SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ આનંદ મંદિર ' ષોથી તિલકપુરની ભૂમિ જાણે ભારતવર્ષનું સંગ્રહ સ્થાન હોય, તેમ દેખાવા લાગી. આ સર્વ વાતો શ્રી ચંદ્રને જાણવામાં આવતાં તેને વિશેષ ઉકઠા ઉત્પન્ન થઈ. એક વખતે શ્રીચંદ્ર ગુણચંદ્રને પૂછ્યું, મિત્ર ! હવે તિલકપુરમાં ક્યારે જવું ? સ્વયંવરના મુદ્ધર્તન દિવસ નજીક આવતો જાય છે. આપણે બરાબર સમય ઉપર ત્યાં પહોંચવું જોઈએ. રાધાવેધની કળા જેવાની મને ઘણી હોંશ છે. ગુણચંદ્ર બેલ્યો મિત્ર ! ચિંતા કરો નહિ. આપણી પાસે ત્યાં જવાનું સાધન સર્વોત્તમ છે. આપણે સુવેગ રથ એક દિવસે ત્યાં પહોંચી શકશે. એ શી જનને મહા માર્ગ સુગ રથથી કાંઈપણ અસાધ્ય નથી. સુવેગ આપણુ એ અસાધ્ય કાર્યને સહેલાઈથી સાધી શકશે. મહાવેગ અને વાયુવેગ અર્બની ગતિ પવનથી પણ અધિક છે. શ્રીચ કે ફરીથી ગુણચંદ્રને પૂછ્યું, મિત્ર ! તમારું કહેવું યથાર્ય છે, પણ મને એક શંકા રહે છે. તિલકપુરનો માર્ગ આપણે જાણતા નથી, તો તેનું શું થશે ? ગુણચંદ્ર ગજેનાથી બોલ્યો, મિત્રરત્ન ! એ ચિંતા કરશો નહિ. તિલકપુરને માર્ગ આજે અજ્ઞાત રહેશે નહિ. તિ મંજરીના સૌંદર્ય ભારતવર્ષના રાજસમાજને આકળી છે, એ માર્ગ ઉપર શ્રેણીબંધ ગમનાગમન થતું હશે. કદિ આપણે ટૂંકી મુદતમાં જવાના છીએ, એટલે તે માર્ગનો પ્રવાહ તુટયો હોય, તે પણ આપણને કાંઈ પણ હરકત આવશે નહિ. આપણો ધનંજ્ય સારથિ સર્વ દેશના માર્ગના જ્ઞાતા હશે; દરેક માર્ગનું જ્ઞાન સારથિને હેવું જોઈએ. ધન જય સત્તમ સારથિ છે, ભાર રતવર્ષમાં પ્રખ્યાત નગર, ગામ અને અરણ્ય એ ઉત્તમ જ્ઞાતા હશે, તો તે પણ શંકા રાખશો નહિ. આ પ્રમાણે મીચંદ્ર અને ગુણચંદ્ર વાર્તા કરતા હતા, ત્યાં લક્ષ્મીદા શેઠ એમ. પિતાને બંને મિત્રોએ માન આપ્યું છેઠ બેલ્યા, વસ થી ચંદ્ર ! કે તિલકપુર જેવા છે. યાર થતા નથી? હવે માત્ર એક જ દિવસ બાકી છે. તે દિવસ થઈ ગયા, તે પણ કેમ તૈયારી કરતા નથી ? વત્સ ! આ અવસર ચુકવા જેવું નથી. રાધાવેધની કળા તારા જેવા ચતુર પુરૂને જ દર્શનીય છે. તને એ કળા દર્શાવવાની મને પણ ઉત્કંઠા છે. પૂર્વના રાજાઓમાં રાધાવેધનું ચાતુર્ય સવોત્તમ ગણાય છે ધનુધામાં દર્શાવેલ લક્ષ્યવેધની કળાના ચાતુર્યની પરીક્ષા રાધાવેધ છે. ક્ષત્રિય કુમારનું અદ્દભૂત બળ, શક્તિ અને શસ્ત્ર અસ્ત્રનું ચાતુર્વ રાધાવેધમાં ચરિતાર્થ છે. પુત્ર ! જૈન મહાવીર પુનાં ચરિમાં એ કળા વિશે મેં ઘણું સાંભળેલું છે, તેમજ તે કળાને પ્રત્યક્ષ જોનારાઓના મુખેથી મેં તેનું યથાસ્થિત વર્ણન દવત જાણેલું છે. વસ! તું સત્વર તૈયાર થ; જે જવાની ઈચ્છા હોય તે, વિ. લંબ ક ગ નથી; આ અવસર પુનઃ મળ દુર્લભ છે. પિતાનાં વચન સાંભળી શ્રીયંદ્રને વિશેષ ઉત્સાહ થયો, તેણે તેજ રાત્રે જવાનો નિશ્ચય કર્યો. સંધ્યાકાળે સુવેગ રથને તૈયાર કરવા ધનંજયને આજ્ઞા આપી, બંને મિત્ર તૈયાર થઈ સજજ થયા સાયંકાળ પછી સુવેગ રથમાં બેસી તેઓ કુશસ્થળીની બાહર નીકળ્યા. લક્ષ્મીદત્ત શેડ શિવાય બીજું કોઈ આ વાત જાણતું નહતું. ચતુર ધનંજયે સવેગ યને વેગથી દતિગમાં હંકા. તિલકપુરને માર્ગ તેના જણવામાં હતો. સુવેગ રથ, પર્વત, વન, સ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy