________________
વધામણી.
૩૬૫
હે રાજા પ્રતાપસિંહજી ! આ અરસામાં આપના ધર્મવીર કુમારે એક ચમત્કારી પરાક્રમ કર્યું હતું, તે સાંભળી આપ આર્થ પામી જશે.
મહેંદ્રપુરના સીમાડામાં વજાપુર, લેાહુખુર, અને રત્નપુર નામે ત્રણ ચાર રહેતા હતા, અને તેની આસપાસના પ્રદેશમાં તેએ આશ્ચર્ય રીતે ચેરી કરતા હતા. ચેરી કરીને તેએ એવી રીતે અદૃશ્ય થઇ જતા કે, કાઇના જોવામાં પણ આવતા ન હતા, ઘણાએક બાહેાશ પુરૂષો પણ તેમને પકડી શકતા ન હતા, મેટા પરાક્રમી અને સાહસિક પુરૂષા પણ તેની શેાધ કરી શકતા નહીં, અને આખરે લજ્જાથી નમ્ર મુખ થઈ પાછા પૂરતા હતા. તેએ એવી ચતુરાઇથી ચોરી કરતા કે, જેથી ચતુર નગર રક્ષા ધણું જ આશ્ચર્ય પામી જતા.
આ ત્રણ ચોરાને ખબર મળ્યા કે, કુશસ્થળીના રાજકુમાર શ્રી વીણારવ ગાયકને માટું ઇનામ આપ્યુ છે, તે નામમાં ઘણા કીંમતી માલ છે, આવું વિચારી જે દિવસે કપિલપુરમાં શ્રીચદ્રકુમારે વીણારવને ઇનામ આપ્યું, તેજ રાત્રે તે ત્રણે ધૂત્ત ચેરી પેાતાના ચાતુર્યથી ગાયકના ગૃઢમાંથી બધા માલ ચોરી ગયા, અને તે પોતાના ગુપ્ત સ્થાનમાં
લઇ ગયા.
જે દિવસે તે ચાર ગાયકને માલ ચેરી ગયા, તેજ દિવસે કપિલપુરની પ્રજાના મુખમાંથી રાજકુમારે સાંભળ્યું હતું કે, કાષ્ટ ધૂર્ત ચાર ચમત્કારી રીતે નગરમાંથી ચેરી કરે છે, અને રાજા જિતશત્રુથી તેનેા પત્તા મેળવી શકાતા નથી. તે દુષ્ટ ચારથી આખા નગરમાં ત્રાસ વર્તી રહ્યા છે. આ ખાર સાંભળી પરોપકારી રાજપુત્ર તેજ રાત્રે અદશ્ય ગુટિકાનેા પ્રયાગ કરી, તે ત્રણ ચારેની પાછળ ગયા. તેઓ જે ગુપ્ત ગૃહમાં ચારીને માલ રાખતા હતા, તેજ ગૃહમાં રાજકુમારે પ્રવેશ કર્યો, અને તે ચાર લેકે ગાયક વીણારવના ઘરમાં ચોરી કરી જે માલ લાવેલા, તે બધું પાછળ જઈને રાજકુમારે જાણી લીધું હતું. તે ચાર લોકેા જુદી જુદી વિધા જાણતા હતા. એક અવસ્વાપિની નિદ્રા જાણતા, અને ખીજો શબ્દવેધ વિગેરે પ્રયોગ જાણતા, અને ત્રીજો હરણ ક્રિયામાં ચતુર હતો. આ ત્રણે ચાર ગાયકના ઘરમાંથી ચોરી કરી, તે ચેરીને માલ ભૂમિગૃહમાં રાખી, તે ઉપર એક શિલા આડી મુકી, બરાબર મજબુત કામ કરી, પછી યાગીને વેષ લઇ, બહાર રહેલા મઠમાં આવીને સુતા.
મહાવીર શ્રીચંદ્ર તેમની આ બધી ચેષ્ટા જોઇ, પછી પોતાને સ્થાને અવ્યા. અ દૃશ્ય કિાના પ્રયોગ દુર કરી, તે શય્યામાં સુઈ ગયા. પ્રાતઃકાળ થયા, એટલે પેલા વીણારવ ગાયક પેકાર કરતા કરતા કુમારની આગળ આવ્યા. તેણે નમન કરી વીર કુમારને જણાવ્યું, સ્વામી ! આપના જેવા પરાક્રમી પુરૂષ વિધમાન છતાં મારા ઘરમાંથી મોટી ચોરી થઇ. ગઇ કાલે આપે જે ઇનામમાં દ્રવ્ય આપ્યું હતું, તે બધું ચોરાઇ ગયું. જેને માટે આ નગરમાં ચારીના પેકાર થાય છે, તેજ ચમત્કારી ચેારાએ માફક ધન હરી લીધું. દ્રઢ સ્થાનમાં રાખેલા ધનને તેએ! ક્ષણ માત્રમાં લઈ ગયા. મહારાજા ! તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org