SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે વિવાહ, ૧૧પ વાઉં. પ્રાસાદના શિખર ઉપર રહેલે કાગડે હંસ કહેવાતો નથી. નીચ નરને અભિષેક કદ રાજ્યસન ઉપર થાય, પણ તે નીચ જ કહેવાય. સ્ત્રીરત્ન નઠારા કુળમાંથી લેવું, એવી નીતિ શાસ્ત્રની આજ્ઞા છે. દુકુળ નરની સાથે ઉત્તમ કુળની કન્યા યેજવી, એવી કાંઈ નીતિશાસ્ત્રની આજ્ઞા નથી. જેને માટે નીતિશ અને નીચેને ક કહેવાય છે. " बालादपि हितं प्रावं अध्यादपि कांचनम् । नीचा दप्युत्ता विद्या स्त्री रत्नं दुष्कुलादपि ॥१॥" બાળક પાસેથી પણ હિતનું ગ્રહણ કરવું, અપવિત્ર વસ્તુમાંથી પણ સુવર્ણ લેવું, નીચ પુરૂષ પાસેથી પણ ઉત્તમ વિદ્યા પ્રહણ કરવી, અને નઠારા કુળમાંથી પણ અને ન લેવું. ” - મહારાજા ! તેથી કોઈ પણ રીતે મારો સંબંધ રાજકન્યા સાથે એમ નથી. સ્વયંવર કરી ઇછિત વર મેળવવો, એ રાજ્ય રાતિ છે. શ્રી ચંદ્રકુમારના આવા વિનીત વચન સાંભળી રાજા દીપચંદ્રને વિશેષ આનંદ થયો. તેણે જાણ્યું કે, આ કુમાર શ્રીચંદ્ર ખરેખર ગંભીર, પ્રાઢ અને અહંકાર રહિત છે. રાજકન્યાને તેને લાભ થાય છે, તથાપિ તે લલચા નથી. એ કે પુરૂષ હેય, કે જે રાજકન્યાના લેભમાં ન લપસય? આથી નિશ્ચય થાય છે કે, કુમાર શ્રીચંદ્ર કેઈ ઉચ્ચ કુળને અને ઉચ્ચ ગુણને છે. કેટલાક કુળમાં ઉચ્ચ હેય, તે મુગુમાં નીચ હેય છે, અને કેટલાક ગુણમાં ઉચ્ચ હય, તે કુળમાં નીચ હોય છે. આ કુમાર શ્રીચંદ ઉભયમાં ઉચ્ચ છે. લક્ષ્મીદત્ત વ્યવહારી ઉસ કુળના હોવા જોઇએ, તે આ કુમારનું ચરિત્ર સુચવી આપે છે. આટલી પ્રશંસા સાંભળે છે, તથાપિ તેનામાં અહંભાવ ઉત્પન્ન થતું નથી, એ કેવી ઉત્તમતા ? આવા સગુણ પુરૂષ કાઈજ જોવામાં આવે છે. નીચ નગ્ની પ્રશંસા કરવામાં આવે તે, તે કાકીડાની જેમ મસ્તકને ઉંચું કરે છે, અને ઉચ્ચ નરની પ્રશંસા કરવાથી તે લજ્જાથી નમ્ર થઈ નીચું જુએ છે. સગુણ પુરૂષ પિતે સદગુણી છે, એવું કહેતો નથી, તેમ માનતો નથી, તે વિષે નીતિશાસ્ત્ર નીચેને લેક લખે છેઃ “ જાનિસપવત્ તરવ પુરે પુરા wiseત નરવ જ વાપરો મત્ત ?” અ અને ગધેડાની સ્પષ્ટતા પ્રાણ પુરૂષે પોતાની મેળે જ જાણે છે. “હું કામ છું ” એમ કદી હંસ કહે છે, શું તેથી તે કાગડો થઈ જાય છે ? " આવું વિચારી રાજાએ પુનઃ નિવેદન કર્યું કે, સણી કુમાર ! તમારે અમારે વચન માન્ય કરવું પડશે. ચંદ્રકળાનું પાણિગ્રહણ કરી, અમને કૃતાર્થ કરશે. ચંદ્રકળા પણ તમને હૃદયથી ચાહે છે. ક્ષત્રિય કન્યા જે પુરૂષને પ્રેમ અણુ કરે, તે પુરૂષ શિવાય બીજાને વરતી નથી. જે તેણીના શુદ્ધ પ્રેમને પાત્ર હેય, તેજ તેણીને પાવજછવિતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy