Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી – શ્રાધ્ધ – પ્રતિક્રમણ – સૂત્ર પ્રબોધટીકા ભાગ ૧ પ્રકાશકે જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ - ૫૬. al Education Fernatione Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા) (સપ્તાંગ વિવરણ) ભાગ પહેલો (સૂત્ર ૧થી ર૫) • સંશોધક : પ. પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ ૫. પૂજ્ય મુનિશ્રી કલ્યાણપ્રભવિજયજી • પ્રયોજક ૦ અમૃતલાલ કાલિદાસ દોશી, બી.એ. પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ-૪૦૦૦પ૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા) ભાગ પહેલો પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ. ૧૧૨, સ્વામી વિવેકાનંદ રોડ, વીલેપારલે, મુંબઈ-૪૦૦૦૫૬ © જૈન સાહિત્ય વિકાસ મંડળ ચોથી આવૃત્તિ ઑગસ્ટ, ૨૦૦૦ નકલ : ૫OOO કિંમત : રૂ. ૨૦૦|રૂ. ૫૦૦/- (સેટ ભાગ-૧, ૨, ૩ ના) મુદ્રક ઃ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ નોવેલ્ટી સિનેમા પાસે, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન નં. ૫૫૦૮૬૩૧-૫૫૦૯૦૮૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન ધર્મની એક અતિ મહત્ત્વની ક્રિયા એટલે આવશ્યક ક્રિયા. આ ક્રિયાના નામથી જ તેના અર્થનો બોધ સહજ થાય છે. આ ક્રિયા સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને સવાર-સાંજ બે વખત અવશ્ય કરવા યોગ્ય છે. આજે તો આ ક્રિયા પ્રતિક્રમણના નામે સુપ્રસિદ્ધ છે. અનાદિ કાલીન કર્મમળને દૂર કરવા, નવાં કર્મોને આવતા અટકાવવા, ક્રોધાદિ કષાયોનો નાશ કરવા, મૈત્રી આદિભાવના વિકસાવવા તેમજ મોક્ષપ્રાપ્તિ અર્થે આ ક્રિયા એક અદ્ભુત ક્રિયા છે. તેમજ તે દ્વારા આત્મનિર્મળતા પ્રાપ્ત થાય છે. માટે આગમિક કાળથી જ આ ક્રિયા ઉપર અનેક ગ્રંથો રચાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ સાંપ્રત ક્રિયાનાં સૂત્રો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથો રચાયા છે. તે તમામ ગ્રંથોનું અધ્યયન વર્તમાન કાળે દુષ્કર બન્યું હોવાથી તેના સારરૂપે એક સંપૂર્ણ ગ્રંથ રચવાની ભાવના પૂ. પિતાશ્રી અમૃતભાઈ કાલિદાસ દોશીના મનમાં ઉદ્દભવી હતી અને તેમણે પૂ. પથ્યાસ શ્રી ભદ્રંકર વિજયજી આદિ મુનિ ભગવંતોના માર્ગદર્શન હેઠળ પ્રબોધટીકા નામક ગુજરાતી ભાષામાં સરળ ટીકા રચાવવાનો વિચાર કરી યોજના સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ગ્રંથ ત્રણ ભાગોમાં પૂર્ણ થઈ પ્રકાશિત થયો હતો. તેને જૈનશાસનના તમામ વર્ગો તરફથી સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો. અને બહુ જ ટૂંક સમયમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી હતી ત્યારબાદ છેલ્લા કેટલાય વખતથી આ ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. તેમજ અનેક પૂજ્ય સાધુ ભગવંતો તેમજ જિજ્ઞાસુ આરાધકો તરફથી અવારનવાર માંગણીઓ આવ્યા કરતી હતી તેથી પુનઃ મુદ્રણ કરાવવાનો વિચાર કરી રહ્યા હતા તેવામાં અમદાવાદ સ્થિત લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર તથા શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના નિદેશક શ્રી જિતેન્દ્રભાઈ શાહે પણ અમને Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી અને સાથે જણાવ્યું કે જો આ ગ્રંથોનું પુનઃ મુદ્રણ કરવું હોય તો યથાશકર્યો સહયોગ આપશે. આ પ્રસ્તાવથી અમારા મનમાં આનંદ વ્યાપી ગયો તથા કાર્યનો પ્રારંભ કરવાનો ઉત્સાહ જન્મ્યો. અમે પ્રકાશન સંબંધી તમામ કાર્ય તેઓશ્રીને સોંપ્યું. તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી સુંદર રીતે પ્રકાશન-કાર્ય પાર પાડી આપ્યું છે તે બદલ અમે તેમના ખૂબ જ આભારી છીએ. આ સમગ્ર કાર્યમાં અમને મદદરૂપ થનાર તમામનો ખાસ આભાર માનીએ છીએ. તેમજ કૉપ્યુટરમાં એન્ટ્રી તથા સેટીંગ આદિનું કાર્ય કરનાર શ્રી અખિલેશ મિશ્ર, શ્રી હરીશભાઈ ચૌહાણ, શ્રી વિક્રમભાઈ, શ્રી ચિરાગભાઈ, શ્રી પ્રણવભાઈ, શ્રી અનિલભાઈ આદિનો ખૂબ જ આભાર માનીએ છીએ તથા પ્રફ સંશોધનનું અત્યંત ઝીણવટભર્યું કામ ખૂબ જ ચિવટપૂર્વક કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખાસ આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરનો તથા લા. દ. વિદ્યામંદિર અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. ગ્રંથના પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો તે જણાવવા અમે ખાસ આગ્રહ કરીએ છીએ જેથી ભવિષ્યમાં પ્રકાશિત થનાર આવૃત્તિમાં તે ક્ષતિને દૂર કરી શકાય. અમને આશા છે કે તમામ સાધકો તેમજ આરાધકોને આ ગ્રંથની પુનઃ ઉપલબ્ધિથી આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ | જૈન સાહિત્ય વિકાસ મંડળ મુંબઈ જૂન - ૨૦૦૦ ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ દોશી Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માતૃશ્રી ડાહીબહેન મનસુખલાલ વોરાની પુણ્ય સ્મૃતિમાં આ ધર્મગ્રંથ સપ્રેમ અર્પણ. -શ્રી હરસુખલાલ એમ. વોરા પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ રૂ ૪ સંપાદકીય નિવેદન સાત અંગોની સામાન્ય સમજૂતી સંકેતસૂચી પ્રતિક્રમણની પવિત્રતા નમસ્કાર-યંત્ર નમુદો-નમસ્કારમંત્ર -પંચિંદિય-સૂત્ર થોમવંજ-સુનં-ખમાસમણ-સૂત્ર સુમુસુતા -પૃચ્છ-ગુરુ-નિમંત્રણ-સૂત્ર ગુરુરવામ-સુત્ત-અભુઢિઓ-સૂત્ર રૂરિયાવહિયા-સુન્ન-ઈરિયાવહી સૂત્ર સારીર-સુનં-તસ્સ ઉત્તરી-સૂત્ર વરસાસુ-અન્નત્ય-સૂત્ર વડવાસાય-સુત્ત-લોગસ્સ-સૂત્ર . સામાફિય-સુનં-કરેમિ ભંતે-સૂત્ર . સામારૂપારા-સુત્ત-સામાયિક પારવાનું સૂત્ર તાના-સુ-જગચિંતામણિ ચૈત્યવંદન . વિવંતા-સુન્ન-જંકિંચિ-સૂત્ર . સકામો-નમોલ્યુશં-સૂત્ર . સબ્સ-રેવંત-સુન્ન-જાવંતિ ચેઈયાઈ-સૂત્ર . સવ્ય સાધુ-વંતા-સુન્ન-જાવંત કે વિ સાહૂ-સૂત્ર . પશ્ચપરમેષિ-મારસૂત્ર-નમોડર્ણ સૂત્ર ૯૧ ૧૧૧ ૧૩૧ ૨૦૮ ૨૪૦ ૨૫૬ ૨૮૭ ૨૯૨ ૩૨૨ ૩૨૪ ૩૨૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ૪૩૪ ૪૫૪ ૪૭૩ ૪૮૫ ૫૦૦ ૫૧૬ ૫૩૧ પ૩૫ ૫૩૮ ૫૪૩ ૧૮. સવારં-થોત્ત-ઉવસ્સગ્ગહરં સ્તોત્ર ૧૯. પળાહા-સુન્ન-જય વીયરાય સૂત્ર ૨૦. રેફય-સુત્ત-અરિહંત-ચઇયાણં સૂત્ર ૨૧. વાઈ---કલ્યાણકંદ સ્તુતિ ૨૨. સંસારાવાન-શુ-સંસારદાવાનલ સ્તુતિ ૨૩. સુખ-શુ-પુખરવર-સૂત્ર ૨૪. સિદ્ધ-ઘુ-સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૫. વેલાવવા-સુરં-વેયાવચ્ચગરાણં સૂત્ર ૧. સામાયિક લેવાનો વિધિ ૨. સામાયિક લેવાના વિધિ અંગેની સમજ ૩. સામાયિક પારવાનો વિધિ ૪. સામાયિક પારવાના વિધિ અંગેની સમજ ૫. મુહપત્તી-પડિલેહણનો વિધિ ૬. ચૈત્યવંદનનો વિધિ ૭. ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ ૮. પૂજાની પરિભાષા પરિશિષ્ટો અંગે કિંચિત્ વક્તવ્ય પરિશિષ્ટ પહેલું-ષડાવશ્યક પરિશિષ્ટ બીજું-સામાયિકની સાધના પરિશિષ્ટ ત્રીજું-ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય પરિશિષ્ટ ચોથું-જિનચૈત્યોનો વંદન વિધિ પરિશિષ્ટ પાંચમું-ધર્મોપકરણો પ૪પ ૫૪૬ પપ૬ પપ૯ ૫૬૧ ૫૭૧ પ૭૨ પ૭પ. ૫૮૯ ૬૧૦ ૬૨૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || શ્રી જૈન સાહિત્યવિકાસ મંડળના સ્થાપક શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી આજથી લગભગ ૨૦ વર્ષ પૂર્વે જામનગરમાં પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી તેમનો ઉત્તરોત્તર ગાઢ સંપર્ક મારે રહ્યો છે. અનેકવિધ શાસ્ત્રપ્રવૃત્તિઓમાં તેઓ મને પ્રેરક અથવા સહાયક રહ્યા છે. આ વર્ષો દરમ્યાન તેમના અનેક વિરલ અને વિશિષ્ટ ગુણોનો મને અનુભવ થયો છે. ધર્મપ્રેમી, શ્રદ્ધાળુ, ઉદાર અને શાસ્રભક્ત તો તેઓ હતા જ, તે ઉપરાંત મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ અત્યંત જ્ઞાનપિપાસુ હતા. જ્યાં જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં ત્યાંથી વિના સંકોચે અત્યંત નમ્રતાથી જ્ઞાન મેળવવા માટે તેઓ ખૂબ આતુર અને પ્રયત્નશીલ હતા. વિદ્વાનો અને જ્ઞાનગોષ્ઠી તેમને અત્યંત પ્રિય હતી. વિવિધ વિષયનાં શાસ્ત્રોમાં તેમને રસ તો હતો જ તેમાં પણ મંત્ર, યોગ, અને ધ્યાનના વિષયમાં તેમને ઘણો જ રસ હતો. એટલું જ નહિ પણ એ વિષયમાં અતિવિશાળ વાંચન કરીને શાસ્ત્રોના ગૂઢાર્થને ઉકેલવા તેઓ રાત-દિવસ ખૂબ પ્રયત્ન કરતા હતા. જે તેમની સાથે વાતચીતોમાં તથા પત્રવ્યવહારમાં અનેક વાર જોવા મળતું હતું. તેમની આ ઉત્કટ સાધનાનું ફળ તેમના પોતાના લખેલા ચિંતનાત્મક ગ્રંથોમાં તથા તેમણે તૈયાર કરાવેલા ગ્રંથોમાં અમુક અંશે જોવા મળે .છે.. યોગ તથા મંત્ર આદિ વિશેનું તેમનું ચિંતન, મનન અને સંશોધનકાર્ય એ ઐતિહાસિક વસ્તુ છે. એક ઉદ્યોગપતિના જીવનમાં આવી જ્ઞાનઝંખના અને સાધના જેવા મળે એ બહુ વિરલ ઘટના છે. છેલ્લી અવસ્થામાં શ્વાસ લેવામાં પણ જ્યારે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી ત્યારે પણ આ વિષયમાં તેમની કેટલી રુચિ અને તન્મયતા હતી તે તેમના પોતાના હાથે વિસ્તારથી લખેલા તા. ૨૨-૧૨‘૭૬ના મારા ઉપરના પત્રમાંના નીચેના લખાણથી પણ સમજી શકાય છે. “યોગશાસ્ત્ર, દ્વાદશા૨ નયચક્ર, સૂરિમંત્રકલ્પ સમુચ્ચય, Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધપ્રતિક્રમણ-પ્રબોધટીકા આ સઘળા પતે નહિ ત્યાં સુધી મારો જીવ આ ખોળિયું છોડશે નહિ, એ પતી ગયા પછી એક સમય વધારે થશે નહિ. આપની જેમ મને પુષ્કળ ચિંતા છે.” આ પત્ર લખ્યા પછી સોળમા દિવસે જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. જીવનભર શ્રુતજ્ઞાનની જે ઉપાસના કરી હતી તેનું મધુર ફળ તેમના સમાધિમય મરણમાં જોઈ શકાય છે. - શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા જે વિશિષ્ટ રીતે શ્રુતજ્ઞાનની ગંગા વહાવવી તેમણે શરૂ કરી છે તે શ્રુતજ્ઞાનની ગંગાનો પ્રવાહ દેવગુરુકૃપાએ સતત વહેતો રહે તથા ઉત્તરોત્તર વિશાળ થતો રહે એ જ પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના. વિક્રમ સંવત ૨૦૩૩ પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ફાગણ સુદિ ૧૦ ભુવનવિજયાંતેવાસી માડકા (જિલ્લા : બનાસકાંઠા) મુનિ જંબૂવિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશી જીવન ઝરમર - [શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સ્થાપક અને તેના પ્રાણ સમાન શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના જીવનકાળ દરમ્યાન જ આ પ્રકાશિત થતો ગ્રંથ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ ટીકા પ્રથમ ભાગ-સંપૂર્ણપણે છપાઈ ગયો હતો. પ્રસ્તાવના આદિ પણ છપાઈ ગયાં હતાં. પ્રકાશનવિધિ જ ખાસ બાકી રહી હતી. તે વિધિ થાય તે પૂર્વે જ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાથી તેઓશ્રી તરફ કૃતજ્ઞતા રૂપે જૈ. સા. વિ. મ. તરફથી તેમની જીવનઝરમર અહીં સંક્ષેપમાં રજૂ કરવામાં આવે છે.]. ઊંચા હિમાલયની શ્વેત ગિરિકંદરાઓ વચ્ચે આવેલા કોઈ સરોવરની કલ્પના કરો અને તેનાં નિર્મળ ઝીલમીલ થતાં પાણીના તરંગોમાં તરતાં બાલસૂર્ય[Rising Sun] નાં તેજકિરણો જુઓ. અંતરપટ પર તેનું જે વિચળ અને ભવ્ય દશ્ય અંકિત થાય તેના જેવું શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ હતું. સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી. સપ્રમાણ ઊંચી દેહયષ્ટિ, એકવડું શરીર, સ્ફટિક કે સંગેમરમરના આરસ જેવો સફેદ વાન, ઝગારા મારતું વિશાળ લલાટ, ઊંડાણને તાગતી ઝીણી પાણીદાર આંખો. વ્યક્તિ, વસ્તુ અને વિચારની ગંધને દૂરથી જ પારખી લેતાં એવાં પહોળાં નસકોરાં, પ્રભાવક લાંબા કાન અને મલપતા હોઠ, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરી ઉઘાડા માથે બેઠા હોય તો દૂરથી જોનારને પહેલી નજરે અમૃતલાલભાઈ કોઈ ઋષિ જણાય. ટટ્ટાર બેઠા હોય અને દુનિયાને વિસરી પોતાના સ્વાધ્યાયમાં લયલીન હોય અને તેમની સાથે વાતો કરતાં કે તેમના સાનિધ્યમાં મૌનપણે બેસતાં જાણે ગંગાસ્નાનનો આફ્લાદક રોમાંચ અનુભવાય. આ સંસ્કારનું સિંચન શ્રી અમૃતલાલનો જન્મ વિ. સં. ૧૯૫૦માં શરદપૂનમે થયો હતો. દિનાંક ૧૪મી ઓક્ટોબર ૧૮૯૪ દિવસ રવિવાર. પિતાનું નામ શ્રી કાલિદાસ વીરજી દોશી. માતાનું નામ સંતોકબાઈ. તેમનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં જામનગર પાસેનું મોડા ગામ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી કાલિદાસભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય. પરંતુ તેમનો સંસ્કાર વૈભવ ઘણો સમૃદ્ધ હતો. વિશાળ કુટુંબની જવાબદારી સફળતાથી ઉપાડતા સંસારના અનેક તડકા-છાંયડામાંથી તે પસાર થયેલા. જેવા કરુણાવંત હતા તેવા જ ઉદારચિત્ત હતા. અને અપકારી ઉપર પણ પ્રેમભાવે ઉપકાર કરતા હતા. પોતાનો અભ્યાસ ઝાઝો ન હતો પરંતુ ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ તેમને તે જમાનામાં સમજાયું હતું. અને પોતાના પનોતા પુત્રને આગ્રહ કરીને કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. પોતાનું કર્તવ્યનિષ્ઠ અને કર્મઠ જીવન, સહનશીલતા અને ધીરજ, સાદાઈ અને કરકસર, ઉમદા અને ઉચ્ચ ભાવનાઓ, સારા-માઠા પ્રસંગોમાં પણ સદાય હસતા રહેવાનો સ્વભાવ, અજાણ્યાઓ પ્રત્યે પણ નિઃસ્વાર્થ પ્રેમ, બીજાનું કંઈક ભલું કરી છૂટવાની તમન્ના, હૈયે સતત પરમાત્માનું સ્મરણ, પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા, ધર્મ પ્રત્યે અનુરાગ વગેરે સંસ્કાર અને ગુણોની અસર શ્રી અમૃતલાલભાઈના જીવનમાં બાલ્યવયથી જ પડી. પિતાના જીવનના ઊંડા પ્રભાવના લીધે, ઊગતી જવાનીમાં જ તેઓશ્રી મોજ-શોખથી વિરક્ત બન્યા. સાદાઈને જીવનનો શણગાર માન્યો. કૉલેજમાં ભણતા હતા ત્યાં સુધી તેમને પિતાના પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં. પિતાની સમ્યફ કેળવણીથી તેમનું અંતર અને બાહ્ય વ્યક્તિત્વ સુંદર રીતે ખીલતું ગયું. પિતાના પ્રેમ અને વિશ્વાસને તેમણે પિતાની હયાતીમાં જ તપાવ્યા. એમ કહી શકાય કે જ્યોતમાંથી જ્યોત પ્રકટે તેમ એક ઉદાત્ત જીવનમાંથી બીજું તેવું જ ઉદાત્ત જીવન ઝગમગી ઊઠ્યું. અભ્યાસ મૅટ્રિક સુધીનો વ્યાવહારિક અભ્યાસ તેમણે જામનગરમાં કર્યો હતો અને બી. એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ જૂનાગઢમાં કર્યો. જે જમાનામાં કેળવણી પ્રત્યે લોકોને ઓછો રસ અને રુચિ હતાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરવો એ સાહસ ગણાતું તે જમાનામાં ૧૯૧૮માં તે બી. એ. થયા. સંસ્કૃત અને ફિલોસોફ-તત્ત્વજ્ઞાનના ગંભીર વિષયો લઈ બી. એ.ની ડિગ્રી મેળવી હતી. અમૃતલાલભાઈ સફળ અને યશસ્વી જૈન પ્રાચીન સાહિત્ય સંશોધક બની શક્યા તેનાં બીજ તેમણે બી. એ. થવા માટે પસંદ કરેલા આ બે Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયોમાં જોઈ શકાય છે. ११ જવાબદારી અને સિદ્ધિનાં સોપાન બી. એ. થઈને વૃદ્ધ પિતાનો બોજો હળવો કરવા ઝંખતા અમૃતલાલભાઈની ઇચ્છા ફળી નહિ, એ સૌભાગ્ય જોઈને ઉલ્લાસ અનુભવવા કાલિદાસભાઈ ત્યારે ન હતા. બી. એ.નો છેલ્લા વરસનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ તેમના પિતા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. પિતાના અવસાનથી મોટા કુટુંબના ભરણપોષણની જવાબદારીનો ભાર ઊગતી યુવાન ઉંમરમાં જ તેમના ઉપર આવી પડ્યો. ‘કર્મરેખા બલીયસી’—કર્મ રેખા બળવાન છે એમ સમજીને તેમણે આ પવિત્ર જવાબદારી ઉપાડી લીધી. ૧૯૧૮માં સ્નાતક બન્યા બાદ તુરત તે મુંબઈ આવ્યા અને પોતાની વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિના શેઠ શ્રી લધુભાઈ દામજી દોશીની ‘પેઈન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની'ની નોકરીમાં જોડાયા. વિજ્ઞાનના સ્નાતક ન હોવા છતાં રંગ અને રસાયણ ક્ષેત્રમાં અભ્યાસ અને કામ કરવાની સૂઝ, કામ પ્રત્યેની ચીવટ અને ચોકસાઈ, વફાદારી અને પ્રમાણિકતા, ચપળતા અને કઠોર પરિશ્રમ વગેરે તેમના ગુણોથી આકર્ષાઈને ‘બી. શિવચંદ જેઠાલાલ ફ' એ તેમને ભાગીદાર થવા સામેથી નિમંત્રણ આપ્યું, અને ૧૯૨૪માં ધંધામાં ભાગીદાર બન્યા. ૧૯૨૮માં વિદેશની એલ. હોલીડે એન્ડ ફાં.ની સોલ એજન્સી લીધી. ભારતમાં પ્રતિનિધિત્વ કરતી આ કંપનીના ડિરેક્ટરોને મળવા તેમણે ૧૯૩૪માં ઈંગ્લૅન્ડની સફર ખેડી. સાથોસાથ તેમણે ફ્રાંસ, હોલેન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ અને જર્મનીની પણ મુલાકાત લીધી. વ્રતધારી શ્રાવકને છાજે તેવી રીતે તેમણે આ વિદેશની સફર ખેડી. ૧૯૩૪માં વિદેશની ધરતી પર જૈનત્વને ટકાવી રાખવાની કોઈ જ સાનુકૂળતા ન હતી. આથી અમૃતલાલભાઈ વિદેશના ચાર-છ માસના રોકાણ દરમિયાન માત્ર દૂધ અને ફળ પર જ રહ્યા. જેવા શુદ્ધ જૈન ભારતમાં હતા તેવા જ શુદ્ધ જૈન વિદેશમાં પણ રહ્યા. વિદેશથી પાછા ફર્યા બાદ થોડા સમયમાં તેમણે બી. શીવચંદ જેઠાલાલ એન્ડ ફાં'નું કલેવર ધરમૂળથી બદલી નાખ્યું. આ કંપની પછી ‘બી. Page #14 -------------------------------------------------------------------------- ________________ १२ શીવચંદ અમૃતલાલ એન્ડ ક્હ્યું' બની. સમયાંતરે તેનું નામ બદલીને ‘અમૃતલાલ એન્ડ કું. લિ.' રાખ્યું. ૧૯૪૧માં તેમણે ધંધામાં હરણફાળ ભરી. પોતાના ધંધાની વધતી જવાબદારીઓમાં તેમણે પોતાના ભત્રીજા શ્રી જે. એચ. દોશીને સહભાગી બનાવ્યા, અને આ ‘કાકા-ભત્રીજા’ની જોડીએ પોતાના વિકસતા જતા વ્યવસાયને વિશ્વ-વ્યવસાયની ક્ષિતિજે મૂકી દીધો. ૧૯૫૪માં તેમણે ‘અમ૨ડાઈ કેમ લિમિટેડ' નામનું વિશાળ ઔદ્યોગિક સંકુલ ઊભું કર્યું. ડાય-સ્ટફ અને રંગ-રસાયણના ક્ષેત્રમાં આજ ‘અમર-ડાઈ-કેમ' પહેલી હરોળનું નામ બની ચૂક્યું છે. સામાજિક સિદ્ધિ ઔદ્યોગિક ક્ષેત્રના જેવી જ યશસ્વી અને ઝળહળતી સફળતા અને પ્રતિષ્ઠા તેમણે સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રોએ પણ પ્રાપ્ત કરી છે. માત્ર પૈસા રળવામાં જ તેમણે પોતાના જીવનની ઇતિશ્રી નહોતી માની, ધંધાના પ્રશ્નોમાં જ તે ગૂંથાયેલા નહોતા રહ્યા. જૈન ધર્મ અને જૈન સમાજના પ્રશ્નોમાં પણ એમણે સક્રિય રસ લીધો હતો. ૧૯૫૨માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી હતી. સમાજ અને રાષ્ટ્રમાં ત્યારે તેનું નિર્ણયાત્મક સ્થાન હતું. તેનો અવાજ આદેશાત્મક બની રહેતો હતો. આવી ગૌરવવંતી કૉન્ફરન્સના સુવર્ણજયંતી અધિવેશનનું અધ્યક્ષપદ તેમણે શોભાવ્યું હતું અને ચારેય ફિરકાઓની પ્રતિનિધિત્વવાળી સંસ્થા. 'ભારત જૈન મહામંડળ”ના ૧૯૬૬ના ૩૧મા અધિવેશનમાં તેમના અધ્યક્ષપદે ‘ભગવાન મહાવીર સ્વામીનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ” અખિલ વિશ્વ ધોરણે ઊજવવાનો ઐતિહાસિક ઠરાવ થયો હતો. ભારતભરનાં જૈન દેરાસરોની માર્ગદર્શક પ્રતિષ્ઠિત સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી''ના વરસો સુધી ટ્રસ્ટી રહ્યા હતા. આ પેઢીનું બંધારણ ઘડવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ બંધારણ તૈયાર કરવામાં તેમણે છ માસ સુધી ગંભીર અને ગહન પ્રયત્ન કર્યો હતો. આ અને આવી બીજી નાની મોટી સંસ્થાઓમાં તેમણે આપેલ સક્રિય સેવાઓમાં તેમના એક વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય થાય છે. કૉન્ફરન્સ અને Page #15 -------------------------------------------------------------------------- ________________ १३ ભારત જૈન મહામંડળના અધિવેશનના અધ્યક્ષપદેથી આપેલા પ્રવચન, અમદાવાદ આચાર્ય મહારાજશ્રી અમૃતસૂરિની નિશ્રામાં યોજાયેલ કર્મગ્રંથ' પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ તથા તેવા સમયોચિત અન્ય પ્રવચનો આજ પણ એટલા જ મનનીય અને પ્રેરક છે. આ પ્રવચનો દર્શાવે છે કે અમૃતલાલભાઈ કુશળ વક્તા જ ન હતા. સુસ્પષ્ટપણે પોતાના મંતવ્યો રજૂ કરનારા, નિર્ભય તત્ત્વચિંતક પણ હતા. વિવેકપૂર્ણ દાનપ્રવાહ અમૃતલાલભાઈના વ્યક્તિત્વનું આગવું તરી આવતું જીવનલક્ષણ છે. જાગ્રત વિવેક. વિવેકથી બોલતા, વિવેકથી વર્તતા, વિવેકથી બેસતા, વિવેકથી ઊઠતા. તેમના જીવનના દરેક સોપાનમાં વિવેકની પરિમલ મહેકે છે. આથી જ તેમણે નામના મોહ વિના વિશુદ્ધ લોક-કલ્યાણના હેતુ માટે જ દાન કર્યા. ૧૯૪૨માં તેમણે પોતાના પૂજય પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં પાલિતાણામાં તળેટી પાસેના આગમ મંદિરમાં “શ્રી સિદ્ધચક્ર ગણધરમંદિર”નું નિર્માણ કરાવ્યું. આ મંગળ પ્રસંગે બ્રહ્મચર્ય વ્રતને અંગીકાર કર્યું. પિતાનું યત્કિંચિત્ ઋણ ચૂકવવા રૂ. ૮૦ હજારની માતબર રકમનો ત્યારે સદ્વ્યય કર્યો. અમૃતલાલભાઈનું સમગ્ર જીવન જોતાં તેમનું આ મંદિરનું નવનિર્માણ ઘણું જ સૂચક જણાય છે. અમૃતલાલભાઈએ “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર બંધાવી પોતાની આતમભાવનાનાં મંગળ દર્શન કરાવ્યાં છે. સિદ્ધચક્ર એટલે યોગનું આલંબન અને ગણધર ભગવંતો એટલે શ્રુતજ્ઞાનના પ્રતીક અમૃતલાલભાઈના જીવનની છેલ્લી ચાળીસીમાં યોગ અને શ્રુતજ્ઞાનની જે ઉત્કટ સાધના જોવા મળે છે તેનું આ મંદિર કદાચ પ્રથમ પ્રકટીકરણ જણાય છે. ઉચ્ચ કેળવણી પોતે લીધી હતી અને તે માટે પોતે વેઠેલાં દુઃખોમાંથી જીવનપાઠ શીખીને તેમણે જામનગરમાં “કાલિદાસ વીરજી દોશી ચેરીટીઝ ટ્રસ્ટની સ્થાપના કરી નબળા વર્ગનો પણ લાયક વિદ્યાર્થી પૈસાના અભાવે કેળવણીથી વંચિત ન રહે, તેવી સમસંવેદનામાંથી આ ટ્રસ્ટ અને બીજા ટ્રસ્ટોની સ્થાપના કરી હતી. અને આ દ્વારા જૈન તેમજ જૈનેતર કોઈ પણ ગરીબ વિદ્યાર્થીને સહાય અપાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ १४ અમૃતલાલભાઈનાં લગ્ન ૧૯૧૨માં શેઠ શ્રી દેવચંદ મૂળચંદ સુતરીયાની સુપુત્રી મૂળીબેન સાથે થયાં હતાં. તેમના આ પ્રસન્ન દાંપત્યથી તેમને ચાર સંતાન થયાં. ત્રણ પુત્રો. (૧) રસિકભાઈ (૨) ચંદ્રકાંતભાઈ (૩) અરુણભાઈ અને એક પુત્રી જ્યોત્નાબેન. તેમનું દાંપત્યજીવન ૬૨ વર્ષ રહ્યું. ધર્મપત્ની મૂળીબેનનું જામનગરમાં તા. ૨૪-૨-'૭૪ના રોજ અવસાન થયું ત્યારે તેમની પુણ્યસ્મૃતિમાં તેમણે જામનગરમાં “અન્નપૂર્ણા સમિતિ” સંસ્થા ઊભી કરી. સ્ત્રી એટલે અન્નપૂર્ણા. આ કલ્પનાને તેમણે આ સમિતિમાં સાકાર કરી અને રૂ. ૫૦,૦૦૦)નું દાન કર્યું. આ સમિતિએ રાહતના ભાવે અનાજ વગેરેનું ૧૫ માસ વિતરણ કર્યું અને મોંઘવારીમાં ભીંસાઈ રહેલાં સેંકડો કુટુંબોને રાહત પહોંચાડી. એ જ પ્રમાણે દોશી પરિવારે જામનગરમાં દોશી કાલિદાસ વીરજી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજની સ્થાપના માટે રૂ. ૨,૫૦,૦૦૦નું દાન આપ્યું. હવે ભારતીય વિદ્યા ભવનને રૂ. ૧૦ લાખનું દાન અને જમીન મળ્યાં એટલે તેમણે મહિલા કૉલેજની સ્થાપના કરી છે અને અમૃતલાલભાઈના શિક્ષણના ક્ષેત્રે મળેલા ઉમદા ફાળાને લક્ષમાં લઈને તેમનું નામ જોડીને “અમૃતલાલ કાલિદાસ દોશી મહિલા કોલેજ” નામ આપ્યું છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત દુકાળ, રેલ વગેરે કુદરતી આફતોના સમયે પણ તેમણે લાખો રૂપિયાનાં દાન કર્યા છે. આ સંસ્કારમૂર્તિ પાસેથી પ્રેરણા મેળવીને દોશી પરિવાર, દોશી ગ્રૂપ ઑફ કંપનીઝ અને દોશી ગ્રૂપ ઑફ ટૂટ્સ આ ત્રણેય તરફથી ધર્મ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, માનવતા અને રાષ્ટ્રને દાન મળતાં જ રહ્યાં છે. સાહિત્ય સાધના જૈન સાહિત્યનું ઊંડું અધ્યયન એ જાણે એમની પૂર્વભવની અધૂરી રહેલી ઇચ્છા હતી. એ ઈચ્છા પૂર્તિના પ્રયત્નોમાંથી “જૈન સાહિત્ય વિકાસ મંડળ” નામની સંસ્થાનો જન્મ થયો છે. ૧૯૪૮માં અમૃતલાલભાઈએ પોતે આ સંસ્થાને જન્મ આપ્યો. આ તેમનું એકમેવ માનવસંતાન છે. તેનાં ઉછેર અને સંવર્ધન માટે તેમણે એક મમતાભર્યા પિતાથી પણ સવિશેષ કાળજી લીધી હતી. સ્વાધ્યાય એ તેમનો હૃદય-ધબકાર હતો. તો સંશોધન એ તેમનો Page #17 -------------------------------------------------------------------------- ________________ १५ રક્ત-સંચાર. તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું તેમનું વાંચન વિશાળ હતું. અને તેમની કલ્પનામાં એક ચિત્ર સતત રમતું હતું કે જૈન પ્રાચીન સાહિત્યનું સંશોધન કરી કરાવીને તે ગ્રંથોનું કલાત્મક પ્રકાશન કરાવવું. જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા તેમણે પોતાની કલ્પનાને સાકાર કરવા વ્યવસાયમાંથી ફાજલ પડતા સમયમાં જ્ઞાનયજ્ઞ પ્રજ્વલિત કર્યો. અને ૧૯૬૪માં તો વ્યવસાયમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી આ જ્ઞાનયજ્ઞને અખંડ અને સતત ઝળહળતો રાખ્યો. ૧૯૪૮માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે તો અમૃતલાલભાઈ વ્યવસાયની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, છતાંય સ્વ-સંસ્થાપિત સંસ્થાના વિકાસ માટે સક્રિય રસ લીધો. સૌ પ્રથમ તેમણે આ સંસ્થાના ઉપક્રમે “પંચ પ્રતિક્રમણ સૂત્ર” અંગે વિશદ સંશોધન કાર્ય ઉપાડ્યું. આવશ્યક ક્રિયાના આ ઉપયોગી ગ્રંથને પરિપૂર્ણ અને સાંગોપાંગ બનાવવા માટે સંખ્યાબંધ શાસ્ત્રગ્રંથો વસાવ્યા. દસેક જેટલા જ્ઞાનભંડારોની મુલાકાત લીધી. પૂજ્ય શ્રમણ ભગવંતો ખાસ કરીને પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાથે તેમજ વિદ્વાનો અને પંડિતો સાથે સુ-દીર્ઘ પત્રવ્યવહાર કર્યો. આ અંગે જરૂરી ખર્ચ કશાય સંકોચ વગર કર્યો. એટલું જ નહિ પ્રસ્તુત પુસ્તકનું સંશોધન જેમ જેમ આગળ વધતું ગયું તેમ-તેમ તેને જોયું, તપાસ્યું. ફરી-ફરીને તપાસ્યું અને પૂજય વિદ્વાન શ્રમણોની માન્યતા મેળવીને તેને જાહેરમાં મૂક્યું. મંડળનો આ પ્રથમ ગ્રંથ એટલે શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રબોધટીકા લગભગ બે હજાર પાનામાં ત્રણ ભાગમાં પ્રકટ થયેલ આ ગ્રંથ પહેલી જ નજરે સર્વત્ર લોકાદર પામ્યો. આજે તો આ “પ્રબોધ-ટીકા' ધાર્મિક શિક્ષકો તેમજ પ્રતિક્રમણ સૂત્રના અભ્યાસીઓ માટે આધાર ગ્રંથ બની ચૂકી છે. યોગાનુયોગ પણ કેવો !!! અમૃતલાલભાઈએ સૌ પ્રથમ સંશોધન અને પ્રકાશન “પંચપ્રતિક્રમણ સૂત્ર' પર કર્યું-કરાવ્યું અને તેમના હસ્તકનું છેલ્લું સંશોધિત પ્રકાશન પણ આ જ સૂત્ર પર થયું. આ પ્રકાશન તે “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર” પ્રબોધ ટીકાની ત્રીજી આવૃત્તિ. તેમાં પ્રથમની બે આવૃત્તિ કરતાં અનેકવિધ મનનીય સંશોધન આમેજ થયું છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જીવનની સંધ્યાએ તે માંદગીના બિછાનેથી નાદુરસ્ત તબિયતે પણ તે વાંચતા, વિચારતા અને સંશોધન માટે ફરી નોંધ કરતા-કરાવતા રહ્યા. તેમની તીવ્ર ઝંખના-કામના-હતી કે -શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા -સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય ભાગ બીજો અને -યોગશાસ્ત્ર પ્રથમ બે પ્રકાશ [આ ત્રણેય પ્રકાશન પોતાની હયાતીમાં થાય. પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું !!! આ ત્રણેમાંથી પ્રબોધ ટીકાની ત્રીજી આવૃત્તિના પ્રથમ ભાગ તો તે સાદ્યત જોઈ-તપાસી ગયા છે. બાકીના બે ભાગ તથા બે પ્રકાશનો હવે સંસ્થા મારફત બહાર પડશે. સંશોધન કાર્ય મંડળના ઉપક્રમે તેમણે સંશોધિત પચીસથી પણ વધુ ગ્રંથોનું સમાજને પ્રદાન કર્યું છે. આ ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી એમ વિવિધ ભાષામાં પ્રકટ થયા છે. નમસ્કાર મંત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર, લોગસ્સસૂત્રના ઉપર પ્રબોધ ટીકામાં માહિતીપૂર્ણ છણાવટ થઈ હતી. છતાં તે સૂત્રો ઉપર તેમનું અધ્યયન અને ચિંતન ચાલુ રહ્યાં અને મંત્ર તથા તંત્રની દષ્ટિએ સંશોધન કરીને વધારે વિશદ અને ગહન ગ્રંથો રૂપે આ સૂત્રો ઉપર સ્વતંત્ર પ્રકાશનો પ્રગટ થયાં. જૈન યોગના તેમના અભ્યાસના ફળ સ્વરૂપે યોગસાર, યોગપ્રદીપ, સામ્યશતક, સમતા શતક, ધ્યાન વિચાર પ્રગટ થયા. તદુપરાંત ઋષિમંડળ સ્તવ આલેખનવિધિ, અને સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય ભાગ૧, આ વિષયોના જ્ઞાતાઓ માટે માહિતીપૂર્ણ ગ્રંથો બની રહ્યા છે. સૂત્રોનો અભ્યાસ કરતાં તેમના ગહન અર્થો પ્રગટ કરવા માટે મંત્ર તથા તંત્રનો અભ્યાસ જરૂરી બન્યો એટલે આ વિષયોમાં તેમણે ઊંડું અધ્યયન કર્યું. છેવટનાં વર્ષોમાં અનાસક્તિભાવ કેળવાતો ગયો એટલે તેમનું અધ્યયન વિશેષ કરીને ધ્યાન'ના વિષય ઉપર વધારે કેન્દ્રિત થતું ગયું. Page #19 -------------------------------------------------------------------------- ________________ १७ અમૃતલાલભાઈ સ્વભાવે વૈજ્ઞાનિક હતા. સાચા વૈજ્ઞાનિકને ક્યારેય પોતાના એક સંશોધનથી તૃપ્તિ થતી નથી. પોતાના જ સંશોધનનું તે વધુ ને વધુ ગહન અને વિશદ સંશોધન કરતો જ રહે છે. અમૃતલાલભાઈ ઉપર જણાવ્યા મુજબ લોગસ્સ સૂત્ર ઉપર એક સંશોધિત ગ્રંથ આપી જ ચૂક્યા હતા, છતાંય જીવનનાં અંતિમ વરસોમાં પણ તે આ સૂત્રના ગૂઢાર્થને શોધતા હતા. એ જ પ્રમાણે “લઘુશાંતિ”નું થોડુંક સંશોધન પણ તે પ્રબોધ ટીકામાં આપી ચૂક્યા હતા, છતાંય તેનું વિરાટ અને ગહન સંશોધન કરતા રહ્યા હતા. આ લોગસ્સ સૂત્રના ગૂઢાર્થની હસ્તપ્રત તૈયા૨ છે અને ઘણા વિદ્વાન શ્રમણોની તેને માન્યતા પણ વરી છે. નાની શાંતિનું સંશોધન હજી તેમની ડાયરીઓમાં અને ફાઈલોમાં છે. જ્યારે શ્રી અરિહંત ચેઈયાણં સૂત્રના ગૂઢાર્થની ફાઈલ તૈયાર છે. વિરલ સમન્વય વિસ્તૃત વટવૃક્ષ જેવા ઉન્નત, ધીર અને ગંભીર આ વડીલની છત્રછાયા નીચે વિશાળ કુટુંબ આનંદ કલ્લોલ કરતું હતું. દરેકના ક્ષેમકુશળની તેઓ ચિંતા કરતા હતા. બીજાની ઊણપો-ભૂલો માફ કરવામાં તેઓ ઉદારદિલ હતા. તેમની વત્સલતા, જ્ઞાનગોષ્ઠિ અને વિનોદમય વાણી સારાયે પરિવારને માટે ચિર-સ્મરણીય રહેશે. તેમના જીવનમાં સાદાઈ, સરળતા, સંયમ અને ચિત્તપ્રસન્નતાના સહજ ગુણો હતા. તેમના દેહનો મૂલ્યવાન શણગાર જ સાદાઈ હતી. તેમના ચહેરા પર સદાય સૌમ્યતા અને પ્રસન્નતા જોવા મળતી. શ્રી અને સરસ્વતીનો, વિદ્વત્તા અને વિનોદવૃત્તિનો, શ્રીમંતાઈ અને સાદાઈનો, ભૌતિક સિદ્ધિઓ અને નિરભિમાનતાનો તેમના જીવનમાં વિરલ સમન્વય હતો. ‘ત્યાગ કરીને ભોગવો' એ સિદ્ધાંત તેમણે ચરિતાર્થ કર્યો હતો. પુષ્પસમું સુકોમળ તેમનું હૃદય હતું. તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા નહીં. મદદ માટે આવે તેને ખાલી હાથે જવા દઈ શકતા નહીં. પોતાનાથી શક્ય બધું કરી છૂટે નહિ ત્યાં સુધી તેમને શાંતિ થતી નહિ. આવી રીતે સ્નેહસંબંધથી તેમની સાથે સંકળાયેલ અનેક વ્યક્તિઓ વિશે કદી જાણી શકાશે નહિ ! . Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮ . આત્મ-સાધના * ગત જન્મની કોઈ ઉત્કૃષ્ટ ઇચ્છા પૂરી કરવા ન આવ્યા હોય તેમ સમગ્ર જીવન તેમણે જ્ઞાનની આરાધનામાં વિતાવ્યું છે. વિદ્યાર્થી જીવનમાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ, વ્યવસાયમાં રંગ અને રસાયણના ઉપયોગ વિશે ટેકનિકલ જ્ઞાન, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેમની સમક્ષ આવેલા પ્રશ્નોમાં તેમણે દર્શાવેલ સમાધાન ખોળતો ચિંતન અને અધ્યયન પ્રેરિત ઉદાર દૃષ્ટિકોણ અને ઉત્તરકાળમાં જિનધર્મનું તત્ત્વચિંતનઆમ તેમના સારાય જીવનને આવરી લેતી દીર્ઘજ્ઞાનઉપાસના દૃષ્ટિએ પડે છે. તેમની જ્ઞાનની પિપાસાએ સૂત્રોના ગૂઢાર્થો ખોળવામાં તૃપ્તિ શોધ-સંશોધન, સ્વાધ્યાય, મનન અને ઊંડા ચિંતનમાંથી તેમને આત્મફુરણા રૂપે નવો પ્રકાશ લાધતો. અજાણતાં પણ વિરાધના ન થાય તે માટે તેઓ જાગ્રત રહેતા અને પોતાને સૂઝી આવેલા ગૂઢાર્થો માટે શાસ્ત્રોમાં આધારો શોધવા અથાક પ્રયત્ન કરતા તથા અનેક વિદ્વાનો અને સાધુ ભગવંતો સાથે તલસ્પર્શી ચર્ચા કરતા. આવા મંથનમાંથી જે જ્ઞાનરૂપી અમૃત મળે તેનો સર્વને લાભ આપવાના શુભ ઉદ્દેશથી તેનું પ્રકાશન કરતા અને તેને આચરણમાં મૂકવા માટે પણ પ્રયત્નશીલ રહેતા. સામાયિક અને પ્રતિક્રમણ ધ્યાન અને કાઉસગ તેમના માટે ફક્ત વિધિઓ ન હતી. પણ કર્મ ખપાવવાના અને આધ્યાત્મિક વિકાસ માટેનાં અમોઘ સાધનો હતાં. Herpes $124 grau 2014i ud ila ust 3477 Emphesyma થવાથી ફેફસાં જડ થઈ જતાં દેહને પ્રાણવાયુ ન મળવાથી કેવાં કષ્ટો થાય તે તો અનુભવી જ સમજી શકે. શરીરથી અલગ આત્મભાવે પોતાને ભાળીને આ પીડાઓ તેમના માટે પીડા નહોતી રહી. “રોગ દ્વારા પોતાની શુદ્ધિ થઈ રહી છે એમ તે વિચારે તો પીડા થાય છે પણ એનો અનુભવ થતો નથી બલ્ક પ્રભુ પાસેથી કંઈક પામી રહ્યો છું તેમ રોગી અનુભવે છે. સુખ કે દુઃખ દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે એવો દઢ વિશ્વાસ એ જ ભક્તિ છે.” આ તેમના શબ્દોમાં તેમના અનુભવનો નિચોડ છે. જ્ઞાનની આરાધના અને દેહનાં કષ્ટોનું સમભાવે વેદન એ તેની આધ્યાત્મિક સાધનાનાં સોપાન બની રહ્યાં. તેના ફળસ્વરૂપે આખરે પ્રગટ થયું ધર્મ શ્રવણ કરતાં કરતાં પૂર્ણ સભાન અવસ્થામાં સમાધિમૃત્યુ. Page #21 -------------------------------------------------------------------------- ________________ १९ સમાધિમરણ ૭મી જાન્યુઆરી ૧૯૭૭ને શુક્રવારના સવારે ૬ વાગે હૃદયરોગનો સખત હુમલો થયો. તુરત ડૉક્ટર આવ્યા, સારવાર આપવામાં આવી. ૬-૪૫ વાગ્યે કાંઈક સ્વસ્થ થયા અને ડૉક્ટર પણ તેઓ હવે ભયમુક્ત છે એવું આશ્વાસન આપીને ઘરે ગયા. આવી રહેલા અંત કાળને તેઓ પારખી ગયા હતા. એટલે તેમણે બાકી રહેલા શેષ કાળમાં દેહનાં કષ્ટોથી નિર્લેપ રહીને ચિર-વિદાય લેવાની તૈયારી શરૂ કરી. બુઝાતો દીપક થોડી પળો માટે ઝળહળી રહ્યો. બધા કુટુંબીજનોને તેમણે બોલાવ્યા અને યાદ કરીને ખમાવ્યા. સંજોગવશાત્ સાધ્વીજી મહારાજનો લાભ મળ્યો. તેમણે વંદન કર્યું. તેમની પાસે માંગલિક સાંભળ્યું અને વ્રત પચ્ચક્ખાણ કર્યા. જિનપૂજા અને જ્ઞાનપૂજા કરી અને ધર્મશ્રવણ શરૂ કર્યું. નવકારમંત્ર ઉવ્વસગ્ગહર સંતિકર અને ભક્તામર પૂરાં થયાં એટલે તેમણે લઘુશાંતિ શરૂ કરવાનું કહ્યું. તેમાં ગાનારથી વીસરાઈ ગયેલી બીજી ગાથાની પંક્તિને પણ પોતે યાદ કરી આપી. વિષાદમય પળો પસાર થતી ગઈ. અને શાંતિની છેલ્લી ગાથાની પહેલી પંક્તિ “સર્વ મંગલ માંગલ્યમ્....” સાંભળીને તેમણે ૭-૪૫ વાગ્યે સદાયને માટે આંખ મીચી દીધી. થોડી પળો માટે તેમના ચહેરા પર કોઈ અનોખો અને દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો. અમૃતલાલભાઈ પૂર્ણ ખીલેલા લાલ ગુલાબ જેવું સુગંધી અને સુંદર જીવન જીવ્યા અને મૃત્યુને પણ ધન્યાતિધન્ય બનાવી ગયા. પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન આજ તેમનો પુણ્યવંતો સંસ્પર્શ પામ્યા વિના પ્રકટ થાય છે. તેથી હૈયે વિષાદની ઘેરી લાગણી ઘૂંટાય છે. આ સાથે જ તેમના જીવનની છેલ્લી તીવ્રચ્છા આજ મોડે મોડે પણ સાકાર બને છે તેથી અલ્પાતિઅલ્પ આનંદ પણ થાય છે. આ સિવાયનાં અમૃતલાલભાઈનાં બીજાં અધૂરાં સંશોધનો બનતી ત્વરાએ પ્રકાશિત કરવા માટે શાસન દેવતાઓ અમને બળ અને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સહ. જે. એચ. દોશી પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મંડળ - ઈર્લા, મુંબઈ-પ૬. Page #22 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ૧. પ્રાતઃકાલે, સંધ્યાકાલે, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે અને સંવત્સરના અંતે, એમ પાંચ વિવિધ સમયે જેનું અનુષ્ઠાન ઉચિત અને અવશ્યકરણીય મનાયેલું છે, તે પડાવશ્યકની ક્રિયા જૈન સમાજમાં પ્રતિક્રમણના નામથી સુપ્રસિદ્ધ છે. તેના અંગે ગદ્ય અને પદ્ય-સ્વરૂપે અર્ધમાગધી, પ્રાકૃત આદિ ભાષામાં જે સૂત્રો બોલવામાં આવે છે, તેનું નામ પ્રતિક્રમણ સૂત્ર. ૨. આ સૂત્રસંગ્રહ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાઓના પ્રતિક્રમણને લગતો છે, એટલે તેનું નામ શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા) રાખેલું છે. ૩પ્રતિક્રમણની ક્રિયા સામાન્ય કે લૌકિક નથી, પરંતુ અસામાન્ય કે લોકોત્તર છે; તેથી જ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરવામાં તે નિમિત્તભૂત છે. અને તે ક્રિયા ઉચિત અનુસંધાનપૂર્વક કરવામાં આવે તો ગમે તેવાં કઠિન કર્મોમાંથી પણ શીધ્ર મુક્તિ અપાવે છે. કહ્યું છે કે आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥ જો કે શ્રાવક કર્મથી બહુ ખરડાયેલો હોય તો પણ આ આવશ્યકો વડે તે અતિ ટૂંક સમયમાં દુઃખોનો અંત કરે છે. ૪. આ લોકોત્તર અને ભવ્ય ક્રિયામાં જે સૂત્રો બોલાય છે, તે સામાન્ય કોટિનાં નથી પણ અધ્યાત્મ અને યોગનાં ગૂઢ રહસ્યોથી ભરેલાં છે અને જીવનની સર્વ કૂટ સમસ્યાઓનો ઉકેલ કરનારાં છે; તેથી આ સૂત્રોનાં મનનચિંતન તથા પ્રચાર માટે પ્રબલ પુરુષાર્થ કરવાની જરૂર છે. ૫. આ આવશ્યકતાને ખ્યાલમાં રાખીને વિ. સં. ૨૦૦૪માં આઠ અંગપૂર્વક પ્રબોધ ટીકા તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તે મુજબ કામ તરત જ ચાલુ કરી દેવામાં આવ્યું. ત્યારપછી બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૧૦માં તે જ પ્રમાણે કરવામાં આવી. ૬. આવી ટીકા તૈયાર કરવા માટે અનેક ગ્રંથોની જરૂર પડે તે * ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત નિવેદન. Page #23 -------------------------------------------------------------------------- ________________ २१ સ્વાભાવિક છે, એટલે તે માટે એક ખાસ ગ્રંથાલય તૈયાર કરવામાં આવ્યું જેના ગ્રંથોની સંખ્યા વધતી વધતી આજે લગભગ ૮૨૦૦ સુધી પહોંચી છે. ૭. આ કાર્ય માટે મુદ્રિત પુસ્તકો ઉપરાંત હસ્તલિખિત પોથીઓ જોવાની આવશ્યકતા લાગતાં નીચેના જ્ઞાનભંડારોની મુલાકાત લેવામાં આવી હતી : (૧) શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર-વડોદરા. (જેમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂર્તિ મુનિરાજ શ્રી હંસવિજયજીનો શાસ્ત્રસંગ્રહ સામેલ છે.) (૨) પ્રાચ્ય વિદ્યામંદિર-વડોદરા. (૩) ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-પૂના. (૪) શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર-અમદાવાદ. (૫) ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૬) જૈનાનંદ પુસ્તકાલય-સૂરત. (૭) શ્રી જૈન સાહિત્યમંદિર-પાલીતાણા. (૮) શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. (૯) અભય જૈન જ્ઞાન-પુસ્તકાલય-બિકાનેર. (૧૦) શ્રી જિનભદ્ર જૈન જ્ઞાનભંડાર-જેસલમે૨. ત્યારબાદ આ ત્રીજી આવૃત્તિ માટે નીચે પ્રમાણેના જ્ઞાનભંડારોની પણ મુલાકાત લેવામાં આવી હતી(૧૧) લા. ૬. પ્રાચ્ય વિદ્યામંદિર-અમદાવાદ. (૧૨) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડા૨-પાટણ. (૧૩) લીંબડી જૈન જ્ઞાનભંડાર-લીંબડી. (૧૪) દેવસાના પાડાનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૧૫) પગથિયાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-અમદાવાદ. (૧૬) જૈન પાઠશાળાનો જ્ઞાનભંડાર-જામનગર. Page #24 -------------------------------------------------------------------------- ________________ २२ (૧૭) અંચલગચ્છના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર-જામનગર. આ જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકોએ, અમારે જે જે પોથીઓની જરૂર હતી, તેનો ઉપયોગ ઘણી ખુશીથી કરવા દીધો તથા અમારું કાર્ય પૂરું થતાં સુધી તે અમારી પાસે રાખવાની પણ છૂટ આપી, તે માટે અમો તેમના અત્યંત આભારી છીએ. પરંતુ આધારભૂત ગ્રંથોની યાદી તથા હસ્તલિખિત પોથીઓની યાદી હવે જણાવવાની જરૂર ન હોવાથી તેનાં નામો અહીં આપ્યાં નથી. ૮. સૂત્રોના ઉચ્ચારમાં એકવાક્યતા જળવાઈ રહે, તે માટે બને ત્યાં સુધી મૂલપાઠો જાળવી રાખ્યા છે, પરંતુ જ્યાં તે પાઠો અશુદ્ધ માલૂમ પડ્યા છે, ત્યાં તેની શુદ્ધિ કરવામાં આવી છે. જેમ કે જગચિંતામણિ ચૈત્યવંદન. ૯. સૂત્રોની સંસ્કૃત છાયામાં શ્રી હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક સૂત્ર ટીકા, શ્રી હરિભદ્રસૂરિકૃત લલિત-વિસ્તરા, (ચૈત્યવંદનસૂત્ર વૃત્તિ), શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર-સ્વોપન્ન-વિવરણ અને દેવેંદ્રસૂરિકૃત વંદારવૃત્તિ વગેરેનો બને તેટલો ઉપયોગ કર્યો છે અને જે સૂત્ર પર કોઈ પણ પૂર્વાચાર્યની સંસ્કૃત છાયા ઉપલબ્ધ ન હતી, ત્યાં ભાષા અને અર્થના ધોરણે તેની સ્વતંત્ર રચના કરી છે. જેમ કે પંચિંદિય-સૂત્ર. છાયામાં બધાં પદો સંધિ વિના જ મૂકેલાં છે, જેથી પાઠકોને તેનો અર્થ સમજવામાં સરળતા પડે. ૧૦. સામાન્ય અને વિશેષ અર્થમાં શબ્દસ્પર્શી અર્થનું વિવરણ કરેલું છે અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં તેની વ્યુત્પત્તિ તથા ટીકાકારોનાં પ્રમાણો પણ આપેલાં છે. વિદ્યાસાય મુકો, પંપો , તિગુત્તો વગેરે શબ્દો પરનું વિવરણ જોવાથી એ વાતનો વધારે સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. ૧૧. તાત્પર્યાર્થમાં મુખ્યત્વે પારિભાષિક અર્થો આપ્યા છે અને તેમાં પરંપરા કે સંપ્રદાયની માન્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત જરૂર લાગી ત્યાં કાલ અને ક્ષેત્રના સંબંધથી પણ યોગ્ય પરિચય આપવામાં આવ્યા છે. જેમકે રિસદ સત્તનિ, બ્રિતિ હુ નિપા, સત્ર-મંડપ, મર पास दुहदुरिअखंडण. આ બને અર્થવિભાગોમાંથી પાઠકોને સૂત્રગત શબ્દો અને તેની વિશિષ્ટ યોજનાથી આવિર્ભત થતા ભાવોનો સારી રીતે ખ્યાલ આવી શકશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ २३ ૧૨. અર્થ-વિભાગ પૂરો થયા પછી અર્થ-સંકલના આપવામાં આવી છે. તેમાં જે સરળતા અને સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન થયેલો છે, તેનો ખ્યાલ તસ્ય ઉત્તરી-સૂત્ર, કરેમિ ભંતે-સૂત્ર, તથા પુખરવર-સૂત્ર આદિનું બારીક નિરીક્ષણ કરવાથી આવી શકશે. ૧૩. સૂત્ર-પરિચયમાં સૂત્રની અંતર્ગત રહેલા ભાવોનું વિશિષ્ટ દર્શન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેમ કરતાં કેટલાંક સ્થળે અન્ય દર્શનકારોના મતની તુલના પણ કરેલી છે. તે ઉપરાંત સૂત્રનું નામકરણ, સૂત્રશૈલીની વિશિષ્ટતા અને સુત્ર પર રચાયેલા સાહિત્યનો પરિચય પણ આ જ અંગમાં આવેલો છે. ૧૪. આ સૂત્રોનો નિર્દેશ આપણા પ્રમાણભૂત સાહિત્યમાં ક્યાં ક્યાં મળે છે, તે પ્રકીર્ણકમાં દર્શાવ્યું છે. ૧૫. સૂત્રોનાં નામમાં એકવાક્યતા લાવવા માટે પહેલું પ્રાકૃત નામ આપ્યું છે અને તે તે નામો ક્યાં વપરાયેલાં છે તે અર્થનિર્ણયના પ્રારંભમાં જ જણાવેલું છે. તે પછી સંસ્કૃત નામ આપ્યું છે; જે મોટા ભાગે પ્રાકૃત-નામની કે તેના પર્યાય-નામની જ છાયા છે. આમ છતાં કેટલાંક નામો નવીન પણ મૂકવાં પડ્યાં છે અને તેમાં પ. પૂ. આગમોદ્ધારક શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજીએ સંપાદિત કરેલું પરાવરફૂત્રામાં વિશેષ ઉપયોગી થયું છે, ત્યાર પછી ગુજરાતી નામ આપ્યું છે, જે નિત્ય વપરાશમાં છે. ૧૬. પ્રબોધટીકાના આ પહેલા ભાગમાં ૧થી ૨૫ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે સુગુરુ સુખશાતા પૃચ્છા કર્યા પછી અભુઢિઓ સૂત્ર ન હોવાથી ગુરુવંદનનો વિધિ અધૂરો રહેતો હતો એવી ઘણાની ફરિયાદ હતી, તેથી અભુઢિઓ જે બીજા ભાગમાં ૩૩માં સૂત્ર તરીકે હતું તે અહીં સૂત્ર પ તરીકે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે થવાથી નિત્યોપયોગી ગુરુવંદન, સામાયિક અને ચૈત્યવંદનનો ભાગ પૂરેપૂરો આવી જાય છે. ઉપરાંત આ ભાગમાં-(૧) સામાયિક લેવાનો વિધિ, (૨) સામાયિક લેવાના વિધિ અંગેની સમજ, (૩) સામાયિક પારવાનો વિધિ, (૪) સામાયિક પારવાના વિધિ અંગેની સમજ, (૫) મુહપત્તિ-પડિલેહણનો વિધિ, (૬) ચૈત્યવંદનનો વિધિ, (૭) ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ અને (૮) પૂજાની પરિભાષા એ આઠ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪. બાબતો આપવામાં આવી છે, જેથી તે તે ક્રિયાનું અનુષ્ઠાન કરવા ઇચ્છનાર સમજી અને શુદ્ધિપૂર્વક કરી શકે. ૧૭. આ વિષયો પૂરા થયા પછી કિંચિત્ વક્તવ્ય સાથે પાંચ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે, તેમાં પહેલું પરિશિષ્ટ ષડાવશ્યક વિશેનું છે. આ પરિશિષ્ટમાં અનુયોūારસૂત્ર તથા ચઉસરણ પયન્નામાંથી પડાવશ્યકને લગતાં સૂત્રો અર્થ સાથે આપવામાં આવ્યાં છે, જેથી વાંચકોને તેની પ્રમાણિકતા-સંબંધી યથાર્થ ખ્યાલ આવી શકે. બીજું પરિશિષ્ટ સામાયિકની સાધના નામનું છે, તેમાં સામાયિક એ શું છે ? તથા તેની સાધના કેવી રીતે કરવી જોઈએ ? તે સંબંધી વિસ્તારથી વિવેચન કરેલું છે. ત્રીજું પરિશિષ્ટ ચતુર્વિશતિ-સ્તવ-રહસ્ય નામનું છે, તેમાં ચતુર્વિંશતિસ્તવ એ શું છે તથા તેમાં કેવું ગૂઢ રહસ્ય રહેલું છે ? તે વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. તેમાં દર્શાવેલા સ્તવનના વિભાગો ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. ચોથું પરિશિષ્ટ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ રચેલાં અતિ મનનીય ઓગણીસ પંચાશકો પૈકીનું ત્રીજું પંચાશક છે, જેનો મુખ્ય વિષય જિનચૈત્યનો વંદન-વિધિ છે. આ આખું પંચાશક મૂળ ગાથા ભાષાંતર તથા જરૂરી સ્પષ્ટીકરણ સાથે આપવામાં આવ્યું છે, તેથી પાઠકોને ચૈત્યવંદનની ગંભીરતા સમજાશે અને તેની પાછળ રહેલી અત્યુત્તમ યોજનાનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. પાંચમું પિરશિષ્ટ ધર્મોપકરણો નામનું છે, તેમાં (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા (નોકારવાળી) અને (૪) દંડ-પ્રોછણક-રજોહરણ-ચરવળો એ ચાર ઉપકરણોનાં શાસ્ત્રીય પ્રમાણોનો સંગ્રહ આપેલો છે. આ પરિશિષ્ટોનું અધ્યયન કરનાર સામાયિક, ચતુર્વિંશતિસ્તવ અને ચૈત્યવંદનની ક્રિયામાં રહેલી અનુપમ યોગસાધનાનો તથા અપૂર્વ આધ્યાત્મિકતાનો ખ્યાલ સારી રીતે મેળવી શકશે. ૧૮. ગ્રંથો અંગે સંકેતસૂચિ તથા શુદ્ધિપત્રક પ્રાસ્તાવિક વિભાગમાં આપી દીધેલ છે, તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ છે. ૧૯. પ્રબોધટીકાનું લખાણ આ સ્વરૂપે તૈયાર કરવામાં સહુથી વધારે સહાય પૂર્વાચાર્યકૃત ટીકાઓમાંથી મળી છે; તેમાંયે શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી આવશ્યકસૂત્ર-નિર્યુક્તિ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યકભાષ્ય, શ્રી જિનદાસગણિ મહત્તરની આવશ્યક સૂત્ર-ચૂર્ણિ, શ્રી હરિભદ્રસૂરિકૃત Page #27 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકસૂત્ર-ટીકા, શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર-સ્વોપજ્ઞ વિવરણ ખૂબ જ ઉપયોગી નીવડ્યાં છે; તેથી એ સર્વે આચાર્યોનો અને તેમના સાહિત્યનું સંરક્ષણ કરનાર ચતુર્વિધ સંઘનો આભાર માનીએ છીએ. ૨૦. આ કાર્યમાં નીચેના મહાનુભાવોએ અગત્યનો ફાળો આપેલો છે, તે માટે તેમનો હાર્દિક આભાર માનવામાં આવે છે : શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ., જેઓ સંસ્કૃત અને પ્રાકૃતના ખાસ અભ્યાસી ઉપરાંત યોગના વિષયોમાં રસ લે છે, તેમણે આ લખાણને ખૂબ પરિશ્રમથી તપાસ્યું છે, સુધાર્યું છે, ફરી સુધાર્યું છે અને તેમાં કોઈ ક્ષતિ રહી ન જાય તે માટે પુષ્કળ કાળજી રાખી છે; તેમજ તેના અંગે ખર્ચ કરવામાં જરાય સંકોચ રાખ્યો નથી. તેમણે આ પ્રકાશનમાં દાખવેલાં રસ, પરિશ્રમ અને કાળજી દરેકને માટે અનુકરણીય છે. પ. પૂ. પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિ, જેઓ જૈન તેમજ જૈનેતર દર્શનોના ખાસ અભ્યાસી છે, યોગ અને અધ્યાત્મના વિષયમાં નિષ્ણાત છે તથા જેમણે આવશ્યક-નિયુક્તિ અને હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોનું ઊંડું મનન કરેલું છે, તેમણે આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીવિજયપ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં રહીને આ લખાણને સાદ્યત તપાસી યથાશક્તિ-યથામતિ સંશોધિત કરી આપેલું છે, તેમજ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને આ ગ્રંથનો વિસ્તૃત ઉપોદ્દાત લખી આપવામાં ખાસ પરિશ્રમ ઉઠાવેલો છે. આ પ્રમાણે બીજી આવૃત્તિમાં પણ કર્યું છે. અને આ ત્રીજી આવૃત્તિમાં તેમના સ્વ. તપસ્વી મુનિશ્રી કલ્યાણપ્રવિજયજી જેઓ શ્રી વર્ધમાન આયંબિલ તપની ૫૦ ઉપરની ઓળીનું આરાધન કરતા હતા, તેઓશ્રીએ ગુરુદેવની આજ્ઞા મળવાથી મારવાડના એ સખત ગરમીના દિવસોમાં પણ પરિશ્રમ લઈને અક્ષરે અક્ષર જોયો છે અને તેમાં તેઓશ્રીએ જે કાંઈ સુધારાવધારા સૂચવ્યા છે તે આમેજ કર્યા છે. એટલું જ નહિ પણ તે થયા પછી શ્રી પંન્યાસજી મહારાજે સ્વાથ્ય સારું ન હોવા છતાં દરેક પૃષ્ઠ જોઈ તપાસી લીધું છે. સ્વ. પંડિત શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી જેઓ ત્રીસ વર્ષ સુધી વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરમાં જૈન પંડિત તરીકે કામ કરી નિવૃત્ત થયેલા છે Page #28 -------------------------------------------------------------------------- ________________ અને પ્રાકૃત ભાષાના નિષ્ણાત તરીકે સારી ખ્યાતિ મેળવી ચૂક્યા છે, તેમણે પહેલી આવૃત્તિના લખાણને સાવંત તપાસી આપ્યું હતું અને યથાશક્તિયથામતિ સંશોધિત કરી આપ્યું હતું. તે ઉપરાંત તેના પત્રશોધનમાં પણ સુંદર ફાળો આપ્યો હતો. વિદ્વરત્ન સત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, જેઓ જૈન સાહિત્યના પરમ અભ્યાસી છે તથા ઇતિહાસ, પુરાતત્ત્વ અને જ્ઞાનભંડારોની વ્યવસ્થામાં અતિ નિપુણતા ધરાવે છે, તેમણે વડોદરા, અમદાવાદ અને જેસલમેર ખાતેની તેમની સ્થિરતા દરમિયાન અમોને અગત્યની સૂચનાઓ તથા જોઈતી પોથીઓ આપીને વિશિષ્ટ માર્ગદર્શન આપેલું છે. ૨૧. તે ઉપરાંત અનેક આચાર્યો, મુનિવરો અને ગૃહસ્થોએ આ કાર્યમાં અમને એક યા બીજા પ્રકારે સહાય આપી છે, તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. ૨૨. પ્રબોધટીકાનું આ પ્રકાશન-(૧) પૂજ્ય સાધુ-સાધ્વીઓને આવશ્યક સૂત્રની ગંભીરતાનો ખ્યાલ આપવામાં ઉપયોગી નીવડશે; (૨) શ્રાવક-શ્રાવિકાઓને આવશ્યક ક્રિયામાં રસ પેદા કરશે; (૩) પાઠશાળાના શિક્ષકોને ધાર્મિક શિક્ષણ આપવામાં ઉપયોગી ભોમિયાની ગરજ સારશે; (૪) જેઓ વ્યાવહારિક જ્ઞાનથી વિભૂષિત છે, પણ ધાર્મિક શિક્ષણના સંસ્કારો પામેલા નથી, તેમને ધાર્મિક વિષયમાં રસ પેદા કરશે; (૫) જેઓ છાત્રાલયો, શાળાઓ તથા વિદ્યાલયોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગી થશે; અને (૬) જેઓ જૈનધર્મના આચાર-વિચારનું જ્ઞાન મેળવવા ઇચ્છે છે, તેમને રસતૃપ્તિ સાથે આવશ્યક જ્ઞાન આપશે, એમ અમારું માનવું છે. ૨૪. બે આવૃત્તિની એકંદર ૪૦૦૦ નકલો વેચાઈ જતાં જનતાની માગણીને સંતોષવા માટે તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. રપ. બીજી આવૃત્તિમાં શક્ય એટલું શોધન-પરિવર્ધન કર્યું છે. ખાસ કરીને ઉત્તરીકરણ-સુત્ત, ઉવસગ્ગહર-થોર અને ચેઈયથય સુત્તમાં વિશેષપરિવર્ધન કરેલું છે. પરંતુ ત્રીજી આવૃત્તિમાં ચઉવીસન્થય સુત્ત (લોગસ્સ સૂત્ર) અને ઉવસગ્ગહરં થોત્ત(ઉવસગ્ગહર સ્તોત્ર)ની વિસ્તારથી વિવરણવાળી Page #29 -------------------------------------------------------------------------- ________________ २७ લોગસ્સ સૂત્ર સ્વાધ્યાય નામના ગ્રંથમાંથી અને ઉવસગ્ગહરં સ્વાધ્યાય નામના ગ્રંથમાંથી ઘણો ખરો ભાગ સીધેસીધો અનુક્રમે અમે આમાં આમેજ કર્યો છે. તેથી વિવરણની પ્રથામાં ફરક પાડ્યો છે. પરંતુ તેમ કરવાથી ગ્રંથની ઉપયોગિતા વધશે તેમ જણાય છે. ૨૬. પહેલી આવૃત્તિ સાદ્યંત વાંચી જઈને તેમાં યોગ્ય સુધારાઓ સૂચવવા માટે પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીનો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમનોહરસૂરિજીના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજીનો તથા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પં. મહારાજ શ્રીમાન વિજયજીનો ખાસ આભાર માનીએ છીએ. તેમના સુધારાઓ મહદ્ અંશે આ આવૃત્તિમાં સ્થાન પામેલા છે. તે ઉપરાંત બીજા વિદ્વાન્ બંધુઓએ પણ આ આવૃત્તિને વિશેષ ઉપયોગી બનાવવા માટે નાનાં-મોટાં સૂચનો કર્યાંછે, તે સર્વેના પણ આભારી છીએ. સ્વ. પંન્યાસ શ્રી કાંતિવિજયજીએ ત્રણે ભાગો અક્ષરશઃ તપાસીને બુકો પાછી આપી છે, તે સઘળા સુધારા આમાં આમેજ કરાયા છે અને બીજા ભાગ તથા ત્રીજા ભાગમાં તે જ પ્રમાણે આમેજ થશે. સ્વ. પંન્યાસ કલ્યાણવિજયજીએ તેમના નિબંધ નિચયમાં કેટલીએક ભૂલો દર્શાવી છે, તેમાંથી આવશ્યક જણાયું તે લેવામાં આવ્યું છે. તેઓશ્રીના સૂચનથી કેટલેક સ્થળે અંતઃશીર્ષકો અને વિધિગત પ્રતિવચનો સૂત્રોમાં છપાયેલ હતાં તે નીચે પાદનોંધમાં દર્શાવ્યાં છે. ૨૭. આ ટીકાના પ્રકાશનથી જો પાઠકોને જૈન ધર્મનાં સુવિહિત અનુષ્ઠાનોમાં રસ ઉત્પન્ન થશે અને તેમાં સમજપૂર્વકની પ્રવૃત્તિ થવા લાગશે તો અમારો પ્રયાસ સાર્થક થયો છે, એમ માનીશું. ૨૮. આ ગ્રંથના સંપાદન અને પ્રકાશનમાં અજ્ઞાન, મોહ અને પ્રમાદાદિ દોષોથી જે કંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય, તે માટે અમો ખરા અંતઃકરણથી ચતુર્વિધ સંઘની ક્ષમા માગીએ છીએ અને બહુશ્રુતોને વિનંતિ કરીએ છીએ કે તેમણે અમારા પર અનુગ્રહ કરીને આ ગ્રંથમાં રહી ગયેલી ક્ષતિઓનું સંશોધન કરવું અને તે અમને ઉદારભાવે લખી જણાવવું, જેથી આ ગ્રંથની નવી આવૃત્તિમાં યોગ્ય સુધારોવધારો થઈ શકે. ૨૯. આ ગ્રંથની જોડણી ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થયેલા Page #30 -------------------------------------------------------------------------- ________________ સાર્થ ગુજરાતી જોડણીકોશની ચોથી આવૃત્તિ મુજબ રાખેલી છે. ૩૦. છેવટે શુદ્ધ અને સર્વોપભોગ્ય સંસ્કરણ કરી, કરાવીને આ ગ્રંથ છપાયો છે તેથી જૈન આચાર તથા જૈન સાહિત્યના વિકાસ અને પ્રચારમાં ચતુર્વિધ સંઘ ખૂબ જ રસ લેતો થાય, એવી મંગલ કામના સાથે વિરમીએ છીએ. ૧૧૨, એસ. વિ. રોડ, વીલેપારલે, મુંબઈ-૫૬. તા. ૩૧-૮-૧૯૭૬ २८ સેવક, પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ જૈન-સાહિત્ય-વિકાસ-મંડળ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) સાત અંગોની સામાન્ય સમજૂતી* પહેલું અંગ મૂલપાઠ આ અંગમાં પરંપરાથી નિર્ણીત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે. બીજું અંગ-સંસ્કૃત છાયા આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે. ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે. ચોથું અંગ-તાત્પર્યાર્થ આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે. પાંચમું અંગ-અર્થ-સંકલના આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણીત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે. છઠ્ઠું અંગ-સૂત્ર-પરિચય આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે. * પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાતમું અંગ પ્રકીર્ણક આ અંગમાં પાઠનો મૂળ આધાર કયા સૂત્ર, સિદ્ધાંત કે માન્ય ગ્રંથોમાં મળે છે, તે જણાવેલું છે. તદુપરાંત ઉપલબ્ધ થતી સઘળી માહિતીઓ આપવામાં આવી છે. - શ્રી પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકાના નામથી અષ્ટાંગ વિવરણપૂર્વક ત્રણ વિભાગમાં વિભક્ત હતું. તે ગ્રંથની નકલો અલભ્ય થતાં પહેલા ભાગની હવે ત્રીજી આવૃત્તિ તથા બીજા અને ત્રીજા ભાગની બીજી આવૃત્તિ મુદ્રિત કરાવવા માટે તે ત્રણ ભાગોને આઘંત તપાસી જઈને યોગ્ય સંસ્કરણ સાથે સપ્તાંગી વિવરણપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં આવશ્યકતા પ્રમાણે યોગ્ય સુધારા વધારા પરમ પૂજય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની નિશ્રા નીચે કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સંસ્કરણ કરાયેલા ત્રણેય ભાગોનું વિવરણ સાત અંગોમાં વિભક્ત થયેલું છે. જૂની આવૃત્તિમાં ત્રીજું અંગ-ગુજરાતી છાયા અનાવશ્યક જણાતાં તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. અર્થનિર્ણય-જૂની આવૃત્તિમાં વિવરણના આ પાંચમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં તાત્પર્યાર્થના નવા નામથી ચોથા અંગ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. આધારસ્થાન-જૂની આવૃત્તિમાં વિવરણના આ આઠમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં સાતમા અંગ પ્રકીર્ણકના નવા નામથી નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. તેમાં તે તે સુત્રોના પ્રાચીન આધાર દર્શાવે તેવા ગ્રંથ આદિની નોંધ કરવામાં આવી છે, અને કાંઈ વિશેષ માહિતી હોય તે પણ આપવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથના ત્રણે ભાગોનું નામ હવેથી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) રાખવામાં આવ્યું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ hi અ. પા. સૂ. = = = = = અ. દી. આ સૂ. આ. ચૂ. આ. ટી. આ. ટી. મ. ગા. આ. નિ. આ. ભા. ઉત્તરરામ. ઉ. સૂ. અ. ઐ. સંકેતસૂચિ અધ્યયન અધ્યાય, પાદ, સૂત્ર અભિધાનચિંતામણિ અર્થદીપિકા અધ્યાય, સૂત્ર આવશ્યકચૂર્ણિ આવશ્યકટીકા શ્રીહરિભદ્રસૂરિકૃતા આવશ્યકટીકા શ્રીમલયગિરિકૃતા, ગાથા આવશ્યક નિર્યુક્તિ આવશ્યકભાષ્ય ઉત્તરરામચરિત (નાટક) ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યાય ઐતિહાસિક ઔપપાતિક સૂત્ર કર્મગ્રંથ વ્યાખ્યા ગાથા ગુરુ ચતુષ્કલ ચેઈયવંદણ-મહાભાસ ચૈત્યવંદન-મહાભાષ્ય ચૈત્યવંદન વૃત્તિ જૈન સત્યપ્રકાશ (માસિક) જ્ઞાતાધર્મકથાંગસૂત્ર તત્ત્વાર્થસૂત્ર અધ્યાય તત્ત્વાર્થ સૂત્ર દશવૈકાલિક સૂત્ર દેવવંદન ભાષ્ય ઔપ. કર્મ. વ્યા. 3 8 + 7 = ચે. મહાભાષ્ય ચે. વૃ. જૈ. સ. પ્ર. જ્ઞાત. તે. આ ત. સૂ. દશ. વૈ. દે. ભા Page #34 -------------------------------------------------------------------------- ________________ નિ. ચૂ. પા. લ. ના. પા. સ. મ. પૃ. પં. ટી. પં. વૃ. પ્ર. ટી. ભા. પ્ર. હ્યુ. કું. પ્ર. શ્લો. પી. એફ. એન. ભગ. ભા. ગા. યો. સ્વો. પ્ર. યો. સ્વો. વૃ. પ્ર. લ. વિ. વ. પૃ. વિ. ભા. ગા. વિ. આ. ભા. વિશેષા. ભા. શ. ઉ. શ્રા. દિ. કૃ. સિ. હે. શ. સિ. જૈ. ગ્રં. સ્વો. વિ.. ३२ નિશીથચૂર્ણિ પાઇઅલચ્છીનામમાલા પાઇઅસદ્દ-મહષ્ણવો પૃષ્ઠ પંચાશકટીકા પંચાશકવૃત્તિ પ્રબોધ-ટીકા ભાગ પ્રથમ શ્રુતસ્કંધ પ્રકાશ શ્લોક પેજ, ફુટનોટ ભગવતી સૂત્ર ભાષ્ય ગાથા યોગશાસ્ત્રસ્વોપન્નવૃત્તિપ્રકાશ લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિ વન્દારુવૃત્તિ શ્રીદેવેન્દ્રસૂરિકૃતા વિશેષાવશ્યકભાષ્ય ગાથા શતક, ઉદ્દેશ શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન સિંઘી જૈન ગ્રંથમાલા સ્વોપજ્ઞવિવરણ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણની પવિત્રતા નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભગવંત શ્રીભદ્રબાહુસ્વામી આવશ્યકનિર્યુક્તિ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે : કેવળજ્ઞાન વડે અર્થોને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થકર કહે છે. તે તેમનો વાગ્યોગ છે અને તે દ્રવ્યદ્ભુત છે.* જગતમાં પદાર્થો બે પ્રકારના છે : (૧) અનભિલાખ, (૨) અભિલાખ. અનભિલાખ એટલે કહી ન શકાય તેવા, અને અભિલાપ્ય એટલે કહી શકાય તેવા. તેમાં કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે : એક અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જણાવી શકાય તેવા. (જે કહી શકાય તેવા હોવા છતાં તીર્થકરોનું આયુષ્ય મર્યાદિત હોવાના કારણે ન કહી શકાયા તે અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જે કહી શકાયા તે.) તેમાં અનભિલાખના અનંતમા ભાગે અભિલાપ્ય છે, અભિલાખના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે, અને પ્રજ્ઞાપનીયના અનંતમા ભાગે સૂત્રોમાં ગૂંથાયેલ છે. પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા તે પ્રભુનો વાયોગ છે, શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ છે; તેથી તે દ્રવ્યશ્રત પણ કહેવાય છે. (પ્રજ્ઞાપનીય પદાર્થોને જણાવવા માટે બોલાતા શબ્દોનો સમૂહ તે પ્રભુનો વાંચ્યોગ છે.) તે શ્રુતજ્ઞાનને અરિહંતો કઈ વિધિથી કહે છે ? તેનું વર્ણન કરતાં તે જ મહાપુરુષ ફરમાવે છે કે : + આ ભાગ પહેલી અને બીજી આવૃત્તિમાં ઉપોદ્રઘાત તરીકે હતો. * केवलणाणेणत्थे, णाउं जे तत्थ पण्णवणजोगे। ते भासइ तित्थयरो, वयजोगसुयं हवइ सेसं ॥ -आ. नि. गा. ७८ केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः श्रोतृशक्त्यपेक्षया कथनार्हास्तान् तीर्थकरो भाषते । इहाऽर्था द्विधा-अनभिलाप्या अभिलाप्याश्च, अभिलाप्या द्विधा-अप्रज्ञाप्याः प्रज्ञाप्याश्च, तत्रानभिलाप्यानामनन्ते भागे अभिलाप्याः, तेषामप्यनन्ते भागे प्रज्ञाप्यास्तेषामप्यनતમા : પૂર્વેષ વદ્ધઃ િિત | -આવશ્યક દીપિકા. ભા. ૧ લો. પૃ. ૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂ૪ તપ, નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા અપરિમિત જ્ઞાની કેવળી ભગવંત ભવ્ય જીવોને બોધ કરવા માટે વચનરૂપી પુષ્પોનો વરસાદ વરસાવે છે. તેને ગણધર ભગવંતો બુદ્ધિમય પટ વડે ગ્રહણ કરીને સૂત્રરૂપે ગૂંથે છે. જિનેશ્વરનાં વચનો સુખપૂર્વક ગ્રહણ અને ધારણ થઈ શકે તથા સુખપૂર્વક આપી અને લઈ શકાય તે કારણે પોતાનો કલ્પ સમજીને ગણધરો તેને સૂત્રરૂપે રચે છે. કહ્યું છે કે : અરિહંતો અર્થને કહે છે, શાસનના હિતને માટે ગણધરો તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે, અને તેથી શ્રત પ્રવર્તે છે.* કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહંતોએ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરોએ ભાવિશાસનના હિતને માટે સ્વયમેવ રચેલું શ્રુત શું છે? તેનો ખુલાસો કરતાં કહ્યું છે કે - સામાયિકથી માંડીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) પર્વત શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે, અને ચારિત્રનો સાર નિર્વાણ (મોક્ષસુખ) છે.* પ્રતિક્રમણ સૂત્રના રચયિતા કોણ ? - આપણો પ્રસ્તુત વિષય પ્રતિક્રમણ સૂત્રનો છે. પ્રતિક્રમણ સૂત્ર એ સામાયિકથી માંડી બિંદુસાર પર્વતના શ્રુતજ્ઞાનનો જ એક ભાગ છે. તેથી તેને અર્થથી કહેનારા અરિહંત ભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધર ભગવંતો છે. એ જ વાતને સવિશેષ પ્રમાણિત કરવાને માટે અમે આવશ્યકસૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકાગ્રંથોની કેટલીક હકીકત અહીં રજૂ કરીએ છીએ. -મા. નિ. નાથા ૨૨ ★ अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥ + सामाइयमाईयं, सुयनाणं जाव बिन्दुसाराओ । तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥ -आ. नि. गाथा ९३ Page #37 -------------------------------------------------------------------------- ________________ ३५ આવશ્યક સૂત્ર કે જેનાં છ અધ્યયનો છે અને જેનું પ્રથમ અધ્યયન સામાયિક છે, તે અર્થથી અરિહંતો વડે પ્રકાશિત છે, એ વાત નિર્યુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીનાં વચનોથી આપણે જોઈ આવ્યા. નિર્યુક્તિકાર પછી ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત થાય છે ભાષ્યકારનું. આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિ ઉપર વિશેષાવશ્યકભાષ્યના રચિયતા સમર્થ શાસ્ત્રકાર પુણ્યનામધેય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, અને તેના ઉપર વિશદ વૃત્તિના રચિયતા મલધારગચ્છીય આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી છે. ગ્રંથના પ્રારંભમાં જ વૃત્તિકા૨ ફ૨માવે છે કે : ચરણ-કરણ-ક્રિયા-કલાપરૂપ વૃક્ષના મૂળ સમાન સામાયિક અધ્યયનરૂપ અને શ્રુતસ્કંધરૂપ શ્રીઆવશ્યકસૂત્ર અર્થથી શ્રીતીર્થંકરદેવોએ અને સૂત્રથી શ્રીગણધરભગવંતોએ રચેલું છે. એ સૂત્રની અતિશય ગંભીરતા અને સકલ સાધુ-શ્રાવકવર્ગની નિત્યની (ક્રિયામાં) ઉપયોગિતા જાણીને ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઇત્યાદિ પ્રસિદ્ધ ગ્રંથસ્વરૂપ નિર્યુક્તિ રચેલી છે.* ત્યારબાદ, ત્રણ પ્રકારના લોકોત્તર આગમોમાં આવશ્યકસૂત્ર શેમાં અવતાર પામે છે ? તેનું વર્ણન કરતાં ભાષ્યકાર મહર્ષિ સ્વયમેવ ફરમાવે છે કે : સુઓ મળદ્વારીળું, તસ્મિસાનું તહાવસેતાળ । एवं अत्ताणंतर- परंपरागमपमाणम्मि || अत्थे उ तित्थंकरगणधरसेसाणमेवेदं । આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે : વિ. મા. ગાથા ૧૪૮-૨ ★ इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मक श्रुतस्कंधरूपमावश्यकं तावदर्थतस्तीर्थंकरैः, सूत्रतस्तु गणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधु श्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुस्वामिना एतद्व्याख्यानरूपा 'आभिणिबोहिअनाणं सुयनाणं चेव ओहिनाणं च' इत्यादि प्रसिद्धग्रंथरूपा निर्युक्तिः कृता । Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લોકોત્તર આગમ ત્રણ પ્રકારનું છે : (૧) આત્માગમ, (૨) અનન્તરાગમ અને (૩) પરંપરાગમ. શ્રીઆવશ્યકસૂત્ર સૂત્રથી ગણધરોને આત્માગમ છે, કારણ કે-તેઓએ જ સૂત્રની રચના કરી છે. એટલે પોતાથી જ તે પ્રગટ થયું છે. તેમના શિષ્ય જંબૂસ્વામી આદિને અનંતરાગમ છે; કારણ કેગણધરોની પાસેથી તેમને સીધું મળે છે તથા તેઓના શિષ્ય પ્રભવસ્વામી, શäભવસ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે; કારણ કે-આચાર્યોની પરંપરાએ તેમને મળેલું છે. અર્થથી અનુક્રમે તીર્થકરોને આત્માગમ, ગણધરોને અનન્તરાગમ અને શેષ જંબૂસ્વામી આદિને પરંપરાગમ છે, કારણ કે અર્થના પ્રથમ ઉત્પાદક શ્રી તીર્થંકરદેવો છે. ભાષ્યકાર પછી ત્રીજો નંબર આવે છે, ચૂર્ણિકારના ઉલ્લેખનો. આવશ્યકસૂત્ર કોના વડે રચાયું છે ? એનો ઉત્તર આપતાં આવશ્યક સૂત્રની ચૂર્ણિના રચયિતા ફરમાવે છે કે :- (પ્રશ્ન) સામાયિક કોણે કર્યું ? (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવંતોએ અને સૂત્રની અપેક્ષાએ શ્રીગણધર ભગવંતોએ.* સામાયિક અધ્યયનને આવશ્યકસૂત્રમાં પ્રથમ સ્થાન કેમ ? તેનો ખુલાસો કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી આદિ મહર્ષિઓએ ફરમાવ્યું છે સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચતુર્વિશતિસ્તવ આદિ તેનો જ ભેદ હોવાથી સામાયિકને પ્રથમપણું છે.* ચૂર્ણિકાર પછી ટીકાકારોમાં આવશ્યક ઉપરની વિદ્યમાન ટીકાઓમાં પ્રથમ ટીકાકાર તરીકેનું સ્થાન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનું આવે છે. તેઓશ્રી આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૪૨ ઉપર ટીકા કરતાં ફરમાવે છે કે : તીર્થંકરદેવો કૃતકૃત્ય હોવાથી સામાયિક અધ્યયનને તેમજ બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોને શા માટે કહે છે ? તેનું સમાધાન એ છે ★ केण कयं सामायिकं ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं । + तत्र प्रथममध्ययनं-सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् प्राथम्यमस्येति । Page #39 -------------------------------------------------------------------------- ________________ ३७ કે, તીર્થકર નામકર્મ મેં પૂર્વે ઉપાર્જન કર્યું છે, તેને મારે ભોગવવું જોઈએ, તેમ જાણીને શ્રીતીર્થંકરદેવ સામાયિક અને બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોને કહે છે.* એ જ વાતને વિશેષાવશ્યકના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા આવશ્યકના ટીકાકાર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજ સ્વરચિત ટીકાઓમાં અક્ષરશઃ પ્રતિપાદન કરે છે. - આ રીતે નિયુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર, અને ટીકાકારોના સ્પષ્ટ ઉલ્લેખો મળતાં આવશ્યક સૂત્ર અને તદન્તર્ગત સામાયિક અને પ્રતિક્રમણ આદિ અધ્યયનોના રચયિતા તીર્થકરોના આદ્ય શિષ્યો, બીજબુદ્ધિના સ્વામી અને ચતુર્દશપૂર્વની લબ્ધિને ધારણ કરનાર ગણધર ભગવંતો છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતો નથી. અને તેથી પ્રતિક્રમણ સૂત્રોનું મહત્ત્વ જૈન સંઘમાં આટલું ભારે કેમ છે? તથા જૈન સંઘમાં તેના પ્રત્યેનો આદરભાવ એકસરખો કેમ ટકી રહેલ છે ? તેનું સ્પષ્ટીકરણ આપોઆપ થઈ જાય છે. સાથોસાથ એ પ્રશ્નનો ખુલાસો પણ થઈ જાય છે કેપૂર્વાચાર્ય મહર્ષિઓ-વિરચિત સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા એ પાંચેય શાસ્ત્રનાં અંગો અખ્ખલિત રીતે જે સંઘમાં જળવાઈ રહ્યાં છે, તે સંઘના હિતસ્વી પુરુષો જૈન સંઘના અભ્યદય માટે ધાર્મિક અભ્યાસક્રમમાં સૌથી પ્રથમ સામાયિક-પ્રતિક્રમણનાં સૂત્રો ભણાવવાનો આગ્રહ શા માટે ધરાવે છે. આવશ્યક સૂત્રોનો મહિમા – અનન્તજ્ઞાની શ્રીઅરિહંત દેવના મુખકમળમાંથી નીકળેલા અને બુદ્ધિનિધાન શ્રી ગણધરદેવોએ સંઘના હિત માટે એક અંતર્મુહૂર્તમાં જ રચેલાં સૂત્રોની અંતર્ગત શ્રીઆવશ્યક અને શ્રીઆચારાંગાદિ સૂત્રોનો મહિમા તથા તેનું * तित्थयरो किं कारणं, भासइ सामाइयं तु अज्झयणं । तित्थयरनामगोत्तं, कम्मं मे वेइयव्वं ति ॥ -आ. नि. गाथा-७४२ टीका-तीर्थकरणशीलस्तीर्थंकरः, तीर्थं पूर्वोक्तं, स किं कारणं किं निमित्तं भाषते सामायिकं त्वध्ययनं ? तु शब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यतेतीर्थंकरनामगोत्रं, तीर्थंकरनामसंज्ञ, गोत्रशब्दः संज्ञायाम्, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन પાસતે, ત થાર્થ | Page #40 -------------------------------------------------------------------------- ________________ અર્થ-ગાંભીર્ય બીજાં બધાં શાસ્ત્રો કરતાં અધિક હોય, તે સહજ છે. સૂત્રરચનાની અપેક્ષાએ, અર્થ-ગાંભીર્યની અપેક્ષાએ, સૂત્ર અને અર્થ તદુભયના વૈશિષ્ટટ્યની અપેક્ષાએ ગણધરરચિત કૃતિઓનું મૂલ્ય સૌથી અધિક છે. એ દષ્ટિએ પ્રતિક્રમણ સૂત્રો અને તેનો અભ્યાસ ચતુર્વિધ સંઘને મન અધિક આદરપાત્ર રહે, એમાં લેશ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ગણધરરચિત શ્રીઆચારાંગસૂત્ર આદિ અન્ય રચનાઓ કેવળ મુનિગણને યોગ્ય અને તે પણ અધિકારી અને પાત્ર જીવોને યોગ્ય હોઈ શ્રીઆવશ્યકસૂત્રનું સ્થાન તેનાથી વધારે વ્યાપક છે; કારણ કે તેનો અધિકારી બાળ, બુધ અને મધ્યમ એ ત્રણેય પ્રકારનો વર્ગ છે. ત્રણે પ્રકારના સાધુ અને શ્રાવક વર્ગને તે સૂત્રો નિત્યની ક્રિયામાં ઉપયોગી હોવાથી તેનો અભ્યાસ શ્રી જિનાજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘમાં વધારે વ્યાપક અને સૌથી પ્રથમ સ્થાન લે, એ સર્વથા સુઘટિત છે. આજે એ ફરિયાદ છે કે- પ્રતિક્રમણ સૂત્રોનો અભ્યાસ વિદ્યાર્થીને નીરસ લાગે છે અને તેની કિયા કંટાળાભરી જણાય છે. તેથી ધાર્મિક અભ્યાસક્રમમાં ફેરફાર તથા સુધારો થવો જોઈએ. આ ફરિયાદ સંબંધી જણાવવાનું કે શ્રી ગણધરભગવંતોની કૃતિ રસપૂર્ણ જ હોય. માત્ર તે રસનો આસ્વાદ અનુભવવા માટે આપણે પોતે તેને યોગ્ય બનવું જોઈએ-તેના અધિકારી બનવું જોઈએ. આ અધિકારીપણું જ્ઞાન અને શ્રદ્ધા ઉભયને માગે છે. જ્ઞાન ભાષાસંબંધી, સૂત્રરચના સંબંધી અને અર્થગાંભીર્ય સંબંધી હોવું જોઈએ. શ્રદ્ધા રચયિતા સંબંધી, રચયિતાના વ્યક્તિત્વ અને ચારિત્ર સંબંધી, રચયિતાની વિશાળ બુદ્ધિ અને અનંત કરુણા સંબંધી હોવી જોઈએ. પરંતુ અંગ્રેજી ભાષાના વધુ પડતા આદર અને બહુમાનથી આજની પ્રજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન લગભગ ગુમાવ્યું છે. વળી થોડા અક્ષરોમાં ઘણા અર્થો સમાવી લેવાની શક્તિ ધરાવનારાં સૂત્રો અને તેની રચનાશૈલીની શ્રેષ્ઠતા નહિ સમજવાના કારણે, ઘણા શબ્દોમાં થોડો જ અર્થ કહેનારા એવા અન્ય વાંચનમાં શક્તિનો ઘણો વ્યય થઈ રહ્યો છે. તથા જેના અભ્યાસથી એક જ જન્મમાં અનેક જન્મોનાં કાર્ય સિદ્ધ થઈ શકે એવા અર્થો અને તત્ત્વોથી ભરેલાં શાસ્ત્રોને છોડીને એક જ જન્મના તત્ક્ષણ પૂરતા કાર્યની સંદિગ્ધ સિદ્ધિને Page #41 -------------------------------------------------------------------------- ________________ ३९ બતાવનારા ગ્રંથોના વાંચનમાં જ સમય પસાર કરવાને આજનું માનસ ટેવાઈ ગયેલું છે. તેથી જ ગણધરરચિત સૂત્રો, તેની શૈલી, તેની ભાષા તથા તેમાં ભરેલા મહાન અર્થો સંબંધી અભ્યાસમાં રસ ઉત્પન્ન થતો નથી. એ જ રીતે-શ્રદ્ધા પણ આજે જે તે વ્યક્તિ ઉપર, જેની તેની બુદ્ધિ ઉપર મૂકવાને લોકમાનસ ટેવાઈ ગયેલું છે. તેવી દશામાં શુદ્ધ વ્યક્તિત્વવાળા, શુદ્ધ ચારિત્રવાળા, વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કારણ કરણાવાળા મહાપુરુષોએ મહાન પ્રયોજનની સિદ્ધિ માટે જે સૂત્રો અને જે ક્રિયાઓ બતાવ્યાં છે, તેના અભ્યાસમાં કંટાળો, પ્રમાદ કે આળસ અનુભવાય તે પણ સહજ છે. આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે. અર્થ ઘણા ગંભીર છે, રચના સર્વમંત્રમય છે, એ જાતિનું જ્ઞાન અને રચયિતા સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિના નિધાન, અને લોકોત્તર કરુણાના ભંડાર છે. એ જાતિની શ્રદ્ધા થયા પછી આવશ્યકસૂત્રોના અભ્યાસમાં તથા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિત્ય પ્રતિક્રમણની ક્રિયામાં રસ ઉત્પન્ન ન થાય, તે બનવાજોગ નથી. બલકે બીજા બધા અભ્યાસો અને બીજી બધી ક્રિયાઓના રસ કરતાં તેનો રસ ચઢી જાય તેવો છે, એવો અનુભવ અવશ્ય થાય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો અભ્યાસ પ્રથમ કેમ નહિ ? આવશ્યકસૂત્રોનો અભ્યાસ કેવળ ક્રિયા કરનારાઓને ઉપયોગી છે. પણ જ્ઞાનની ઝંખનાવાળાને તેમાંથી કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એવી પણ એક ફરિયાદ કરવામાં આવે છે. તેનો ઉત્તર નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી પોતે જ નિયુક્તિની ગાથાઓમાં સચોટ રીતે આપે છે. સઘળાયે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને સઘળાયે ચારિત્રનો સાર મોક્ષ છે. એ જિનશાસનનો આ મુદ્રાલેખ છે. જે જ્ઞાનની પાછળ ચારિત્રનો હેતુ નથી, તે જ્ઞાન નહિ, પણ એક પ્રકારનું અજ્ઞાન છે, પ્રકાશ નહિ પણ એક પ્રકારનો અંધકાર છે. જે ચારિત્રની પાછળ મોક્ષનું સાધ્ય નથી, તે ચારિત્ર નહિ પણ એક પ્રકારનું કાયકષ્ટ છે, ગુણ નહિ પણ ગુણાભાસ છે. મોક્ષ એ જ સર્વ પ્રયોજનોનું પ્રયોજન છે, સર્વસાધ્યોનું સાધ્ય છે, મોક્ષનું સાધન છે, માટે જ ચારિત્ર આદરણીય છે, મોક્ષના સાધનનું સાધન છે, માટે જ જ્ઞાન આદરણીય છે, જ્ઞાન એ ચારિત્રનું સાધન બને નહિ, અને ચારિત્ર એ મોક્ષનું સાધન બને Page #42 -------------------------------------------------------------------------- ________________ ४० નહિ, તો શાસ્ત્રકારોની દષ્ટિએ એ બન્ને નિષ્ફળ છે, નિરર્થક છે, હાનિકર છે. એ દૃષ્ટિને ખ્યાલમાં રાખીને જ્ઞાનનો અને ક્રિયાનો વિચાર કરવાનો છે. પ્રતિક્રમણની ક્રિયા અને તે માટેનું જ્ઞાન, તત્ત્વજ્ઞાનના અર્થીને નિરર્થક લાગતું હોય તો તે તત્ત્વજ્ઞાનનો સાચો અર્થ જ નથી, પરંતુ તત્ત્વજ્ઞાનના નામે કોઈ જુદું જ જ્ઞાન મેળવવાનો પિપાસુ છે. જે જ્ઞાન શાસ્રકારોની દૃષ્ટિએ કેવળ બોજારૂપ, પ્રમાદને પોષવારૂપ કે અહંકારાદિની વૃદ્ધિરૂપ જ બનવાનો મોટો સંભવ છે, અથવા તો તેનાથી તેને કોઈ પણ આત્મિક પ્રયોજન સિદ્ધ થાય તેમ નથી. શ્રીજિનશાસનમાં ક્રિયા માટે જ જ્ઞાન છે. જ્યાં ક્રિયાની જરૂર નથી ત્યાં જ્ઞાનની જરૂર નથી. અથવા દયા માટે જ્ઞાન છે, તેથી જ્યાં દયાની જરૂર નથી ત્યાં જ્ઞાનવૃદ્ધિની જરૂર જ નથી. દયાની રુચિથી વિહીનને જ્ઞાન અધિક નિર્દય બનાવે છે, તેમ ક્રિયાની રુચિથી વિહીનને જ્ઞાન અધિક નિષ્ક્રિય (પ્રમાદી) કે અધિક અસત્ક્રિય (પાપપરાયણ) બનાવે છે. મં નાળ તઓ ત્યા-પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા. એ શાસ્ત્રવચનોનો મર્મ દયા કે અહિંસાનો પાછળ રાખવા માટે નથી, પણ અધિક પુષ્ટ કરવા માટે છે. દયા એ સાધ્ય છે અને જ્ઞાન તેનું સાધન છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની જરૂર છે, સાધ્યને ભૂલી જવા માટે નહિ. સાધ્યને ભૂલી ગયા પછી સાધન એ સાધન જ રહેતું નથી. દયાને પુષ્ટ બનાવવા માટે જ્ઞાનને ભણો. અહિંસાને દઢ બનાવવા માટે જ્ઞાનને આદર આપો. એ અહીં તાત્પર્ય છે. દયાનો આદર્શ રાખીને જ્ઞાનને ભણવાનું છે. દયાને છોડીને જ્ઞાન ભણવાનો ઉપદેશ નથી. અહીં દયા એ ચારિત્રનું ઉપલક્ષણ છે. એ જ વાત ક્રિયા માટે છે. ક્રિયાને ટકાવવા માટે જ્ઞાન ભણો. ક્રિયા વિના કે ચારિત્ર વિના મોક્ષ નથી, માટે એવું જ્ઞાન ખૂબ ભણો કે-જેથી ચારિત્ર અને ક્રિયા સુદૃઢ થાય. પ્રતિક્રમણની ક્રિયા પણ ચારિત્રની શુદ્ધિ માટે છે. જેમ ચારિત્ર વિના મોક્ષ નથી, તેમ પ્રમાદગ્રસ્ત અને દોષોથી ભરેલા જીવોને, એ દોષોની વારંવાર શુદ્ધિરૂપ પ્રતિક્રમણ કર્યા વિના ચારિત્ર પણ નથી. જૈન શાસ્ત્રકારોનો એ ભારપૂર્વક ઉપદેશ છે કે કેવલ ભાવનાથી કે કેવળ તત્ત્વજ્ઞાનના બળથી કોઈ જીવોનો મોક્ષ થયો નથી, થતો નથી, કે થવાનો નથી. સદ્ગતિ કે મોક્ષનો મુખ્ય આધાર એકલું જ્ઞાન નહિ પણ જ્ઞાનયુક્ત ક્રિયા છે. જ્ઞાન તો કેવળ ક્રિયાને ઉત્તેજક તથા Page #43 -------------------------------------------------------------------------- ________________ ४१ શુદ્ધ કરનાર છે. જે જ્ઞાનથી તે કાર્ય ન થઈ શકે તે જ્ઞાન વાંઝિયું છે, નિષ્ફળ છે, શૂન્યવત્ છે. જ્ઞાનસ્ય તં વિત્તિ: પ્ર. ૬. Tા. ૭૨ | નિર્યુક્તિકાર શ્રીભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે ઃ શ્રુતજ્ઞાનમાં વર્તતો જીવ જો તપ અને સંયમમય યોગોને ક૨વાને અસમર્થ હોય તો તે મોક્ષને પામતો નથી. આગળ ચાલતાં તેઓશ્રી ફરમાવે છે કે : જ્ઞાનરૂપી નિર્યામક પ્રાપ્ત કરવા છતાં જીવરૂપી પોત (નાવ), તપસંયમરૂપી પવન વિના, સંસારસમુદ્રના પા૨ને-મુક્તિસ્થાનને પામી શકતો નથી, સંસારસાગરને વિશે મનુષ્યભવ આદિ સામગ્રી પામીને, કાંઈક ઊંચો આવ્યા પછી, અને ઘણું જાણવા છતાં જો ચારિત્રગુણથી હીન રહ્યો, તો ફરી બૂડી જઈશ. ચારિત્રગુણથી હીનને ઘણું પણ જ્ઞાન આંધળાની આગળ લાખો અને ક્રોડો દીપકની જેમ શું ફળ આપશે ? ચારિત્રયુક્તને મળેલું થોડું પણ શ્રુત ચક્ષુસહિતને એકાદ પણ દીપકની જેમ પ્રકાશ કરનારું થાય છે. ચંદનના ભારને વહન કરનાર ગર્દભ ભારનો ભાગી થાય છે પણ ચંદનની સુગંધનો ભાગી થતો નથી, તેમ ચારિત્રથી હીન એવો જ્ઞાની જ્ઞાનનો (એટલે જ્ઞાન ભણવાથી ઉત્પન્ન થયેલા ક્લેશનો) ભાગી થાય છે, પણ સુગતિનો ભાગી થતો નથી. જ્ઞાન સાથે ક્રિયાનો સંયોગ થવાથી મોક્ષ થાય છે, પણ એકલા જ્ઞાનથી નહિ. જેમ એક ચક્ર વડે રથ ચાલતો નથી પણ બે ચક્ર વડે ચાલે છે, અથવા જેમ આંધળો અને પાંગળો સાથે મળીને ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન અને ક્રિયા સાથે મળીને જ મોક્ષને સાધે છે, એકાકીપણે નહિ જ. જેમ ઘરની શુદ્ધિ કરવી હોય તો દીપકનો પ્રકાશ જોઈએ, જૂના કચરાને કાઢવો જોઈએ અને નવા આવતા કચરાને રોકવો જોઈએ. તેમ જીવની શુદ્ધિમાં જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ કરનારું છે, અને ક્રિયા કે જે તપસંયમ ઉભય સ્વરૂપ છે, તે અનુક્રમે કર્મરૂપી કચરાને કાઢનાર છે તથા નવાં આવતાં કર્મરૂપી કચરાને રોકનાર છે. આ રીતે મોક્ષમાર્ગમાં ક્રિયા એ મુખ્ય ઉપકારક છે અને જ્ઞાન એ તેનું એક સાધનમાત્ર છે. તેથી તપ-સંયમરૂપી ક્રિયાને પુષ્ટ અને શુદ્ધ કરનાર પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા અને તેને લગતાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન એ Page #44 -------------------------------------------------------------------------- ________________ ४२ મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. પહેલું તત્ત્વાર્થાધિગમસૂત્ર કે પહેલું પ્રતિક્રમણ સૂત્ર? મુક્તિમાર્ગે પ્રયાણ કરવા ઇચ્છનાર મુમુક્ષુ આત્માને સૌથી પ્રથમ અધ્યયન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું કરાવવું? કે ક્રિયાપ્રધાન સૂત્રોનું કરાવવું? એ પ્રશ્ન ઘણો વિચારણીય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રથમ અધ્યયન મુખ્યત્વે ક્રિયાપ્રધાન સૂત્રોનું કરાવવામાં આવે છે. તેથી વિરુદ્ધ દિગંબર સંપ્રદાયમાં (તત્ત્વાર્થસૂત્ર જેમાં મુખ્ય છે એવા) તત્ત્વજ્ઞાનપ્રધાન ગ્રંથોનું કરાવવામાં આવે છે. મુક્તિમાર્ગમાં બનેય વસ્તુ ઈષ્ટ હોવા છતાં, એકાકીપણે બન્ને નિષ્ફળ છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. હવે જયારે ક્રમનો જ વિચાર કરવો છે, ત્યારે સૌથી પ્રથમ જ્ઞાનને મુખ્યતા આપવી કે ક્રિયાને ? એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સંવિજ્ઞ, ભવભીરુ અને ગીતાર્થ શ્વેતાંબર મહર્ષિઓ પાસે પંચાંગીસમેત સમસ્ત શ્રુતજ્ઞાનનો વારસો હોવાથી તેના મંથનસ્વરૂપ તેઓએ ક્રિયાપ્રધાન સૂત્રોના અધ્યયનનો જ ક્રમ પસંદ કર્યો છે, અને પોતાના અનુયાયીઓનું જીવન તદનુસાર ઘડવાને માટે જ મુખ્ય પ્રયાસ કર્યો છે. એનું પરિણામ આજે પ્રત્યક્ષ રીતે એ જોવા મળે છે કે શ્વેતાંબર સંપ્રદાયમાં દોષની શુદ્ધિ માટેની પ્રતિક્રમણરૂપી આવશ્યક ક્રિયા પ્રતિદિન ચાલુ છે. પ્રતિદિન નહિ કરી શકનાર પ્રતિપક્ષ, પ્રતિચાતુર્માસ અને છેવટે પ્રતિવર્ષ એક વાર તો અવશ્ય કરે જ છે. તેથી સંઘવ્યવસ્થા જળવાઈ રહે છે; પાપથી પાછા હઠવારૂપી કર્તવ્યનો અમલ કરવા માટેની સમગ્ર સંઘની ધર્મભાવના ટકી રહે છે; સમાન સૂત્રો વડે સૌ કોઈને તે ક્રિયા કરવાની હોવાથી સકલ સંઘ (પછી તે દ્રવ્યની અપેક્ષાએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ હો, અથવા ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ દેશમાં વસનારો હો, અથવા વયની અપેક્ષાએ બાળ, વૃદ્ધ, યુવાન કે પ્રૌઢ વયે પહોંચેલો હો, અથવા ભાવની અપેક્ષાએ બહુગુણી, અલ્પગુણી, મધ્યમગુણી કે સામાન્ય ગુણી હો-સૌ કોઈ) પોતાને લાગેલા દોષોની શુદ્ધિ કરવારૂપ ક્રિયાના આરાધક બનીને સુગતિને સાધવા માટે શક્તિમાન થાય છે. ક્રિયાપ્રધાનતાનો આ મહાન લાભ છે. એવા ક્રિયાપ્રધાન સંઘમાં જેટલું જ્ઞાન વધતું જાય તેટલું લાભદાયી છે, શણગારરૂપ છે, શોભારૂપ છે, કુગતિના માર્ગને કાપનારું છે. એથી વિરુદ્ધ જ્યાં ક્રિયા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ મુખ્ય નથી મનાઈ, અને જ્ઞાન જ મુખ્ય મનાયું છે, ત્યાં જ્ઞાન વધવા છતાં મોટે ભાગે અહંકારની વૃદ્ધિ, ક્રિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ અને આલસ્યનો આદર થતો જાય છે. પરિણામે આત્માની અધોગતિ અને સ્વેચ્છાચારની પરંપરા વધે છે. અનાદિ કાળથી જીવને સ્વેચ્છાચારે વિહરવાની અને સ્વચ્છંદાચારે ચાલવાની કુટેવ છે. કુટેવથી ટેવાયેલા જીવોને જ્ઞાનની વાત મીઠી લાગે છે અને ક્રિયાની વાત કડવી લાગે છે. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિએ તેવા પુરુષોની દશા જૈસે પાગ કોઉ શિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદ્ગુરુ પાસ ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી. (-ઉપા. શ્રીયશોવિજયજી. ગુ. સા. સં. ભા. ૧લો, પૃ. ૧૬૨, ગા.૬) તેના જેવી થાય છે. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે એક નાની લંગોટી પણ નથી, તે મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં થઈને નીકળે તો હાસ્યાસ્પદ જ બને. તેની જેમ લાગેલાં પાપનું શુદ્ધિકરણ કરવા જેટલી સ્વલ્પ ક્રિયા પણ જેણે રાખી નથી, તે જ્ઞાનની અને શાસ્ત્રની મોટી મોટી વાતો કરે તો તે વાતો કરવા માત્રથી તેની શુદ્ધિ કે સદ્ગતિ થઈ શકતી નથી. જેઓ પ્રતિક્રમણની ક્રિયાને આ દૃષ્ટિએ તેઓ વિચારી શકે છે, તેઓને એ ક્રિયા માટેનાં અલ્પ પણ અત્યંત જરૂરી એવાં સૂત્રો ભણવા માટે અરુચિ કે કંટાળો થવાનો લેશ પણ સંભવ નથી. ઊલટું, આટલાં અલ્પ સૂત્રોમાં આવી મહાન ક્રિયાને ચતુર્વિધ સંઘના હિત માટે ઉતારી આપનાર, અપૂર્વ રચનાશક્તિ ધારણ કરનારા ગણધરભગવંતોનાં જ્ઞાન અને કરુણા ઉપર અત્યંત બહુમાન થવાનો સંભવ છે, અને એ સૂત્રોનાં અધ્યયનો અને એના આધારે થતી વિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયાનાં વિધાનોને આજપર્યન્ત આપણા સુધી પહોંચાડનાર શ્રદ્ધાસંપન્ન ચતુર્વિધ સંઘની અવિચ્છિન્ન પરંપરાનો ઉપકાર આપણા લક્ષ્યમાં આવવાની સંભાવના છે. આથી ફલિત થાય છે કે, તત્ત્વજ્ઞાનનાં સૂત્રોનું અધ્યયન કરાવતાં પહેલાં ક્રિયાપ્રધાન સૂત્રોનું અધ્યયન થાય તે મોક્ષમાર્ગમાં અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પ્રમાદ છે, ત્યાં સુધી પ્રતિક્રમણની જરૂર છે. પ્રતિક્રમણનો અર્થ સ્પષ્ટ કરવાના પ્રસંગે શાસ્ત્રકાર મહર્ષિઓ Page #46 -------------------------------------------------------------------------- ________________ ४४ ફરમાવે છે કે : પ્રમાદના વશથી પોતાનું સ્થાન છોડીને પરસ્થાનને પામેલો જીવ પાછો સ્વસ્થાને આવે, તેને પ્રતિક્રમણ કહે છે.* પોતાનું સ્થાન એટલે પોતે પ્રાપ્ત કરેલ ધર્મસ્થાન અથવા ગુણસ્થાન. પ્રાપ્ત ધર્મસ્થાનથી કે ગુણસ્થાનથી જીવને ભ્રષ્ટ થવાનું કોઈ પણ કારણ હોય તો પ્રમાદદોષની આધીનતા છે. જીવનો એ પ્રમાદદોષ સાતમા અને તેના ઉપરનાં ગુણસ્થાનો પ્રાપ્ત થયા પહેલાં સર્વથા ટળતો નથી. ગુણસ્થાનોનું આ સ્વરૂપ જેઓ જાણતા નથી, તેઓ આત્મજ્ઞાનના નામે, બ્રહ્મવિદ્યાના નામે કે સ્વરૂપ૨મણતાના નામે જે એક પ્રકારની ભયંકર ભ્રમણાના ભોગ થઈ પડે છે, કે જે મુક્તિમાર્ગમાં એક મોટામાં મોટું ભયસ્થાન છે. આ વિષયમાં શ્વેતાંબર કે દિગંબર ઉભય શાસ્ત્રકારોએ એકસરખી ચેતવણી આપી છે. જીવની ઉત્ક્રાન્તિમાર્ગના સોપાન તરીકે બન્નેય શાસ્ત્રોમાં ચૌદ પ્રકારનાં ગુણસ્થાનો વર્ણવ્યાં છે, તે અનુસાર જ્યાં સુધી જીવ મિથ્યાત્વદોષને પરવશ છે, ત્યાં સુધી તે પહેલા ગુણસ્થાનથી ઉપર જઈ શકતો નથી. જ્યાં સુધી અવિરતિના દોષને પરવશ છે, ત્યાં સુધી ચોથા ગુણસ્થાનથી ઉપર ચઢી શકતો નથી અને જ્યાં સુધી પ્રમાદદોષને પરવશ છે, ત્યાં સુધી તે છઠ્ઠા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. વર્તમાનમાં કાળ અને ક્ષેત્ર તથા જીવોની કૃતિ અને સંઘયણના દોષે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનથી ઉપરનાં ગુણસ્થાન માન્યાં નથી. સાતમા ગુણસ્થાનનો સઘળો કાળ એકત્ર કરવામાં આવે તો પણ તે એક અંતર્મુહૂર્તથી અધિક થઈ શકતો નથી. જીવનો વધુમાં વધુ કાળ પ્રમત્ત નામના છઠ્ઠા અને તેથી પણ નીચેનાં ગુણસ્થાનોએ જ પસાર થાય છે, એ સ્થિતિમાં એનું રક્ષણ કરનાર કોઈ પણ હોય, તો તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેયની પ્રતિપક્ષી ક્રિયાઓ જ છે. મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત સમ્યક્ત્વ છે. તે ચતુર્થ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. તેનું રક્ષણ કરનાર ક્રિયા દેવ-ગુરુ-સંધની ભક્તિ અને શાસનોન્નતિની ક્રિયા છે. અવિરતિની પ્રતિપક્ષી વિરતિ છે, તે બે પ્રકારની * સ્વસ્થાનાત્ યત્પરસ્થાન, પ્રમાદ્રશ્ય વશાત્ તિઃ । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ ४५ છે : અંશથી અને સર્વથી. અંશથી વિરતિને દેશવિરતિ કહેવાય છે. સર્વથી વિરતિને સર્વવિરતિ કહેવાય છે. દેશિવરતિનું રક્ષણ કરનાર ગૃહસ્થના ષટ્કર્મ* અને બાર વ્રત વગેરેનું પાલન છે. સર્વવિરતિનું રક્ષણ કરનાર સાધુની પ્રતિદિન-સામાચારી અને પ્રતિક્રમણાદિ ક્રિયા છે. એ ક્રિયાઓના અવલંબન વિના તે તે ગુણસ્થાન ટકી શકતાં નથી. પ્રમત્ત ગુણસ્થાન પર્યન્ત ક્રિયા વિના કેવળ ભાવથી, કેવળ ધ્યાનથી જ જેઓ મોક્ષને ઇચ્છે છે, તેઓ મિથ્યાત્વમોહથી મોહિત થયેલા છે, એમ જૈન શાસ્ત્રકારો દૃઢતાપૂર્વક માને છે. ધ્યાનમાં કે જ્ઞાનમાં તેઓ ગમે તેટલા આગળ વધેલા (પોતાને માનતા) હોય, તો પણ ભૂમિકાને ઉચિત એવી ક્રિયાથી વંચિત હોય, તો તેઓ પ્રથમ ગુણસ્થાનથી એક ડગલું પણ આગળ વધ્યા નથી એમ માનવું જોઈએ, કારણ કે દોષની પ્રતિપક્ષી એવી ક્રિયાઓ જ તે દોષોનો નિગ્રહ કરી શકે છે. જૈન દર્શન આ કાળે અને આ ક્ષેત્રે કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિનો નિષેધ કરે છે. એવો નિષેધ ઇતર દર્શનોમાં નથી. તેનું કારણ આ ગુણસ્થાનના ક્રમનું અજ્ઞાન છે. વાસનાક્ષય કે મનોનાશ, જીવન્મુક્તિ કે વિદેહમુક્તિ કયા ક્રમથી પ્રાપ્ત થઈ શકે છે, એનું સંગીન જ્ઞાન, યુક્તિયુક્ત જ્ઞાન, પ્રમાણભૂત જ્ઞાન આજે પણ જો કોઈ પણ ધર્મશાસ્ત્રમાં પ્રાપ્ત થઈ શકતું હોય તો તે જૈન શાસ્ત્રોમાં પ્રાપ્ત થઈ શકે છે. વાસના(મોહ)નો સમૂલ નાશ બારમા ગુણસ્થાનક સિવાય થઈ શકતો નથી. દસમા ગુણસ્થાનક સુધી લોભનો અંશ રહી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પણ તેની સત્તા છે. મનોનાશ કેવળ તેરમા ગુણસ્થાનકે થઈ શકે છે અને તે જ જીવન્મુક્ત દશા છે. વિદેહમુક્તિ તો તેથી પણ આગળ વધ્યા પછી ચૌદમા ગુણસ્થાનકના અંતે થાય છે. તે પહેલાં તેની કલ્પના કરવી અને કેવળ માનસિક આવેગો(Mental Conceptions)ને જ મુક્તિ કે કૈવલ્ય કલ્પી લેવાં, એ ગંભીર ગેરસમજ છે. એવા આત્માઓનો પ્રશમ અથવા ધારણા, ધ્યાન કે સમાધિ, એ શાસ્ત્રકારોની દૃષ્ટિએ એક પ્રકારની મોહની મૂર્છા * ડેવપૂના ગુરુપાસ્તિઃ, સ્વાધ્યાયઃ સંયમસ્તવઃ । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥१॥ ( गुणस्थानकमारोह टीका) Page #48 -------------------------------------------------------------------------- ________________ ४६ છે. ગુણસ્થાનકોની અપેક્ષાએ તેઓ પ્રથમ ગુણસ્થાનથી સહેજ પણ આગળ વધ્યા નથી. ભાવના એ જુદી વસ્તુ છે અને વસ્તુસ્થિતિ એ અલગ વાત છે. વસ્તુસ્થિતિની દષ્ટિએ સંસારી આત્મા એ કેવળ ચૈતન્ય એટલે ભાવનાનું પૂતળું નથી કે કેવળ જડકર્મ એટલે પુગલની રચના નથી. કિંતુ જડકર્મ અને ચૈતન્યભાવનું સંમિશ્રણ છે. એ સંમિશ્રણ પણ કેવળ સંયોગસંબંધરૂપ નથી, પણ કથંચિત તાદાભ્ય (અભેદ) સંબંધરૂપ છે. એ સંબંધને જણાવવા માટે શાસ્ત્રોએ ક્ષીરનીર અને લોહાગ્નિન્યાય આગળ ધર્યો છે. ક્ષીર અને નીર તથા લોહ અને અગ્નિ પરસ્પર અલગ હોવા છતાં જેમ એકબીજા સાથે પરસ્પર અનુવિદ્ધ થઈને મળી જાય છે, તેમ જીવ અને કર્મ પણ પરસ્પર અનુવિદ્ધ થઈને મળેલાં છે. એ મેળાપ જ્યાં સુધી અલગ ન થાય ત્યાં સુધી બન્નેય પરસ્પરની અસરથી મુક્ત થઈ શકતાં નથી. જીવ ઉપર કર્મની અસર છે અને કર્મ ઉપર જીવની અસર છે. જીવની અસરથી પ્રભાવિત થઈને કર્મના પુદ્ગલમાં જીવને સુખ-દુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને કર્મની અસર તળે આવીને જીવ વિવિધ પ્રકારનાં સુખ-દુઃખ, અજ્ઞાન અને મોહના વિપાકો અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેઓ જાણતા નથી અથવા વિપરીત રીતિએ જાણે છે, તેઓ એકલી ભાવનાના બળથી કે કેવલ એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાનો અર્થશૂન્ય પ્રયાસ કરે છે. અધ્યાત્મ કે મોક્ષના નામે વિવિધ પ્રકારના મતોની ઉત્પત્તિ પણ આ વસ્તુસ્થિતિના અજ્ઞાનનું જ ફળ છે. કેટલાક કર્મને વાસનારૂપ માને છે, કેટલાક અવિદ્યારૂપ માને છે, અને કેટલાક તેને કેવળ ભ્રમરૂપ માને છે. તેથી તેનું નિવારણ કરવાના ઉપાય પણ તેવા જ પ્રકારના કહ્યું છે અને કેવળ માનસિક ઉપાયોથી જ તેનો ક્ષય માને છે. પણ કર્મ કેવળ વાસના કે માનસિક ભ્રમણારૂપ જ નથી; પરંતુ એ ભ્રમણા પણ જેમાંથી જન્મે છે, તેવા પૌદૂગલિક પદાર્થ અને એની અસરરૂપ છે. તેથી તેનો ક્ષય કેવળ માનસિક વિચારણા, કે કેવળ માનસિક ક્રિયાઓથી થતો નથી. પણ જે જે દ્વારોથી તે પૌદ્ગલિક કર્મો આવે છે, તે તે દ્વારો બંધ કરી, આવતાં નવાં ક રોકી દેવાં અને પ્રથમનાં કર્મોનો ક્ષય કરવા માટેનો ઉદ્યમ પણ આવશ્યક છે. એ ઉદ્યમ જ્ઞાન અને Page #49 -------------------------------------------------------------------------- ________________ ४७ ક્રિયા ઉભયના સ્વીકાર વડે થાય છે. સમ્યજ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે છે અને સમ્યફ ક્રિયાથી પૌદ્ગલિક કર્મના બંધ શિથિલ થાય છે. પાપક્રિયાથી જેમ કર્મનો બંધ થાય છે, તેમ સંવર અને નિર્જરાસાધક ક્રિયાથી કર્મોનો બંધ અટકે છે અને જૂનાં કર્મો નષ્ટ થાય છે તથા અંતિમ કર્મક્ષય પણ યોગનિરોધરૂપ ક્રિયાથી થાય છે. જ્ઞાનયાભ્યાં નોક્ષ એ સૂત્રનું આ તાત્પર્ય છે. જ્ઞાનાભ્યાસ વડે જીવ અને કર્મનો યથાસ્થિત સંબંધ સમજાય છે અને તપ અને સંયમરૂપ ક્રિયાભ્યાસ વડે પૂર્વકર્મ ખપે છે. અને આવતાં નવીન કર્મ રોકાય છે. કર્મને પૌગલિક માનવા છતાં જેઓ તેનો સંબંધ સર્પકંચુકવત (સર્પની ઉપરની કાંચળીની જેવો) કે ચંદ્રાભ્રવત (ચંદ્રના ઉપર વાદળાની જેવો માને છે) અથવા કર્મ એ પરદ્રવ્ય છે, તેથી જીવને કાંઈ કરી શકે જ નહિ એવો એકાંતવાદ અંગીકાર કરે છે, તેઓ જૈનમતનો એક અંશ માનવા છતાં અન્ય અંશનો અપલાપ કરે છે, તેથી જૈન નહિ પણ જૈનાભાસ બની જાય છે. કર્મોનો ક્ષય કરવા માટે જે જાતિનો ઉદ્યમ થવો જોઈએ, તે જાતિનો ઉદ્યમ તેઓથી થઈ શકતો નથી. વસ્તુતઃ કર્મ જીવને કેવળ અડીને રહેલાં નથી, પરંતુ પરસ્પર અનુવેધને પામેલાં છે. તેથી કર્મપુદ્ગલની અસર તળે આવેલો જીવ કથંચિત જડસ્વરૂપ બનેલો છે. એની એ જડતા કેવળ અજ્ઞાનસ્વરૂપ છે, એમ નથી પણ પ્રમાદસ્વરૂપ પણ છે. પ્રમાદ અને અજ્ઞાન એ બન્નેય દોષો જીવ ઉપર એવી રીતે ચડી બેઠેલા છે કે જાણે આત્મા તસ્વરૂપ બની ગયો છે. તેમાં અજ્ઞાનદોષ કરતાં પણ પ્રમાદદોષનું જોર વધારે છે તેથી જ અજ્ઞાનથી મુક્ત થયેલા એવા જ્ઞાની પુરુષો પણ પ્રમાદને આધીન થઈ ક્ષણવારમાં નિગોદમાં ચાલ્યા જાય છે. ગુણસ્થાનકના ક્રમ મુજબ અજ્ઞાનદોષ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જાય છે, જ્યારે પ્રમાદદોષની સત્તા છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત રહેલી છે. જ્યાં સુધી એ પ્રમાદદોષ રહેલો છે, ત્યાં સુધી વિરતિધર મુનિઓ પણ એ પ્રમાદદોષ દૂર કરનાર ક્રિયાઓનો આશ્રય ન લે અને માત્ર જ્ઞાનથી કે માત્ર ધ્યાનથી મુક્તિ મળી જશે એમ માની લે, તો તેઓ પણ સંસારમાં રૂલી જાય, એમ જૈન શાસ્ત્રો ફરમાવે છે. ગુણસ્થાનકક્રમારોહમાં છઠ્ઠા ગુણસ્થાનકની દશાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી જીવ પ્રમાદયુક્ત છે ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન ટકી શકતું નથી, એમ જિનેશ્વર ભગવંતો કહે છે. * [નિરાલંબન ધ્યાન એટલે ક્રિયાદિના આલંબન વિનાનું ધ્યાન.] પ્રમાદદોષ ટળ્યા વગરનો મુનિ આવશ્યક ક્રિયાને તજી કેવળ નિશ્ચલ ધ્યાનનો આશ્રય લે, તો તે જૈન-આગમ જાણતો જ નથી, અને મિથ્યાત્વથી મોહિત છે. * [નિશ્ચલ ધ્યાન એટલે ધ્યાન સિવાયની બીજી બધી ક્રિયાઓનો ત્યાગ.] તે કારણે જયાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનોને યોગ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયાઓ વડે પ્રાપ્ત દોષોનું નિકૃત્તન-દ્રીકરણ કરવું જોઈએ.' પ્રમત્તને ક્રિયા એ જ ધ્યાન શ્રીજિનમતમાં-ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. ચૈ જિતાયામ્ ! એ વ્યુત્પત્તિથી એકાગ્ર ચિત્તવૃત્તિનો નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યોગોનો સુદઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેનો પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે. તે માટે શ્રીવિશેષાવશ્યકમહાભાષ્યમાં ફરમાવ્યું છે કે કેવળ ચિત્તનિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ યોગોનો સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચન-કાયાના યોગોનો નિરોધ એ પણ ધ્યાન જ છે. ★ यावत्प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति । धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ॥ + प्रमाद्यावश्यकत्यागान्निश्चलं ध्यानमाश्रयेत् । થોડસૌ નૈવાનું નૈન, વેત્તિ મિથ્યાત્વદિત: II (T. 2. જાથા-ર૧-૩૦) १. तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् ।। यावन्नाप्नोति सद्ध्यानमप्रमत्तगुणाश्रितम् ॥ (गु. क्र. गाथा-३९) २. सुदढप्पयत्तवावारणं, णिरोहो व विज्जमाणाणं । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥३०७१॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધાતુના અનેક અર્થો થાય છે, એ કારણે ધ્યાન શબ્દ ચિત્તનિરોધ અર્થમાં જેમ વપરાય છે, તેમ યોગનિરોધ એટલે મન-વચન-કાયા એ ત્રણેની દોષરહિત નિર્મળ પ્રવૃત્તિ, અને સર્વથા અપ્રવૃત્તિ, એ અર્થમાં પણ વપરાય છે. તેમાં સર્વથા યોગનિરોધ ચૌદમા ગુણસ્થાને હોય છે. ચિત્તનિરોધ પ્રથમ ગુણસ્થાનકથી શરૂ થઈ શકે છે. મન-વચન-કાયાના યોગોનું પ્રયત્નપૂર્વક પ્રશસ્ત પ્રવર્તન છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવશ્યક છે. ત્યાર પછી બારમા સુધીનાં ગુણસ્થાનકોનો કાળ અંતમુહૂર્તથી અધિક નથી. તેરમા ગુણસ્થાનકનો કાળ દેશોનપૂર્વકોટિ છે, પરંતુ ત્યાં ત્રણ પ્રકારનાં ધ્યાનમાંથી એક પણ પ્રકારનું ધ્યાન નથી. તે કાળને સ્થાનાંતરિસ કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ ચિત્તનિરોધરૂપ ધ્યાન નથી પણ યોગનિરોધરૂપ ધ્યાન છે. એ દષ્ટિએ વિચારતાં જિનશાસનમાં યોગનિરોધરૂપ એ જ સૌથી મહત્ત્વનું અને સૌથી ચડિયાતું ધ્યાન માનેલું છે. તેના સાધનરૂપ જે કોઈ ક્રિયા તે પછી નિરોધરૂપ હો કે નિરવદ્ય વ્યાપારરૂપ હો, તે પણ ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય, તે ઉભયથી સધાય છે. જેઓ ચિત્તવૃત્તિના નિરોધને જ કેવળ ધ્યાન કહે છે, તેઓ ધ્યાન શબ્દના મર્મને સમજ્યા નથી, કારણ કે ચિત્તવૃત્તિના નિરોધવાળું ધ્યાન તો સ્નાન, પાન, અર્થ, કામ આદિ સંસારવર્ધક અને કર્મબંધક ક્રિયાઓમાં પણ સંભવે છે; પરંતુ તે ધ્યાન આર્તરૌદ્રસ્વરૂપ છે, ધર્મસાધક નથી. તેને પણ જો સાધક માનીએ તો માછલાં પકડવા માટે બગલાનું કે ઉંદર પકડવા માટે બિલાડીનું ધ્યાન પણ ઈષ્ટસાધક માનવું જોઈએ. પણ તેમ કોઈ માનતું નથી. તેથી કેવળ ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાનસ્વરૂપ બનતો નથી. કિંતુ, સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ એ વાસ્તવિક ધર્મસાધક ધ્યાન છે અને તે પણ એક પ્રકારના પ્રશસ્ત મનોવ્યાપાર રૂપ છે. તેથી જ્યાં સુધી આત્માનો પ્રમાદદોષ ટળ્યો નથી, ત્યાં સુધી પ્રમાદ તરફ ધસી રહેલા મન-વચન-કાયાના વ્યાપારને રોકવારૂપ જે કોઈ પ્રશસ્ત વ્યાપાર તે વાસ્તવિક ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય અને સંપૂર્ણ કર્મક્ષયને સાધક એવી જે શૈલેશી અવસ્થા-ચતુર્દશ (ચૌદમું) ગુણસ્થાનક, તે તેનાથી ક્રમશઃ સિદ્ધ થાય છે. પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય ધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંત વખાણ્યો. ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણો, કારજ-કારણ એક પ્રમાણો. સવાસો ગાથાનું સ્તવન. ઢાળ ૧૦મી. ગાથા ૨-૩ ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ ધ્યાન એ જ નિશ્ચયધર્મ છે અને તે જ એક કર્મક્ષય અને મોક્ષનું સાધન છે. એવો એકાંતવાદ ધારણ કરનારને પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉત્તર આપે છે કે-મોક્ષનું અનંતર સાધન જે નિશ્ચયધર્મ તે તો શૈલેશીને અંતે કહ્યો છે અને તે ધર્મ પુણ્ય-પાપઉભયનો ક્ષય કરી મોક્ષસુખને આપે છે. તેનાં સાધનરૂપ જે જે ધર્મો પોતપોતાના ગુણસ્થાનકને ઉચિત છે, તે પણ નિશ્ચયધર્મના કારણરૂપ હોવાથી ધર્મ છે. કાર્ય અને કા૨ણ વચ્ચે કચિત્ એકતા હોવાથી બન્નેય પ્રમાણરૂપ છે. કાર્યની ઉત્પત્તિ તેના કારણથી થાય છે; તેથી નિશ્ચયધર્મકાર્યની ઉત્પત્તિમાં કારણરૂપ વ્યવહારધર્મ છે, કે જે પ્રશસ્ત પ્રવૃત્તિસ્વરૂપ છે, તેને પણ ધર્મ તરીકે માનો. શુભ વ્યાપારથી દ્રવ્યઆશ્રવ થાય છે, તો પણ તેથી નિજપરિણતિરૂપ ધર્મને બાધ પહોંચતો નથી. જ્યાં સુધી યોગક્રિયાનો સંપૂર્ણ નિરોધ થયો નથી, ત્યાં સુધી જીવ યોગારંભી છે. એ દશામાં મલિન આરંભનો ત્યાગ કરાવનાર અને શુભ આરંભમાં જોડનાર તથા આલસ્યદોષ અને તજજનિત સર્વ્યવહારના વિરોધને ઉપજાવનાર મિથ્યા ભ્રમ તેને ટાળનાર પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન જ છે, અને એ પરમ ધર્મરૂપ છે, અનન્ય આધારરૂપ છે. શ્રી જિનમતમાં ક્રિયાને છોડીને બીજું ધ્યાન નથી, એમ જે કહેવાય છે, તેનું આ રહસ્ય છે. ધ્યાન વિના કર્મનો ક્ષય નથી, એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે—પ્રમત્ત અવસ્થા ટળી નથી, ત્યાં સુધી ઉપયોગયુક્ત ક્રિયાને છોડીને બીજું ધ્યાન પણ નથી. શ્રીજિનમતમાં વિહિત આવશ્યક આદિ ક્રિયાઓને છોડીને જેઓ ચિત્તનિરોધમાત્રસ્વરૂપ ધ્યાનનું અવલંબન લે છે, તેઓનું ધ્યાન અને તેઓનો પ્રશમ અંતર્નિલીન (ગુપ્ત) વિષમજ્વરની જેમ ધ્યાન સિવાયના કાળે મિથ્યાત્વરૂપી પ્રકોપને પામ્યા સિવાય રહેતો નથી. જીવન્મુક્તિ અને વિદેહમુક્તિની વાતો અને તે માટે Page #53 -------------------------------------------------------------------------- ________________ ચિત્તનિરોધરૂપ ધ્યાનની દીર્ઘકાલ પર્યત અભ્યાસ કરવા છતાં આજે કોઈની પણ સાચી મુક્તિ થઈ દેખાતી નથી. તેવી જ રીતે જ્ઞાયકભાવ અને દ્રવ્યદષ્ટિની વાતો અને તેનું આલંબન લેવા છતાં અને એ કેવળજ્ઞાન અને મોક્ષનું સાધન છે. એમ કહેવા છતાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદમાંથી એક પણ દોષ વાસ્તવિક રીતે હક્યો હોવાનું જોવા મળતું નથી. એ વસ્તુ એમ સાબિત કરે છે કે—કેવળ ચિત્તનિરોધરૂપ ધ્યાન મુક્તિનું સાધન બની શકતું નથી. પણ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને હઠાવનાર મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર, એ જ ક્રમે ક્રમે પ્રાપ્ત દોષોને દૂર કરી, અંતે એક અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન અને મોક્ષને અપાવે તેવા અપ્રમત્તાદિ ગુણસ્થાનોની પ્રાપ્તિ કરાવે છે. આ કાળમાં અને આ ક્ષેત્રમાં ધૃતિ, સંઘયણ આદિના અભાવે જો કેવળજ્ઞાન અને મુક્તિ નથી જ, અને તેના કારણરૂપ અપ્રમત્ત ઉપરનાં ગુણસ્થાનકોની હયાતી પણ નથી જ, તો પોતાની ભૂમિકાને ઉચિત એવી આરાધનામાં જ મગ્ન રહેવું-મક્કમ રહેવું અને તેનાથી ચલિત ન થવું, એ જ ખરો મુક્તિનો માર્ગ છે. ભગવાન મહાવીરના શાસનમાં સપ્રતિક્રમણધર્મ - છમસ્થને પ્રમત્ત અવસ્થાથી ઉપરની અવસ્થા જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તથી અધિક કાળ ટકે તેવી કોઈ નથી, અને તેથી પ્રમત્ત અવસ્થાને ઉચિત એવી ધર્મધ્યાનપોષક ક્રિયાઓ એ ધર્મનો પ્રાણ છે, એમ ઉપદેશ્ય છે. વળી ભગવાન મહાવીરના શાસનમાં ઉત્પન્ન થયેલા જીવોનો સ્વભાવ પણ જ્ઞાનીઓએ વક્ર અને જડ જોયો છે, અને તેવો કહ્યો છે. શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પ્રથમ તીર્થપતિના શાસનના સાધુઓ ઋજુ-જડ, બાવીસ જિનેશ્વરોના શાસનના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ, અને ચરમ તીર્થપતિના શાસનના સાધુઓ વક્ર અને જડ છે. સાધુઓના આ જુદા જુદા સ્વભાવોનું પૃથક્કરણ પણ પ્રતિક્રમણધર્મની ઉપયોગિતા સમજાવે છે. જયાં જડતા છે, ત્યાં ભૂલોનો અવશ્ય સંભવ છે. જ્યાં ભૂલોનો સંભવ છે, ત્યાં ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસનના સાધુઓ જડતામાં સમાન હોવાથી તેમને માટે સપ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો છે. વચલા જિનપતિના શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેમને ભૂલ થવાનો સંભવ ઘણો ઓછો છે, તેથી તેમને Page #54 -------------------------------------------------------------------------- ________________ ५२ માટે પ્રતિક્રમણ નિયત નહિ કહેતાં અનિયત કહ્યું છે. તેઓ જ્યારે જ્યારે દોષ લાગે ત્યારે ત્યારે પ્રાજ્ઞ હોવાથી સમજી જતા અને ઋજુ હોવાથી તેનો સ્વીકાર કરી પ્રતિક્રમણ દ્વારા દોષની શુદ્ધિ કરી લેતા. ભગવાન મહાવીરના શાસનના સાધુઓ જડ અને વક્ર બન્નેય હોવાથી તેમના માટે દોષનો સંભવ પણ અધિક છે, અને દોષનો સ્વીકાર પણ દુષ્કર છે. તેથી તેમને માટે પ્રતિક્રમણધર્મ નિયત છે. ત્રણ વૈદ્યનું દૃષ્ટાંત આપીને તે વાત શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં ભારપૂર્વક સમજાવી છે, તે આ રીતે એક રાજાએ આગામી કાળે પણ પુત્રના શરીરે વ્યાધિ ન થાય તે ખાતર ત્રણ વૈદ્યોને બોલાવ્યા. પહેલા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વિદ્યમાન વ્યાધિને હણશે અને વ્યાધિ નહિ હોય તો વ્યાધિને ઉત્પન્ન કરશે. રાજાએ કહ્યું કે–સૂતેલા સાપને જગાડવા તુલ્ય તારા ઔષધથી સર્યું. બીજા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વ્યાધિ હશે તો દૂર કરશે અને વ્યાધિ નહિ હોય તો ગુણ પણ નહિ કરે અને દોષ પણ નહિ કરે. રાજાએ કહ્યું કે-ભસ્મમાં ઘી નાખવા સમાન તારા ઔષધથી સર્યું. ત્રીજા વૈદ્યે કહ્યું કે-મારું ઔષધ વિદ્યમાન દોષને શમાવશે અને દોષ નહિ હોય તો રસાયનરૂપ બનશે અને કાંતિ, તેજ, બળ અને રૂપ ઇત્યાદિને વધારશે. રાજાએ તેનું સન્માન કર્યું અને તેના ઔષધ વડે પોતાના પુત્રને કાયમ માટે નીરોગી તથા તુષ્ટિ-પુષ્ટિવાળો બનાવ્યો. વક્ર અને જડ એવા વીર ભગવંતના સાધુઓ માટે પ્રતિક્રમણધર્મ એ ત્રીજા વૈદ્યના ઔષધતુલ્ય છે. તે દોષ હોય તો દૂર કરે છે, ન હોય તો કાંતિ, તુષ્ટિ અને પુષ્ટિની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જીવના ગુણોની વૃદ્ધિ કરે છે. દોષ અટકાવવા માટે પ્રતિક્રમણ સિવાય બીજો ઉપાય નથી. લોકમાં કહેવાય છે કે-મનુષ્યમાત્ર ભૂલને પાત્ર (ટુ એર ઇઝ હ્યુમન) છે. એ જ વાત શાસ્ત્રકારો બીજા શબ્દોમાં કહે છે કે-છદ્મસ્થમાત્ર ભૂલને પાત્ર છે. છદ્મ એટલે આવરણ. કર્મના આવરણ નીચે રહેલા આત્માથી ભૂલ ન થાય એ આશ્ચર્ય છે, ભૂલ થાય તેમાં આશ્ચર્ય નથી. ચાર જ્ઞાનના ધારંક, અનંતલબ્ધિનિધાન, અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીના રચિયતા ભગવાન મહાવીરના આદ્ય શિષ્ય ગુરુ ગૌતમસ્વામીને પણ આનંદ શ્રાવકના પ્રશ્નનો ઉત્તર આપવામાં સ્ખલના થઈ હતી, એમ શાસ્ત્ર સાક્ષી પૂરે છે. ભૂલ એ Page #55 -------------------------------------------------------------------------- ________________ ५३ મનુષ્યમાત્રનો કે છદ્મસ્થમાત્રનો સ્વભાવ છે, તો તે ભૂલનો પ્રતિકાર પણ છદ્મસ્થમાત્રને અનિવાર્ય છે. ભૂલરૂપી વિષનો પ્રતિકાર અમૃતથી જ થઈ શકે. વિષને પણ વિધિપૂર્વક મારીને અમૃત બનાવી શકાય છે. ભૂલરૂપી વિષને મારવાનો વિધિ શો ? અને એને મારવાથી ઉત્પન્ન થતું અમૃત કયું ? એ બન્નેય વાતનો ઉત્તર આપણને પ્રતિક્રમણ શબ્દમાં મળી આવે છે. પ્રતિક્રમણક્રિયા ભૂલરૂપી વિષને વધતું અટકાવે છે, તેમજ તેને મારીને શુભભાવરૂપી અમૃતને ઉત્પન્ન કરે છે અને તે દ્વારા કર્મરોગનો મૂળમાંથી ઉચ્છેદ કરી જીવને અજરામર બનાવે છે. જો એ ક્રિયાનો અમલ કરવામાં ન આવે તો એ વિષ મરવાને બદલે વધતું જાય છે અને એ વધેલું વિષ ભૂલ કરતી વખતના દોષ અને તેના વિપાક કરતાં શત-સહસ્ર-કોટિગણું અધિક દોષ અને વિપાક આપનારું થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે ભૂલ થવાને કાળે જે દોષ લાગે છે તે દોષ-તે ભૂલને કબૂલ કરવામાં ન આવે (તે ભૂલથી પાછા ફરવામાં ન આવે), તો પરિણામે અનંતગુણા દારુણ વિપાકને આપનાર થાય છે.* તેટલા માટે ભૂલ થવાની સાથે તેનો સ્વીકાર કરી લેવો અને તેનાથી પાછા ફરી જવું એ ધર્મીમાત્રની ફરજ થઈ પડે છે. અનાર્ય સંસ્કૃતિ પણ સુધરેલા મનુષ્યો કે ઉત્તમ સદ્ગૃહસ્થો (સીવીલાઇઝ્ડ મેન) તરીકે ગણાવાનો અધિકાર તેને જ આપે છે કે જેઓ પોતાની ભૂલ થતાંની સાથે જ ‘વેરી સોરી.’ ‘એક્સકયુઝ મી’ ‘પરડોન પ્લીઝ’—દિલગીર છું, ક્ષમા કરો, મહેરબાની કરીને માફી આપો...એ શબ્દો કહીને ભૂલથી પાછા ફરે છે. આર્યસંસ્કૃતિને પામેલા અને જીવનમાં ધર્મને સર્વસ્વ માનનારા ભૂલથી પાછા ફરવારૂપ પોતાના આ ધર્મને ન બજાવે, એ બને જ કેમ ? તેમાંયે જૈનદર્શન તો પોતાના અનુયાયીઓને * તથા વ્રુતિપ્રતિપત્તિન્નિત્તિ । स्खलितकाले दोषात् अनन्तगुणत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः । धर्मबिन्दु अ. ५, सूत्र २१ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪ મુક્તિપંથે ચઢાવી શાશ્વત સુખના ભોક્તા બનાવવા માગે છે; તેથી જયાં સુધી ભૂલનો સંભવ છે, ત્યાં સુધી તેને માટે પ્રતિક્રમણ બતાવે એ સહજ છે. પ્રતિદિન ઉભય સંધ્યાએ પ્રતિક્રમણની ક્રિયા ચતુર્વિધ સંઘના જીવન સાથે વણી દેનાર અને વૈદ માવસ્યામ, ૩ળુ હોરૂ પતિવર્ષ | છ પ્રકારના આવશ્યકને વિશે પ્રતિદિવસ ઉઘુક્ત રહે, એવા પ્રકારની આજ્ઞા ફરમાવનાર શ્રીજૈનશાસન પોતાના અનુયાયીઓને મુક્તિમાર્ગની સાથે સીધો સંબંધ જોડી આપે છે, અને દુર્ગતિગમનના હેતુઓને મૂળમાંથી જ છેદી નાંખે છે. જેઓ પોતાના અનુયાયીઓને શુષ્ક અધ્યાત્મના નામે દોષો અને ભૂલોથી નિરંતર પાછા ફરવાનો માર્ગ નથી બતાવતા કે તે માટે કોઈ પણ વ્યવસ્થિત યોજના અથવા વિધાન નથી રચતા, તેઓ તત્ત્વજ્ઞાન કે આત્મધ્યાનના નામે બીજી ગમે તેટલી સાધનાઓ, ક્રિયાઓ કે પ્રક્રિયાઓ બતાવે, તો પણ મૂળ વિનાના વૃક્ષ જેવી કે પાયા વિનાના મહેલ જેવી સમજવી. જૈન શાસનમાં પ્રતિક્રમણ માટે મુખ્ય અને પ્રસિદ્ધ શબ્દ મિચ્છા પિ કુતિયું છે. તેથી કોઈ પણ કોઈ ભૂલ થતાંની સાથે જ તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં મને ક્ષમા કરો કે (વેરી સોરી)–હું દિલગીર છું, વગેરે શબ્દપ્રયોગ કરતાં ઘણો મોટો અર્થ–ભાવ રહેલો છે. નિર્યુક્તિકાર ભગવાન તેનું પદભંજન કરતાં કહે છે : મનથી અને કાયાથી નમ્ર બનીને દોષોને દૂર કરવા માટે મારાથી થયેલ દુષ્કતને હું પશ્ચાત્તાપ સહિત બાળી નાખું છું, અર્થાત્ મારી ભૂલથી, હું ફરી તેવી ભૂલ નહિ કરવાના અધ્યવસાયપૂર્વક પાછો ફરું છું. પ્રતિક્રમણ માટેનું આ સૂત્ર અને તેનું ઉચ્ચારણ તથા તેની અર્થગંભીરતા જૈન શાસનના પ્રણેતા પુરુષોની પરમ જ્ઞાનસંપન્નતા, પરમ શીલસંપન્નતા, પરમ કારુણ્યશીલતા તથા સર્વોત્કૃષ્ટ શાસનસ્થાપકતા સૂચવે છે. ચારિત્રનો પ્રાણ પ્રતિક્રમણ શ્રી જિનશાસનમાં સર્વનયસિદ્ધ આત્મવિકાસનો સાર ચારિત્ર છે, જ્ઞાન ભણવાનું પણ ચારિત્રવિકાસ માટે છે, અને શ્રદ્ધા સ્થિર કરવાની પણ ચારિત્રને દઢ કરવા માટે છે. જ્ઞાનથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી ચારિત્ર ઘડાય છે, અને ચારિત્રથી મોક્ષ મળે છે. જે જ્ઞાન શ્રદ્ધાને વધારનાર નથી પણ બગાડનાર છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ તે જ્ઞાન ઉપાદેય નહિ પણ હેય છે. જે શ્રદ્ધા ચારિત્રને વધારનાર નથી પણ ચુકાવનાર છે, તે શ્રદ્ધા આદરણીય નહિ પણ ત્યાજય છે. શ્રદ્ધા, જ્ઞાન કે ચારિત્ર એ આત્માના મૂળ ગુણ છે. પ્રત્યેક જીવાત્મામાં તે ત્રણે હોય છે, પરંતુ દરેક વખતે મોક્ષના સાધક હોય એમ બનતું નથી. સમ્યફ શ્રુતજ્ઞાનની ભાવપૂર્વક પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે મોટે ભાગે મોક્ષના સાધક નહિ પણ બાધક જ હોય છે. મોક્ષસાધક ચારિત્ર ઉપર જેને શ્રદ્ધા નથી, તેને તેથી વિરુદ્ધ પ્રકારના વર્તન ઉપર શ્રદ્ધા હોય છે, કેમકે પ્રત્યેક વર્તનની પાછળ શ્રદ્ધા અને પ્રત્યેક શ્રદ્ધાની પાછળ જ્ઞાન આવશ્યક હોય છે. મોક્ષ સાધી આપનારું વર્તન એ ચારિત્ર છે, તેથી તે પણ શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષા રાખે છે. મોક્ષસાધક ચારિત્રને પુષ્ટ કરનારી શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પુષ્ટ કરનારું જ્ઞાન, અનુક્રમે સમ્યકૂશ્રદ્ધા અને સમ્યજ્ઞાન કહેવાય છે. એક પણ પદ કે એક પણ વાક્ય મોક્ષને સાધક ચારિત્રગુણની પુષ્ટિ કરનાર હોય તો તે શ્રી જિનાગમનો અંશ છે, કારણ કે શ્રી જિનાગમ ચારિત્રગુણની પુષ્ટિ અને ચારિત્રગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષ માટે નિર્મિત થયેલું છે. કોઈ પણ તીર્થંકરના તીર્થમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા એમ જણાવવું હોય, ત્યારે શાસ્ત્રકારો નીચેના શબ્દોનો ઉલ્લેખ કરે છે : सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ । सामाइयाई चोद्दसपुव्वाइं अहिज्जइ । સામાયિક આદિ અગિયાર અંગોને ભણે છે અથવા સામાયિકાદિ ચૌદ પૂર્વો-બાર અંગોને ભણે છે. અહીં શાસ્ત્રકારો સામાયિકથી માંડીને અગિયાર અંગ કે બાર અંગનું અધ્યયન જણાવે છે. તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રી જિનમતમાં સામાયિક એ સાવદ્યયોગની નિવૃત્તિરૂપ અને નિરવદ્યયોગની પ્રવૃત્તિરૂપ છે. સાવદ્યયોગથી વિરામ પામવું અને નિરવઘયોગોમાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વસ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણના આ મર્મને નહિ સમજનારા કેટલાક ચારિત્રના નામે સમ્પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે. વળી કેટલાક મનઃકલ્પિત અસ–વૃત્તિઓને ચારિત્રગુણનું ઉપનામ આપે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પહેલો વર્ગ શુષ્ક અધ્યાત્મીઓનો છે, બીજો વર્ગ પરલોકની શ્રદ્ધાથી શૂન્ય અને શાસ્ત્રઅધ્યયનથી નિરપેક્ષ વર્ગનો છે. શુષ્ક અધ્યાત્મીઓ સ્વરૂપરમણતા કે આત્મગુણમાં સ્થિરતાને જ એક ચારિત્ર માને છે. પરંતુ તે કોને ? અને કયા ગુણસ્થાનકે હોય? તેનો વિવેક નહિ હોવાના કારણે, નથી સ્વરૂપ રમણતા પામી શકતા કે નથી સાવઘયોગની વિરતિ કરી શકતા : ઉભયથી ભ્રષ્ટ થાય છે. સંપૂર્ણ સ્વરૂપ રમણતા કે આત્મગુણસ્થિરતા સિદ્ધના જીવો સિવાય બીજાને હોઈ શકતી નથી. કેવળજ્ઞાનીઓને પણ અસિદ્ધત્વરૂપ ઔદયિકભાવ શાસ્ત્રકારોએ માનેલો છે. અને તેટલું સ્વરૂપ રમણ તેમને પણ ઓછું છે. એ સ્થિતિમાં સ્વરૂપરમણતાને જ ચારિત્રનું એક લક્ષણ માનવું, એ અજ્ઞાન અથવા મોહનો વિલાસ છે. એ જ રીતે કેટલાક ચારિત્રનો અર્થ સભ્યતા કરે છે અને સભ્યતા એટલે મનુષ્ય મનુષ્યની સાથે યોગ્ય વ્યવહાર રાખવો, નીતિ પાળવી, સત્ય બોલવું, કોઈની સાથે ઠગાઈ કરવી નહિ, પાડોશીને ચાહવું, વગેરે વગેરે માને છે; પરંતુ આ ચારિત્ર નથી, પણ નીતિ છે; કેમકે તેની પાછળ મોટા ભાગે ઈહલૌકિક સ્વાર્થભાવના રહેલી હોય છે. નીતિ જો મોક્ષના આદર્શને અનુસરવાવાળી હોય તો તે જરૂરી છે, પરંતુ તેનાથી નિરપેક્ષ માત્ર દુન્યવી હેતુ પૂરતી હોય તો તેનું વિશેષ મહત્ત્વ નથી. ચારિત્રગુણ એથી ઘણો ઊંચો છે. તેની પાછળ આ લોકના સ્વાર્થને સાધવાનો જરા પણ ભાવ નથી. તે કેવળ મનુષ્યજાતિની ચિંતા કરીને અન્ય સકલ સૃષ્ટિના જીવો પ્રત્યે ઉપેક્ષા કે નિર્દયતા બતાવનાર સંકુચિત મનોદશા નથી. તેની પાછળ પોતાના કે બીજાના ઐહિક કે દૈહિક ઉપદ્રવોનો જ સ્વલ્પ કાળ માટે અંત આણવાની મનોવૃત્તિ નથી, કિંતુ સ્વપર ઉભયના સાર્વત્રિક અને સાર્વદિક શારીરિક-માનસિક-સર્વ પ્રકારનાં દુઃખોનો અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે, અને એ ભાવનાની સિદ્ધિ સાવદ્યયોગના વિરામથી અને નિરવદ્યયોગના આસેવનથી જ થઈ શકે છે. - સાવઘયોગ એટલે પાપવાળો વ્યાપાર. પાપ અઢાર પ્રકારનાં છે. તેમાંથી એક પણ પાપ મન-વચન-કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાને સારું માનવું નહિ, એ જાતની જીવનપર્યત કે નિયતકાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. એ ચારિત્રનું પાલન એ Page #59 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગીનો સાર છે અને તેનાથી મુક્તિ નિકટ આવે છે. આવા ચારિત્રગુણનો અભ્યાસ એ જીવન સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યસૃષ્ટિ જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપ રમણતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે આ ચારિત્ર એ. પરમ દ્વાર છે અને એ જ પરમ કસોટી છે. જેઓ એ કસોટીમાંથી પસાર થવા માટે આનાકાની કરે છે કે અણગમો બતાવે છે, તેઓ ચારિત્રગુણથી હજારો કોશ દૂર છે. એટલું જ નહિ પણ ચારિત્રગુણના પાલનને પરિણામે મળનારી સુગતિના ભાગી થવા માટે સર્વથા બેનસીબ છે. સાવદ્ય વ્યાપારોનું પ્રત્યાખ્યાન અને નિરવદ્ય વ્યાપારોનું આસેવન એ જ એક ચારિત્રનું લક્ષણ હોય તો તે ચારિત્રને ટકાવનાર કે વધારનાર, જન્માવનાર કે સુધારનાર સન્ક્રિયા સિવાય બીજું કોઈ નથી, એ વાત આપોઆપ સિદ્ધ થાય છે. એટલા માટે શાસ્ત્રકારોએ ચારિત્રનું બીજું લક્ષણ સમિતિગુપ્તિથી પવિત્રિત ચારિત્ર પણ કહ્યું છે. કાયાની સમ્યફ પ્રવૃત્તિ, એ સમિતિઓ છે, અને કાયા, વચન અને મન એ ત્રણેનો સમ્યગ્ (પ્રવર્તનનિવર્તનરૂપ) નિગ્રહ, એ ગુપ્તિઓ છે. તેની સંખ્યા અનુક્રમે પાંચ અને ત્રણ મળીને આઠ છે. એ આઠ પ્રકારની ક્રિયાઓને પ્રવચનની માતા અને દ્વાદશાંગરૂપ જૈન શાસનની જનેતા તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે. કિલ્લો સમારકામથી જ ટકે, તેમ ક્રિયારૂપી કિલ્લો પ્રતિક્રમણરૂપી સમારકામથી જ ટકે. પ્રતિક્રમણ એ ક્રિયારૂપી કિલ્લામાં પડેલાં છિદ્રો કે ગાબડાઓનું સમારકામ છે. એ રીતે ચારિત્રનો પ્રાણ ક્રિયા છે અને ક્રિયાનો પ્રાણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની ક્રિયાને અંગે કેટલીક શંકાઓ અને તેનાં સમાધાન શંકા ૧ : પ્રતિક્રમણ એ છ આવશ્યકમય છે અને તેમાં પહેલું સામાયિક છે. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર કરવા નહિ, કરાવવા નહિ કે અનુમોદવા નહિ એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તો વશ રહેતું નથી, તો પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? * तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । શારીર-મનને નાની મોક્ષ) | -શ્રી હરિભદ્રસૂરીશ્વર Page #60 -------------------------------------------------------------------------- ________________ ५८ સમાધાન : જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વ્રતની પ્રતિજ્ઞાના ૧૪૭ વિકલ્પો માનવામાં આવ્યા છે. તે આ રીતે : (એક ત્રિકસંયોગી) (૧) મનથી, વચનથી અને કાયાથી. (૨) મનથી, વચનથી. (૩) મનથી, કાયાથી. (૪) વચનથી, કાયાથી. (૫) મનથી. (૬) વચનથી. (૭) કાયાથી. એ રીતે (એક) ત્રિકસંયોગી, (ત્રણ) દ્વિકસંયોગી અને (ત્રણ) અસંયોગી, એ કુલ સાત વિકલ્પો, ત્રણ કરણના અને એ જ રીતે કુલ સાત વિકલ્પો ( કરવું, કરાવવું અને અનુમોદવું) એ ત્રણ યોગના, એ બેનો ગુણાકાર કરતાં ૭×૭=૪૯ અને એને ત્રણ કાળે ગુણતાં ૪૯૪૩=૧૪૭ વિકલ્પો થાય છે. એમાં લીધેલા કેટલાક વિકલ્પોનું પાલન થાય અને અન્ય વિકલ્પોનું પાલન ન થાય તો પણ પ્રતિજ્ઞાનો સર્વાંશે ભંગ થયો ગણાય નહિ. એમાં જે માનસિક ભંગ થાય છે, તેને અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર માનેલ છે, પણ અનાચાર કહેલ નથી. અતિક્રમાદિ દોષોનું નિંદા, ગહ, આલોચના અને પ્રતિક્રમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે અને એ રીતે પ્રતિજ્ઞાનું નિર્વહણ થઈ શકે છે. દોષવાળું કરવા કરતાં ન કરવું સારું એ વચનને જૈન શાસનમાં ઉત્સૂત્ર વચન તરીકે સંબોધવામાં આવ્યું છે. કરવું તો શુદ્ધ જ કરવું, અન્યથા કરવું જ નહિ. એ વચન શાસ્ત્રકારોને માન્ય નથી, કારણ કે-કોઈ પણ ક્રિયા વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપપૂર્વકના અભ્યાસથી જ શુદ્ધ થાય છે. અભ્યાસના પ્રારંભકાળમાં ભૂલ ન જ થાય એમ અજ્ઞાની જ માને. ભૂલવાળાં અનુષ્ઠાનો કરતાં કરતાં જ ભૂલ વિનાનાં અનુષ્ઠાનો થાય છે. સાતિચાર ધર્મ જ નિરતિચાર ધર્મનું કારણ બને છે. જેટલા જીવો આજ સુધી મોક્ષે ગયા છે, તે એ રીતે સાતિચાર ધર્મનું આરાધન કરીને નિરતિચાર ધર્મ પાળનારા થયા છે. દુન્યવી કળાઓના અભ્યાસમાં (ત્રણ દ્વિકસંયોગી) (ત્રણ અસંયોગી) Page #61 -------------------------------------------------------------------------- ________________ ..? પણ એ જ નિયમ છે. ધર્મકળાનો અભ્યાસ એમાં અપવાદ બની શકે નહિ. શંકા ૨ : પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું, એ માયાચાર નથી ? સમાધાન : પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું તેટલા માત્રથી એ માયાચાર નથી, પરંતુ ફરી તે પાપનું તે ભાવે સેવન કરવું એ* માયાચાર છે. પ્રતિક્રમણ કરનાર વર્ગ પાપથી છૂટવા માટે પ્રતિક્રમણ કરે છે. તેથી તેનો ભાવ ફરી વાર પાપ નહિ કરવાનો છે. ફરી વાર પાપ નહિ કરવાનો ભાવ હોવા છતાં ફરી વાર પાપ થાય છે, તેનું ફરી વાર પ્રતિક્રમણ કરે છે. એ રીતે વારંવાર પ્રતિક્રમણ કરવાથી તેને અનુબંધ પાપ કરવાનો નહિ પણ પાપ નહિ ક૨વાનો પડે છે. પાપ નહિ કરવાનો અનુબંધ જ તેને એક વખતે સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. તેથી શ્રી જિનશાસનમાં જ્યાં સુધી જીવ પાપથી રહિત ન બને, ત્યાં સુધી તેને પાપનું પ્રતિક્રમણ અવશ્ય કર્તવ્ય તરીકે ઉપદેશ્યું છે. એ માટે કહ્યું છે કે : મૂલપદે ડિક્કમણું ભાખ્યું, પાપતણું અણકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ ૨જી-ગાથા ૧૮મી. પાપને નહિ કરવારૂપ મુખ્ય પ્રતિક્રમણ શક્તિ મુજબ અને ભાવ મુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે. અથવા કહ્યું છે કે : પડિક્કમણું મૂલપદે કહ્યું, અણકરવું પાપનું જેહ મેરે લાલ; અપવાદે તેહનું હેતુ એ, અનુબંધ તે શમ-રસ-મેહ મેરે લાલ. પ્રતિક્રમણ ગર્ભહેતુ સ્વાધ્યાય-ઢાળ ૯મી-ગાથા ૩જી. * તે ભાવે એટલે ફરી કરવાના ભાવે અથવા ફરી પાપ કરીશું અને ફરી મિથ્યા દુષ્કૃત દઈશું એવા ભાવે, તે માટે કહ્યું છે કે મિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે; આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે રે. ઉ. શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન-ઢાળ બીજી, ગા. ૧૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ મુખ્યપણે પાપ ન કરવું તે જ પ્રતિક્રમણ છે. અપવાદે પાપ નહિ કરવાનો અનુબંધ પાડનાર પ્રતિક્રમણ પણ મુખ્ય પ્રતિક્રમણનો હેતુ છે. કારણ કે–(પાપ નહિ કરવાનો) અનુબંધ એ જ અહીં સમતારૂપી રસને વરસાવનાર મેઘ છે. શંકા ૩ : પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું જ હોઈ શકે, પરંતુ વર્તમાન કાળ અને અનાગત કાળના પાપનું કેવી રીતે હોઈ શકે ? સમાધાન : પ્રતિક્રમણનો હેતુ અશુભ યોગથી નિવૃત્તિનો છે. તેથી જેમ અતીતકાલના દોષનું પ્રતિક્રમણ નિંદા દ્વારા થાય છે, તેમ વર્તમાન કાળના દોષનું પ્રતિક્રમણ સંવર દ્વારા અને અનાગત કાળના દોષનું પ્રતિક્રમણ પચ્ચખ્ખાણ દ્વારા થઈ શકે છે, કારણ કે સંવર અને પચ્ચખ્ખાણ ઉભયમાં અશુભયોગની નિવૃત્તિ પ્રધાન છે. શંકા ૪ : પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શું જરૂર છે? સમાધાન : શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છે : સમ્યક્તસામાયિક, શ્રુત-સામાયિક, દેશવિરતિ-સામાયિક અને સર્વવિરતિ-સામાયિક. પ્રતિક્રમણ કરનારમાં સમ્યક્ત-સામાયિક અને શ્રુત-સામાયિક સંભવે છે. સમ્યક્ત-સામાયિક એટલે મિથ્યાત્વ-મલનો અપગમ અને તેથી ઊપજતી જિનવચનમાં શ્રદ્ધા. શ્રુત-સામાયિક એટલે જિનોક્ત-તત્ત્વોનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઊપજતો અવિપરીત બોધ. દેશવિરતિ સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન. સર્વવિરતિ-સામાયિક એટલે પાપથી સર્વાશ નિવૃત્તિ કરવારૂપ પ્રયત્ન. એ ચારેય પ્રકારના સામાયિકથી ચુત થવું તે ઔદયિકભાવ છે. એ ઔદયિક ભાવમાંથી અર્થાત પરભાવમાંથી ખસીને, ફરી પાછું, સામાયિક રૂપી ક્ષાયોપથમિક ભાવ અર્થાત્ આત્મભાવમાં જવું તે પ્રતિક્રમણ છે. આ ઉપરથી પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની જરૂર શા માટે છે? તે સ્પષ્ટ થાય છે. સામાયિક એ સાધ્ય છે અને પ્રતિક્રમણ એ સાધન છે. તેથી સામાયિકરૂપી સાધ્યને લક્ષમાં રાખવાપૂર્વક જ પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ, એવું શાસ્ત્રકારોનું વિધાન છે. શંકા ૫ : જેને અતિચાર લાગે તે જ પ્રતિક્રમણ કરે, બીજાને પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? Page #63 -------------------------------------------------------------------------- ________________ ६१ સમાધાન : પ્રતિક્રમણ સમ્યગ્દર્શનમાં લાગેલા અતિચાર, દેશવિરતિધર્મમાં લાગેલા અતિચાર અને સર્વવિરતિ ધર્મમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે યોજાયેલું છે, તથા સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિના અધિકારી એવા બીજા જીવોને પણ પોતાના ગુણસ્થાનને યોગ્ય વર્તન નહિ કરવાના કારણે લાગેલા અતિચારની શુદ્ધિ કરવા માટે છે. તેથી દોષની શુદ્ધિને ઇચ્છનાર સર્વ કોઈ આત્માઓએ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. આવશ્યકનિર્યુક્તિમાં પ્રતિક્રમણ કરવામાં ખાસ પ્રયોજનો બતાવતાં કહ્યું છે કે (પ્રસંગે) નિષિદ્ધનું આચરણ કરવાથી, વિહિતનું આચરણ ન કરવાથી, જે વસ્તુ જે રીતે શ્રદ્ધેય હોય, તે વિશે અશ્રદ્ધા કરવાથી, તથા માર્ગથી વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી જે દોષો લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે.* આ ચારેય વસ્તુઓ ઉન્નતિના અર્થી મનુષ્યમાત્રને લાગુ પડે છે. તેથી એ ચારે દોષોનું જેમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ સૌ કોઈ આત્માર્થી જીવને ઉપકારક છે. સુવિહિતશિરોમણિ આચાર્યપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વર ફરમાવે છે કે નિષિદ્ધનું આસેવન આદિ, જે કારણ માટે પ્રતિક્રમણના વિષયરૂપ કહેલ છે, તે કારણ માટે આ પ્રતિક્રમણ ભાવશુદ્ધિનું-અંતઃકરણની નિર્મળતાનું પરમપ્રકૃષ્ટ કારણ છે.*કારણ કે-એમાંનો એક એક દોષ પણ જો તેમાંથી પાછું ફરવામાં ન આવે તો અનંતગુણ પર્યત દારુણ વિપાક આપનારો થાય છે. શંકા ૬ : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી હોય છે. તેનાં સૂત્રોનો અર્થ જેઓ જાણતા હોતા નથી તેઓની આગળ એ સૂત્રોને * पडिसिद्धाणं करणे किच्चाणमकरणे पडिक्कमणं । असद्दहणे य तहा विवरीयपरूवणाए य ॥ x निषिद्धासेवनादि यद्विषयोऽस्य प्रकीर्तितः । . तदेतद्भावसंशुद्धेः कारणं परमं मतम् ॥ योगबिन्दु गाथा-४०० Page #64 -------------------------------------------------------------------------- ________________ બોલી જવાથી કોઈ પણ પ્રકારનો ભાવ જાગતો નથી, કે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રયોજન સધાતું નથી, તો તેના બદલે સામાયિક કે સ્વાધ્યાય આદિ કરે તો શું ખોટું ? સમાધાન : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી છે એમ કહેનાર કાં તો ધર્મ માટે ક્રિયાની આવશ્યકતા બિલકુલ માનતો ન હોય અથવા માત્ર વાતો કરવાથી જ ધર્મ સિદ્ધ થઈ શકે છે, એવી ખોટી શ્રદ્ધા ધારણ કરતો હોય પરંતુ એ ઉભય પ્રકારની માન્યતા યોગ્ય નથી. ધર્મનો પ્રાણ ક્રિયા છે, અને ક્રિયા વિના કદી મન, વચન કે કાયા સ્થિર થઈ શકતાં નથી, એવું જેને જ્ઞાન છે, તેને મન પ્રતિક્રમણની ક્રિયા તદ્દન ટૂંકી અને અતિ રસમય છે. વળી ઉભય સંધ્યાએ તે કર્તવ્ય હોવાથી, તથા તે સમયે લૌકિક કાર્યો (લોકસ્વભાવથી જ), કરાતાં નહિ હોવાથી નિરર્થક જતો કાળ સાર્થક કરી લેવાનો પણ તે અપૂર્વ ઉપાય છે. તેમ જ જ્ઞાનાભ્યાસ માટે પણ તે કાળ અસ્વાધ્યાયનો છે તથા અકાળે જ્ઞાનાભ્યાસ કરવાથી ઊલટો અનર્થ થાય છે. તેથી પ્રમાદમાં જતા તે કાળને જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ થાય તેવી રીતે પસાર કરવાની અપૂર્વ ચાવી પણ તેમાં રહેલી છે. પ્રતિક્રમણ જેવી ટૂંકી અને સંધ્યા વખતની બે ઘડીમાં પૂરી થતી ક્રિયાને લાંબી કે કંટાળાભરેલી કહેવી, તે જીવના પ્રમાદરૂપી કટ્ટર શત્રુને પુષ્ટિ આપનારું અજ્ઞાન-કથન છે. પ્રતિક્રમણનાં સૂત્રો ઘણાં ટૂંકાં છે, તેનો શબ્દાર્થ કે ભાવાર્થ નહિ જાણનારા પણ તેનો ઔદંપર્યાર્થ ન સમજી શકે તેમ નથી. પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણનો ઔદંપર્યાર્થ છે. પાપમાં પ્રવૃત્તિ શાને ? “અનાદિ અભ્યાસથી” અનુભવસિદ્ધ છે. તે પાપ અને તેના અનુબંધથી પાછા ફરવાની ક્રિયા, તે પ્રતિક્રમણ એવો રહસ્યાર્થ સૌ કોઈના ખ્યાલમાં આવી શકે તેવો છે. એ અર્થને ખ્યાલમાં રાખીને જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરે છે તેઓ, સૂત્રના શબ્દો અને તેના અર્થને ન જાણતા હોય તો પણ, તેને જાણનારના મુખે સાંભળવાથી અથવા તેને જાણનારના જ્ઞાન ઉપર શ્રદ્ધા ધારણ કરીને સ્વમુખે બોલવાથી પણ અવશ્ય શુભભાવ પામી શકે છે. એ વાતની સાક્ષી અધ્યાત્મકલ્પદ્રુમના રચયિતા સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિજી નીચેના શબ્દોમાં પૂરે છે : Page #65 -------------------------------------------------------------------------- ________________ રે તે પુરુષોને ધન્ય છે કે જેઓ સ્વયં જ્ઞાની નથી, શ્રદ્ધાથી શુદ્ધ અંત:કરણવાળા પરના ઉપદેશનો લેશ (અંશ) પામીને, કષ્ટસાધ્ય એવાં અનુષ્ઠાનોને વિશે આદરબદ્ધ રહે છે. કેટલાક આગમન પાઠી હોવા છતાં અને આગમનાં પુસ્તકોને, તેના અર્થને પોતાની પાસે ધારણ કરવા છતાં, આ લોક અને પરલોકમાં હિતકર કર્મોને વિશે કેવળ અળસુ હોય છે. પરલોકને હણનાર એવા તેઓનું ભાવિ કેવું થશે ?* અહીં, બીજાના ઉપદેશથી પણ સત્કર્મ કરનારા અને સ્વયં અભણ હોવાથી તેના વિશેષ અર્થ નહિ જાણનારા પુરુષોને પણ શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ધન્ય કહે છે અને ભણેલા પણ આળસુને પરલોકનું હિત હણનારા કહે છે, કારણ કે-ક્રિયા એ સુગતિનો હેતુ છે, માત્ર જ્ઞાન નહિ, એમ તેઓ ગીતાર્થ દૃષ્ટિએ જાણે છે. ક્રિયામાં જેટલું જ્ઞાન ભળે તેટલું દૂધમાં સાકર ભળ્યા જેવું છે, પરંતુ સાકરના અભાવે દૂધને પણ દૂધ માનીને ન પીવું, એવું વચન લોકમાં કોઈ બોલતું નથી, તો લોકોત્તર શાસનમાં સૂત્રના અર્થ નહિ જાણવા માત્રથી સૂત્રાનુસારી ક્રિયાને વિશે અપ્રમત્ત રહેનારનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, એમ કોણ કહે ? તેઓ જ કહે, કે જેઓ સૂત્રની મંત્રમયતાને અને તેના રચયિતાઓની પરમ આપ્તતાને સદહતા ન હોય. આપ્ત પુરુષોનાં રચેલાં સૂત્રો મંત્રમય હોય છે અને તેથી મિથ્યાત્વમોહનીય આદિ પાપકર્મની દુષ્ટ પ્રકૃતિઓનું વિષ સમૂલ નાશ પામે છે. એમ જાણનાર અને માનનાર પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રોનું વિધિપૂર્વક ઉચ્ચારણ અને શ્રવણ (તથાવિધ અર્થ ન જાણવા છતાં) એકાંત કલ્યાણ કરનારું છે, એવી શ્રદ્ધામાંથી કદી પણ ચલિત થતા નથી. શંકા ૭ : પ્રતિક્રમણની ક્રિયામાં ચતુર્વિશતિ-સ્તવ, ગુરુવંદન, કાયોત્સર્ગ અને પચ્ચખાણની શી આવશ્યકતા છે ? * કન્યા: Sણનીતિનોડપિ સનુષ્ઠાનેવું વાદ્રા, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्त्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा, अत्राऽमुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥ अध्यात्मकल्पद्रुम अधिकार ८-श्लोक ७ Page #66 -------------------------------------------------------------------------- ________________ સમાધાન :- પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ ચતુર્વિશતિસ્તવ આદિ પણ સામાયિકનાં અંગો છે. સામાયિકરૂપી સાધ્યની સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા પ્રતિક્રમણરૂપી સાધનની છે, તેટલી જ ચતુર્વિશતિસ્તવ આદિની છે. બીજી રીતે કહીએ તો ચતુર્વિશતિસ્તવ આદિ સામાયિકના જ ભેદો છે, તેથી સામાયિકથી જુદા નથી. એટલે પરસ્પર સાધ્ય-સાધનભાવરૂપે રહેલાં છે. જેમ સામાયિકનું સાધન ચતુર્વિશતિ-સ્તવ આદિ છે, તેમ ચતુર્વિશતિ-સ્તવ આદિનું સાધન સામાયિક છે, અથવા ગુરુવંદન છે, અથવા પ્રતિક્રમણ છે, અથવા કાયોત્સર્ગ છે, અથવા પચ્ચખાણ છે. પચ્ચખાણથી જેમ સમભાવલક્ષણ સામાયિક વધે છે, તેમ સામાયિકથી પણ આશ્રવનિરોધરૂપ કે તૃષ્ણાછેદરૂપ પચ્ચખાણ-ગુણ વૃદ્ધિ પામે છે. અથવા સામાયિકથી જેમ કાયોત્સર્ગ એટલે કાયા ઉપરથી મમતા છૂટીને સમતા પ્રાપ્ત થાય છે, તેમ કાયોત્સર્ગ-કાયા ઉપરના મમત્વનો ત્યાગ, એ પણ સમભાવરૂપ સામાયિકની જ પુષ્ટિ કરે છે. એ જ રીતે, ત્રિકાલવિષયક સાવદ્યયોગની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ જેમ સામાયિકથી સિદ્ધ થાય છે, તેમ સાક્ષાત્ સાવદ્યયોગની નિવૃત્તિના પચ્ચક્તાણરૂપ સામાયિકથી પ્રતિક્રમણની પુષ્ટિ થાય છે. સમભાવલક્ષણ સામાયિક જેમ સમભાવપ્રાપ્ત સગુરુની આજ્ઞાના પાલનરૂપ ભક્તિનું પ્રયોજક છે. તેમ સમભાવપ્રાપ્ત સુગરના વંદનરૂપ વિનય પણ સમભાવરૂપ સામાયિક ગુણને વિકસાવનાર છે. એ રીતે છયે આવશ્યકો પરસ્પર એકબીજાના સાધક છે. તેથી તે છયે એકઠા મળીને ચારિત્રગુણની પુષ્ટિ કરે છે. અથવા ચારિત્ર એક જેનો વિભાગ છે, એવા (પંચાચારમય) પંચવિધ મુક્તિમાર્ગનું તેથી આરાધના થાય છે, શ્રીજિનેશ્વરદેવે ફરમાવેલો મુક્તિમાર્ગ એ પંચાચારના પાલનસ્વરૂપ છે, કારણ કે આત્માના મુખ્ય ગુણ પાંચ છે. એ પાંચેયને વિકસાવનાર આચારના પરિપૂર્ણ પાલન વિના આત્મગુણોના સંપૂર્ણ લાભ રૂપ મુક્તિરૂપી કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. - સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ આદિ છયે આવશ્યકોથી આત્મગુણોનો વિકાસ કરનાર પાંચે આચારોની શુદ્ધિ કેવી રીતે થાય છે ? તેને વર્ણવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ६५ સાવદ્ય યોગનું વર્જન અને નિરવઘ યોગોનું સેવન, એ સ્વરૂપસામાયિક વડે અહીં ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.* જિનેશ્વરોના અદ્ભુત ગુણોના ઉત્કીર્તનસ્વરૂપ ચતુર્વિંશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ થાય છે. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા ગુરુઓને વિધિપૂર્વક વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારોની શુદ્ધિ થાય છે. જ્ઞાનાદિક ગુણોમાં થયેલી સ્ખલનાઓની વિધિપૂર્વક નિંદા આદિ કરવારૂપ પ્રતિક્રમણ વડે જ્ઞાનાદિ તે તે આચારોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારોની વ્રણચિકિત્સાસ્વરૂપ કાયોત્સર્ગ વડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચારોની શુદ્ધિ થાય છે. મૂલ-ઉત્તરગુણોને ધારણ કરવારૂપ પચ્ચક્ખાણ વડે તપાચારની શુદ્ધિ થાય છે. તથા સામાયિક આદિ સર્વ આવશ્યકો વડે વીર્યાચારની વિશુદ્ધિ થાય છે. આ રીતે છ આવશ્યકો પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનું પાલન એ જ ખરું મુક્તિમાર્ગનું આરાધન છે. પ્રતિક્રમણની ક્રિયાને તૃતીય વૈદ્યના ઔષધરૂપ (અર્થાત્ દોષ હોય તો તેને દૂર કરે, અને ન હોય તો ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે, તે આથી સાર્થક થાય છે. પ્રતિક્રમણ વડે ચારિત્રાદિ આચારોમાં લાગેલા દોષો દૂર થાય છે અને આત્માનાં જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણોની પુષ્ટિ થાય છે. પ્રતિક્રમણરૂપી વ્યાયામ આત્મગુણોની પુષ્ટિ કરવારૂપ કાર્યની સિદ્ધિનો અનન્ય અને અનુપમ ★ चारित्तस्स विसोही कीरइ सामाइएण किल इहयं । सावज्जेयरजोगाण वज्जणा सेवणत्तणओ ॥ ઇત્યાદિ ચતુઃશરણ-પ્રકીર્ણક ગાથા ૨ થી ૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપાય હોવાથી પ્રત્યેક તીર્થપતિના શાસનમાં તે વિહિત થયેલું છે, એ વાત પ્રત્યેક તીર્થપતિઓના મુનિઓનાં વર્ણનોમાં શાસ્ત્રકારોએ વર્ણવી છે. તેવાં બેચાર વર્ણનો અહીં આપવાથી તે વિષયની પ્રતીતિ દઢ થશે. (૧) શ્રી મહાવીર ભગવાનનો જીવ નયસારના ભવમાં સમ્યક્ત પામ્યા પછી ત્રીજા ભવે શ્રી ત્ર8ષભદેવસ્વામીના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે ઉત્પન્ન થયો. તેણે શ્રી ઋષભદેવસ્વામી પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો, તે વાત જણાવવાને પ્રસંગે નિર્યુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં ફરમાવે છે કે मरिई वि सामिपासे विहइ तवसंजमसमग्गो । सामाइयमाईयं इक्कारसमाउ जाव अंगाउ । उज्जुत्तो भक्तिगओ अहिज्जिओ सो गुरुसगासे ॥ મા. નિ. તથા રૂ૬-રૂ૭ તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિમાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગપર્યત ભણ્યા. (૨) જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચેના ઉલ્લેખો છે : શૈલકજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે (૪) ત્યારબાદ તે થાવસ્યાપુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથા પ્રકારના ગુણવિશિષ્ટ સ્થવિરો પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વેનો અભ્યાસ કરે છે. () XX X તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. (1) શેલક નામના રાજા પણ શુક નામના મહર્ષિ પાસે ધર્મનું શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરે છે તથા સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કરે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ६७ (૪) તેતલી જ્ઞાત નામના ચૌદમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે : તે વારે તેલિપુત્ર નામના મંત્રીશ્વરને શુભ પરિણામના યોગે જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણી સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. (પછી) પ્રમદવન નામના ઉદ્યાનમાં સુખપૂર્વક બેસીને ચિંતવન કરતાં કરતાં પૂર્વે ભણેલાં સામાયિક આદિ ચૌદે પૂર્વે સ્વયમેવ સ્મૃતિપથમાં આવ્યાં. (૩) નંદીફળ શાત નામના પંદરમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે ઃ ધન સાર્થવાહે ધર્મનું શ્રવણ કરી પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. (૬) અમરકંકા જ્ઞાત નામના સોળમા અધ્યયનમાં નીચેનો ઉલ્લેખ છે : તે વારે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અણગારોએ સામાયિક આદિ ચૌદ પૂર્વોનો અભ્યાસ કર્યો x x x x તે વા૨ પછી દ્રૌપદી નામની આર્યા, સુવ્રતા નામની આર્યા પાસે, સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરે છે. (છ) જ્ઞાતાધર્મના બીજા શ્રુતસ્કંધમાં શ્રી પાર્શ્વનાથસ્વામીના સમયનો નીચેનો ઉલ્લેખ છે : તે વાર પછી શ્રીકાલી નામની આર્યા શ્રીમતી પુષ્પચૂલા નામની આર્યા પાસે સામાયિક આદિ ૧૧ અંગોનું અધ્યયન કરે છે. (૩) ભગવતીસૂત્રમાં શ્રી મહાબલ નામના રાજકુમારનો નીચે મુજબ અધિકાર છે-(તેરમા જિનપતિ શ્રી વિમલનાથસ્વામીના શાસનમાં તે થયા છે.) તે વાર પછી શ્રીમહાબલ શ્રીધર્મઘોષ નામના અણગારની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણે છે. (૪) ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં શ્રી Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્કંદચરિતનું વર્ણન નીચે મુજબ છે ઃ તે સ્કંદક નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કરે છે. ६८ આ રીતે, શ્રીઋષભદેવસ્વામીથી આરંભીને શ્રીવર્ધમાનસ્વામી પર્યંત બધા તીર્થપતિઓના સાધુઓ, સામાયિક જેની આદિમાં છે, એવાં અગિયાર અંગો અને ચૌદ પૂર્વાનો, નિયમિત અભ્યાસ કરે છે. તે એમ સૂચવે છે કેદરેક મુનિઓને સામાયિક આદિ આવશ્યકોનું અધ્યયન નિયત છે. કારણ કેપંચાચારની શુદ્ધિનું તે અનન્ય સાધન છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના ગુણો શાશ્વત છે, અને તેને મલિન કરનાર કર્મનું આવરણ અનાદિકાળનું છે. તે આવરણ હઠાવનાર અને મલિનતા દૂર કરનાર ઉપાય પણ શાશ્વત જોઈએ, તેથી પ્રત્યેક તીર્થંકરના શાસનમાં તે અવશ્ય હોય જ. એ રીતે આવશ્યક અને પ્રતિક્રમણ ક્રિયાની ઉપયોગિતા તીર્થંકરદેવોએ સ્થાપિત કરેલી છે અને ચતુર્વિધ સંઘે પ્રતિદિનની સામાચારીમાં તેને માન્ય કરેલી છે. કુદરતનો પણ તે જ ક્રમ છે. મુમુક્ષુ આત્માઓને શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો તે પ્રતિદિનનો વ્યાયામ છે. શારીરિક વ્યાયામ જેમ શરીરને તંદુરસ્તી બક્ષે છે, તેમ આ આત્મિક વ્યાયામ આત્માને ભાવતંદુરસ્તી આપે છે. કહ્યું છે કેસમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાને સમર્થ જે શુભ ક્રિયા ગુર્વાદિ* સમક્ષ કરાય છે તે સમ્યગ્ વ્યાયામ છે. શંકા ૮ : એક પ્રતિક્રમણને બદલે પાંચ પ્રતિક્રમણ કેમ ? સમાધાન ઃ પ્રતિક્રમણ એ દોષશુદ્ધિ અને ગુણપુષ્ટિની ક્રિયા છે. દોષ એટલે કચરો. આત્મારૂપી ઘરની અંદર કર્મના સંબંધથી દોષરૂપી કચરો નિરંતર એકઠો થાય છે. તેને દર પખવાડિયે, દર ચાતુર્માસીએ અને દર સંવત્સરીએ વધારે પ્રયત્નપૂર્વક સાફ કરવાથી જ દૂર થઈ શકે છે. તેથી શાસ્ત્રકારોએ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ ફરમાવ્યાં છે, તેમાં પ્રથમ દૈવસિક પ્રતિક્રમણ ફરમાવવાનું व्यायामः । ★ गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग् તત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા-પૃષ્ઠ ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ ६९ કારણ એ છે કે, તીર્થની સ્થાપના દિવસે થાય છે અને તીર્થની સ્થાપનાના પ્રારંભથી જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. કહ્યું છે કે અહીં, તીર્થ દિવસપ્રધાન છે, અર્થાત્ તીર્થની ઉત્પત્તિ થાય છે, માટે પ્રથમ પ્રતિક્રમણ પણ દૈવસિક જ હોય છે.* તીર્થ-સ્થાપના થાય, તે દિવસથી જ શ્રી ગણધર ભગવંતો પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે. એ રીતે જે દિવસે શાસન સ્થપાય, તે દિવસથી જ પ્રતિક્રમણની આવશ્યકતા પડે છે. તેથી એ વાત પણ સિદ્ધ થાય છે કેઆવશ્યકસૂત્ર ખુદ ગણધરરચિત છે, પણ અન્યરચિત નથી. શંકા ૯ : પ્રતિક્રમણ તો ક્રિયારૂપ છે, તેથી તેના વડે અધ્યાત્મની સિદ્ધિ શી રીતે થાય ? સમાધાન : અધ્યાત્મનું ઉપરચોટિયું જ સ્વરૂપ સમજનારને આ શંકા થાય છે. અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ સમજનારને તો પ્રતિક્રમણની સમગ્ર ક્રિયા અધ્યાત્મસ્વરૂપ જ ભાસે છે. અધ્યાત્મ શબ્દનો વ્યુત્પત્યર્થ અને રૂઢ્યર્થ સમજાવતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે આત્માને ઉદ્દેશીને પંચાચારનું જે પાલન થાય તે અધ્યાત્મ છે. બીજી વ્યાખ્યા મુજબ બાહ્ય વ્યવહારથી ઉપબૃહિત મૈત્યાદિયુક્ત ચિત્ત તે અધ્યાત્મ છે.૧ આ બન્ને વ્યાખ્યામાં જ્ઞાન અને ક્રિયા ઉભયને અધ્યાત્મ માનેલું છે. એકલી ક્રિયા જેમ અધ્યાત્મ નથી, તેમ એકલું જ્ઞાન પણ અધ્યાત્મ નથી. એ જ વાત સ્પષ્ટ કરી પોતે કહે છે કે ★ इह यस्माद्दिवसादि तीर्थं दिवसप्रधानं च तस्माद्दैवसिकमादाविति । આ. નિ. १. आत्मानमधिकृत्य स्याद् यः पञ्चाचारचारिमा । शब्दयोगार्थ निपुणास्तदध्यात्मं प्रचक्षते ॥ रूढ्यर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्मं निर्मलं बाह्य-व्यवहारोपबृंहितम् ॥ अध्यात्मोपनिषत् प्रकरणम्-श्लोक-२-३ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મોહના અધિકાર રહિત આત્માઓની આત્માને ઉદ્દેશીને શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વરો અધ્યાત્મ કહે છે.' આગળ ચાલતાં તેઓ ફરમાવે છે કે–જેમ પાંચ પ્રકારના ચારિત્રોમાં સામાયિક-ચારિત્ર રહેલું છે, તેમ સર્વ પ્રકારના મોક્ષસાધક વ્યાપારોમાં અધ્યાત્મ અનુગત છે. - છેલ્લે છેલ્લે તેઓ સ્પષ્ટ કરે છે કે એ કારણે જ્ઞાન-ક્રિયા ઉભયરૂપ અધ્યાત્મ છે, અને તે નિર્દભ આચારવાળા પુરુષોને જ વૃદ્ધિ પામે છે. - ક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા કહીને જેઓ જ્ઞાનને જ અધ્યાત્મ માને છે, તેઓનું જીવન નિર્દભ બનવું સંભવિત નથી, કારણ કે છબસ્થ અવસ્થામાં મન ભળ્યા વિના કેવળ કાયાથી જાણપણે ક્રિયા થઈ શકતી નથી, સશરીરી અવસ્થામાં જેમ માનસિક ક્રિયા કેવળ આત્માથી થઈ શકતી નથી. તેમ કાયાની કે વાણીની ક્રિયા કેવળ કાયા કે કેવળ વાણીથી થઈ શકતી નથી. વાણીનો વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે, અને મનનો વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે મનનો વ્યાપાર જેમ આત્માની અપેક્ષા રાખે છે, તેમ વાણી અને કાયાનો વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે, આત્મપ્રદેશોનું કંપન થયા વિના મન, વચન કે કાયા, ત્રણમાંથી એકેય યોગ પોતાની પ્રવૃત્તિ કરી શકતો નથી. તેથી, ત્રણેય યોગો વડે થતી શુભ કે અશુભ ક્રિયા આત્મા જ કરે છે, પણ આત્માને છોડીને કેવળ પુદ્ગલ કરતું નથી, એમ માનનારા જ નિર્દભ રહી શકે છે. જૈન મતમાં અધ્યાત્મના નામે થોડો પણ દંભ નભી ન શકતો હોય, તો તેનું કારણ આ જ છે. છતાં १. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्म जगुजिनाः ॥ अध्यात्मसार अधिकार २, श्लोक-२ २. अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते । एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥१॥ अध्यात्मसार अधि. श्लोक-२९ Page #73 -------------------------------------------------------------------------- ________________ જેઓ વેદાંત કે સાંખ્યમતની જેમ આત્મા કે જીવને સશરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય કે પુષ્કરપત્રવત્ નિર્લેપ માને છે, તેઓના જીવનમાં વહેલા કે મોડા દંભનો પ્રવેશ થવાનો મોટો સંભવ છે. શુદ્ધ અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયમાં છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાણી અને તેના રસની માફક કે દૂધ અને તેની મીઠાશની માફક જ્ઞાન અને ક્રિયા ઓતપ્રોત મળી ગયેલાં છે, તેથી તે નિર્દોષ અધ્યાત્મ છે. શંકા ૧૦ : પ્રતિક્રમણની ક્રિયામાં યોગ ક્યાં છે. સમાધાન : સાચો યોગ મોક્ષસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી યોગવિંશિકા નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે मुक्खेण जोयणाओ जोगो सव्वो धम्मवावारो । અથવા–ઉપાધ્યાય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે તેમ मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इष्यते ।। જીવને પરમ સુખસ્વરૂપ મોક્ષની સાથે જોડનાર-સંબંધ કરાવી આપનાર-સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્માચરણ, એ યોગ છે. બીજા શબ્દોમાં મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર એ જ ખરેખર યોગ છે. અથવા વ્યાપારત્વમેવ યાત્વમ્ | ધર્મવ્યાપારપણું એ જ યોગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિક્રમણની ક્રિયામાં સવશે લાગુ પડે છે, તેથી પ્રતિક્રમણની ક્રિયા એ સાચી યોગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણા કે સમાધિની ક્રિયા એ મોક્ષસાધક યોગસ્વરૂપ બને એવો નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયોગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે, તો પણ તેમાં જે દોષો અને ભયસ્થાનો રહેલાં છે, તે પણ સાથે જ બતાવ્યાં છે.* જૈનસિદ્ધાંત કહે છે કે ★ न च प्राणायामादिहठयोगाभ्यासश्चित्तनिरोधे परमेन्द्रियजये च निश्चित उपायोऽपि ऊसासं न निरंभइ (आ. नि. गा. १५१०) इत्याद्यागमेन योगसमाधानविघ्नत्वेन बहुलं तस्य निषिद्धत्वात् । पातञ्जलयोगदर्शन पाद-२, सू-५५ श्रीमद्यशोविजयवाचकवरविहिता टीका Page #74 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ આસન, કોઈ પણ સ્થાન કે કોઈ પણ મુદ્રાએ, કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે તથા કોઈ પણ બેઠી, ઊભી કે સૂતી) અવસ્થાએ મુનિઓ કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કોઈ પણ એક ચોક્કસ નિયમ નથી. નિયમ એકમાત્ર પરિણામની શુદ્ધિનો અને યોગની સુસ્થતાનો છે. પરિણામની શુદ્ધિ કે યોગની સુસ્થતા જે રીતે થાય તે રીતે વર્તવું, એ કર્મક્ષય કે મોક્ષલાભનો અસાધારણ ઉપાય છે અને તે જ વાસ્તવિક યોગ છે. પ્રતિક્રમણની ક્રિયા એ પરિણામની શુદ્ધિ અને યોગની સુસ્થતાનો અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારનો યોગ છે અને મોક્ષનો હેતુ છે. શંકા ૧૧ : પ્રતિક્રમણની ક્રિયાના જે લાભ બતાવવામાં આવે છે, તે સત્ય જ હોય તો ક્રિયા કરનાર વર્ગમાં તે દેખાતા કેમ નથી ? સમાધાન : દેખનાર (તપાસનાર) જે દૃષ્ટિથી જુએ, તે દૃષ્ટિ મુજબ તેને ગુણ કે દોષ મળી આવે છે. પ્રતિક્રમણની ક્રિયા તપાસનારે કઈ દષ્ટિથી તેને જોવી જોઈએ, એનો નિર્ણય પ્રથમ કરવો જોઈએ. આપણે જોઈ આવ્યા કે, પ્રતિક્રમણની ક્રિયા જિનેશ્વર ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે અવશ્ય કર્તવ્ય તરીકે નિયુક્ત કરેલી છે, અને એ ક્રિયા કરવા માટેનાં સૂત્રો ખુદ ગણધર ભગવંતોએ તીર્થની સ્થાપનાના પ્રથમ દિવસે જ રચેલાં છે તથા તેની વિધિયુક્ત આરાધના પણ તે જ દિવસથી ચતુર્વિધ સંઘ પોતપોતાના અધિકાર મુજબ નિરપવાદપણે કરે છે. શાસ્ત્રદષ્ટિએ મોટામાં મોટો લાભ તો સૌથી પ્રથમ આ પ્રભુ-આજ્ઞાના પાલનનો છે. મન્નE નિકા-જિનેશ્વરોની આજ્ઞાને માનો. થો માળ, દિલો ! –ધર્મ આજ્ઞાથી બંધાયેલો છે. મા, ઇમો - આજ્ઞાથી જ ધર્મ છે. પ્રતિક્રમણની ક્રિયામાંથી જિનેશ્વરોની આજ્ઞાનું પાલન કરવાનો અધ્યવસાય એ જ મોટામાં મોટો લાભ છે, એ જ મોટામાં મોટી ભાવશુદ્ધિ છે. આજ્ઞાપાલનના અધ્યવસાયપૂર્વક જેઓ પ્રતિક્રમણની ક્રિયા તો શું પણ જિનમતનું એક નાનામાં નાનું ધર્માનુષ્ઠાન આચરે છે, તેઓને થતા લાભની કોઈ સીમા નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કેઆ જિનોક્ત છે, આપ્તપ્રણીત છે, એવા પ્રકારની ભક્તિ અને Page #75 -------------------------------------------------------------------------- ________________ ७३ બહુમાનપૂર્વક દ્રવ્યથી (અર્થાત્ અંતરના ભાવ વિના) પણ ગ્રહણ કરાતું પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાન(અર્થાત્ શુદ્ધપ્રત્યાખ્યાન)નું કારણ બને છે.* કારણ કે-આ જિનેશ્વરોએ કહેલ છે, એવા પ્રકારના બહુમાનનો આશય દ્રવ્યપ્રત્યાખ્યાનના હેતુભૂત અવિધિ, અપરિણામ, ઐહિક લોભ, મંદોત્સાહ આદિ દોષોને દૂર કરી દે છે. પ્રતિક્રમણની ક્રિયા જિનપ્રણીત છે, આપ્તાગમમાં કહેલી છે તથા તે કર્મના ક્ષયનો હેતુ છે. એવા પ્રકારની શ્રદ્ધાપૂર્વક જેઓ તે ક્રિયા કરે છે, તેઓની ક્રિયામાં અવિધિ આદિ દોષો રહેલા હોય, તો પણ તે કાલક્રમે નાશ પામે છે. જિનાજ્ઞારાધનરૂપી આ મહાન લાભ પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓને મળે છે. માત્ર તે જોવાની દૃષ્ટિ નહિ હોવાના કારણે જ તે દેખાતો નથી. હવે તે ક્રિયાનો લાભ જોવાની બીજી એક દૃષ્ટિ છે, તે એ કે પ્રતિક્રમણની ક્રિયા દોષની શુદ્ધિ અને ગુણની વૃદ્ધિ માટે છે, તો તે કરનારના દોષ કેટલા ટળ્યા ? અને ગુણ કેટલા વધ્યા ? પરંતુ ક્રિયાનો આ લાભ જોવાની દૃષ્ટિ ઘણી જોખમી છે, કારણ કે ગુણ અને દોષ એ આંતરિક વસ્તુ છે. બીજાના આંતરિક ભાવોને જોવાનું સામર્થ્ય છદ્મસ્થમાં છે નહિ. તેમ કરવા જતાં વ્યવહારનો વિલોપ થાય છે. વ્યવહારના વિલોપથી તીર્થનો વિલોપ થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે જો જિનમતનો અંગીકાર કરવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને છોડશો નહિ, કારણ કે-વ્યવહારના વિલોપથી તીર્થનો વિચ્છેદ થાય છે અને નિશ્ચયના વિલોપથી સત્યનો વિચ્છેદ થાય છે.૧ વ્યવહાર ક્રિયાપ્રધાન છે. નિશ્ચય ભાવપ્રધાન છે. સાધુની ક્રિયામાં રહેલો સાધુ, સાધુ તરીકે માનવાયોગ્ય છે; પછી ભાવથી તે સાધુ તરીકેના जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥ श्री हरिभद्रसूरिकृत अष्टक ८, श्लोक -८ †. ज जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अन्त्रेण उ तच्चं ॥ -भगवती टीका Page #76 -------------------------------------------------------------------------- ________________ ७४ ભાવમાં હોય કે ન હોય, કારણ કે ભાવ તો અસ્થિર અને અતીન્દ્રિય છે, ક્ષણક્ષણવારમાં પલટા લે છે. ભાવના પલટવા માત્રથી સાધુનું સાધુપણું સર્વથા મટી જતું નથી, કારણ કે તે ક્રિયામાં સુસ્થિત છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભાવથી સાતમી નારકીના દળિયાં એકત્ર કરતા હતા, પણ ક્રિયાથી સાધુલિંગમાં અને સાધુના આચારમાં હતા, તો તે શ્રેણિક આદિને વંદનીય હતા. ભાવ પલટાતાની સાથે ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ વિમાનને અને ક્ષણવારમાં કેવળજ્ઞાનને યોગ્ય બન્યા. તેથી આંતરિક ભાવો ઉપરથી જ બીજાની ક્રિયાના લાભ-અલાભનું માપ કાઢવું કે તેને જ એક માપકયંત્ર બનાવવું તે દોષદષ્ટિ છે, દ્રષદૃષ્ટિ છે અથવા અજ્ઞાનદૃષ્ટિ છે. તે દૃષ્ટિનો ત્યાગ કરીને પ્રતિક્રમણની ક્રિયા જોવામાં આવે તો તે કરનારા પ્રભુ-આજ્ઞાના આરાધક બનતા દેખાશે, અને પ્રભુ-આજ્ઞાની આરાધનાના પરિણામે મુક્તિમાર્ગના સાધક લાગશે. હવે ત્રીજી દૃષ્ટિ ક્રિયા વડે પોતાના આત્માને લાભ થયો કે ગેરલાભ થયો ? તેને જોવું તે છે. એ દૃષ્ટિ શાસ્ત્રવિહિત છે. બીજાના આંતરિક ભાવોનો નિર્ણય કરવો દુષ્કર છે, પણ પોતાના ભાવોનો નિર્ણય કરવો સર્વથા દુષ્કર નથી. તે પણ જોવા માટે કાળજી ધારણ કરવામાં ન આવે તો તીર્થ ટકાવવા જતાં સત્યનો જ નાશ થાય. અહીં સત્ય એટલે અશઠભાવે તીર્થના આરાધનથી થતો આત્મિક ફાયદો સમજવાનો છે. તે માટે પોતાના ભાવોનું નિરીક્ષણ અવશ્ય કરવું જોઈએ. ક્રિયા કરવા છતાં પોતાના ભાવો સુધરતા ન હોય, તો તે ક્રિયાને દ્રવ્યક્રિયા, સ્વકાર્ય કરવાને અસમર્થ એવી તુચ્છક્રિયા માનવી જોઈએ. તે ક્રિયા કાં તો વિષક્રિયા હોવી જોઈએ, ગરલક્રિયા હોવી જોઈએ કે સંમૂર્ણિમ ક્રિયા હોવી જોઈએ. આ લોકના પૌગલિક ફળની આકાંક્ષાથી થતી ક્રિયા વિષક્રિયા છે. પરલોકના પૌગલિક ફળની આકાંક્ષાથી થતી તે જ ક્રિયા ગરલક્રિયા છે. અને આ લોક કે પરલોકના ફળની આકાંક્ષા ન હોય તો પણ શૂન્યચિત્તે, અમનસ્કપણે કે અનાભોગથી થતી ક્રિયા, એ સંમૂર્ણિમ ક્રિયા છે. ક્રિયાના તે દોષો દૂર કરી, ઉપયોગયુક્ત બની, નિરાશસભાવે, કેવળ મુક્તિ અને કર્મક્ષયના ઇરાદે ક્રિયા કરવી જોઈએ અથવા શ્રી જિનેશ્વર ભગવંતની Page #77 -------------------------------------------------------------------------- ________________ ७५ ભવોચ્છેદક, ત્રિભુવનજનમાન્ય પરમ પ્રકૃષ્ટ આજ્ઞાના પાલનની ખાતર ક્રિયા કરવી જોઈએ. તેથી ભાવ સુધરે છે, ગુણ વિકસે છે અને દોષ ટળે છે; એટલા માટે શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવોએ સર્વધર્મવ્યાપારને મોક્ષનું કારણ કહેવા સાથે તેની જોડે પરિશુદ્ધ એવું વિશેષણ લગાડેલું છે. પરિશુદ્ધ એવો ધર્મવ્યાપાર મોક્ષનું કારણ છે. પરિશુદ્ધ એટલે આશયની વિશુદ્ધિવાળો. ક્રિયાના પાંચ પ્રકારના આશય ષોડશક આદિ ગ્રંથોમાં બતાવ્યા છે. તેમાં પ્રથમ પ્રણિધાન છે. પ્રણિધાન એટલે કર્ત્તવ્યતાનો ઉપયોગ, આ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ. એ બુદ્ધિ શાસ્ત્ર ઉપરના બહુમાનથી ઉત્પન્ન થાય છે, કારણ કે શાસ્ત્રના આદિકર્તા અરિહંતદેવ છે. તેથી પ્રત્યેક ક્રિયા કરતી વખતે આ ક્રિયા બતાવનાર શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રના આદિ પ્રકાશક-આદ્ય પુરસ્કર્તા શ્રી અરિહંત પરમાત્મા છે, એ જાતિનું પ્રણિધાન રહેવાથી કર્તવ્યભાવના સતેજ રહે છે. બીજી બાજુ અરિહંત પરમાત્માનું ધ્યાન પણ ચાલુ રહે છે. તે માટે કહ્યું છે કે શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી સર્વસિદ્ધિઓ નિયમા પ્રાપ્ત થાય છે.* જૈન દર્શનના મતે આ જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. કેવળ ઈશ્વરનું નામ લેવાથી કે સ્તવન કરવાથી જ કલ્યાણ થઈ જશે, અથવા કેવળ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાન કરવામાત્રથી જ કલ્યાણ થઈ જશે, એમ જૈન શાસન એકાંતથી કહેતું નથી. જૈન શાસન તો એમ કહે છે કે, શાસ્ત્રને આગળ કરીને ચાલો. શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રના પુરસ્કર્તા તરીકે એક બાજુ વીતરાગનું સ્મરણ, ધ્યાન તથા બહુમાન થાય છે. બીજી બાજુ પોતાની ભૂમિકાને યોગ્ય શાસ્ત્રનિર્દિષ્ટ કર્તવ્ય-કર્મમાં રત રહેવા માટે જરૂરી શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થાય છે. વીતરાગનું નામસ્મરણ, સ્તવન-કીર્તન કે અર્ચનપૂજન પણ શ્રી જિનમતમાં વીતરાગની આજ્ઞાના પાલન તરીકે કરવાનું ફરમાવ્યું છે, કારણ કે તે આજ્ઞાપાલનનો પરિણામ જ જીવને સિદ્ધિનું સાચું કારણ બને છે. * શાસ્ત્ર પુરસ્કૃતે વીતરા: પુરસ્કૃત:। पुरस्कृते पुनस्तस्मिन्नियमात् सर्वसिद्धयः || १|| ज्ञानसार शास्त्राष्टक श्लोक-४ Page #78 -------------------------------------------------------------------------- ________________ ७६ ક્રિયાનો બીજો આશય પ્રવૃત્તિ છે. અહીં પ્રવૃત્તિ એટલે પ્રયત્નનો અતિશય. પોતપોતાને ઉચિત એવા ધર્મસ્થાનને વિશે (ઉપાયવિષયક નૈપુણ્યયુક્ત અને ક્રિયાની શીઘ્ર સમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુચદોષથી રહિત) પ્રયત્નનો અતિશય તે પ્રવૃત્તિ છે. ત્રીજો આશય વિઘ્નજય છે. ધર્મમાં આવતાં વિઘ્નો-અંતરાયોને દૂર કરવાનો પરિણામ, તે વિઘ્નજય કહેવાય છે. ધર્મના અંતરાય ત્રણ પ્રકારના છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એને કંટકકલ્પ, જ્વરકલ્પ, અને દિગ્મોહકલ્પ કહ્યા છે. શીતોષ્ણાદિ પરીષહો એ કંટકકલ્પ વિઘ્ન છે અને તેને તિતિક્ષાભાવના વડે દૂર કરી શકાય છે. તિતિક્ષા એટલે શીતોષ્ણાદિ દ્વન્દ્વો સમભાવે સહન કરવાની વૃત્તિ. શારીરિક રોગો એ જ્વરકલ્પ છે. તેને હિતાહાર-મિતાહાર વડે દૂર કરી શકાય છે, અથવા આ રોગો મારા શરીરની સ્થિતિને બાધક છે પણ આત્માના સ્વરૂપને નહિ, એ જાતિનો વિચાર કરવાથી જીતી શકાય છે. મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહકલ્પ નામનું તૃતીય વિઘ્ન છે. તેને મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ ભાવનાઓ વડે અને ગુરુઆજ્ઞાના પારતંત્ર્ય વડે જીતી શકાય છે. એ રીતે ત્રણેય પ્રકારનાં વિઘ્નો દૂર કરવાથી ધર્મસ્થાનનું નિરંતરાય-નિર્વિઘ્ને આરાધન થઈ શકે છે. સિદ્ધિ એ ચોથો અને વિનિયોગ એ પાંચમો આશય છે. પ્રથમ ત્રણ આશયથી સામટા સેવનથી ધર્મની સિદ્ધિ થાય છે અને સિદ્ધિ થયા પછી યથાયોગ્ય ઉપાય વડે બીજાને તેની પ્રાપ્તિ કરાવી શકાય છે. એ વિનિયોગ નામનો પાંચમો આશય છે. આ પાંચેય પ્રકારના આશયથી શુદ્ધ એવો ધર્મવ્યાપાર મોક્ષનું કારણ બની શકે છે, પણ કેવળ ધર્મવ્યાપાર નહિ, કારણ કે વાસ્તવિક ધર્મ એ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત છે. પુણ્યોપચય એ ચિત્તની પુષ્ટિ છે અને ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારી આંશિક નિર્મળતા એ ચિત્તની શુદ્ધિ છે. પ્રણિધાનાદિ આશયોથી ચિત્તના એ બન્નેય ધર્મો અનુક્રમે વધતા જાય છે અને તેની પુષ્ટિ અને શુદ્ધિનો પ્રકર્ષ મોક્ષમાં પરિણમે છે. આ આશયોથી શૂન્ય અનુષ્ઠાન અનુબંધવાળું બનતું નથી. તેથી તેને કરવા છતાં શુદ્ધિનો પ્રકર્ષ થવાને બદલે વિદ્યમાન અશુદ્ધિ કાયમ રહે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૭ એ રીતે ક્રિયાની પાછળ આશય ભળે છે, ત્યારે તે બન્નેય મળીને મોક્ષનો હેતુ બને છે. આશયશુદ્ધિપૂર્વકની પ્રતિક્રમણની ક્રિયા વિશેષે કરીને મોક્ષનો હેતુ બને છે, કારણ કે તેમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન એ પાંચ પ્રકારના યોગોની વિશિષ્ટ આરાધના રહેલી છે. ૧. સ્થાન :–કાયોત્સર્ગાદિ આસનવિશેષ. ૨. વર્ણ –ક્રિયામાં ઉચ્ચારાતા સૂત્રના અક્ષરો. ૩. અર્થ :–અક્ષરોમાં રહેલા અર્થવિશેષનો નિર્ણય. ૪. આલંબન :–બાહ્ય પ્રતિમા, અક્ષ-સ્થાપના આદિ વિષયક ધ્યાન. પ. અનાલંબન –બાહ્ય રૂપી દ્રવ્યના આલંબન રહિત કેવળ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ. યોગશાસ્ત્રમાં પ્રતિપાદિત આ પાંચ પ્રકારનો વિશિષ્ટ યોગ પ્રતિક્રમણની ક્રિયામાં સધાય છે. તેમાં સ્થાન અને વર્ણ, એ બે ક્રિયાયોગ છે, કારણ કે સ્થાન એ શારીરિક અને વર્ણ એ વાચિક ક્રિયારૂપ છે, અને અર્થ, આલંબન તથા અનાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે, કારણ કે તે માનસિક વ્યાપારરૂપ છે. એ રીતે, આશયશુદ્ધિપૂર્વક કરાતી આ ક્રિયા તીર્થના રક્ષણ સાથે મોક્ષની પણ પ્રાપ્તિના હેતુભૂત થાય છે. હાથકંકણને આરસીની જરૂર નથી. ક્રિયા કરીને તેનો લાભ પ્રત્યક્ષ અનુભવવો, એ જ તેને સમજવાનો રાજમાર્ગ છે. શંકા ૧૨ ઃ પ્રતિક્રમણ સૂત્ર ઉપર અનેક પુસ્તકો બહાર પડ્યાં છે, તો નવું પુસ્તક પ્રકટ કરવાની જરૂર શી છે ? સમાધાન : આમ તો પ્રતિક્રમણ સૂત્ર ઉપર કોઈ પણ પુસ્તક બહાર પાડવાની જરૂર જ નથી, કારણ કે-સૂત્રો અલ્પ છે, અને તે પુસ્તક વિના પણ મુખપાઠ કરાવી શકાય એમ છે. ૨૫-૫૦ વર્ષ પહેલાના સમયમાં એ રીતે જ થતું હતું. તથા તેનો અર્થ-ભાવાર્થ-ઐદંપર્યાર્થ વગેરે વિસ્તૃત રૂપમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાં લખાયેલો મોજૂદ છે. તથા તેને ભણનારા, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ભણાવનારા અને સમજાવનારા સાધુ-સાધ્વીઓ વગેરે પણ મળી આવે છે. પરંતુ પ્રજાના દુર્ભાગ્યની વાત છે કે, છેલ્લાં દોઢસ્સોબસો વર્ષથી પરદેશી રાજ્ય અને તેના સંસર્ગ અને શિક્ષણથી તેની જડવાદી સંસ્કૃતિની અસર દેશભરમાં વ્યાપી ગયેલી છે. જે ભાષામાં સૂત્રો અને તેની ટીકા વગેરે રચાયેલાં છે, તે ભાષા ભુલાઈ ગઈ છે. તેની જગ્યાએ નવી જ ભાષા લોકોના મોઢે અને નવા જ વિચારો લોકોના મગજે ચઢી ગયા છે. તેથી આર્ય સંસ્કૃતિ, આર્ય ધર્મ, આર્ય ક્રિયાઓ અને આર્ય આચારો લુપ્તપ્રાય બનતા જાય છે, અને તેની સામે બહારની અસરથી અનેક જાતના ઊલટા વિચારો લોકોમાં પ્રવેશ પામતા જાય છે. તે જ એક કારણે પ્રતિક્રમણ જેવી મહત્ત્વની ક્રિયા પ્રત્યે અને તેના મંત્રમય અર્થગર્ભિત મહાન સૂત્રો અને તેના અભ્યાસ પરત્વે પણ એક પ્રકારની બેદરકારી કે બેદિલી ફ્લાતી જાય છે. તેનાથી થતાં અનિષ્ટ અટકાવવા માટે આજસુધી પ્રતિક્રમણનાં સૂત્રો અને તેના અર્થો સમજાવવા અનેક પ્રકારનાં જુદાં જુદાં પુસ્તકો દ્વારા પ્રયત્નો થાય છે અને તેથી તેના ઉપર થોડી ઘણી શ્રદ્ધા અને તેનું થોડું ઘણું જ્ઞાન ટકી રહ્યું છે. આ પુસ્તક પણ એક આવા જ પ્રકારનો પ્રયત્ન છે. તેમાં સૂત્રો અને અર્થોની શુદ્ધિ માટે શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ સૂત્રોની ગંભીરતા તથા અર્થવિશાળતા બતાવવા માટે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ અને ટીકાઓનો સાક્ષાત આધાર લેવામાં આવ્યો છે તથા તેમાં અશાસ્ત્રીય કોઈ પણ વિચાર પ્રવેશ પામી ન જાય તે માટે શક્ય તેટલો મુનિઓનો સાથ લેવામાં આવ્યો છે, તેમ છતાં તેમાં અનેક ત્રુટિઓ અને સ્કૂલનાઓ રહી જવાનો સંભવ છે, કારણ કે સૂત્રકાર અને અર્થકારની અગાધ બુદ્ધિની આગળ સંપાદક, લેખક કે સંશોધકો આદિની બુદ્ધિ અતિશય અલ્પ છે. તે બધી ત્રુટિઓ ધ્યાનમાં હોવા છતાં નવા સંસ્કારમાં ઊછરતી વર્તમાન અને ભાવિ પ્રજાનું હિત લક્ષ્યમાં રાખીને શક્ય તેટલો વિસ્તાર કરી આ પુસ્તક ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાંનો આ પ્રથમ ભાગ છે અને તેમાં માત્ર સામાયિક અને ચૈત્યવંદન સુધીનાં સૂત્રો જ આવી શક્યાં છે. ચતુર્વિધ સંઘને આ ક્રિયા નિત્ય ઉપયોગી હોવાથી અને શાસ્ત્રીય વિચારોનાં ગૂઢાર્થ-રહસ્યો સરળ ભાષામાં શ્રદ્ધા સાથે સમજવા જરૂરી Page #81 -------------------------------------------------------------------------- ________________ ७९ હોવાથી આ પુસ્તક આ રીતે પ્રસિદ્ધ થવું આવશ્યક હતું. શાસ્ત્રમાં કહ્યું છે કે અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપર અનંતગુણી શ્રદ્ધા પેદા થાય છે.* રત્ન સ્વભાવથી જ સુંદર છે, છતાં તેના મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા થાય છે, તે દૃઢ અને અનેકગુણથી અધિક હોય છે. પ્રતિક્રમણનાં સૂત્રો સાચાં રત્નોની જેમ સ્વભાવથી જ સુંદર છે. તો પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેનાં અર્થ અને રહસ્યોનું, પ્રભાવ અને માહાત્મ્યનું યથાસ્થિત જ્ઞાન મેળવવાની જરૂર છે. આ પુસ્તકમાં તેવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ-સૂત્રના શાસ્રીય શબ્દો અને સત્યો બને તેટલી સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. એ વાંચવાથી, ભણવાથી પ્રતિક્રમણ-સૂત્રો સંબંધી ફેલાયેલી અજ્ઞાનતા તથા પ્રતિક્રમણની ક્રિયા પ્રત્યે આવેલી કે આવતી બેદિલી દૂર થશે અને હવે પછી પ્રગટ કરવાના વિભાગો તથા આજ પૂર્વે પ્રગટ થયેલાં પુસ્તકો વાંચવા તથા ભણવા માટે અંતરની ઝંખના વધશે તથા આ સૂત્રો અને તેના અર્થો રચનારા તથા પ્રકાશનારા અને આજ સુધી તેને સુરક્ષિત રાખીને આપણા પર્યંત સક્રિયરૂપે લઈ આવનારા પરમ ઉપકારી પૂર્વ મહર્ષિઓ ઉપર આંતરિક બહુમાનનો ભાવ પ્રગટ થશે. આ પુસ્તકના લેખક અને યોજક મહાનુભાવો આ કાર્ય માટે જો આ વિષયના જાણકાર ગીતાર્થ મહાપુરુષો પ્રત્યે સમર્પિત ભાવને ધારણ કરવાની મનોવૃત્તિવાળા બન્યા ન હોત તો આ પુસ્તક જે રીતે પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે રીતે કદાચ પ્રસિદ્ધ થવા પામત નહિ. જૈન શાસ્ત્રના કોઈ પણ વિષય ઉપર કલમ ઉપાડવી હોય તેણે સૌથી પ્રથમ ગીતાર્થ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું જ પડશે, અન્યથા લાભ થવાને બદલે તેનાથી મોટો અનર્થ થવાનો સંભવ છે. ભૂતકાળમાં આમ બન્યું છે. તત્ત્વાર્થભાષ્ય પરથી આવશ્યકને અંગબાહ્ય તરીકે સ્થવિરકૃત માની ગણધકૃત નથી એવું સ્થાપિત કરાયું છે, પણ તે ખોટું છે; કેમકે ઠાણાંગસૂત્રમાં અંગબાહ્યશ્રુતના આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત એવા બે ભેદ પાડી આવશ્યકને ગણધકૃત અને આવશ્યક ★ ज्ञाते वस्तुनि अज्ञाताद्वस्तुनः सकाशादनंतगुणिता श्रद्धा प्रवर्धते । उपदेशरहस्य टीका गा. ११० Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યતિરિક્તને (ઉત્તરાધ્યયનાદિને) સ્થવિરકૃત જણાયું છે. * એ જ વાત દ્રવ્ય લોકપ્રકાશ સર્ગ ત્રીજો, ગા. ૮૭થી ૯૮માં છે. વિશેષાવશ્યકભાષ્યમાં અંગબાહ્યશ્રુતના ત્રણ અર્થો કરવામાં આવ્યા છે. તે આ રીતે ઃ (૧) અંગબાહ્ય એટલે સ્થવિરકૃત તે ભદ્રબાહુસ્વામીકૃત આવશ્યકનિર્યુક્તિ આદિ. (૨) અંગબાહ્ય એટલે ત્રિપદીપ્રશ્નોત્તર સિવાય રચાયેલું આવશ્યકાદિ સાહિત્ય. (અહીં આવશ્યકને ગણધરકૃત અને આદિપદથી ઉત્તરાધ્યયન વગેરે શ્રતને વિરકૃત સમજવાનું છે, કારણ કે આવશ્યકાદિના કર્તા સ્થવિર છે એમ સૂચવ્યું નથી.) (૩) અંગબાહ્ય એટલે અદ્ભવત અર્થાત્ સર્વ તીર્થંકરદેવોના તીર્થમાં નિયત નહિ તેવું. તે તંદુલવેયાલિયપયન્ના પ્રમુખ જાણવું. આ પરથી એ સુસ્પષ્ટ છે કે મધ્યના બાવીસ તીર્થપતિના શાસનમાં આવશ્યક-રચના નિયત છે. ભલે, એનો ઉપયોગ અતિચાર લાગવારૂપ કારણ ઉપસ્થિત થયે થતો હોય. ત્યાં ગણધરભગવંત અને તેમના શિષ્યોને અતિચારના કારણે પ્રતિક્રમણ કરવું જ પડે છે. તે માટે આવશ્યકસૂત્રની રચના જરૂરી છે, તેથી પણ આવશ્યક ગણધરકૃત કરે છે. આ રીતે આગમ-પાઠોથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે, એ વાત નિશ્ચિત થતા તત્ત્વાર્થભાષ્યના સ્થવિરકૃત આવશ્યકનો અર્થ આવશ્યકનિર્યુક્તિ જ કરવો જોઈએ. આથી સમજાશે કે શાસ્ત્રીય વસ્તુનો નિર્ણય શાસ્ત્રજ્ઞ ગીતાર્થ પુરુષોના આલંબન વિના કરવામાં ઉસૂત્રભાષણાદિનો ભય જન્મે છે. - આ પુસ્તકમાં કરેલા અર્થમાં વાંચન, મનન અને અધ્યયનથી મૂલ આવશ્યક અને તેના ઉપર નિર્યુક્તિ આદિના રચનારા મહર્ષિઓ ઉપર અંતરનાં બહુમાન જાગ્રત થાય અને તે મૂળ ગ્રંથોને વાંચવાની તથા ભણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તથા પ્રતિક્રમણની આત્મવિશોધક અમૂલ્ય ક્રિયાને નિત્ય આચરવાની સૌ કોઈને સુંદર બુદ્ધિ જાગે, તો લેખક, યોજક તથા અન્ય સર્વ સહાયકોનો પ્રયાસ સફળ થયો લેખાશે. વિ. સં. ૨૦૦૭, વૈશાખ પં. ભદ્રંકરવિજય ગણિ સુદિ ૫, શુક્રવાર. પં. ધુરંધરવિજય ગણિ * સંવાદિરે વિરે જે, તું નહીં, आवस्सए चेवं आवस्सय वइरिते चेव । ठाणांग : स्था. ३. उ. १ सू. २२ + गणहरथेरकयं वा, आएसा मुक्कवागरणओ वा ।। धुवचलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥ वि. भा. गा. ५५० વિશેષ માટે જુઓ. આ ગાથા ઉપર મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) નમસ્કાર-યંત્ર જ એ હવાઇ મગલી છે સિી #Michiche (૧ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથનું લાંછન Page #84 -------------------------------------------------------------------------- ________________ पंचमंगल ( नमुक्कारो ) सुयक्खध PLAI IX SI ܕ ܐ 1 * * LXLOEVI TI 1 JD LI Betdiy‡ T FLI 14४৮6 YAJIdG KAJ (નમસ્કાર મહામંત્રનો પાઠ અહીં બ્રાહ્મી લિપિમાં દર્શાવાયો છે.) ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનનું લાંછન Page #85 -------------------------------------------------------------------------- ________________ १. नमुक्कारो (नमस्कार-सूत्रम्) નમસ્કાર મંત્ર (१) भूरा नमो* अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व-साहूणं ।। एसो पंच-नमुक्कारो, सव्व-पाव-प्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥१॥ (२) संस्कृत छाया नमः अर्हद्भ्यः नमः सिद्धेभ्यः नमः आचार्येभ्यः नमः उपाध्यायेभ्यः नमः लोके सर्वसाधुभ्यः । ★ 'णमो' ५iतर पोथी १८, २५. x 'अरहंताणं' ५iत२ सा. नि. + मा यूलिन यार ५हो सिलीग (अनुष्टु५) छम छ. દિગંબર ગ્રંથ મૂલાચારના પડાવશ્યકાધિકારમાં પ્રસ્તુત ગાથા નીચે મુજબ आपली छ : एसो पंचणमोयारो, सव्वपावपणासणो । . मंगलेसु य सव्वेसु पढमं हवदि मंगलं ॥