની માતાઓનાં અનુક્રમે ૧ ક્રમલસેના, ૨ કમલવતી, ૩ ફમલશ્રી, ૪ કમલા, ૫ કનકાવતી, ૬ કુસુમશ્રી, ૭ કતદેવી, અને ૮ કેડિયદેવા, એવાં નામ હતાં. તે સર્વ રમણીએ શ્રાવક કુળની હતી, અને શ્રદ્દાથી શ્રાવિકા ધર્મ પાળનારી હતી. એ ધાર્મિટ લલનાઓ પતિભક્તા હતી, સતી ધર્મની તે ખરેખરી અભ્યાસી હતી. તેના વિવાહ મહાત્સા ઘણી ધામધુમથી કુશસ્થલીમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાજા પ્રતાપસિ ંહે ઘણા સારા ભાગ લીધે હતા, શ્રીદ્રના લગ્ન મહે!ત્સવ લક્ષ્મીદત્ત શેઠે સેાટી ઉદારતાથી કર્યેા હતેા. તે પ્રસ ંગે યાચકાને અણુત દાન આપવામાં આવ્યાં હતાં. કુશસ્થલીના રાજ માર્ગમાં હરતા ફરતા લેાકા લખીદત્ત શેડની છુટે મુખે પ્રશંસા કરતા હતા. આવા મોટા મહાત્સવથી શ્રીચ ગાડ કન્યાઓનું પાણીયહષ્ણુ કરેલું હતું, કળાઓથી ચદ્રની જેમ શ્રીચંદ્ર તે નવેટાથી
Jain Education International
૬૯
For Personal & Private Use Only
www.jainelibrary.org