१३॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ : પદ્મ-નમ:, સર્વ-પાપ-પ્રશાશન: । मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम् ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ નમુક્કારો-[નમÓા]-નમસ્કાર. નમ:જળમિતિ નમર:-નમન, વંદન કરવાની ક્રિયા તે નમસ્કાર. જે શ્રુતસ્કંધ વડે કે જે પાઠ વડે નમસ્કારની ક્રિયા થાય છે, તે પાઠ પણ ઉપચારથી નમસ્કાર કહેવાય છે. સંસ્કૃત નમóાર શબ્દનો પ્રાકૃત સંસ્કાર નમોધ્ધાર તથા નમુન્નાર થાય છે (સિ. હે. શ. ૮-૧-૬૨) અને પ્રાકૃતમાં આદિ નો વિકલ્પે ળ થાય છે. (સિ. હે. શ. ૮-૧-૨૨૯), તેથી મોરાર, નમુક્કાર એવાં રૂપો પણ બની શકે છે. નમુક્કારનું પ્રથમાનું એકવચન નમુક્કારો. નમાર સૂત્રમ્–આવશ્યક સૂત્રોમાં સામાયિક આદિની પ્રરૂપણા થઈ છે તેવી નમસ્કાર(નવકાર)ની સ્વતંત્ર પ્રરૂપણા પ્રાપ્ત થતી નથી. આચારાંગ, સૂયગડાંગમાં તે દર્શાવેલ નથી. પરંતુ સર્વ શાસ્ત્રોની આદિમાં નવકારનું સ્મરણ-પઠન ન થાય ત્યાં સુધી સર્વ શ્રુતસ્કંધની વાચના થાય નહીં, તેનું અધ્યયન કરાવાય નહીં. તેથી નવકારનો જુદો શ્રુતસ્કંધ નથી પણ સર્વમાં તે સ્વયમેવ સમાયેલ છે. આ વિષયમાં નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી પણ તેવી પ્રણાલિકાનો આધાર ટાંકતા જણાવે છે : यदाह सो सव्वसुअकखंधब्भंतरभूओत्ति अतः शास्त्रस्यादावेव परमेष्ठिपञ्चकनमस्कारमुपदर्शयन्नाह - ' णमो अरहंताणं' इत्यादि એટલે કે પંચનમસ્કારરૂપી શ્રુતસ્કંધ સર્વ શ્રુતસ્કંધોની આદિમાં અંતર્ભૂત જ છે માટે ભગવતીસૂત્રની આદિમાં પણ પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપસૂત્ર કહે છે. નમો-[નમઃ]-નમસ્કાર થાઓ,· વંદન થાઓ. પાંચ અધ્યયન અલગ અલગ હોવાથી દરેકમાં નમો શબ્દનો પ્રયોગ થાય છે. નમો-એ નમ્રતા-વિનયનું સંસૂચક નૈપાતિક પદ છે. આરાધક Page #87 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૭૫ આત્માઓમાં વિનયની અત્યંત જરૂર છે. વિનય ત્યારે આવે જ્યારે માર્દવ (નમ્રતા) પેદા થાય. નમ્રતા કે માર્દવતા ત્યારે પેદા થાય કે જ્યારે પોતાની અલ્પતા અને બીજાની મહત્તા સમજાય. અભિમાનનો સંકોચ કરીને સ્વકીય ગુણાભાસોનું મમત્વ છોડવું પડે, કાયા તથા મનને સંકોચીને દ્રવ્ય તથા ભાવ સંકોચ દ્વારા વિનય કરવો પડે, ત્યારે જ પંચપરમેષ્ઠિઓનું આરાધન થઈ શકે. શ્રી ભગવતીસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિ કહે છે કે : तत्र नमः इति नैपातिकं पदं द्रव्यभाव- संकोचार्थम् । आह च नेवाइयं पदं दव्वभावसंकोयणपयत्थो । मनः करचरणमस्तकसुप्रणिधानरूपो नमस्कारो* भवत्वित्यर्थः । ભાવાર્થ-અહીં નમઃ નૈપાતિક પદ છે અને તેનો દ્રવ્ય સંકોચ તથા ભાવસંકોચ એ અર્થ છે. (કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં) કહ્યું છે કે નમઃ એ નિપાતરૂપ પદ છે અને દ્રવ્ય સંકોચ તથા ભાવ સંકોચ એ એનો અર્થ છે. મન, હાથ પગ, તથા મસ્તકના સુપ્રણિધાન રૂપ નમસ્કાર થાઓ. અહીં ‘અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ' એવા આકારવાળી પ્રાર્થના છે. અહીં ‘નમસ્કાર થાઓ' એ શબ્દો વડે ભાવનમસ્કારની પ્રાર્થના કરેલ છે. કિંતુ હું ભાવ નમસ્કાર કરું છું, એવું મિથ્યા અભિમાન દાખવ્યું નથી. નમઃ એ ક્રિયાપદ નથી પણ નિપાત અવ્યય છે. નિપાત એટલે નિપતન્તિ અનેષુ અર્થેષુ-જેમાં એક અર્થનો નિયમ ન હોય તે. નમ: નૈપાતિક પદા હોવાથી જેવી રીતે નમસ્કાર અર્થમાં છે તેવી નમસ્કાર (પ્રણામ) પાંચ પ્રકારના છે-એક મસ્તક અંગ નમાવવું, તે એકાંગ પ્રણામ. બે હાથ જોડવા, તે ચંગ પ્રણામ, બે હાથ અને મસ્તક એમ ત્રણ અંગવાળો, બે હાથ અને બે જાનુ નમાવવા તે ચાર અંગવાળો અને મસ્તક, બે હાથ, તથા બે પગ એમ પાંચે અંગો નમાવવાં તે પંચાંગ પ્રણામ કહેવાય, -યોગશાસ્ત્ર, ગૂર્જરાનુવાદ તૃતીયપ્રકાશ, પૃ. ૨૮૭ ૧. નૈપાતિક પદ-પદની આદિમાં કે અંતમાં પડે તે નિપાત કહેવાય. અને નિપાત શબ્દને સ્વાર્થમાં પ્રત્યય આવવાથી નૈપાતિક પદ બની જાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ રીતે પૂજા અર્થમાં પણ છે. તેથી અનેક અર્થને જણાવનારું આ પદ છે. નમ:-દ્રવ્ય અને ભાવ—ઉભય પ્રકારના નમસ્કારના અર્થમાં તે ગ્રહણ કરી શકાય છે. તેથી તે દ્રવ્ય અને ભાવસંકોચ-સંક્ષેપરૂપ છે. (૧) દ્રવ્યસંકોચ-હાથ, પગ, મસ્તક આદિ શરીરના અવયવોની ગ્રહણ, કંપન અને ચલન આદિ ક્રિયાઓને રોકી શરીરને નીચે પ્રમાણે નિયમિત કરવું : (અ) બે હાથ જોડી લલાટે લગાડી પ્રણામ માટે અંજલિબદ્ધ થવું; અથવા (આ) પ્રણામ કરતાં ઉપરનું અર્ધું અંગ નમાવી અર્ધવનત થવું; અથવા ε (ઇ) પંચાંગ પ્રણિપાત† કરવું-એટલે કે બે ઢીંચણ, બે હાથ અને મસ્તક—એ પંચાંગ નમાડી, ભૂમિ સાથે લગાડી, પ્રણિપાતરૂપ પ્રણામ વડે; અથવા (ઈ) મુદ્રાવિન્યાસ વડે શરીરનો સંકોચ કરવો; —આ સઘળી ક્રિયાના પ્રકારો દ્રવ્યસંકોચ કહેવાય છે. તે સાથે પ્રણિધાન અથવા ભાવસંકોચનો અંશ હોય ત્યારે તે વિધિ અનુસાર થયો ગણાય છે. (૨) ભાવસંકોચ-અર્હત્ આદિ પરમેષ્ઠિના ગુણોમાં વિશુદ્ધ મનનો એટલે પરમ પવિત્ર અંતઃકરણનો નિયોગ (અનુપ્રવેશરૂપ ભક્તિથી, પ્રણિધાન, એકાગ્રતા, એકતાનતા કે અનન્યવૃત્તિ) તે ભાવસંકોચ છે. અર્થાત્ અત્યંત નિર્મલ મનને પરમેષ્ઠિના ગુણોની સાથે બાંધી દેવું તે ભાવસંકોચ છે. + પંતંની અંખિણ્ ત નહા जाणु दुगं भूमिए निविडिएण, हत्थुदुएण भूमिए अवठ्ठभिय, ततो सिर पंचमं निवाडेज्जा ॥ -અનુયોગદ્વાર ચૂર્ણિ-જિનદાસગણિ. પૃ. ૩૦૬. આનો વિધિ એ છે કે દેવ તથા ગુરુ સમક્ષ ઊભા રહી, ઘૂંટણીએ પડી બન્ને ઢીંચણોને જમીન ઉપર ટેકવી તેની સાથે બે હાથની પ્રણામાંજલિનું સંયોજન કરી તે (અંજલિ) ઉપર શિર ટેકવવું અને તે રીતે પ્રણિધાનપૂર્વક પંચાંગ પ્રણિપાત કરવો. Page #89 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૭ આ પ્રકારે ઉભયસંકોચ જે કોઈ એક સાથે કરે તેની ક્રિયા શ્રેષ્ઠ અને મંગલરૂપ થાય. અહિંતામાં-[અર્હત્મ્ય:]-અર્હતોને* સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન (અ. ૮, પાદ ૨, સૂત્ર ૧૧૧)માં ૩ન્નાહૃતિ સૂત્ર વડે જણાવ્યું છે કે અર્હત્ શબ્દમાં સંયુક્તના અંત્ય વ્યંજન પહેલાં અર્થાત્ ર્ માં મૈં રૂ અને ૩ ઉમેરાય છે, એટલે તેનાં અન્તો, અરિહંતો અને ઝરુદ્દન્તો એવાં ત્રણ રૂપ બને છે. તાત્પર્ય કે અરહંત, અરિહંત અને અરુહંત એ ત્રણે અર્હત્ શબ્દનાં પ્રાકૃત રૂપો છે. અર્હ એટલે યોગ્ય હોવું અથવા લાયક હોવું. જેઓ ઇંદ્રાદિ વિબુધોના સન્માનને-સત્કારને અથવા પૂજાદિ ક્રિયાઓને યોગ્ય હોય છે, તે અર્હત્ અરહત અથવા અરહંત કહેવાય છે. શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિર્યુક્તિમાં તેનો અર્થ નીચે પ્રમાણે કરેલો છે : અરિહંત વંળ-નમંસળાફ, અહિંતિ સૂર્ય-સાર । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चति ॥९२१॥ ભાવાર્થ : જેઓ વંદન-નમસ્કારને યોગ્ય હોય છે, જેઓ પૂજાસત્કારને યોગ્ય હોય છે તથા જેઓ સિદ્ધિગમનને યોગ્ય હોય છે, તે અરહંત-અર્હત્ કહેવાય છે. જગતમાં પ્રકાશ કરનાર, આત્મપદાર્થને બતાવનાર, ત્યાગને ફળસહિત દેખાડનાર, જો કોઈ હોય તો તે પ્રથમ અરિહંત જ છે. * શ્રી ભગવતી સૂત્રના મંગલાચરણમાં, શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં, શ્રી કલ્પસૂત્રના શક્રસ્તવ-અધિકારમાં તથા શ્રી જયસિંહસૂરિએ વિ. સં. ૯૧૫માં રચેલા ધમ્મોવએસમાલા (ધર્મોપદેશમાલા) વિવરણ વગેરેમાં અત્યંત પાઠ જોવામાં આવે છે. ઓરિસાની હાથીગુફા તથા ગણેશગુફા પરના મહામેઘવાહન કર્લિંગાધિપતિ મહારાજા ખારવેલના શિલાલેખમાં નીચેના શબ્દો જોવામાં આવે છે : 'नमो अरहंतानं । नमो सवसिधानं । वेरेन महाराजेन अरहंतपसादानं कलिंगानं... ' મથુરાનો શિલાલેખ જે ઓછામાં ઓછો ઈ. સ. પૂર્વે ૫નો છે, તેમાં નીચે પ્રમાણે લખાણ છે :- ‘નમો અહતો. વધમાનસ..... અરહતપૂનાયે' ઇત્યાદિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અરિહંત શબ્દનું નિરુક્ત શ્રી ભદ્રબાહુસ્વામીએ આ.નિ.માં આ પ્રમાણે કર્યું છે : इंदिय-विसय-कसाये, परीसहे वेयणा उवसग्गे । एए अरिणो हंता, अरिहंता तेण वुच्चंति ॥९१९।। ભાવાર્થ :(૧) ઇંદ્રિયો (જે અપ્રશસ્ત ભાવમાં વર્તતી હોય તે), (૨) વિષયો (ઇંદ્રિયગોચર પદાર્થો-વિલાસનાં સાધનો), (૩) કષાયો (ક્રોધ, માન, માયા, લોભ આદિ માનસિક ભાવો), (૪) પરીષહો (ભૂખ, તરસ આદિના બાવીસ પ્રકારો), (૫) વેદનાઓ (શારીરિક અને માનસિક દુઃખના અનુભવો). તથા (૬) ઉપસર્ગો (જે મનુષ્ય, તિર્યંચ કે દેવોએ કર્યા હોય તે) - -આ સઘળા અંતરંગ ભાવશત્રુઓ છે. એ શત્રુઓને હણનારા અરિહંતો કહેવાય છે. મહદંતાળ પાઠાંતરની નોંધ શ્રી અભયદેવસૂરિએ ભગવતીટીકામાં અને અન્ય ગીતાર્થોએ અન્ય સ્થળોએ કરેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચસૂત્રની ટીકામાં ઢંતા પદનો અર્થ કરતાં જણાવ્યું છે કે રોક્તિ ન મવીરોઃયમસિદ્વિતિ, વીગામાવદ્વિતિ ગરુડી: તે ખ્યઃ | અર્થાત્ કર્મરૂપી બીજના અભાવથી જેનો ભવરૂપી અંકુર ઊગતો નથી, તે કહ્યું કે મદંત. નમો રિ (૨) દંતા–આ પદ નમાણે મવતું મર્દના અર્થમાં હોવાથી તેનું ભાષાંતર અરિ (૨) હંત ભગવંતોને નમસ્કાર થાઓ એ પ્રમાણે કરાય છે. આ પ્રાર્થના વચન ઇચ્છાયોગરૂપ છે, એમ સમજવું. આ પદ બોલનારની કે લખનારની અશક્તિ જણાવે છે. તે એમ સમજે છે કે તે આવા પૂજ્ય પુરુષોનો યોગ્ય સત્કાર કરી શકતો નથી, એમ જણાવી પોતાની વિનમ્રતા સૂચવવા માગે છે. * ઇચ્છાયોગ-ઉત્સાહની પ્રધાનતાવાળા, વિકલ ક્રિયાવાળા તત્ત્વ (પારમાર્થિક) ધર્મવ્યાપારને ઇચ્છાયોગ કહે છે. -લ. વિ. અ. ભા. ૧, પૃ. ૧૩૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૭૯ આ પ્રમાણે બીજાં ચાર પદોનો અર્થ સમજવાનો છે. અહીં ચોથી વિભક્તિના અર્થમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો છે. કહ્યું છે કે चउत्थीए भन्नइ छठ्ठी તીર્થંકરનામકર્મ જેણે બાંધ્યું હોય અને જેને તે કર્મનો ઉદય હોય તે જ અરહંત કે અરિહંત કહેવાય. નમો અરિહંતાણં કે નો સવ-અરિહંતાણં જે પદ સ્વીકારવામાં આવે તેનાથી નમસ્કાર તો સર્વ ક્ષેત્ર અને સર્વ કાલની અપેક્ષાએ અનંત અરિહંતોને સમજવાના છે અને તે જ પ્રમાણે બીજાં ચાર પદોમાં પણ સમજવાનું છે. સિદ્ધાળું-[સિન્દ્રેષ્યઃ] સિદ્ધોને. સિદ્ધ એટલે પોતાનું કાર્ય જેણે બરાબર પૂરું કર્યું છે તેવો. અહીં કાર્યનો અર્થ મોક્ષપ્રાપ્તિ સમજવાનો છે. આ. નિ.માં જણાવ્યું છે કે : નિસ્થિ(વ્ઝિ)ત્ર-સબડુવા, ના-ની-મરણ- -બંધ-વિમુક્કા । अव्वाबाहं सुक्खं, अणुहवंति सासयं सिद्धा ॥ ९८८ ॥ ભાવાર્થ :- સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા અને જન્મ, જરા તથા મરણનાં બંધનથી છૂટા થયેલા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. તાત્પર્ય કે-જેમણે મોક્ષની પ્રાપ્તિ કરેલી છે, તેઓ સિદ્ધ કહેવાય છે. શ્રી અભયદેવસૂરિ ભગવતીજીની ટીકામાં આધાર ટાંકતાં જણાવે છે કે : आह च मातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृत्तिसौधमूर्ध्नि ॥ ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥ ભાવાર્થ :- જેણે પ્રાચીન સમયથી બંધાયેલા કર્મને બાળી નાખ્યું છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જે મોક્ષના મહેલની ટોચે પહોંચેલ છે, જેનું શાસન પ્રવર્તી રહ્યું છે, જે સંપૂર્ણપણે કૃતકૃત્ય થયેલ છે તે સિદ્ધ ભગવંત મને મંગલના કરનારા થાઓ. આ બીજા પદની વ્યાખ્યા પૂરી કરતાં તેઓશ્રી જણાવે છે કે नमस्करणीयता चैषामविप्रणाशि-ज्ञान-दर्शन-सुखवीर्यादि-गुणयुक्ततया स्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन, भव्यानामतीवोपकारहेतुत्वादिति । ભાવાર્થ : (૧) સિદ્ધભગવંતો અવિનાશી એવા જ્ઞાન-દર્શન સુખવિર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાથી (૨) સ્વવિષયે હર્ષનો ઉત્કર્ષ-પ્રકૃષ્ટ અનુમોદનાનો ભાવ ઉત્પન્ન કરનારા હોવાથી (તથા) (૩) ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનાર હોવાથી, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. -દેશના સંગ્રહ પૃ. ૨૪૬ આયરિયા-[કાવાર્યેષ્ય:]-આચાર્યોને. आ-मर्यादया तद्विषयविनयरूपया चर्यन्ते सेव्यन्ते जिनशासनार्थोपदेशकतया तदाकाक्षिभिरित्याचार्याः । ભાવાર્થ :- જિનશાસનના અર્થના ઉપદેશક હોવાને લીધે તેના અભિલાષી મનુષ્યો વિનયરૂપી મર્યાદાથી જેમની સેવા કરે છે તેમને આચાર્ય કહેવામાં આવે છે. ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪ ને માટે આ.નિ.માં જણાવ્યું છે કે :पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । . आयारं दंसंता, आयरिया तेण वुच्चन्ति ॥९९४॥ ભાવાર્થ :- પંચવિધ આચારને આચરનાર તથા પ્રરૂપનારા છે, તેમ જ (સાધુપ્રમુખને તેમનો વિશિષ્ટ) આચાર દર્શાવનારા છે, તે કારણથી તેઓ આચાર્ય કહેવાય છે. પાંચ પ્રકારના આચારનાં નામો ઉપરની ગાથાનો અર્થ કરતાં શ્રીમલયગિરિએ આ. ટી.માં નીચે મુજબ આપ્યાં છે :- જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર અને વીર્યાચાર -પઝB%ાર સીન-ઈન-ચરિત્ર-તપ-વીર્યમેવાતું, Page #93 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર – ૧૧ ભગવતીજીની વ્યાખ્યા કરતાં ભગવાન અભયદેવસૂરીશ્વરજી શ્વ દર્શાવીને જણાવે છે કે : सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ य । गणतन्ति विप्पमुक्कों अत्थं वाएइ आयरियो | ભાવાર્થ :- સૂત્ર તથા અર્થને જાણનાર, લક્ષણથી યુક્ત, ગચ્છના નાયક, ગણની ચિંતાથી વિમુક્ત એવા આચાર્ય ભગવાન અર્થની વાચના આપે છે. -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪ વન્નાયાળું-[પાધ્યાયેભ્યઃ]-ઉપાધ્યાયોને. પેત્ય અઘીયતેઽસ્મા-એની પાસે જઈને અધ્યયન કરાય છે, માટે તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા ૩પ સમીપે અધિવસનાત્ શ્રુતસ્યાયો તામો મવત્તિ યેમ્બસ્તે ઉપાધ્યાયા: જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય, તે ઉપાધ્યાય કહેવાય. કયા શ્રુતને અથવા સ્વાધ્યાયને અનુલક્ષીને આ વાત છે, તેનું સ્પષ્ટીકરણ આ. નિ.માં નીચે મુજબ કરેલું છે ઃ-बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चन्ति ॥९९७॥ ભાવાર્થ :- જે બાર અંગવાળો સ્વાધ્યાય (અર્થથી) જિનેશ્વરોએ પ્રરૂપેલો છે અને (સૂત્રથી) બુધોએ-ગણધરોએ કહેલો છે, તે(સ્વાધ્યાય)નો (શિષ્યોને) ઉપદેશ કરે છે, તેથી તે ઉપાધ્યાય કહેવાય છે. શ્રી ભગવતીસૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિ જણાવે છે :अथवा आधीनां मनः पीडानामायो लाभ आध्यायः उपहत आध्यायो यैस्ते उपाध्यायाः । ભાવાર્થ :- જેમનાથી આધિઓ મનની પીડાઓ નાશ પામી છે તે ઉપાધ્યાય કહેવાય. આ અર્થ નિર્યુક્તિના આધારે છે. લો*-[ો]-લોકમાં. * પ્ વિનાના પણ પાઠ મળે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ लोक्यतेऽसौ लोकः જે દેખાય છે, જે જણાય છે, તે લોક સંસાર, જગત્, ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયોનો સમૂહ, આકાશ, ક્ષેત્ર, પ્રાણીવર્ગ વગેરે અનેક અર્થમાં તે વપરાય છે. અહીં લોક શબ્દથી જે ક્ષેત્રમાં મનુષ્યો રહે છે, મનુષ્યનો વાસ છે, તેવો મનુષ્યલોક સમજવાનો છે. તોમનુષ્યતો (વં. વૃ. પૃ. ૨) ભગવતીસૂત્રની ટીકામાં પણ સ્રો-મનુષ્યલો ન તુ જાવ યે સર્વસાધવÒભ્યો નમઃ આ પ્રમાણે અર્થ કરેલો છે. લોક શબ્દ અહીં ચૌદરાજ લોક માટે નથી પરંતુ મનુષ્યલોકની મર્યાદા માટે અને ગચ્છઆદિ ભેદના વિસ્તાર માટે છે. સત્ર-સાહૂણં-[સર્વ-સાધુષ્ય:]-સર્વ સાધુઓને. અરિહંત આદિથી ન્યૂન ગુણવાળાનું સ્થાન સાધુ પદમાં છે. જેઓ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, પદોમાં આવી શકતા નથી અને દાખલા તરીકે જેઓ આચાર્ય જેવા ગુણવાળા હોય પરંતુ તેમને પદવી મળી નથી, તેથી તેઓ તે પદમાં સમાવિષ્ટ થતા નથી. તે ખુદ કેવળજ્ઞાની હોય કે મન:પર્યવ જ્ઞાનવાળા હોય પરંતુ અરિહંતાદિ ચાર પદમાં તેમની ગણતરી થાય નહીં. તેથી આવા સઘળા મુનિપ્રવરો આ પાંચમા પરમેષ્ટિપદમાં લેવાના હોય છે. તે માટે સવ્વ શબ્દના સંયોજન વિના છૂટકો નથી. સાધુનો મૂળ ગુણ ચારિત્રનો છે. કહ્યું છે કે : चरणगुणठ्ठिओ साहू ॥ એટલે કે સાધુ (તે છે કે જે) ચારિત્ર ગુણમાં સ્થિર હોય. પંચ મહાવ્રતોની સાથે અષ્ટ પ્રવચન માતાનું પાલન, ગુરુકુલવાસ, ઇચ્છાકારાદિ સામાચારીનું પાલન હોય તો જ સાધુપણું ગણાય છે. સ્વ-પરિહિત મોક્ષાનુષ્ઠાન વા સાધયતીતિ સાધુઃ- જે સ્વહિતને અને પરહિતને સાધે, અથવા મોક્ષનાં અનુષ્ઠાનને સાધે, તે સાધુ કહેવાય છે. શેની સાધના કરવાની છે અને કેવી રીતે સાધના કરવાની છે ? તે સંબંધમાં આ. નિ.માં જણાવ્યું છે કે : निव्वाण - साहए जोगे, जम्हा साहन्ति साहुणो । समा य सव्वभूएसु तम्हा ते भावसाहुणो || १००२|| Page #95 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૭ ૧૩ ભાવાર્થ :- નિર્વાણ-સાધક યોગોને-ક્રિયાઓને જે કા૨ણે સાધુઓ સાધે છે અને સર્વ પ્રાણીઓ ઉપર સમવૃત્તિને ધારણ કરે છે, તે કારણે તેઓ ભાવસાધુ કહેવાય છે. કોઈ માને છે કે સાહૂણં સાથે સજ્જ શબ્દની સંયોજના અંત્યદીપકરૂપે છે. એટલે કે જો સવ્વ શબ્દ પહેલા અથવા છેલ્લા પદમાં રાખવામાં આવે તો બાકીનાં બધાં પદને તે લાગુ પાડી શકાય. પરંતુ સામાન્ય વ્યાકરણનો નિયમ એ છે કે એક સમાસમાં રહેલાં બે પદો સાથે જ રહે છે. આથી સત્વ જે સામાસિક પદ છે તેને ત્યાંથી અંત્યદીપક ન્યાયે બીજે લઈ જઈ શકાય નહીં. આમ હોવા છતાં શ્રી ભગવતીજીના ટીકાકાર શ્રી અભયદેવસૂરિ નીચે પ્રમાણે જણાવે છે ઃ સર્વ ગુણવાન પુરુષો ભેદભાવ વિના નમસ્કાર કરવા લાયક છે, એ ન્યાયે સર્વ શબ્દનો યોગ અરિહંત વગેરે પદોમાં પણ સમજી લેવો. -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૭ સો-[ä:]*-આ, સમીપવર્તી. સમીપતરવર્તી (શ્રુતસ્કંધ). ષ:- પ્રત્યક્ષો વિધીયમાન: પડ્યાનામદંડાવીનાં નમÓા:- પ્રળામ:- આ એટલે અર્હદ્ આદિ પાંચનો જે નમસ્કાર (પ્રાર્થના-પ્રણામ) પ્રત્યક્ષ કરાય છે તે. પંચ-નમુક્કારો-[પદ્મ-નમા:]-પંચ-નમસ્કાર, પાંચને ક૨વામાં આવેલો નમસ્કાર. -આ સમાસને છોડતાં બે અર્થની સંભાવના છે : (૨) પદ્માનાં સંબંધે, પÀમ્ય: (પરમેષ્ઠિષ્ય) વાનમાર: કૃતિ પશનમા ।* આ ષ્ટિ અથવા ચતુર્થી તત્પુરુષ છે, અર્થાત્ પાંચેને કરેલો * વમસ્તુ સન્નિષ્ટ, સમીપતરવત્તિ તોરૂપમ્ । + । चतुर्थी पंचनमुक्कारो=पञ्चनमस्कारः । પÀમ્ય: પરમેષ્ઠિોનમાર: પદ્મનમા तत्पुरुषः । प्राकृतशैल्या पञ्चानां परमेष्ठिनां नमस्कारः, पञ्चनमस्कारः । षष्ठी तत्पुरुषः । पञ्चनमस्काराः सन्ति यस्मिन् स पञ्चनमस्कारः बहुव्रीहिः । पञ्चनमस्काररूपः Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ નમસ્કાર એવો અર્થ થાય છે. (૨) પદ્મ નમારા; સન્તિ યસ્મિન્ (શ્રુતë) સપØનમાર: -એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ સમજીએ તો તેનો અર્થ પાંચ પરમેષ્ઠિરૂપી શ્રુતસ્કંધને કરેલો નમસ્કાર-આ પ્રમાણે થાય છે. બન્ને અર્થો અહીં પ્રસ્તુત છે. પંચનમુક્કારોમાં પંચ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવ્યો હોત તો, સમીપતરવર્તી સાધુઓને નમસ્કારની જ સંભાવના થાત જ્યારે પંન્વ શબ્દના પ્રયોગથી નિર્ધાંત રીતિએ પાંચેના નમસ્કારની સંભાવના થઈ શકે છે. ‘પાંચેયને કરેલા આ નમસ્કાર' એ પ્રમાણે એકવચનનો પ્રયોગ થયો છે, તે હેતુપૂર્વક છે. આ સામુદાયિક નમસ્કારરૂપી શ્રુતસ્કંધ છે. અને તે સર્વ પાપનો નાશ કરનાર છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય—એ પાંચ હેતુઓ વડે પાંચ પ્રકારનો નમસ્કાર કરાય છે. આ પાંચ હેતુઓ કાવ્યમય ભાષામાં નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે : મારગર્દેશક અવિનાશીપણું આચાર વિનય સંકેતજી; સહાયપણું કરતાં સાધુજી નમિયે નિજ ગુણ હેતે. સ-પાવ-બળાતો-[ર્વ-પાપ-પ્રાશન:] સર્વ પાપનો વિનાશ કરનાર, સર્વ પાપ કર્મનો સમૂળ નાશ કરનાર. પાપની સમજૂતી આ પ્રમાણે છે : –ભવિયણ ભજીએજી. (પં. પદ્મવિજયજી.) श्रुतस्कन्धः वा पञ्चनमस्कारः एव श्रुतस्कन्धः । श्रुतस्य शास्त्रस्य स्कन्धः विभागः शास्त्रस्य आधाररूपः वा । भाषासु स्कन्धः शाखा इत्यर्थेनापि उपयुज्यते । पञ्चनमस्कारचर्चा नाम श्रुतज्ञानस्य शाखा एव । Page #97 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૧૫ દર્શન એ આત્માનો સ્વભાવ છે. એને રોકનાર જે મિથ્યાત્વરૂપ મોહજાળ તે પાપ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર જે જ્ઞાનાવરણીયરૂપ કર્મ તે પાપ છે. ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર ચારિત્ર ગુણ-અંતરાયરૂપ કર્મ તે પાપ છે. અનંતવીર્ય એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર વીર્યાન્તરાયરૂપ કર્મ તે પાપ છે. જે જે પાપનો ક્ષય થાય એટલે તેને લગતા તે તે ગુણો આપમેળે પ્રગટ થવાના. કર્મની અપેક્ષાએ નાશ ત્રણ પ્રકારનો છે-ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ. આ ત્રણ પ્રકારમાંથી અહીં પ્રથમ પ્રકારનો નાશ અભિપ્રેત છે, કારણ કે અહીં પ્રસાશન શબ્દનો પ્રયોગ થયેલો છે. - આ રીતે આ પદનો અર્થ આઠ પ્રકારના કર્મનો ક્ષય કરનાર એવો થાય છે. નવકારનું સ્મરણ રોજ કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશની જાહેરાત સવપાવપૂછાળો પદ દ્વારા સુસ્પષ્ટ છે. એ પદ ફળસૂચક છે.* નમસ્કારમાં ભવ્ય આરાધકો માટે પરંપર ફલ તરીકે સર્વ પાપનો સમૂળ નાશ જણાવ્યો છે; પરંતુ અનંતર સમ્યમ્ દર્શનાદિની પ્રાપ્તિ છે, જે ગર્ભિતાર્થ છે. તેથી સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યફ ચારિત્ર, સમ્યક તપની પ્રાપ્તિ, વૃદ્ધિ કે પરાકાષ્ઠા દ્વારા જ સર્વ પાપનો નાશ થાય છે. તે વિના સર્વ પાપનો નાશ સંભવિત નથી. મંાતા-મિસ્તાનાનું-મંગલોનું. મફતિ હિતાર્થ અતિતિ ફ્લે-જે સર્વ પ્રાણીઓનાં હિતને માટે પ્રવર્તે, તે મંગલ; અથવા મફત ટુરેઈમને નાસ્માત્ વેતિ મફત-જેના વડે કે જેનાથી અદષ્ટ દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય, તે મંગલ. * ઈરિયાવહીના કાયોત્સર્ગમાં પણ પાવાનું માનું નિરાધાકૃણ એ પદ દ્વારા પાપના નાશને જ ફળ તરીકે કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ સ્થાને ધ્યેય કર્મક્ષયનું છે. જૈન દર્શનમાં કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે પરલોકના દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, શ્લાઘાદિ માટે વિહિત નથી પણ મ્ભનિરા અર્થાત કેવલ કર્મનિર્જરા માટે જ વિહિત છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં મંગલનો અર્થ કરતાં કહ્યું છે કે : मंगिज्जएऽधिगम्मइ, जेण हिअं तेण मंगलं होई । अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥२२॥ ભાવાર્થ :- જેના વડે હિત સધાય તે મંગલ કહેવાય છે. અથવા જે મંગને એટલે ધર્મને લાવે-ધર્મને પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે. -[] અને. આ અવ્યય અહીં અન્તાચય રૂપે એટલે કે મુખ્ય ભાવની સાથે ગૌણ ભાવ દર્શાવે છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે : અને (ગૌણ પ્રકારે) જોહિ-[સર્વેકાન-સર્વેનું. સર્વ શબ્દથી દ્રવ્ય અને ભાવ અથવા લૌકિક અને લોકોત્તર વિભાગો વડે સૂચિત થતા સર્વ પ્રકારો ગણવાના છે. દ્રવ્યમંગલ એટલે બાહ્ય દષ્ટિએ મંગલરૂપ ગણાતા પદાર્થો; જેવા કે દહીં, દૂર્વા અને અક્ષત. ભાવમંગલ એટલે આંતરિક દૃષ્ટિએ મંગલારૂપ ગણાતી વસ્તુઓ; જેવી કે સમ્યગ્ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગું ચારિત્ર. લૌકિક મંગલમાં નીચેની આઠ વસ્તુઓની ગણના થાય છે : (૧) સ્વસ્તિક (સાથિયો), (૨) શ્રીવત્સ (આકૃતિ વિશેષ), (૩) નંદ્યાવર્ત (એક પ્રકારનો સ્વસ્તિક અથવા આકૃતિ-વિશેષ), (૪) વર્ધમાનક (શરાવ-સંપુટ), (૫) ભદ્રાસન (બેસવાનું-એક પ્રકારનું આસન), (૬) કલશ, (૭) મીનયુગલ (માછલાનું જોડલું) અને (૮) દર્પણ (આરાસો). લોકોત્તર મંગલમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રણીત ધર્મની ગણના થાય છે. તે સંબંધી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે : चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, ત્રિપન્નરો થપ્પો કંપન્ન | એ મંગલોનો સંક્ષેપ કરતાં ધર્મને જ ઉત્કૃષ્ટ અથવા લોકોત્તર મંગલ ગણવામાં આવ્યો છે. તે માટે દશવૈકાલિકસૂત્રના પ્રારંભમાં કહ્યું છે કે : Page #99 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર૭ ૧૭ धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो । અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. પહ-[Wથમ-ઉત્કૃષ્ટ, આઘ, પ્રાસ ન પામે અને વૃદ્ધિ પામે તેવું. જે ગુણમાં શ્રેષ્ઠ હોય તે ઉત્કૃષ્ટ કહેવાય. જે ગણનામાં પહેલું હોય તે આદ્ય કહેવાય. અહીં ઉત્કૃષ્ટ, આદ્ય કે ઉત્તમ આદિ શબ્દોનો પ્રયોગ નહિ કરતાં પઢમં-પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે પ્રથમ શબ્દ પૃથ ધાતુ ઉપરથી બનેલો છે. પૃથ્ર વિસ્તારે અર્થાતેમાં કદી પણ હ્રાસ (ન્યૂનતાકમીપણું) થતું નથી, પરંતુ વૃદ્ધિ જ થયા કરે છે. વર-મિતિ]-છે, થાય છે. કેટલાક વહ્ના સ્થળે દોડ પાઠ પણ માને છે. તેમાં રોફ અને દવનો અર્થ એક જ છે, પરંતુ રોમાં બે અક્ષરો છે, ત્યારે હવફમાં ત્રણ અક્ષરો છે. અક્ષરોની ગણના મંત્રાદિસાધનમાં અતિ મહત્ત્વની હોવાથી તેમજ શ્રીમહાનિશીથસૂત્રમાં વરૂ પાઠને માન્ય કરેલો હોવાથી પ્રવચનસારોદ્ધાર, ભાષ્યત્રય તથા વિચારામૃતસંગ્રહ આદિ ગ્રંથોમાં પણ આ નિર્ણયને જ સ્વીકારવામાં આવ્યો છે. અધ્યાહારથી અર્થ જાણી શકાય છે, તો પણ વરૂ ક્રિયાપદના પ્રયોગનું પ્રયોજન છે. અને તે એ છે કે-ઉક્ત મંગલની ભવન (થવારૂપ) ક્રિયા અર્થાત્ સત્તા, નિરંતર વિદ્યમાન રહે છે. તાત્પર્ય એ છે કે-આ પંચ નમસ્કાર સર્વ મંગલોમાં વૃદ્ધિ પામતું ઉત્કૃષ્ટ મંગલ છે. તથા તે મંગલ નિરંતર વિદ્યમાન રહે છે. બંન્ન-ફિત્ર-મંગલ. અનિષ્ટ નિવારણ અને ઇષ્ટ પ્રાપ્તિ-આ બન્ને અહીં મંગલ છે. + અંચલગચ્છાદિ. + દાખલા તરીકે અત્યંતિઃ થા કિમ્ ન રતિ પુંસામ્ ? અથવા પ્તિ કરાવ્યાં दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः । પ્ર.-૧-૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૪) તાત્પર્યાર્થ અરિહંત-અઢાર દોષથી રહિત સુદેવ. અઢાર દોષો સંબંધી શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિ કોષ-દેવાધિદેવ-કાંડમાં જણાવ્યું છે કે :અન્તરાયા દ્વાન-નામ-વીર્ય-મોનોપમો । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥७२॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥७३॥ ભાવાર્થ : (૧) દાનાન્દરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભોગાન્તરાય, (૫) ઉપભોગાન્તરાય, (૬) હાસ (હાસ્ય), (૭) રતિ, (૮) અતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા,, (૧૧) શોક, (૧૨) કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ-આ અઢાર દોષો શ્રીઅરિહંત દેવમાં હોતા નથી. તીર્થંકર, જિનેશ્વર, સર્વજ્ઞ. ધર્મરૂપી ભાવતીર્થની સ્થાપના કરનાર અથવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર શ્રી ઋષભાદિ માટે તીર્થંકર શબ્દનો પ્રયોગ થાય છે. તીર્થંકરો નિયમથી અરહંત કે અર્હત્ હોય છે, તેથી આ શબ્દ તેમને ઓળખવાને માટે રૂઢ બનેલો છે. શ્રી તીર્થંકર દેવો જિનેશ્વર તથા સર્વજ્ઞ હોય છે, તેથી અરિહંતોનો અર્થ જિનેશ્વર અથવા સર્વજ્ઞ થઈ શકે છે. જિનેશ્વર એટલે જિનોમાં શ્રેષ્ઠ. અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની ચતુર્દશ પૂર્વધરો તથા અભિન્ન (સંપૂર્ણ)-દશપૂર્વાને માટે જિન શબ્દ વપરાય છે. તે બધામાં તીર્થંકરો અથવા અરિહંતો શ્રેષ્ઠ હોવાથી તેમને જિનેશ્વર કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સર્વ પદાર્થોને તેના સર્વ ગુણો અને સર્વ પર્યાયો સહિત સંપૂર્ણપણે જાણના૨, અર્થાત્ ત્રણેય કાળના સર્વ ભાવોને હાથમાં રહેલાં નિર્મળ જળની માફક સાક્ષાત્ જોનાર. Page #101 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૧૯ તીર્થકર દેવ ૩૪ અતિશયોથી સહિત હોય છે, તે આ પ્રમાણે : તીર્થકરોના જન્મથી થતા ચાર અતિશયો છે. તે શરીર અભુત રૂપ અને અભુત ગંધવાળું, નીરોગી અને પરસેવો, મલ વિનાનું હોય છે. ૨. શ્વાસ-શ્વાસ કમળ જેવો સુગંધી. રૂ. ધરમૂ-આમિષ-ગવિસ્ત્ર-લોહી તથા માંસ-એ ગાયના દૂધ જેવા સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. ૪ માહીનીહારવિધિ-આહાર, નીહાર (મૂત્ર મલત્યાગ) અદશ્ય હોય છે. કર્મક્ષયથી થતા અગિયાર અતિશયો. ૨. નૃવતર્યાનનોટિકોરેઃસ્થિતિ-એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ કોડા કોડી દેવ મનુષ્યો અને તિર્યંચો રહી શકે. ૨. વાળી-ભાષા અદ્ધમાગધી, દેવ, મનુષ્ય અને તિર્યંચની ભાષામાં પરિણમતી અને યોજન સુધી જતી વાણી. રૂ. મામખ્વત-મસ્તકની પાછળ સૂર્ય મંડલની શોભા કરતાં પણ ચઢિયાતું સુંદર ભામંડલ. ૪. ના-એકસો પચીસ યોજન સુધી રોગ ન થાય. ૧. વૈર-એકસો પચીસ યોજન સુધી વૈરભાવ ન થાય ૬. તિ-એકસો પચીસ યોજન સુધી ઇતિ-ધાન્યાદિને ઉપદ્રવ કરનાર ઉંદર વગરે જીવોની ઉત્પત્તિ ન થાય. ૭. મારિ–એકસો પચીસ યોજન સુધી મારી, અકાળે ઔત્પાતિક મરણ ન થાય. ૮. અતિવૃષ્ટિ-અતિવૃષ્ટિ, એકસો પચીસ યોજન સુધી ન થાય. ૧. અવૃષ્ટિ-એકસો પચીસ યોજન સુધી વરસાદ ન વરસે એમ પણ ન બને. ૨૦. રિક્ષ-એકસો પચીસ યોજન સુધી દુકાળ ન પડે. ૨૨. મમ્-એકસો પચીસ યોજન સુધી પોતાના કે બીજાના દેશ કે રાજાથી ભય ન આવે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ દેવતાઓએ કરેલા ૧૯ અતિશયો. ૧. ધર્મમ્-આકાશમાં ધર્મચક્ર ચાલે. ૨. સમચ્છુ-આકાશમાં ચામર વીંઝાતાં રહે. રૂ. મૃગેન્દ્રાસનમ્-આકાશમાં પાદપીઠિકાસહિત ઉજ્વલ સ્ફટિકમય સિંહાસન હોય. ૪. છત્રયમ્-આકાશમાં ત્રણ છત્ર હોય. ૧. રત્નમયધ્વનઃ-આકાશમાં રત્નમય ધ્વજા હોય. ૬. સ્વામીપાનિ-સુવર્ણ મતાનિ-સુવર્ણ કમળો ઉપર જ પગ મૂકવાના હોય. + ૭. પ્રત્રયમ્—સમવસરણમાં સોનું, રૂપું અને રત્નમય-એમ ત્રણ પ્રકારના ગઢ (કિલ્લા) હોય. ૮. ચતુર્ભુવા,તા-સમવસરણમાં ચાર મુખ. ૧. ચૈત્યક્રમ:-ચૈત્યવૃક્ષ (અશોક વૃક્ષ) ૨૦. ટા:-કાંટા ઊંધા થઈ જાય. ૨૨. દુમાનતિ:-વૃક્ષો અત્યંત નમી જાય. ૧૨. કુન્નુમિનાઃ-દુંદુભિનો અવાજ થયા કરે. રૂ. વાત:-વાયુ, સુખ આપે તેવો અનુકૂલ વાય. ૧૪. શના:-પક્ષીઓ પણ પ્રદક્ષિણા કરે. ૧. ગન્ધામ્બુવર્ણમ્-સુગંધી પાણીનો વરસાદ થાય. ૬. વદુવર્ણપુષ્પવૃષ્ટિ:-જુદી જુદી જાતના રંગવાળાં (પંચવર્ણવાળાં) ફૂલોની વૃષ્ટિ થાય. ૭, પશ્મશ્રુનવાપ્રવૃત્તિ:-વાળ, દાઢી, મૂછ, અને નખ ન વધે. + શ્રી સમવાયાંગ સૂત્રમાં આ ક્રમ જુદી રીતે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૭ ૨૧ ૮. અમર્ત્યનિાયોટિ:-ચારે નિકાયના દેવો ઓછામાં ઓછા ક્રોડ દેવતા પાસે રહે. ૨૧. ૠતુનામિન્દ્રિયાનિામનુળતત્વમ્-વસંત વગેરે છએ ઋતુઓ ઇંન્દ્રિયોના વિષયોને અનુકૂલ રહે. -આ પ્રમાણે સહજ (જન્મથી) ૪ અતિશય, કર્મક્ષયજન્ય ૧૧ અને દેવોએ કરેલ ૧૯ અતિશય-એમ ૩૪ અતિશયો તીર્થંકરોના હોય છે. અમિ. વિન્તા. તેવાધિવાન્ડ, પૃ. ૧૬, ૧૭, ૧૮. શ્લોક. ૫૭ ૬૪ ચોત્રીશ અતિશયોનો સંક્ષેપ કરીને તેને શ્રીઅરિહંત દેવના ૧૨ ગુણો તરીકે ઓળખાવવામાં આવે છે, તે નીચે પ્રમાણે : આઠ પ્રાતિહાર્ય-(૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર. ચાર મૂલાતિશય-(૧) જ્ઞાનાતિશય-કેવળજ્ઞાનનું હોવું. (૨) વચનાતિશય-પાંત્રીશ ગુણોવાળી વાણીનું હોવું.” (૩) પૂજાતિશય-સુર, અસુર અને મનુષ્યો વડે તથા તેમના સ્વામીઓ વડે પૂજાવું. (૪) અપાયાપગમાતિશયદરેક પ્રકારના અપાયોનો સંકટોનો-આફતોનો નાશ થવો. સિદ્ધ-જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા. તેના ગુણો નીચે મુજબ હોય છે ઃ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ, (૪) અનંત ચારિત્ર* (૫) અક્ષયસ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ અન (૮) અનંતવીર્ય. સિદ્ધનું સ્વરૂપ આ પ્રમાણે હોવાથી કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, + વાણીના પાંત્રીસ ગુણો માટે જુઓ સૂત્ર ૧૪-૩. અહીં દ્રવ્યચારિત્ર નહીં હોવાથી અનંત સ્થિરતા રૂપ ચારિત્ર સમજવું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૧ મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ (સિદ્ધાંતોના જ્ઞાનમાં નિપુણ), અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, અને તપ સિદ્ધ-એ ૧૦ સિદ્ધોની ભિન્નતા પ્રદર્શિત થાય છે. અને અગિયારમા કર્મક્ષયસિદ્ધનો સ્વીકાર થાય છે. સિદ્ધની ગણના અરિહંતોની માફક સદેવમાં થાય છે. માર્ય-વિધિપૂર્વક આચાર્ય પદવી પામેલા ગચ્છના વડા જૈન સાધુ. તેમની ઓળખાણ જુદી જુદી અનેક રીતે આપવામાં આવે છે. શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધપ્રકરણમાં તેમના ૩૬ ગુણો ૪૭ રીતે બતાવવામાં આવ્યા છે. પચિંદિયસૂત્રમાં જણાવેલા ગુણો તેમાંનો એક પ્રકાર છે. આચાર્યનો અર્થ ઉપર મુજબ કરવાથી કલાચાર્ય, શિલ્પાચાર્ય વગેરેનો સમાવેશ તેમાં થતો નથી. ૩૫ધ્યાય-વિધિપૂર્વક ઉપાધ્યાયની પદવીને પામેલા, જૈનાગમોનું અધ્યાપન કરાવનાર જૈન સાધુ. તેમની ઓળખાણ પણ ઉપર જણાવેલા સંબોધપ્રકરણગ્રંથમાં જુદી જુદી અનેક રીતે આપવામાં આવી છે. તેમાં નીચેના ૨૫ ગુણોની ગણના પ્રચલિત છે : (૧૧) અંગો ને (૧૨) ઉપાંગો મળી કુલ (૨૩) જૈનાગમોનું જાણપણું (૨૪) ચરણ*-સિત્તરી-ચારિત્રના ૭૦ મૂલગુણો અને (૨૫) કરણસિત્તરી ક્રિયાના ૭૦ ઉત્તરગુણો. અગિયાર અંગો અને બાર ઉપાંગોનાં મૂળ તથા સંસ્કૃત નામો નીચે મુજબ છે. ૧૧ અંગો. સંખ્યા | મૂળ નામો | સંસ્કૃત નામો आचार सूयगड सूत्रकृत ठाण स्थान समवाय समवाय वियाहपण्णत्ति व्याख्याप्रज्ञप्ति (भगवती) आयार જ જ ઝ ૩ | * (૧) સતત કરાય તે “ચરણ' અને (૨) પ્રસંગે કરાય તે “કરણ' -ધર્મસંગ્રહ ભા. ૨. પૃ. ૩૮૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૨૩ नायाधम्मकहा उवासगदसा अंतगडदसा अणुत्तरोववाइयदसा पण्हावागरण विवागसुय ज्ञातृ(त)धर्मकथा उपासकदशा अन्तकृद्दशा अनुत्तरौपपातिकदशा प्रश्रव्याकरण विपाकश्रुत ૧૨ ઉપાંગો સંખ્યા [મૂળ નામા સંસ્કૃત નામો ओववाय औपपातिक रायपसेणइज्ज राजप्रश्रीय जीवाजीवाभिगम जीवाजीवाभिगम पण्णवणा प्रज्ञापना सूरपण्णत्ति सूर्यप्रज्ञप्ति चंदपण्णत्ति चन्द्रप्रज्ञप्ति जंबूदीवपण्णत्ति जंबूद्वीपप्रज्ञप्ति निरयावलिया निरयावलिका कप्पवडिसिया कल्पावतंसिका पुफिया पुष्पिका पुप्फचूलिया पुष्पचूलिका वण्हिदसा वृष्णिदशा |ar m * I w9 24 ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનાં નામો માટે જુઓ સૂત્ર ૩૪, गाथा 3२-3-४-५. साधु-पंयमहतधारी हैन निन्य साधु. संबोध ५४२९मा सुरु સ્વરૂપ અધિકારમાં તેના ૨૭ ગુણો જુદી જુદી ૨૭ રીતે બતાવેલા છે. તે અધિકારમાં સાધુના સત્તાવીસ ગુણો કહ્યા છે. તે આ પ્રમાણે છે : Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ छव्वय छक्काय रक्खा, पंचिंदियलोहनिग्गहो खंती । भावविसोही पडिले-हणाइ करणे विसुद्धी य ॥१९९।। संजम जोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो । सीयाइपीडसहणं, मरणं उवसग्ग सहणं च ॥२००॥ ભાવાર્થ - પ્રાણાતિપાત વિરમણ આદિ (પંચ મહાવ્રતો) તથા રાત્રિ ભોજન વિરમણ વ્રત પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રણ એ છ કાય જીવની રક્ષા.. .. પાંચ ઇન્દ્રિયો તથા લોભનો નિગ્રહ.. .. ક્ષમા... ... ... ભાવવિશુદ્ધિ-આત્માની નિર્મળતા... ... પ્રતિલેખનાદિ ક્રિયાને વિશે વિશુદ્ધિ... .. સંયમ યોગને વિશે યુક્તિચારિત્રના અનુષ્ઠાન વિશે પાંચ સમિતિનું પાલન ... ... અકુશળ મન, વચન અને કાયાનો સંરોધ એટલે. ત્રણ ગુપ્તિ.. .. .. શીતાદિક પીડાને સહન કરવી એટલે દુઃસહ પરીષહોને જીતવા.. ... મરણાંત ઉપસર્ગને સહન કરવો .. ... પરમેષ્ઠિ-પંચક–પંચપરમેષ્ઠિ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ દરેકને પરમેષ્ઠિ કહેવામાં આવે છે અને તે પાંચેના સમુદાયને શ્રી પંચ પરમેષ્ઠી અથવા પરમેષ્ઠિ-પંચક કહે છે. પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા. એ પદની શરૂઆત ગૃહસ્થ-જીવનનો ત્યાગ કરી સાધુ-જીવનનો સ્વીકાર કરવાથી થાય છે, એટલે Page #107 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૨૫ અહીં રજૂ થયો છે, તે ઊતરતો ક્રમ છે. ૧૦૮ની સંખ્યાને પ્રાચીન કાળથી પવિત્ર અથવા અદ્ભુત રહસ્યવાળી માનવામાં આવે છે. ખાસ કરીને ૧૦૮ વાર જપાયેલો મંત્ર સિદ્ધ થાય છે, ૧૦૮ વાર કરાયેલી વંદના ઉત્કૃષ્ટ ગણાય છે અને ૧૦૮ ગુણવાળા મહાપુરુષો પવિત્રતાની પૂરી લાયકાતવાળા મનાય છે. પરમેષ્ઠિ-પંચકમાં એ ૧૦૮ ગુણો નીચે મુજબ રહેલા છે : बारसगुण अरिहंता, सिद्धा अढेव सूरि छत्तीसं । उवज्झाया पणवीस, साहू सत्तवीस अट्ठसयं ॥ ભાવાર્થ :- અહતો બાર ગુણવાળા, સિદ્ધો આઠ ગુણવાળા, આચાર્યો છત્રીસ ગુણવાળા, ઉપાધ્યાયો પચીસ ગુણવાળા, અને સાધુઓ સત્તાવીસ ગુણવાળા, એમ પરમેષ્ઠિ-પંચક એક સો ને આઠ ગુણવાળું હોય છે. (૫) અર્થ-સંકલના અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર થાઓ. મનુષ્યલોકમાં રહેલા (જિનકલ્પી, સ્થવિરકલ્પી વગરે) સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. આ પંચ-નમસ્કાર સર્વ અશુભ કર્મોનો વિનાશ કરનાર છે તથા બધાં મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. આનો વિસ્તાર નીચે પ્રમાણે છે : સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત આચાર્ય મહારાજોને નમસ્કાર થાઓ. ★ क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ सकलार्हत् स्तोत्र. Page #108 -------------------------------------------------------------------------- ________________ થાઓ. ૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના અનંત ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર મનુષ્ય લોકમાં રહેલા સર્વ ક્ષેત્રના અને સર્વ કાલના (કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, જિનકલ્પી, સ્થવિરકલ્પી વગરે) સકલ સાધુઓને નમસ્કા૨ થાઓ. આ પંચ-નમસ્કાર રૂપ શ્રુતસ્કંધ સર્વ આઠ પ્રકારનાં કર્મોનો વિનાશ કરનાર છે અને ગૌણ પ્રકારે બધાં મંગલોમાં ઉત્કૃષ્ટ તથા નિરંતર વિદ્યમાન રહે તેવું મંગલ છે. (૬) સૂત્ર-પરિચય નમસ્કાર એ નમ્રતાનું ચિહ્ન છે, ભક્તિનું નિશાન છે, કૃતજ્ઞતાનો સંકેત છે અને આદર કે સન્માનની લાગણી પ્રદર્શિત કરવાનું સમુચિત સાધન છે, તેથી જ વ્યવહારના અને ધર્મના ક્ષેત્રમાં તેને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. સૂરિ-પુરંદર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનવૃત્તિમાં તેની મહત્તા પ્રકટ કરતાં જણાવ્યું છે કે-ધર્મ પ્રતિ મૂલમૂત વર્તના અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જવાને માટે મૂલ-ભૂત વંદના છે, કારણ કે તેના વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસા-બહુમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તનાદિરૂપ અંકુરાઓને પ્રકટાવે છે, ધર્મ-શ્રવણ અને ધર્માચાર રૂપ શાખા પ્રશાખાઓનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફલોને આપે છે. વન્દના-શબ્દથી અહીં શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત અને સાધુભગવંતોને સંપૂર્ણ આદરભાવથી કરેલો નમસ્કાર સમજવાનો છે, કારણ કે આ વિશ્વમાં ખરા નમસ્કારને યોગ્ય-ભાવવંદનાને પાત્ર તેઓ જ છે. તે માટે શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-સર્વ જગતમાં ઉત્તમ જે કોઈ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે, તે સર્વે અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૨૭ શ્રીઅરિહંતાદિ પાંચભગવંતોને-પાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતા નમસ્કારની મહત્તા બતાવતાં વૃદ્ધનમસ્કાર ફલસ્તોત્ર(જં નમુક્કાર ન ઘુત્ત)માં શ્રીજિનચંદ્રસૂરિએ કહ્યું છે કે जेणेस नमुक्कारो, सरणं संसार-समर-पडियाणं । कारणमसंख-दुक्ख-क्खयस्य हेऊ सिवपहस्य ॥ - (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૬૩) ભાવાર્થ :- જેથી આ નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ છે, તથા શિવપંથનો પરમ હેતુ છે. कल्लाण-कप्पतरुणो, अवंझ-बीयं-पयंड-मायंडो । भव-हिमगिरि-सिहराणं पक्खि-पहू पाव-भुयंगाणं ॥६॥ आमूलुक्खणणंमी, वराह-दाढा दारिद्द-कंदस्स । रोहण-धरणी पढमुब्भवंत-सम्मत्त-रयणस्स ॥७॥ कुसुमुग्गमो य सुग्गइ-आउयबंध-दुमस्स निव्विग्छ । उवलंभ-चिंधममलं, विसुद्ध-सद्धम्म-सिद्धीए ॥८॥ -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૬૩-૪. ભાવાર્થ :- વળી તે કલ્યાણ-કલ્પતરુનું અવધ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે, પાપ-ભુજંગોને દૂર કરવા માટે ગરુડપક્ષી છે, દરિદ્રતાના કંદને મૂલથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢો સમાન છે, સમ્યક્ત-રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સદ્ગતિના આયુષ્ય-બંધરૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને નિર્વિઘ્નપણે વિશુદ્ધ એવા સદ્ધર્મની સિદ્ધિની પ્રાપ્તિનું નિર્મળ-સમર્થ ચિહ્ન છે. લઘુનમસ્કારફલમાં (પંચ નમુક્કાર ફલમાં) તે સંબંધી કહ્યું છે કે :हियय-गुहाए नवकार-केसरी जाण संठिओ निच्चं । कम्मट्ठ-गंठि-दोघट्ट-थट्टयं ताण परिणटुं ॥२४॥ (પંa નમુAિ૨ નં) ૧. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૮૩. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ભાવાર્થ-જેઓની હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરીસિંહ નિરંતર રહેલો છે, તેઓનો આઠ કર્મોની ગાંઠરૂપી હાથીઓનો સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલો છે. जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥२८॥ (રંવ મુદતર નિં)-ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૮૪. ભાવાર્થ :- જે શ્રીજિનશાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર (રહસ્ય) છે, તે નવકાર જેના મનને વિશે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કંઈ પણ કરવા સમર્થ નથી. શ્રીમદ્ યશોવિજયજીએ શ્રીપંચપરમેષ્ઠિ-ગીતામાં નમસ્કારનો મહિમા અનેક પ્રકારે વર્ણવ્યા પછી તેનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે : રતન-તણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ્ય ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય. સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ; મહસઅ-ખંધ તે જાણો, ચૂલા-સહિત સુજાણ. દૂહા-૧૩૦ ભાવાર્થ-રત્નની પેટીનું વજન થોડું અને મૂલ્ય ઘણું હોય છે, તે રીતે પંચપરમેષ્ઠિને નમવારૂપ નમસ્કારમંત્ર વજનમાં-અક્ષરોના પ્રમાણથી બહુ નાનો-માત્ર ૬૮ અક્ષર-પ્રમાણ જ છે, પરંતુ તેનું મૂલ્ય-ફલ ઘણું જ છે. તે ચૌદ પૂર્વના સારરૂપ છે નમસ્કારનાં પાંચ પદો (તલમાં તેલ રહે તેમ, અથવા કમલમાં મકરંદ રહે તેમ) બધાં આગમોની અંદર વ્યાપીને રહેલાં છે. વળી (જયારે બીજાં શાસ્ત્રો માત્ર શ્રુતસ્કંધ કહેવાય છે, ત્યારે આ નમસ્કારનો) ચૂલા-સમેતનો પાઠ મહાગ્રુતસ્કંધ કહેવાય છે. (શ્રીમહાનિશીથાદિ સૂત્રોમાં આ નમસ્કારને પંચમંગલ-મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાવેલ છે.) નમસ્કારસૂત્ર નવ પદો અને આઠ* સંપદામાં વહેંચાયેલું છે, તે આ રીત: * સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અથવા અર્થાધિકાર Page #111 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૨૯ જ જ x 呢呢呢呢呢呢呢呢 3 संपदा 9 s १ नमो अरिहंताणं संपदा १ २ नमो सिद्धाणं संपदा ३ नमो आयरियाणं संपदा ४ नमो उवज्झायाणं संपदा ५ नमो लोए सव्वसाहूणं । संपदा ६ एसो पंचनमुक्कारो, .. संपदा ૭ વ્ય-વ-ગાળો, पद ८ मंगलाणं च सव्वेसिं સંપ 1 पद ९ पढमं हवइ मंगलं ॥ संपदा - પાંચ પદના પાંત્રીસ અક્ષરો તથા ચૂલિકાના તેત્રીસ અક્ષરો એ પ્રમાણે મળીને આ નમસ્કારમંત્ર અડસઠ અક્ષરોમાં ફુટ રીતે સમાઈ જાય છે : તે વિશે ચૈત્યવંદન મહાભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે :उक्तं च नमस्कारपंजिका-सिद्धचक्रादौ पंचपया पणतीस वण्ण चूलाइ वण्ण तित्तीसं । एवं इमो समप्पइ फुडमक्खर अट्ट सट्ठीए ॥ ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૬૪. જોડાક્ષરો ગુરુ ગણાય અને બાકીના લઘુ ગણાય-એ દૃષ્ટિએ નમસ્કારમંત્રમાં ૭ અક્ષરો ગુરુ છે અને ૬૧ અક્ષરો લઘુ છે. પ્રથમ નમસ્કાર, શ્રીઅરિહંત ભગવંતોને કરવાનું કારણ એ છે કે આ વિશ્વ પર તેમનો ઉપકાર સહુથી મોટો અને પ્રત્યક્ષ (સાક્ષાત) છે; તેમનાં ધર્મ-પ્રવર્તન દ્વારા જ ધર્મમાર્ગની અને ધર્મમાર્ગમાં લઈ જનારી નમસ્કારની પ્રવૃત્તિ સંભવે છે. બીજો નમસ્કાર, શ્રીસિદ્ધ ભગવંતોને કરવાનું કારણ એ છે કે આત્મવિશુદ્ધિનો અંતિમ આદર્શ તેઓ છે. શ્રીઅરિહંત ભગવંતો પણ નિર્વાણ પછી એ જ અવસ્થાને પ્રાપ્ત થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ત્રીજો નમસ્કાર, આચાર્ય ભગવંતોને કરવાનું કારણ એ છે કે શ્રીઅરિહંત દેવોએ મોક્ષની પ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે, તેનું તેઓ યથાર્થપણે પાલન કરે છે, તથા બીજાઓ પાસે પણ તેનું પાલન કરાવે છે. ચોથો નમસ્કાર, ઉપાધ્યાય ભગવંતોને કરવાનું કારણ એ છે કે તેઓ શ્રીઅરિહંત ભગવંતોએ પ્રરૂપેલા શ્રુતજ્ઞાનનું યથાર્થ અધ્યયન કરી અન્ય સાધુઓને-અન્ય મુમુક્ષુઓને તેનું શિક્ષણ આપે છે, તેનો યોગ્ય વિનિમય કરે છે. પાંચમો નમસ્કાર, શ્રીસાધુ ભગવંતોને કરવાનું કારણ એ છે કે તેઓ શ્રીઅરિહંત દેવોએ પ્રરૂપેલા ચારિત્રધર્મને અંગીકાર કરી નિર્વાણને માટે સદા પ્રયત્નશીલ રહે છે. શ્રીઅરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી વીતરાગતા અને તેને પ્રાપ્ત કરાવનારાં સાધનો પ્રત્યે સદ્ભાવ પ્રગટે છે; એ સદ્ભાવ વડે નિર્મળ બનેલી બુદ્ધિ સત્ અને અસટ્ના જ્ઞાનરૂપ વિવેકને ધારણ કરે છે, કે જેના પરિણામે સંવર અને નિર્જરારૂપ ચારિત્રધર્મમાં સ્થિર થવાય છે. આવું ઉત્તમ ચારિત્ર સર્વ પાપોના સમૂહનો નાશ કરનારું છે, તેથી પંચનમસ્કાર વડે સર્વ પાપોનો નાશ થાય છે એમ કહેવું સમુચિત છે. વળી, સર્વ મંગલોમાં તે પ્રથમ મંગલ એટલે લોકોત્તર મંગલ છે, કારણ કે તેના વડે સર્વ અશિવો શમી જાય છે અને કલ્યાણની નિશ્ચિત પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મહામંત્રનું ફલ આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ અને પરલોકમાં મુક્તિ છે. તે ન મળે ત્યાં સુધી સદ્ગતિ, ઉત્તમકુલમાં જન્મ અને સદ્બોધની પ્રાપ્તિ વગેરે અવશ્ય મળે છે. ચૂલિકાનાં ચાર પદો ‘સિલોગ’(અનુષ્ટુષુ)માં છે, કારણ કે તે ૮+૮+૮+૯ અક્ષરોથી સિલોગના ધોરણ મુજબ બનેલા છે. નમસ્કારની ચૂલિકામાં જણાવ્યું છે કે હ્તો પંચનમુક્કારો આ પંચનમસ્કાર. શ્રી હરિભદ્રસૂરિકૃત આવશ્યક ટીકામાં, શ્રી જયસિંહસૂરિકૃત ધમ્મોવએસ-વિવરણમાં તથા વૃદ્ધ-નમસ્કાર-ફલ-સ્તોત્રમાં તેનો ઉલ્લેખ Page #113 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૩૧ અનુક્રમે નીચે પ્રમાણે આવે છે. પ-નમ :, પં-નમોર, પં-નપુર, એટલે એ વાત ફલિત થાય છે કે પં-નમુક્ષારો [ગ્ન-નમ :] એ સૂત્રનું નામ છે. આ નામમાં વચ્ચે પરમેષ્ઠી શબ્દ ઉમેરી પ-પરમેષ્ઠિનમસ્કાર એવો શબ્દપ્રયોગ થાય છે, તેમજ તેમાંનો પંર શબ્દ છોડી દઈ તેનો વ્યવહાર માત્ર નમુaો [નમાર-નવકાર] તરીકે પણ થાય છે. લોકજિલ્લાએ ટૂંકાં નામો જલદી ચડે છે, એટલે આ છેલ્લું નામ વિશેષ પ્રચલિત થયેલું છે. - શ્રી મહાનિશીથસૂત્રો અને પ્રતિક્રમણની પ્રાચીન વિધિદર્શક ગાથાઓમાં આ સૂત્રનો ઉલ્લેખ નમસ્કાર ઉપરાંત પં-મંત્ર તરીકે આવે છે અને તે મહાશ્રુતસ્કંધરૂપ હોવાથી કેટલાંક સ્થળે તેનો ઉલ્લેખ પંવ-મંત્રમહાસુમવëધ તરીકે પણ આવે છે. પંચનમસ્કારને સ્વતંત્રપણે મહાશ્રુતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે જણાવાય છે. સર્વ શ્રુતની યાવત્ નન્દીની પણ આદિમાં અને સર્વ અનુયોગની આદિમાં તેમજ સામાયિક ગ્રહણાદિ ક્રિયાની આદિમાં પૃથપણે બોલાય છે વગેરે કારણથી તે મહાશ્રુતસ્કંધ પણ ગણાય. નમસ્કાર મંત્ર-સ્વરૂપ હોવાથી તેને નમસ્કાર-મંત્ર, નમસ્કારમહામંત્ર, સિદ્ધમંત્ર, પરમેષ્ઠિ-મંત્ર વગેરે પણ કહેવાય છે. નમસ્કારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતાં મંગળરૂપે બોલવામાં થાય છે. તે ઉપરાંત નગરાદિ-પ્રવેશમાં, ભોજનાદિ-સમયે, નિદ્રાને આધીન થતાં, નિદ્રામાંથી જાગ્રત થતાં અને જીવનનો અંત-સમય નજીક આવતાં પણ તેનું સ્મરણ કરવામાં આવે છે. કહ્યું છે કે भोयण-समए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंच-नमुक्कारं खलु, समरिज्जा सव्वकालं पि ॥६॥ -નમસ્કાર સ્વા. સં. વિ. (ઉપદેશતરંગિણી) પૃ. ૨૪૪. ભાવાર્થ :- ભોજન-સમયે, શયન-સમયે, જાગવાના સમયે, પ્રવેશસમયે, ભય-કષ્ટ-સમયે અને વળી સર્વ સમયે, ખરેખર પંચ-નમસ્કારનું Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિકમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સ્મરણ કરવું જોઈએ. पञ्चतायाः क्षणे पञ्च, रत्नानि परमेष्ठिनाम् ।। आस्ये दधाति यस्तस्य, सद्गतिः स्याद् भवान्तरे ॥४॥ -નમસ્કાર સ્વા. સં. વિભાગ (ઉપદેશતરંગિણી), પૃ. ૨૪૩. ભાવાર્થ :- મરણની ક્ષણે પાંચ પરમેષ્ઠિરૂપી પાંચ રત્નોને જે મુખને વિશે ધારણ કરે છે, તેની ભવાન્તરને વિશે સદ્ગતિ થાય છે. આ નમસ્કારની ગણના મહર્ષિઓએ એક મહામંત્ર તરીકે કરેલી છે. તે સંબંધમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં જણાવ્યું છે કે : तथा पुण्यतमं मन्त्रं, जगत्-त्रितयपावनम् । योगी पञ्चपरमेष्ठि-नमस्कारं विचिन्तयेन् ॥३२।। त्रिशुद्ध्या चिन्तयंस्तस्य शतमष्टोत्तरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥३५।। एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः । त्रिलोक्याऽपि महीयन्तेऽधिगता: परमां श्रियम् ॥३६।। कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥३७॥ ભાવાર્થ :- તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રીપંચપરમેષ્ઠિ-નમસ્કારમંત્રનું યોગી પુરુષ ધ્યાન કરે ૩રા ત્રિશુદ્ધિ વડે શ્રીનમસ્કારમંત્રનું એકસો ને આઠ વાર ધ્યાન કરનાર મુનિ ખાવા છતાં ઉપવાસનાં ફલને પામે છે. રૂપા યોગી પુરુષો આ જ મંત્રનું સમ્યમ્ રીતિએ આરાધના કરીને પરમ લક્ષ્મીને પામી ત્રણ લોક વડે પૂજાય છે. [૩૬] હજારો પાપોને કરનારા તથા સેંકડો જતુઓને હણનારા-તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરી દેવગતિને પામ્યા છે. ૩ણા આ મંત્ર આફત વખતે, અકસ્માત-સમયે, રોગના પ્રસંગે, શત્રુના Page #115 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૦ ૩૩ આક્રમણમાં તથા રાજદ્વારી ફસામણના બનાવોમાં કવચરૂપ એટલે કે રક્ષણ કરવામાં ઉપયોગી છે, તે માટે કહ્યું છે કે : સટ્ટામ-સાર-રી-મુન-સિદસુવ્યધિ-વહન-રિપુ-વશ્વન-સરમવાનિ | વીર-પ્ર૬-મ-નિશાન–શનિનાં, નશ્યક્તિ પરમેષ્ઠિપર્ધાનિ | -ઉપદેશતરંગિણી પૃ. ૧૪૮. ભાવાર્થ - પંચપરમેષ્ઠિનાં પદો વડે રણ-સંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુષ્ટ, વ્યાધિ, અગ્નિ, શત્રુબંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારા ભયો દૂર ભાગી જાય છે. नवकारओ अन्नो सारो, मंतो न अस्थि तियलोए । તન્હીં દુ મલિઈ વિય, પઢિયડ્યો પરમમત્તી છે -શ્રાદિ.કૃ.૧૩. ભાવાર્થ:- ત્રણ લોકમાં નવકારથી સારભૂત કોઈ મંત્ર નથી; તેટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ. નમસ્કારમંત્રનો જાપ અનન્ય ફલને આપનારો થાય છે, તે માટે કહ્યું છે કે : जो पुण सम्मंगणिउं, नरो नमुक्कार-लक्खमक्खंडं । पूएइ जिणं संघ; बंधइ तित्थयर-नामं सो ॥ -શ્રા. દિ. કુ. ભાવાર્થ - વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રીજિનેશ્વરદેવની અને સંઘની પૂજા કરે, તે તીર્થંકર નામકર્મને બાંધે છે. નવ લાખ જપતાં નિવારે, નવ લાખ જપતાં થાય જિનવર આદિ સુભાષિતો પણ તેના જાપની મહત્તા બતાવી રહ્યાં છે. વિશેષ શું ? નમસ્કારમંત્ર સર્વ સિદ્ધિઓને આપનાર છે. તે માટે શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે - ताव न जायइ चित्तेण, चिंतियं पत्थियं च वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥ ભાવાર્થ - ચિત્તથી ચિત્તવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્ર.-૧-૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને સંભારવામાં આવ્યો નથી. શ્રીનમસ્કાર-બૃહત્સલમાં તો ત્યાં સુધી જણાવ્યું છે કે :सुचिरं पि तवो तवियं, चिनं चरणं सुयं च बहु पढियं । जइ ता न नमुक्कारे, रई तओ तं गयं विहलं ॥६५॥ ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૭૧ ભાવાર્થ :- લાંબા કાળ સુધી તપને તપ્યાં, ચારિત્રને પાળ્યું, તથા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ જો નમસ્કારને વિશે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું જાણવું. નમસ્કારમંત્ર પ્રવાહની દષ્ટિએ અનાદિ છે અને કાળની અપેક્ષાએ તેની રચના અર્થથી શ્રીતીર્થકર દેવો અને સૂત્રથી શ્રીગણધરભગવંતો કરે છે. નમસ્કાર બાર અંગનો સાર છે. તે વિશે નમસ્કાર નિર્યુક્તિમાં શ્લોક ૯૨૫ની ટીકામાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે : બધાંયે બારે અંગો પરિણામની વિશુદ્ધિમાત્રનાં કારણ છે, અને નમસ્કાર પણ તેનું જ કારણ છે, તેથી નમસ્કારને બાર અંગનો સાર કહ્યો છે. તેમજ શ્રીમલ્લધારી હેમચન્દ્રસૂરિ વિરચિત ઉપદેશમાલામાં જણાવ્યું આખીયે દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિને માટે જ છે અને નવકાર પણ પરિણામની વિશુદ્ધિનું કારણ માત્ર છે. એટલે નમસ્કારમંત્રને દ્વાદશાંગીનો સાર કેમ ન કહી શકાય ? (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૪૯૩) કહ્યું છે કે : सव्वंपि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारण भावाओ कह न तदत्थो नमुक्कारो ॥७९॥ - વનમુછનથુત્ત, ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૭૩. આ સૂત્રનો વિશેષ ભાવ સમજવા માટે શ્રીભદ્રબાહુસ્વામીની નમસ્કાર-નિર્યુક્તિ, શ્રીજિનભદ્રગણિ-ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિની તે પરની વૃત્તિ, શ્રીજિનકીર્તિસૂરિનું પંચપરમેષ્ઠિ Page #117 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર ૩૫ મહાસ્તવ, શ્રીજિનેશ્વરસૂરિશિષ્ય શ્રીજિનચંદ્રસૂરિનું વૃદ્ધનમસ્કારફલ સ્તોત્ર, શ્રીસિદ્ધસેન આચાર્યનું નમસ્કાર-માદામ્ય વગેરેનું અધ્યયન આવશ્યક છે. આ સૂત્ર પર છંદો, સંગીતો, સ્તવનો, સજઝાયો, કથાઓ, બાલાવબોધો અને કલ્પોની રચના થયેલી છે. (૭) પ્રકીર્ણક શ્રી નમસ્કાર મહામંત્ર (પાંચ પદ તથા ચૂલિકા) અર્થથી શાશ્વત છે પણ શબ્દથીયે શાશ્વત છે તે પ્રમાણે સદ્ગત આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી તેમના સિદ્ધચક્ર માસિકમાં એક સ્થળે દર્શાવે છે. તથા આવશ્યકસૂત્રમાં તે જ પાંચ પદો પર શ્રીભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચેલી છે, ત્યાં ચૂલિકાનાં પદોનો ઉપયોગ કરી દરેક નમસ્કારનું માહાસ્ય અને ફળ બતાવેલું છે. તે આ પ્રમાણે છે : अरिहंत नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥९२६।। सिद्धाण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि बिइअं होइ मंगलं ॥९९२॥ आयरियनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं तइअं होइ मंगलं ॥९९९॥ उवज्झाय नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेर्सि चउत्थं होइ मंगलं ॥१००७।। साहूण नमोक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पंचमं होइ मंगलं ॥१०१७॥ -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૩૪-૧૫૬ જે ચાર પદો ચૂલિકા તરીકે ઓળખાય છે, તે સહિતનો પાઠ શ્રીમહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં આવે છે. નમસ્કારમંત્રનાં પ્રથમ પાંચ પદો શ્રી ભગવતીસૂત્રના મંગલાચરણમાં, તથા શ્રી કલ્પસૂત્રના મંગલાચરણમાં આવે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ २. पंचिंदिय सुत्तं [गुरु स्थापना-सूत्रम् પંચિંદિય-સૂત્ર (१) भूक्षया [url] पंचिंदिय-संवरणो, तह नवविह-बंभचेर-गुत्ति-धरो । चउविह-कसाय-मुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंच-महव्वय-जुत्तो, पंचविहायार-पालण-समत्थो । पंच-समिओ ति-गुत्तो, छत्तीस-गुणो गुरू मज्झ ॥२॥ (२) संस्कृत छाया पञ्चेन्द्रिय-संवरणः, तथा नवविध-ब्रह्मचर्य-गुप्ति-धरः । चतुर्विध-कषाय-मुक्तः, इति अष्टादशगुणः संयुक्तः ॥१॥ x मा सूत्र 3, ६, ७, ११, १६, १८, १९, २३, २५, २६, २८ मांडवाणी પોથીઓમાં જોવામાં આવે છે. તેમાં ૧૧, ૧૬, અને ૨૩ ક્રમાંકની પોથીઓમાં આ પાઠ ઉપર પ્રમાણે જ આપેલો છે; જ્યારે બીજીમાં નીચે મુજબ પાઠાંતરો છે : १. पंचेंदिय-संवरणो पो. १८, २५. २. तह नथी. पो. 3, ६, ७. ३. चउविह-कसाय-चत्तो पो. ६. ४. इअ नथी. पो. ७. ५. अट्ठारसगुण-संजुओ पो. 3 ६. छत्तीसगुणेहिं पो. १८, १९, २५. ७. मज्झ ने पहले होइ पो. ६, ७. ॥ सूत्र 'ust' छम छे. Page #119 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૭ ૩૭ પદ્મ-મહાવ્રત-યુi:, પશ્ચવિધાષા-પાલન-સમર્થ:। पञ्चसमितः त्रिगुप्तः, षट्त्रिंशद्गुणः गुरुः मम ॥२॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ વંચિલિય-સંવાળો-[પચેન્દ્રિય-સંવરળ:]-પાંચ ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર. પંચિયિ-પાંચ ઇંદ્રિયોનો સમૂહ, પાંચ પ્રકારની ઇંદ્રિયો. ઈંદ્ર એટલે જીવ. તેને જાણવાનું જે સાધન, તે ઇંદ્રિય. તે માટે શ્રીવિશેષાવશ્યકભાષ્ય(મલ્લધારિ હેમચંદ્રાચાર્ય વૃત્તિ)માં કહ્યું છે કે : इंदो जीवो सव्वोवलद्धिभोग-परमेसरत्तणओ । सोत्ताइभेयमिदियमिह तलिंगाइभावाओ ॥२९९३॥ સર્વ ઉપલબ્ધિ, સર્વ ભોગ અને પરમ ઐશ્વર્યપણાથી જીવ ઈંદ્ર કહેવાય છે. તેનાં લિંગાદિ લક્ષણથી અહીં શ્રોત્રાદિ ભેદવાળી (પાંચ) ઇંદ્રિય (સમજવાની) છે. ઇંદ્રિયોની સંખ્યા વિશે પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫મા પદમાં નીચેનો ઉલ્લેખ છે : વજ્ઞ નું મંતે ! કૃત્યિા પળત્તા ? । ગોયમા ! પંચિલિયા પળત્તા, તે બા- મોડ઼વિણ, ૨ વિશ્વનિ, રૂ વાળિલિ, ૪ બિગિતિ, फार्सिदिए । હે ભદંત ! ઇંદ્રિયો કેટલી કહેલી છે ? હે ગૌતમ ! ઇંદ્રિયો પાંચ કહેલી છે. તે આ પ્રમાણે : ૧. શ્રોત્રુદ્રિય, ૨. અચક્ષુરિંદ્રિય, ૩. ઘ્રાણેંદ્રિય, ૪. જિન્નેંદ્રિય અને ૫. સ્પર્શેન્દ્રિય. ५ સાંખ્યદર્શનમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો માનેલી છે, તે આ પ્રમાણે : જ્ઞાનેન્દ્રિયો ઃ ૧. ચક્ષુ, ૨. શ્રોત્ર, ૩. ઘ્રાણ, ૪. રસના, ૫. ત્વચા. કર્મેન્દ્રિયો ઃ ૧. વાક્, ૨. પાણિ, ૩. પાદ, ૪. પાયુ, ૫. ઉપસ્થ. પાંચ ઇંદ્રિયોના વિષયો નીચે મુજબ છે : Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૧) શ્રોત્રંદ્રિય-શબ્દ. (૨) ચક્ષુરિંદ્રિય-રૂપ. (૩) ધ્રાણેદ્રિય-વાસ. (૪) જિર્વેદ્રિય-રસ. (૫) સ્પર્શેઢિય-સ્પર્શ. સંવરો-કાબૂમાં રાખનાર. પાંચ ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર, પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત (ગૃદ્ધ) ન બનનાર. તદ-[તથા]-તથા. નવવિદ-જંબર-ત્તિ-થી-નિવવિધ-વાવ-કુથિર:]-નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિનવાડ)ને ધારણ કરનાર. નવવિ-નવ પ્રકારની વંશવેર-ત્તિ-બ્રહ્મચર્ય-ગુપ્તિ. ગુપ્તિ એટલે નિગ્રહ. જે નિગ્રહથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન શક્ય બને, તે બ્રહ્મચર્ય-ગુપ્તિ. થરો ધારણ કરનાર. વર્થ શબ્દ વિશ્વન ઉપરથી બનેલો છે. તે માટે સ્થાનાંગસૂત્રના ૯મા સ્થાનની ટીકામાં જણાવ્યું છે કે-શનિનાન, તત્ર તટર્ય વાસેવ્યાતિ પ્રાર્થમ્ બ્રહ્મ એટલે કુશલ અનુષ્ઠાન, તે અને તેનું સેવન કરવું તે બ્રહ્મચર્ય. કુશલ અનુષ્ઠાન શબ્દથી આત્મહિતકારી ક્રિયા સમજવાની છે. સ્ત્રી-ભોગથી રહિત થવું, મૈથુનનો ત્યાગ કરવો, તેને પણ બ્રહ્મચર્ય કહે છે. વતની રક્ષા કરવાને લગતી આજ્ઞાઓ અથવા નિગ્રહોને ગુપ્તિ કહેવાય છે. બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ હોવાનું સ્થાનાંગસૂત્રના નવમા સ્થાનમાં જણાવેલું છે-નવ સંમવેર-ગુરૂષો પUત્તાસો રવિદ-વાય-મુ-[વતુવઘ-પાય-મુ: ચાર પ્રકારના કષાયોથી મુક્ત. Page #121 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૩૯ કષાય શબ્દ મ્ ધાતુ ઉપરથી બનેલો છે. મ્ એટલે ઠાર મારવું, બગાડવું, ઘસવું વગેરે. #ષતિ ... જે ગળાને બગાડે-જેનો સ્વાદ ખૂબ ખરાબ લાગે, તે કષાય કહેવાય. વિવિધ ઔષધિઓના ઉકાળાને આયુર્વેદમાં કષાય સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જે રસ તૂરો હોય, તેને પણ કષાય રસ કહેવામાં આવે છે. જે અંતઃકરણને બગાડે-મનની વૃત્તિઓને મલિન કરે, તે કષાય કહેવાય છે. વળી કષ શબ્દનો અર્થ સંસાર થાય છે. તેનો આય-લાભ જેનાથી થાય, તેને પણ કષાય કહેવામાં આવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પદે કષાયનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે : સુદ ટુ-વહુ-ચિં, -ર વસંતિ ગઠ્ઠાં ! कलुसंति जं च जीवं, तेण कसाइ त्ति वुच्चंति ॥ ઘણાં પ્રકારનાં સુખ અને દુઃખનાં ફલને યોગ્ય એવા કર્મ-ક્ષેત્રનું જે કર્ષણ કરે છે (ખેડે છે), અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે. આ કષાયોના પ્રકારો વિશે શ્રીદશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં જણાવ્યું છે કે : कोहो य माणो य अणिग्गाहिया, माया य लोभे य पवड्डमाणा । चत्तारि एए कसिणा* कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥४०॥ નહિ દબાયેલા ક્રોધ અને માન તથા વૃદ્ધિ પામેલા માયા અને લોભ, એ ચાર ક્લિષ્ટ કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરે છે. -[તિ]–આ. માસ-મુર્દિ-[અછાશ-દુઃ] અઢાર ગુણો વડે. સંગુત્તો-[સંયુw:]-યુક્ત. પંચ-મબ્રા-નુત્તો-[પશ્ચ-મહાવ્રત-યુp:] પાંચ મહાવ્રતોથી યુક્ત. પાંચ મહાવ્રતોને ધારણ કરનાર. પંચમહાવ્રતધારી. * સિT-. સ્ત્ર અથવા M-સંપૂર્ણ અથવા ક્લિષ્ટ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પંચ-મય પાંચ મહાવ્રતોનો સમૂહ,પાંચ પ્રકારનાં મહાવ્રતો. જે વ્રત ઘણું મોટું હોય, પાળવામાં આકરું હોય, તેને મહાવ્રત કહે છે. વ્રત એટલે સંયમને લગતી પ્રતિજ્ઞા, તેની સંખ્યા માટે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનમાં કહ્યું છે કે :- પંચ महव्वया पण्णत्ता, तं जहा - १. सव्वाओ पाणाइवायाओ वेरमणं, ૨. सव्वाओ मुसावायाओ वेरमणं, जाव ५. सव्वाओ परिग्गहाओ वेरमणं । મહાવ્રતો પાંચ પ્રકારનાં છે. તે આ રીતે ઃ ૧. સર્વપ્રાણાતિપાત-વિરમણ, ૨. સર્વમૃષાવાદ વિરમણ, (૩. સર્વઅદત્તાદાન-વિરમણ, ૪. સર્વ-મૈથુનવિરમણ,) તથા . સર્વરપરિગ્રહ-વિરમણ. પંચવિદાયા-પાતળ-મમો-[પવિધાવાર-પાલન-સમર્થ] :- પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ પ્રકારના આચારોને રૂડી રીતે પાળનાર. આચારના અર્થ માટે જુઓ સૂત્ર-૧-૩. પંચ-સમિયો-[પØ-સમિતઃ]-પાંચ સમિતિઓથી યુક્ત, પાંચ સમિતિઓનું પાલન કરનારા. સમેડીમાવેનેતિ સમિતિઃ -સારી રીતે એકીભાવ થયેલો છે-એકાગ્રતા થયેલી છે જે ક્રિયામાં, તે સમિતિ, અથવા શોખનૈવાયરામા ચેષ્ટા સમિતિ:-એકાગ્ર પરિણામવાળી સુંદર ચેષ્ટા, તે સમિતિ. તેની સંખ્યા અને નામો સંબંધમાં સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે : પંચ સમિઓ પળત્તાઓ, તં હા-o. ફરિયા-સમિડું, ૨. માસાસમિડ઼ે, રૂ. સા-સમિડ઼ે, ૪. આયાળ-મંડ-મત્ત-નિવુંવળા મિડું, . ૩ન્નાર-પાસવળ-શ્વેત-સિયાળ-નક્ક-પારિાવળિયા-સમિડ઼ે । સમિતિઓ પાંચ પ્રકારની છે : (૧) (૨) રૂરિયા-સમિ૬-ઈર્યા-સમિતિ. માસા-સમિ-ભાષા-સમિતિ, Page #123 -------------------------------------------------------------------------- ________________ (૪) પંચિંદિય-સૂત્ર ૦ ૪૧ () સપI-મિ-એષણા*-સમિતિ. માયા-બંડ-મત્ત-નિવāવપ-સમિ-આદાન નિક્ષેપ-સમિતિ. () ૩ન્નાર-પાસવ-વેન-સિંધા-ન પરિળિયામિ– પારિષ્ઠાપનિકા-સમિતિ. તિ-ગુત્તો-[a-TH:]-ત્રણ ગુપ્તિઓથી યુક્ત, ત્રણ ગુપ્તિઓનું પાલન કરનારા. ગુએટલે રક્ષા કરવી, રોકવું, નિગ્રહ કરવો. જે ક્રિયા વડે રક્ષા થાય, અનિષ્ટ સંપર્ક કે અનિષ્ટ પરિણામ રોકાય કે કોઈ પણ વસ્તુનો નિગ્રહ થાય, તે ગુપ્તિ કહેવાય છે. સાહિત્યમાં આ શબ્દ નગરી, જેલખાનું, પૃથ્વીનો ખાડો, પહેરો વગેરે અર્થમાં વપરાય છે. અહીં તેનો અર્થ ગોપનું શુતિઃ એટલે મન, વચન અને કાયાથી ઉત્પન્ન થતી અસત્ પ્રવૃત્તિને રોકવાનો છે. આ ગુપ્તિ ત્રણ પ્રકારની હોવાનું શ્રીસ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનમાં જણાવેલું છે ? તો ગુમો પUUત્તાગો, તે નહીં-૨. મUTIી, ૨. વયા, રૂ. વયી | ગુપ્તિ ત્રણ પ્રકારની છે : ૧ મનોગુપ્તિ, ૨ વચનગુપ્તિ અને ૩ કાયગુપ્તિ. આ ત્રણ ગુપ્તિને પણ સમિતિ ગણી શકાય છે. એ રીતે ગણીએ તો સમિતિની સંખ્યા આઠની થાય છે. શ્રીઉત્તરાધ્યયન સૂત્ર વગેરેમાં સમિતિની સંખ્યા આઠની ગણાવેલી છે. એટલે જ્યાં સમિતિ હોય, ત્યાં ગુપ્તિ અવશ્ય હોય; પરંતુ ગુપ્તિ હોય, ત્યાં સમિતિ હોય અને ન પણ હોય. સમિતિનું સ્વરૂપ મુખ્યત્વે પ્રવૃત્તિ-પ્રધાન છે, અને ગુપ્તિનું સ્વરૂપ મુખ્યત્વે નિવૃત્તિ-પ્રધાન છે. છત્તીસ-ગુનો-પશM:] છત્રીશ ગુણોવાળા. -[ગુણ:]-ગુરુ. Jigતિ-પવિતિ નિતિ મુહ -જે ધર્મનો ઉપદેશ કરે તે-ગુરુ. * એષણા એટલે યાચનાનો વિધિ, ભિક્ષા ગ્રહણ કરવાનો વિધિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ગુજઈનપશ: –ગુરુ એટલે ધર્મોપદેશક. સાહિત્યમાં આ શબ્દ માતા, પિતા ગુરુ, ધર્મ-સંસ્થાપક, એક જાતનો તારો, વગેરે અનેક જુદા જુદા અર્થમાં વપરાય છે. પરંતુ અહીં તેનો અર્થ ધર્મ-સંબંધી ગુરુ કરવાનો છે. તે માટે ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે : धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्त्वेभ्यो धर्मशाखार्थ-देशको गुरुरुच्यते ॥ ધર્મજ્ઞ, ધર્મકર્તા, સદા ધર્મમાં પરાયણ અને જીવોને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર હોય, તે ગુરુ કહેવાય છે. મ -[મન]-મારા. (૪) તાત્પર્યાર્થ દિય :- (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેંદ્રિય, (૩) ઘ્રાણેદ્રિય, (૪). ચક્ષુરિંદ્રિય અને (૫) શ્રોત્રેદ્રિય એ પાંચ પ્રકારની જ્ઞાનેંદ્રિયો. પાંચ ઇંદ્રિયોના વિષયો ૨૩ છે. તે નીચે મુજબ - સ્પર્શ વડે આઠ બાબતો જાણી શકાય છે : (૧) હળવું, (૨) ભારે, (૩) કોમળ, (૪) ખરબચડું, (૫) ઠંડું, (૬) ગરમ, (૭) ચીકણું, અને (૮) લૂખું ચાખવાથી પાંચ બાબતો જાણી શકાય છે : (૧) મીઠો રસ, (૨) ખાટો રસ, (૩) ખારો રસ, (૪) કડવો રસ ને (૫) તીખો રસ. (તુરો રસ જુદો ગણીને કેટલાક રસની સંખ્યા ૬ની ગણે છે, પણ તે ખારા અને મીઠાનું મિશ્ર-પરિણામ છે.) સુંઘવાથી બે બાબતો જાણી શકાય છે : (૧) સારી વાસ અને (૨) ખરાબ વાસ જોવાથી પાંચ બાબતો જાણી શકાય છે : (૧) ધોળો રંગ, (૨) કાળો રંગ, (૩) લીલો રંગ, (૪) પીળો રંગ (૫) રાતો રંગ. સાંભળવાથી ત્રણ બાબતો જાણી શકાય છે : (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ અને (૩) મિશ્ર શબ્દ. જીવંત પ્રાણીઓનો શબ્દ, તે સચિત્ત Page #125 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૦૪૩ શબ્દ. જડ પદાર્થોના ઘર્ષણ વગેરેથી થતો શબ્દ, તે અચિત્ત શબ્દ. અને બંનેના મિશ્રણરૂપ હોય, તે મિશ્ર શબ્દ. માણસો ગાતા હોય અને સાથે વાજાં પણ વાગતાં હોય, એ બંનેનો ભેગો અવાજ આવે, તે મિશ્ર શબ્દ કહેવાય. આ રીતે ઇંદ્રિયોના મુખ્ય વિષયો ૨૩ છે. ઇંદ્રિયોના આ ૨૩ વિષયોમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થવો, સુખ કે દુઃખની કલ્પના પેદા થવી, તે ઇંદ્રિયોની આસક્તિ કહેવાય છે. જેમકે કોમળ શયા, મીઠું ભોજન કે સુંદર આકાર જોઈને તેના પર પ્રીતિ થવી અને ખરબચડી પથારી જોઈને, બેસ્વાદ ભોજન જોઈને કે વિરૂપ આકાર જોઈને તેના પર અપ્રીતિ થવી. તાત્પર્ય કે ઇંદ્રિયોના વિષયોમાં સમભાવે રહેવું, તે ઇંદ્રિયોનું સંવરણ થયું ગણાય. Bદાવ-દિવ્ય અને ઔદારિક કામ-ભોગનો ત્રણ યોગ અને ત્રણ કરણથી ત્યાગ કરવો, તેનું નામ બ્રહ્મચર્ય. દિવ્ય એટલે દેવ-સંબંધી. ઔદારિક એટલે મનુષ્ય અને તિર્યંચ-સંબંધી, કામ-ભોગ એટલે મૈથુન સેવવાની ઇચ્છા. યોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. કરણ એટલે કરવું, કરાવવું, તથા અનુમોદન આપવું. મતલબ કે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન સેવવાની ઈચ્છાનો મનથી, વચનથી અને કાયાથી સ્વયં ત્યાગ કરવો, બીજા પાસે ત્યાગ કરાવવો તથા જેઓ મૈથુન સેવતા હોય, તેને સારા માનવા નહિ, તેનું નામ બ્રહ્મચર્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં તે સંબંધી જણાવ્યું છે કે : दिव्यौदारिककामानां, कृतानुमति-कारितैः । मनो-वाक्-कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥ | દિવ્ય અને ઔદારિક કામોનો મનથી, વચનથી અને શરીરથી, કરવા-કરાવવા અને અનુમોદનનો ત્યાગ કરવો, તે બ્રહ્મચર્ય છે, જે અઢાર પ્રકારનું મનાય છે. દિવ્ય અને ઔદારિક કામ મન, વચન, કાયા ૬૪ કરવું, કરાવવું અને અનુમોદવું=૧૮. મૈથુન-સેવનની ઇચ્છા બે પ્રકારની હોય છે : સંપ્રાપ્ત અને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અસંપ્રાપ્ત. પ્રાપ્ત થયેલ સ્ત્રી-પુરુષ આદિની અન્યોન્ય સંગ કરવાની ઇચ્છા, તે સંપ્રાપ્ત-કામ-ભોગ છે. હસિત, લલિત (હસવું, પાશ-ક્રીડા, મોહક ચેષ્ટા કરવી) આદિ, તેના આઠ પ્રકારો કામશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. જ્યાં સંગ કરવાની ઇચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય છે, ત્યાં તેનાં સ્મરણ, ચિંતનનાં અને સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી તથા છેવટે માનસિક પતનને વશ થવું અને કુચેષ્ટાઓ કરવી, તે અસંપ્રાપ્ત કામ-ભોગ છે. ઉપર્યુક્ત અઢાર પ્રકારના બ્રહ્મચર્યની રક્ષા માટે શ્રીજિનેશ્વર ભગવાને ફરમાવેલા નવ પ્રકારના નિયમોને બ્રહ્મચર્યની નવ ગુપ્તિ અથવા નવ વાડ કહેવામાં આવે છે. તે નીચે મુજબ : ૧. વિવિ-વતિ-સેવા-સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં નિવાસ કરવો. દા.ત. ઉંદર બિલાડીથી રહિત સ્થાનમાં વસે તેમ. - ૨. રીવથા-પાર:- સ્ત્રીઓ સંબંધી તેમજ તેમની સાથે વાતો કરવી નહિ, કારણ કે તેવી વાતો કરવામાં વિષય જાગ્રત થાય છે. ૩. નિષદiડનનુwવેશન-નિષદ્યા એટલે શયન આસન વગેરે પર બેસવું નહિ. જે પાટ, પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી હોય, તે બે ઘડી સુધી પુરુષે બેસવા માટે વાપરવા નહિ તથા પુરુષ જે પાટ પાટલા વગેરે પર બેઠા હોય તે સ્ત્રીઓએ બેસવા માટે ત્રણ પ્રહર સુધી વાપરવા નહીં. કહ્યું છે કે - पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविसइ । इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥ ધર્મસંગ્રહ ભા.૨, પૃ.૨. પૃ.૩૬૦ ૪. પ્રિયા -રાગને વશ થઈ સ્ત્રીઓનાં અંગોપાંગ-કુચ, કટિ, મુખ આદિ-જોવા માટે પ્રયત્ન કરવો નહિ. રૂપ જોતાં રઢ લાગે છે અને છેવટે મોહનો ઉદય થઈ પતતનો પ્રસંગ આવે છે. ૫. વેદ્યન્ત-લામ્પત્ય-વર્તન-ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનનો ત્યાગ કરવો. Page #127 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૪૫ ૬. પૂર્વજહિત મ્યુતિ:-પૂર્વે કરેલી કામ ક્રીડાનું સ્મરણ કરવું નહિ. ૭. પ્રતાપોનન-માદક આહારનો ત્યાગ કરવો; અર્થાત ઇંદ્રિયોને ઉશ્કેરે-ઇંદ્રિયોમાં ઉત્તેજના પેદા કરે, તેવા ભારે પદાર્થો વાપરવા નહિ. બને ત્યાં સુધી નીરસ આહારને જ પસંદગી આપવી. ૮. ગતિમાત્રામો:-પ્રમાણથી અધિક આહાર કરવો નહિ. અત્યાહારથી ઊંઘ વધે છે, મેદ વધે છે અને પ્રસંગે સ્વપ્ન-દોષ પણ થાય છે. ૯. વિભૂષા-પરિવર્નન-શૃંગાર-લક્ષણવાળી શરીરની અને ઉપકરણની શોભાનો ત્યાગ કરવો. અર્થાત્ સ્નાન, વિલેપન, વાસના (શરીરને સુગંધિત બનાવવું), ઉત્તમ વસ્ત્રો, તેલ, તંબોલ આદિનો ઉપયોગ કરવો નહિ. ગાય-ક્રોધ, માન માયા અને લોભની સંજ્ઞાથી ઓળખાતા મનનાં પરિણામો, અથવા આત્માના અધ્યવસાયો. ક્રોધ એટલે દ્વેષ, ગુસ્સો, અક્ષમા કે વૈર લેવાની વૃત્તિ. માન એટલે અભિમાન, અહંકાર અથવા મદ. માયા એટલે લુચ્ચાઈ, કપટ, દગો કે અન્યને છેતરવાની વૃત્તિ. લોભ એટલે તૃષ્ણા, લાલસા, અસંતોષ કે વધારે ને વધારે લેવાની વૃત્તિ. આ કષાયોના પ્રતિપક્ષી ભાવો આ પ્રમાણે સૂચવાય છે-ક્રોધનો અભાવ ક્ષમા, માનનો અભાવ-નમ્રતા, માયાનો અભાવ-સરલતા, તથા લોભનો અભાવ-સંતોષ છે. પદાતિ-સર્વ વિરતિ મૂળગુણો. ૧. હિંસા, ૨. અસત્ય, ૩. તેય, ૪. મૈથુન અને ૫. પરિગ્રહનો સર્વથા ત્યાગ, તે સર્વવિરતિ . પાંચ મહાવ્રતો આ રીતે જ ગ્રહણ કરાતાં હોવાથી તે સર્વવિરતિના નામે ઓળખાય છે. તે ચારિત્રના મૂળ-પાયારૂપ હોવાથી મૂળગુણો પણ કહેવાય છે. પંatવાર.- ૧. જ્ઞાન, ૨. દર્શન, ૩. ચારિત્ર, ૪. તપ અને ૫. વીર્યને લગતાં સુવિહિત આચરણો. જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી પરિણામે જ્ઞાનની વૃદ્ધિ થાય, તે જ્ઞાનાચાર. જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી શ્રદ્ધારૂપ દર્શનગુણની વૃદ્ધિ થાય, તે દર્શનાચાર. જે ક્રિયા અથવા નિયમોને Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અનુસરવાથી ચારિત્રની વૃદ્ધિ થાય, તે ચારિત્રાચાર. જે ક્રિયા અથવા નિયમોને અનુસરવાથી તપની વૃદ્ધિ થાય, તે તપ-આચાર. અને સંયમના પાલનમાં બલ, વીર્ય અને પરાક્રમનો બને તેટલો વધારે ઉપયોગ કરવો. તે વીર્યાચાર. સમિતિ-સાધુના જીવન-ધારણ અંગેની સંગત અથવા સમ્યફ પ્રવૃત્તિ. તે પાંચ પ્રકારની છે : ૧. ઈર્યા-સમિતિ-સ્વ પરને ક્લેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે ઈર્ષા સમિતિ. કોઈ જીવને આઘાત, ત્રાસ કે તકલીફ ન થાય, તે જાતની કાળજી રાખીને કરવામાં આવતી ગમનાગમનની ક્રિયા. ૨. ભાષા-સમિતિ-નિરવદ્ય વચન-પ્રવૃત્તિ. શાસ્ત્રમાં બતાવેલા વિધિનિષેધ મુજબ બોલવાની પ્રવૃત્તિ. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહરહિત બોલવું તે ભાષા સમિતિ. ૩. એષણા-સમિતિ -શ્રીદશવૈકાલિક આદિ સૂત્રોમાં બતાવ્યા મુજબ ૪૨ દોષોથી રહિત ગોચરી માટે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ, વસ્તુનું ગવેષણ, તેનું ગ્રહણ-એ ત્રણ પ્રકારની એષણામાં દોષ ન લાગે માટે ઉપયોગ રાખવો એ એષણા સમિતિ. ૪. આદાન-નિક્ષેપ-સમિતિ-પાત્ર, વસ્ત્ર તથા ઉપકરણ વગેરેને પ્રતિલેખના પૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ, વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ દ્વારા યતના રાખવી તે. પ. પરિષ્ઠાપનિકા-સમિતિ-મલ, મૂત્ર શ્લેષ્મ આદિને સાવધાનીપૂર્વક પરઠવવાની પ્રવૃત્તિ. મુતિ-સંયમના પાલન માટેનો પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ. અથવા ઉપયોગપૂર્વકની પ્રશસ્ત પ્રવૃત્તિ તે ત્રણ પ્રકારની છે : ૧. મનો-ગુપ્તિ-મનનો પ્રશસ્ત નિગ્રહ. અથવા મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાનમાં લગાવવું તે મનોગુપ્તિ. ૨. વચન-ગુપ્તિ-વાણીનો પ્રશસ્ત નિગ્રહ. ખાસ જરૂર વિના બોલવું નહિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૦ ૪૭ ૩. કાય-ગુપ્તિ-કાયાનો પ્રશસ્ત નિગ્રહ. આગમાનુસારે કાયચેષ્ટાનું નિયમન કરવું તે. ધ્યાન મનોગુપ્તિમાં મદદરૂપ છે, મૌન વચન-ગુપ્તિમાં મદદરૂપ છે અને સ્થાન કે આસન કાય-ગુપ્તિમાં મદદરૂપ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટ પ્રવચન-માતા છે. ગુરુ:-આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં ગુરુનું લક્ષણ નીચે મુજબ જણાવ્યું છે ઃ महाव्रतधरा धीराः, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८ ॥ મહાવ્રતધારી, ધીર (ઉપસર્ગોને તથા પરીષહોને ધીરજથી સહન કરનારા), ભિક્ષા ઉપર જ જીવનારા, સામાયિકમાં (સમભાવમાં) રહેલા અને ધર્મનો ઉપદેશ કરનારા ગુરુ મનાયેલા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને ઉપરની વ્યાખ્યા લાગુ પડે છે. જગતના અન્ય ધર્મોએ પણ ગુરુપદને ખૂબ મહત્ત્વ આપેલું છે. (૫) અર્થ-સંકલના પાંચ ઇંદ્રિયોના વિષયોને, જીત નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા; વળી પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. (૬) સૂત્ર-પરિચય ધર્મના આ૨ાધન માટે થતી ક્રિયા કે થતું અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન કહેવાય છે. આવું ધર્માનુષ્ઠાન ગુરુની સામે, ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞા-પૂર્વક અને ગુરુનો વિનય જાળવીને ક૨વામાં આવે, તો શીઘ્ર ફલદાયી થાય છે. એ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કારણથી દરેક ધાર્મિક અનુષ્ઠાન તેમની સામે કરવામાં આવે છે. પરંતુ કેટલીક વાર એવું બને છે કે ધાર્મિક અનુષ્ઠાન કરવાની તત્પરતા અને તૈયારી બંને હોય, પણ ગુરુનો યોગ મળે નહિ. આવા પ્રસંગે ધર્માનુષ્ઠાન કરવું કે કેમ ? તેવો પ્રશ્ન ઊભો થાય છે. શાસ્ત્રકારોએ આ પ્રશ્નનું નિરાકરણ એ રીતે કરેલું છે કે સદ્ભાવનાથી પ્રેરાયેલું ધર્માનુષ્ઠાન આત્મહિતકારી હોઈને તેની આરાધના બંધ રાખવી નહિ, પરંતુ ત્યાં ગુરુની સ્થાપના કરીને આરાધના કરવી; અને તે અનુષ્ઠાન જાણે સાક્ષાત ગુરુની સમક્ષ જ થતું હોય તેમ માનીને આજ્ઞા માગવી આદિ સર્વ પ્રકારનો ઉચિત વિનય જાળવવો. આમ કરવાથી ગુરુ વિશેની શ્રદ્ધા ટકી રહે છે અને સુવિહિત પરંપરાનું પાલન પણ થાય છે. ઉપરના નિરાકરણ અનુસાર જ્યાં ગુરુની હાજરી ન હોય, ત્યાં ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે ગુરુની સ્થાપના કરવામાં આવે છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે : गुरु-विरहम्मि य ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिण-विरहम्मि व जिणबिंब-सेवणाऽऽमन्तणं सहलं ॥ જ્યારે સાક્ષાત્ ગુણવંત ગુરુનો વિરહ હોય, ત્યારે ગુરુના ઉપદેશનેઆદેશને સમીપમાં રાખેલો દેખાડવા માટે સ્થાપના કરવી. જેમ જિનેશ્વરના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુવિરહમાં ગુરુની સ્થાપના સન્મુખ કરેલો વિનય અને ક્રિયા માટેનું આમંત્રણ આત્મા માટે હિતકર થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં જણાવ્યું છે કે :गुरुगुणजुत्तं तु गुरूं, ठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइतिअं, ठविज्ज सक्ख-गुरु-अभावे ॥२८॥ (ધર્માનુષ્ઠાન કરતાં) સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય, તો ગુરુના ગુણોથી જે યુક્ત હોય, તેને ગુરુ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો સ્થાપવાં. (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન એ પડાવશ્યક રૂપી છે Page #131 -------------------------------------------------------------------------- ________________ પંચિંદિય-સૂત્ર ૦ ૪૯ ક્રિયાઓ શ્રાવક-શ્રાવિકા માટે સૌથી મહત્ત્વનું ધર્માનુષ્ઠાન છે. આ ધર્માનુષ્ઠાનમાં સામાયિક ગ્રહણ કરતી વખતે જો ગુરુનો યોગ ન હોય, તો ઉપર જણાવી તેવી ગુરુ-સ્થાપના કરવામાં આવે છે. આ અંગેનો વિધિ એવો છે કે સામાયિકાદિ ક્રિયા કરવા ઇચ્છનારે તે માટે કહેલ વિધિ મુજબ શુદ્ધ વસ્ત્રો અને ઉપકરણો ધારણ કરવાં તથા જે સ્થાને બેસીને ક્રિયા કરવાની ઇચ્છા હોય, ત્યાં આસન પાથરવું. તેનાથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ* સન્મુખની જગા ઉપર એક બાજોઠ મૂકવો અને તેના પર એક સાપડો મૂકી તેમાં ધાર્મિક પુસ્તક, નવકારવાળી આદિ મૂકવાં. પછી નિયત આસને બેસીને ઉપર્યુક્ત પુસ્તક આદિમાં ગુરુપદની સ્થાપના કરવા અર્થે જમણા હાથની સ્થાપના-મુદ્રા રચવી. એટલે કે આંગળીઓ તથા કરતલની આકૃતિ અર્ધસંપુટ જેવી બનાવવી અને જાણે કોઈ વસ્તુને સ્થાપન કરતા હોઈએ તેવી રીતે હાથને સ્થાપનાની સન્મુખ રાખવો. આ મુદ્રાપૂર્વક પ્રથમ મંગલસ્વરૂપ નમસ્કારમંત્ર બોલવો અને પછી આચાર્યના ૩૬ ગુણોનું આરોપણ કરવાને માટે ધીરે ધીરે પંચિંદિય-સૂત્રનો પાઠ ઉચ્ચારવો. આ રીતે જ્યારે તે પાઠ પૂરો બોલાઈ રહે, ત્યારે ઉપર્યુક્ત પુસ્તકાદિમાં આચાર્યની અથવા ગુરુની સ્થાપના થયેલી ગણાય છે અને તેને સ્થાપનાજી કે સ્થાપનાચાર્યના નામથી ઓળખવામાં આવે છે. પછી તેની સમક્ષ સામાયિકાદિ અનુષ્ઠાન કરવામાં આવે છે. તે અનુષ્ઠાન પૂરું થયે જમણો હાથ પોતાની સન્મુખ રાખી નમસ્કારમંત્ર ગણવામાં આવે, ત્યારે તે સ્થાપનાનું વિસર્જન-ઉત્થાપન થયું ગણાય છે. + જગતમાં અનેક પ્રકારના દેવો મનાય છે, અનેક પ્રકારના ગુરુઓ મનાય છે અને અનેક પ્રકારના ધર્મો મનાય છે. તે બધા કાંઈ આત્મ-કલ્યાણ કરવામાં કારણભૂત થતા નથી. અરે ! તેમાંના કેટલાક તો ઊલટી અધોગતિને આમંત્રણ આપનારા પણ હોય છે. આથી મુમુક્ષુના હિતને માટે શાસ્ત્રકારો દેવ, ગુરુ અને ધર્મના બે પ્રકારો પાડે છે. કુ એટલે અયોગ્ય અને સુ એટલે * આ મિત અવગ્રહ છે, મનુષ્યની કાયા સાડા ત્રણ હાથની ગણાય છે -(જુઓ સુગુરુ વંદણસુત્ત-૩૦) + ખરતરગચ્છમાં માત્ર ત્રણ વાર નમસ્કારમંત્ર બોલીને જ સ્થાપના કરવામાં આવે છે. પ્ર.-૧-૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યોગ્ય. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણના મિથ્યાત્વ અધિકારમાં જણાવ્યું છે કે : देवो रागी यतिः संगी, धर्मः प्राणि-निशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते, युक्तायुक्ताविवेचकः ॥ યુક્ત અને અયુક્તનો બરાબર વિવેક નહીં કરી શકનાર મૂઢદષ્ટિ રાગીને-રાગ-દ્વેષવાળાને દેવ ગણે છે, સંગીને-સ્ત્રીસંગ કરનારને યતિ એટલે ગુરુ ગણે છે, અને પ્રાણિ-વધને ધર્મ કહે છે. અર્થાત્ આ પ્રમાણેની માન્યતા, તે કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છે. અને તેથી વિરુદ્ધ અઢાર દોષોથી રહિત હોય, તે દેવ-અરિહંત સુદેવ છે; પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા તેવા ૩૬ ગુણોથી યુક્ત, તે સુગુરુ છે; અને અહિંસા, સંયમ તથા તપના લક્ષણથી યુક્ત જે ધર્મ, તે સુધર્મ છે. કુગુરુ અને સુગુરુને ઓળખવા માટે આ સૂત્ર આ રીતે ચાવી-સમાન છે, તેથી ઘણું ઉપયોગી છે. પડાવશ્યકને લગતા કેટલાક બાલાવબોધોમાં, નમસ્કાર-મહામંત્રના વિવેચન-પ્રસંગે, તેમ જ સ્વતંત્ર રીતે, આ ગાથાઓ પર કેટલુંક વિવરણ થયેલું છે. (૭) પ્રકીર્ણક શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધપ્રકરણ (અપરના તત્ત્વપ્રકાશ) ગુરુસ્વરૂપાધિકારની ૯૧મી તથા ૯૨મી ગાથા નીચે મુજબ છે : પત્યિ -સંવરો, તદ નવવિદ-વંમત્તિ -થજે तह चत्त-चउ-कसाओ, अट्ठारसगुणेहिं संजुत्तो ॥११॥ પંઘ-મધ્ય-ગુત્તો, પંડ્યવહાથ-પત્નિ-સમલ્યો પં-સમિતિ-ગુત્તિ-ગુત્તો છત્તર-ગુપ-વત્રિો હરા આચાર્યના ૩૬ ગુણોની ગણના તેમણે જુદી જુદી ૪૭ રીતે કરાવી છે, તેમાં આ રીત બીજી છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૮૦ છે. અને તેમાં ગુરુ ૧૦, લઘુ ૭૦ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ३. थोभवंदण-सुत्तं [प्रणिपात-सूत्रम् ખમાસમણ-સૂત્ર (૧) મૂળપાઠ इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, मत्थएण वंदामि । (૨) સંસ્કૃત છાયા છામિ ક્ષશ્રમ ! વનિત, यापनीयया नैषेधिक्या, મન વજે , (૩) સામાન્ય અને વિશેષ અર્થ રૂછા-[છાFિ]-હું ઇચ્છું છું. કોઈના દબાણ કે કોઈની શરમથી નહિ, પણ મારી પોતાની મરજીથી અભિલાષા રાખું છું. રઘમાસમu-[ક્ષમાશ્રમ-હે ક્ષમાવાળા સમણ ! હે ક્ષમા-પ્રધાન શ્રમણ ! હે ક્ષમાવાળા સાધુ ! * ગુરુ-(શ્રમણોને) મા વંલામિ | ગુરુ-શ્રાવકોને) ધર્મલાભ કહે છે. ધર્મલાભ-મંગલમય આશીર્વચન જે શ્રેય અને સિદ્ધિના મુખ્ય કારણરૂપ છે. કહ્યું છે કે :धर्मलाभाभिधा आशीर्मङ्गलशंसनवाक् श्रेय:सिद्धरुपादानम् ॥ -શ્રી દેવવિમલગણિ વિરચિત હીરસૌભાગ્ય (સર્ગ ૯, શ્લો. ૨૬ની ટીકા) Page #134 -------------------------------------------------------------------------- ________________ પ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સમણ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર. સમતયા શત્રુ-મિત્રાલિયું પ્રવર્તત રૂતિ સમUT: (૧) | શ્રમણ એટલે તપસ્વી. શ્રાપ્યતીતિ શ્રમUT: | શ્રમણ એટલે સંયમી. શ્રાતિ શ્રમમાનતિ નિયા મનતિ શ્રમઃ | શ્રમણ એટલે વૈરાગી. શ્રાવ્યતિ-સંસારવિષય-વિન્નો મવતિ तपस्यतीति वा श्रमणः । આ બધા ગુણો સાધુના હોઈ સાધુને જ સમણ અથવા શ્રમણ કહેવામાં આવે છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૫મા અધ્યયનમાં કહ્યું છે કે :समयाए समणो होइ, बंभचेरेण बंभणो । मोणेण उ मुणी होई, तवेण होइ तावसो ॥ સમતાના પાલન વડે સમણ થવાય છે, બ્રહ્મચર્યના પાલન વડે બ્રાહ્મણ-સંયમી થવાય છે, મૌન વડે મુનિ થવાય છે અને તપ વડે તાપસતપસ્વી થવાય છે. જે સમણમાં ક્ષમાનો ગુણ પ્રધાન હોય, તે ક્ષમાસમણ કે ક્ષમાશ્રમણ કહેવાય છે. અથવા જે સમણ ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરે છે, તે ક્ષમાશ્રમણ કહેવાય છે. તે ક્ષમાદિ દશ પ્રકારનો યતિધર્મ નીચે મુજબ છે :૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. શૌચ, ૫. સત્ય, ૬. સંયમ, ૭. તપ, ૮. ત્યાગ, ૯. આકિંચન્ય અને ૧૦. બ્રહ્મચર્ય. વં૯િ-[વન્દિતુ-વંદન કરવાને. નાના -ચાપની યા]-યાપનીયા વડે. (૧) યાપન એટલે કાલનિર્ગમન, તેના સંબંધી પૃચ્છા કરવી તે થાપનીયા. સુગુરુ-વંદણ-સુત્ત(ક્રમાંક ર૯)માં યાપનીયા અને નૈષેલિકી વડે વંદન કરવાનો આદેશ માગ્યા પછી અને ગુરુએ છંદેણ શબ્દથી તેવો આદેશ આપ્યા પછી નીચેનો પાઠ બોલાય છે, તે યાપનીયા(વંદના)નો છે : Page #135 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ-સૂત્ર ૫૩ शिष्य :- अणुजाणह मे मिउग्गहं । [ गुरुः- अणुजाणामि] शिष्य :- निसीहि अहोकायं कायसंफासं खमणिज्जो भे किलामो, अप्पकिलंताणं बहुसुमेण भे ! दिवसो वइक्कतो ? [गुरु: -तहत्ति ] शिष्य :- जत्ता भे ? [गुरु: तुब्धं पि वट्टए ! ] शिष्य :- जवणिज्जं च भे ? [गुरु: - एवं ] સુગુરુ-સુખ-શાતાપૃચ્છા સૂત્ર(ક્રમાંક ૪)નો પાઠ આ યાપનીયા વંદના પરથી યોજાયેલો છે, જે ગુરુખામણા સૂત્ર (અન્મુક્રિયો સૂત્ર) વડે નૈષધિકીવંદના કરતાં પહેલાં બોલાય છે. (२) यापनीयानो जीभे अर्थ शमन दिया } उपशमन डिया छे. ભગવતીસૂત્રના ૧૮મા શતકના દસમા ઉદ્દેશમાં પ્રભુ મહાવીર અને સોમિલ બ્રાહ્મણ વચ્ચે થયેલા વાર્તાલાપમાં આ શબ્દ તેવા ભાવમાં वपरायेसो छे : किं ते भंते जवणिज्जं ? सोमिला ! जवणिज्जे दुविहे पन्नत्ते, तं जहा - इंदिय - जवणिज्जे य नोइंदिय - जवणिज्जे य । से किं तं इंदिय - जवणिज्जे ? इंदिय - जवणिज्जं मे सोइंदिय - चक्खिदिय - घाणिदिय- जिब्भिदियफासिंदियाई निरुवहयाई वसे वट्टेति । से तं इंदियजवणिज्जे । से किं तं नोइंदिय - जवणिज्जे ? नोइंदिय - जवणिज्जे जं मे कोह- माण- माया-लोभा वोच्छिन्ना, नो Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ उदीरेंति, से तं नोइंदिया-जवणिज्जे, से तं जवणिज्जे ! હે ભગવન્! તે યાપનીય શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારે છે, તે આ પ્રમાણેઃ- ઇંદ્રિયયાપનીય અને નોઇંદ્રિય-યાપનીય. હે ભગવન્! ઇંદ્રિય-યાપનીય એટલે શું ? હે સોમિલ ! શ્રોસેંદ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેદ્રિય, જિન્દ્રિય અને સ્પર્શેઢિય-એ પાંચ ઇન્દ્રિયો ઉપઘાત-રહિત (અપકાર કે હાનિરહિત) મારે આધીન વર્તે છે, તે ઇન્દ્રિય-યાપનીય છે. હે ભગવન્! નોઇંદ્રિય-યાપનીય એટલે શું ? હે સોમિલ ! મારાં ક્રોધ, માન, માયા અને લોભ—એ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા હોઈ (નાશ પામલા હોઈ) ઉદયમાં આવતા નથી, તે નોઇંદ્રિયવ્યાપનીય છે. એ પ્રમાણે યાપનીય કહ્યું. - શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્રની ટીકામાં વંદન અધિકારમાં થાપનીય વેન્દ્રિયોપશમાંકિતા રે એવો અર્થ કરેલો છે, એટલે ઇંદ્રિય અને મનની વિષયો તથા વિકારોથી ઉપઘાતરહિત અવસ્થા, એ યાપનીય છે. નિતીદિલ્માણ નિધિજ્ય-નૈષધિની ક્રિયા વડે. (૧) જે ક્રિયા વડે અતિચારનો નિષેધ કરવામાં આવે, અતિચારનું પ્રતિક્રમણ કરવામાં આવે તે નૈષધિની. સુગુરુ વંદણ-સૂત્રમાં યાપનીયા (વંદના) પછી નીચેનો પાઠ બોલાય છે, તે નૈશ્વિકી(વંદના)નો છે : शिष्य:-खामेमि खमासमणो ! देवसि वईक्कम । T:-[ગદવિ રવામિ તુN]. शिष्यः-आवस्सिआए पडिक्कमामि । खमासमणाणं देवसिआए आसायणाए, ...મપ્પાdi વોસિરાશિ છે. ગુરુખામણા સૂર (અભુદ્ધિઓ સૂરા) વડે ગુરુ પ્રત્યે થયેલા અપરાધોની ક્ષમા માગવામાં આવે છે, એટલે તે પણ નૈષધિની(વંદના)ના જ Page #137 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ-સૂત્ર - ૫૫ પ્રકા૨ને બતાવે છે. (૨) જેના વડે નિષેધ થાય છે, તે પણ ઉપચારથી નૈષધિકી કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ આ. ટી.માં નૈવેધિવા પ્રાણાતિપાતનિવૃત્તયા તવાશરીરેોત્યર્થ: નૈષધિકી વડે એટલે પ્રાણાતિપાતથી નિવૃત્ત થયેલ તનુ વડેશરી૨ વડે એવો અર્થ કરેલો છે. મત્સ્ય-[મસ્તન]-મસ્તક વડે, માથું નમાવીને. વંવામિ-[વન્દે]-વંદું છું, હું વંદન કરું છું, હું પ્રણામ કરું છું. (૪) તાત્પર્યાર્થ થોમ( છોમ )વંદ્ળસુત્ત્ત-થોભ(છોભ)વંદણ અથવા સ્તોભવંદન કરવામાં ઉપયોગી સૂત્ર. સ્તોભ એટલે સ્થંભવું-અટકવું, તે પરથી જે વંદન થોભીને-ઊભા રહીને કરવામાં આવે, તે સ્તોભવંદન કહેવાય છે. છોભવંદન અથવા થોભ કે સ્તોભવંદન વિશે નીચે પ્રમાણે આધાર પ્રાપ્ત થાય છે : गुरुवंदणमह तिविहं, तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं पुन्नखमासमणदुगि बीअं ॥१॥ ? અર્થ :- હવે ગુરુવંદન અધિકાર કહે છે. તે ત્રણ પ્રકાર છે :- ૧. ફિટ્ટાવંદન, ૨. થોભવંદન અને ૩. દ્વાદશાવર્તવંદન, બે હાથ જોડી મસ્તક નમાવવાથી ફિટ્ટાવંદન થાય છે અને પંચાંગ (બે હાથ, બે જાનુ અને મસ્તક) સંપૂર્ણ નમાવી બે વખત ખમાસમણ દેવાથી બીજું થોભવંદન થાય છે. -શ્રી ગુરુવંદનભાષ્ય-દેવેન્દ્રસૂરિવિરચિત. છોભવંદન-વંદનવિશેષ, બે ખમાસમણારૂપવંદન. છોભ દેસિય (દેશ્ય) શબ્દ છે અને તે થોભવંદનરૂપે પણ લખાય છે. આ વંદન બે હાથ, બે જાનુ અને મસ્તક—એ પાંચ અંગો નમાવીને બે વાર વંદન કરવાથી થાય છે. ત્રણ પ્રકારનાં ગુરુવંદનોમાં આ વંદન મધ્યમ પ્રકારનું ગણાય છે. આ સૂત્રનું બીજું નામ પ્રણિપાતસૂત્ર છે, તેમજ, તે ખમાસમણ(ક્ષમાશ્રમણ)ને વંદન કરવામાં ઉપયોગી હોવાથી ખમાસમણસૂત્રના નામથી પણ ઓળખાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ માસમા !-હે ક્ષમાશ્રમણ ! હે ક્ષમાશ્રમણ ! ક્ષમાસમણ કે ક્ષમાશ્રમણ શબ્દનો સામાન્ય અર્થ ક્ષમા-પ્રધાન સાધુ થાય છે, પણ પરંપરાથી આ શબ્દ, વિશેષ જ્ઞાનવાળા-(પૂર્વધર) તથા સૂત્રસિદ્ધાંતની વાચના આપનાર અને તેના ગૂંથનાર-એ બધાને માટે વાપરવામાં આવે છે. જેમ કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવર્કિંધગણિ ક્ષમાશ્રમણ, સિંહગણિ ક્ષમાશ્રમણ વગેરે. પાક્ષિક-સૂત્રમાં ક્ષમાશ્રમણનું સંબોધન, બાર અંગોની વાચના આપનાર, છ આવશ્યકની વાચના આપનાર તથા કાલિક અને ઉત્કાલિક અંગ-બાહ્ય સૂત્રોની વાચના આપનારને ઉદ્દેશીને થયેલું છે. શ્રીયશોદેવસૂરિજીએ તે સ્થળે વપરાયેલા ક્ષમાશ્રમણ શબ્દનો અર્થ આવો કર્યો છે :- ક્ષમાશ્રમોચ્ચ ક્ષમાજિકુપ્રથાનમહાતપસ્વિચ: સ્વમુખ્યસ્તર્થક્ષરToથરાષ્યિો વેતિ મવિ: ક્ષમાશ્રમણોને એટલે ક્ષમાદિ ગુણવાળા મહાતપસ્વી સ્વગુરુને અથવા તીર્થકરોને, તેમના ગણધરો વગેરેને. ગુરુ ઉપરાંત શ્રી તીર્થંકરદેવને વંદન કરતાં પણ આ સૂત્ર બોલવામાં આવે છે. નાવ1િ%ા નિર્મિ -(૧) સુખ-સાતાની પૃચ્છા અને અતિચારોના પ્રતિક્રમણ વડે, (૨) ઉપશમવાળી પાપરહિત કાયા વડે. ગુરુને વંદન કરવાનો સામાન્ય વિધિ એવો છે કે પ્રથમ સુખ-સાતાની પૃચ્છા કરવી અને પછી તેમના પ્રત્યે જે અવિનય-આશાતના થયેલ હોય તેની ક્ષમા માગવી-તેનું પ્રતિક્રમણ કરવું. અહીં ગાવા , નિદિમાઈ પદો વડે તે ક્રમનું સૂચન થયેલું છે. ઇંદ્રિય અને કષાયના ઉપશમથી સહિત તે ઉપશમવાળી તથા પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત થયેલી તે પાપરહિત. અર્થાત્ જે શરીરમાં ઇંદ્રિયોના વિકારો નથી, કષાયોનો ઉપઘાત નથી તથા પ્રાણાતિપાત આદિ પ્રવૃત્તિઓનો આરંભ નથી, તેવા નિર્વિકારી અને નિષ્પાપ શરીર વડે. મસ્થUT વંવિનો શબ્દાર્થ જો કે મસ્તક વડે વંદન કરું છું એટલો જ થાય છે, પણ વ્યવહારમાં તે પ્રણિપાત-વંદન મસ્તક, બે હાથ અને બે જાનુને નમાવવા વડે થતું હોવાથી તેનો અર્થ માત્ર મસ્તક વડે ન કરતાં મસ્તકાદિ પાંચ અંગો વડે-પંચાંગ પ્રણિપાત વડે કરવો ઉચિત જણાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ-સૂત્ર ૦ ૫૭ અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણ સહિત જે જે વિધિ કરવાનો હોય તે શ્રી જિનબિમ્બની આગળ કરવો. સંઘાચાર ભાષ્યમાં શ્રીકંદકની કથામાં કહ્યું છે કે :स्फुटं तदरि (रु) हद्बिम्बेष्वपि स्थापनाचार्यत्वादि तथा क्षमाश्रमणकैः कार्यो (केर्यादेः) विधिस्तत्पुरः અર્થ - અરિહંતના બિંબમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણસહિત ઈરિયાવહિ વગેરે તે તે વિધિ શ્રી જિનબિંબની આગળ કરવો. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૦૭. (૧) ફિટ્ટાવંદન-સાધુએ સર્વ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓ તથા સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. (૨) છોભવંદન-સાધુએ વડીલ સાધુને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડીલ સાધ્વીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુઓને, સાધ્વીઓને કરવાનું છે. -ધર્મસંગ્રહ ગુ. ભા. ભાગ ૧, પૃ. ૪૬૭. (૫) અર્થ-સંકલના હે ક્ષમાશ્રમણ ! આપને હું સુખ-શાતાની પૃચ્છા વડે તથા અતિચારોના પ્રતિક્રમણ વડે વંદન કરવાને ઇચ્છું છું. (તથા) હે ક્ષમાશ્રમણ આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મસ્તકાદિ પાંચ અંગો નમાવીને-પંચાંગ પ્રણિપાત વડે હું વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય પૂજ્યોને-વડીલોને વંદન કરવાનો આચાર જગતમાં સુપ્રસિદ્ધ છે. તેમાં પણ દેવ અને ગુરુને ખાસ વિધિ-પૂર્વક વંદન કરવામાં આવે છે, કારણ કે તેઓ વડીલોના પણ વડીલ અને પૂજ્યોના પણ પૂજય છે અને તેમને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ વંદન કરવાથી દર્શન અથવા શ્રદ્ધાનો ગુણ વિકાસ પામે છે. જે વિધિથી દેવને વંદન કરવામાં આવે છે, તેને ચૈત્ય-વંદના (ચેઈયવંદણા) કે ચૈત્યવંદન કહેવાય છે અને જે વિધિથી ગુરુને વંદન કરવામાં આવે છે તેને ગુરુવંદના કે ગુરુવંદન કહેવામાં આવે છે. ગુરુને વંદન કરવાના પ્રસંગો એકથી વધારે વાર આવે છે. આ બધા પ્રસંગે ગુરુનો યોગ્ય વિનય જળવાઈ રહે અને વંદનની ક્રિયા સમયોચિત રહે, તે માટે તેના ત્રણ પ્રકારો રાખવામાં આવ્યા છે, તે નીચે મુજબ :- (૧) ફિટ્ટાવંદણ, (૨) થોભ-વંદણ અને (૩) બારસાવત્ત-વંદણ. ફિટ્ટા એટલે રસ્તો. તે પરથી રસ્તે ચાલતાં જે વંદન કરવામાં આવે તે ફિટ્ટા-વંદણ. તે બે હાથ જોડીને માથું નમાવવાથી થાય છે. બીજું થોભનંદણ એટલે ઊભા રહીને કરવાનું વંદન. તે બે હાથ, બે જાનુ અને મસ્તક–એમ પાંચ અંગોને નમાવવાથી થાય છે. વર્તમાન સામાચારી પ્રમાણે ત્યાર પછી સુગરસુખશાતા-પૃચ્છા અને અભુઢિઓ સૂત્ર બોલવાથી એ પ્રકારનું વંદન થાય છે. જ્યારે ત્રીજું વંદન ખાસ વિધિપૂર્વક કરેલા બાર આવાઁથી પૂર્ણ બને છે. આ વંદનો અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ગણાય છે. જઘન્ય વંદન-પ્રસંગે ખાસ સૂત્ર બોલવાનું હોતું નથી, પણ સ્થિUST વંતણિ એટલું બોલાય છે. પછીનાં બે વંદનોમાં ખાસ સૂત્રો બોલાય છે, જેમાં સ્તોભનંદન પ્રસંગે આ સૂર બોલવામાં આવે છે. સામાયિક તથા પ્રતિક્રમણમાં સ્તોભવંદન સૂત્રનો ઉપયોગ ઘણી વાર થાય છે, તથા ચૈત્યવંદન અને બીજી ધાર્મિક ક્રિયાઓમાં પણ તેની જરૂર પડે છે, તેથી આ સૂત્રની ગણના એક અતિ ઉપયોગી સૂત્રમાં થાય છે. આ સૂત્ર ખમાસમણના નામથી પ્રસિદ્ધ છે. ગુરુને વંદન ક્યારે ન કરાય અને ક્યારે કરાય તેનો સૂક્ષ્મ રીતે વિચાર થયો છે. વંદન માટે અનવસર (૧) ગુરુ જયારે ધર્મચિતામાં હોય, (૨) ગુરુનું જયારે વંદન કરનાર ઉપર લક્ષ ન હોય અથવા ઊભા હોય, Page #141 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ-સૂત્ર ૦ ૫૯ (૩) ગુરુ જ્યારે પ્રમાદમાં એટલે કે ક્રોધમાં કે નિદ્રામાં હોય અથવા (૪) ગુરુની જયારે આહાર કરવાની અથવા ઠલ્લે જવાની તૈયારી હોય, -ત્યારે વંદન કરાય નહીં. વંદન માટે અવસર (૧) ગુરુ જ્યારે શાંત બેઠા હોય, (૨) ગુરુ જ્યારે અપ્રમત્ત હોય, (૩) ગુરુ જ્યારે આસન ઉપર બેઠેલા હોય, અથવા (૪) છંદેણે કહેવા માટે ઉદ્યત હોય, -ત્યારે વંદન કરાય. આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરુસાક્ષીએ-પચ્ચક્માણ કરવાનું હોવાથી ગુરુ પાસે પણ તે અવશ્ય કરવું જોઈએ, કહ્યું છે કે : प्रत्याख्यानं यदासीत्तत् करोति गुरुसाक्षिकम् । विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥ ભાવાર્થ-પહેલાં જે કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચક્માણ ગુરુમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે, ગુરૂસાક્ષીએ ધર્મ કરવાનો છે. -ધર્મસંગ્રહ ગુ. ભા. ૧, પૃ. ૪૬૬. આ સૂત્રમાં સર્વ વર્ણ ૨૮ છે, અને ગુરુ ૩, તથા લઘુ ૨૫ છે. (૭) પ્રકિર્ણક આ સૂત્ર સુગુરુવંદણ સૂત્ર (વંદનક) પરથી યોજાયેલું છે ને તેનો સળંગ પાઠ ઓઘનિર્યુક્તિ પરની દ્રોણીયા વૃત્તિમાં જોવાય છે. (ગાથા ૨૦૩) Page #142 -------------------------------------------------------------------------- ________________ કહે :] ४. सुगुरु- सुखशाता पृच्छा ગુરુ-નિમંત્રણ-સૂત્ર (૧) મૂલપાઠ રૂવ્ઝાન્તિ ! સુદ-રાફે ?* મુદ્ધ-તપ ? शरीर निराबाध ? सुख संजम - जात्रा निर्वहो छो जी ? સ્વામી ! શાતા છે ની ? [અહીં ગુરુ જવાબ આપે : ‘દેવ-ગુરુ-પસાય'. તે સાંભળીને શિષ્ય भात पाणीनो लाभ देजो जी ॥* (૨) સંસ્કૃત છાયા આ સૂત્ર મિશ્ર ગુજરાતી ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી. (૩) સામાન્ય અને વિશેષ અર્થ કૃચ્છા !-હે સ્વકીય ઇચ્છા કરવાવાળા ! * (૧) દિવસના બાર વાગ્યા પછી આ સૂત્ર બોલવું હોય તો સુદ-રના સ્થાને સુઃટ્રેસ એવો પાઠ બોલવો. (૨) આ સૂત્રનો નિર્દેશ, ક્રમાંક ૧૧ વાળી પોથીમાં પૃષ્ઠ ૧ ઉપર નીચે પ્રમાણે જોવામાં આવે છે. રૂષ્કારિ સુદ-રાર્ફ સુજી-તપ શરીર નિરાવાધ સુષ-સંનમ યાત્રા નિર્વજ્ઞ છરૂ ? પોથી ૨૯માં સ્વામિ શાતા છે ની એ ભાગ જોવામાં આવતો નથી. પોથી ૨૪માં છે સ્વામી શાતા ? એવો પાઠ નજરે પડે છે. + ગુરુ કહે-વર્તમાન જોગ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-નિમંત્રણ-સૂત્ર ૭ ૬૧ ફા-સ્વકીય ઇચ્છા. તેનાથી યુક્ત તે ફ∞ારી. તેનું સંબોધનનું રૂપ તે રૂ∞રિ ! અહીં લોકરૂઢિ દૃચ્છારિના સ્થાને રૂજીવાર બોલાય છે અને ભગવંત શબ્દ અધ્યાહાર છે. સુજ્ઞ-રાફ્ ?-રાત્રિ સુખ-પૂર્વક પસાર થઈ ? મુદ્દ=સુખ. તે પૂર્વક પસાર થયેલી =રાત્રિ. તે સુદ-રાફ. અહીં પસાર થઈ ? એ બે પદો અધ્યાહાર સમજવાનાં છે. સુસ્વ-તપ ?-તપ સુખ-પૂર્વક થાય છે ? શરીર-નિાવાય ?-શરીર પીડા-રહિત છે ? જેમાંથી બાધા એટલે પીડા સર્વ પ્રકારે ચાલી ગઈ છે, તે નિરાબાધ. સુર્વે સંનમ-ાત્રા નિર્વહો છો ની ?-આપ સંયમરૂપી યાત્રાનો નિર્વાહ સુખ-પૂર્વક કરો છો ? આપ ચારિત્રનું પાલન સરળતા-પૂર્વક કરી શકો છો ? પાણી. માતા-સૌખ્ય, ચિત્તની સ્વસ્થતા, સુખવાલા. [સાત અથવા સાતા બન્ને પ્રયોગ થાય છે.] ⭑ ભાત-પાળી-આહાર-પાણી, નિર્દોષ રાંધેલું અનાજ અને પ્રાસુક (૪) તાત્પર્યાર્થ સુમુક્ષુઃમાતા-પૃચ્છા-સદ્ગુરુને સુખ-શાતાની પૃચ્છા કરવામાં ઉપયોગી સૂત્ર. (૫) અર્થ-સંકલ્પના [શિષ્ય ગુરુને સુખ-શાતા પૂછે છે :] + સાત સૌદ્ધ પુત્તું- અ. ચિં. શ્લો. ૧૩૭૦. * પ્રાકૃત ભત્ત શબ્દને સ્થાને ભાત શબ્દનો પ્રયોગ થયો છે. તેનો અર્થ રાંધેલું અનાજ થાય છે. -મત્તે..મોખનવિષયે (યો. શા. સ્વો. વૃ. પૃ. ૩) Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હે ગુરુજી ! આપની ઈચ્છા હોય તો પૂછું. વ્યતીત થયેલી રાત્રિ આપની ઈચ્છાને અનુકૂળ સુખ-પૂર્વક પસાર થઈ ? (અથવા વ્યતીત થયેલો દિવસ આપની ઈચ્છાને અનુકૂળ સુખપૂર્વક પસાર થયો ?) આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ? આપના શરીરે કોઈ પણ પ્રકારની પીડા કે રોગ તો નથી ને ? વળી, હે ગુરુજી ! આપની સંયમ-યાત્રાનો નિર્વાહ સુખે કરીને થાય છે ? હે સ્વામી ! આપ સર્વ પ્રકારે સુખવાળા છો ? [ગુરુ કહે છે- દેવ અને ગુરુની કૃપાથી તેમજ છે. શિષ્ય આ વખતે પોતાની હાર્દિક ઇચ્છા વ્યક્ત કરે છે : મારે ત્યાંથી આહાર-પાણી વહોરી ધર્મનો લાભ આપવા કૃપા કરશોજી. [ગુરુ એ આમંત્રણનો સ્વીકાર કે ઇનકાર ન કરતાં કહે છે કેવર્તમાન યોગ-જેવી તે સમયની અનુકૂળતા.] - સાધુઓનો વ્યવહાર વર્તમાન કાળમાં જ હોય છે. તે વિશે મહાનિશીથમાં જણાવ્યું છે કે आउसस्स न वीसासो कज्जम्मि बहूणि अंतरायाणि । तम्हा हवइ साहूणं वट्टमाण जोगेण ववहारो ॥ ભાવાર્થ-આયુષ્યનો વિશ્વાસ નથી અને કરવા જેવાં કાર્યોમાં અનેક અંતરાયો સંભવે છે, તેથી સાધુઓનો વ્યવહાર હંમેશ વર્તમાન જોગપૂર્વક જ હોય છે. (૬) સૂત્ર-પરિચય આ સૂત્રનો પાઠ, રાત્રિ-પ્રતિક્રમણમાં તેની સ્થાપના પહેલાં બોલાય છે. સામાન્ય રીતે પ્રાતઃકાળમાં દેવવંદન કરીને ગુરુના દર્શને જવું જોઈએ. તે વખતે ઉચિત વિધિ સાચવીને બે ખમાસમણ-પ્રણિપાત કરીને Page #145 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-નિમંત્રણ-સૂત્ર ૬૩ ગુરુની સમક્ષ હાથ જોડીને ઊભા રહેવું જોઈએ અને અહીં જણાવેલો પાઠ ક્રમાનુસાર બોલવો જોઈએ. તે સંબંધી શ્રીરત્નશેખરસૂરિએ શ્રાદ્ધવિધિ-પ્રકરણની ટીકામાં જણાવ્યું છે કે : तथा पृच्छति यतिकृत्यनिर्वाहम् । यथा- निर्वहति संयमयात्रा ? सुखरात्रिर्भवताम् ? निराबाधाः शरीरेण यूयम् ? न बाधते वः कश्चिद व्याधिः ? न योग्यं किमपि वैद्यादेः ? न प्रयोजनं किञ्चिदौषधादिना ? नार्थित्वं किञ्चित् पथ्यादिना ? इत्यादि ।.....प्राग्वन्दनाऽवसरे सामान्यतः सुहराई सुहतप सरीर निराबाध इत्यादि-प्रश्रकरणेऽपि विशेषेणात्र प्रश्नः सम्यक्-स्वरूप-परिज्ञानार्थस्तदुपायकरणार्थश्च । પછી સાધુના કાર્યના નિર્વાહ-સંબંધમાં પૂછે કે-હે સ્વામી ! આપની સંયમયાત્રા સુખે વર્તે છે ? અને ગઈ રાત્રિ સુખ-પૂર્વક વ્યતીત થઈ ? આપના શરીરમાં કાંઈ વ્યાધિ તો નથી ને ? કાંઈ વૈદ્ય વગેરેનું કે ઔષધાદિનું પ્રયોજન તો નથી ને ? આજે આપને આહાર-વિષયમાં કાંઈ પથ્યાદિની જરૂર તો નથી ?...વંદનાવસર પહેલાં સામાન્ય રીતે સુ-રારું સુદ-તા શરીર નિરીવીધ ઈત્યાદિ પ્રશ્ન પૂછવા છતાં આવા વિશેષ પ્રશ્નો પૂછવાનું પ્રયોજન એ છે કે તેનાથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે અને જે કાંઈ ઉપાયોની યોજના કરવી હોય તે થઈ શકે. अत एवात्र पदोर्लगित्वा इच्छकारि भगवन् ! पसाउ करी फासुएणं .. एसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं, वत्थ-पडिग्गहकंबलपायपुंछणेणं, पडिहारी-पीढ-फलग-सिज्जा-संथारेणं, ओसहभेसज्जेणं भयवं ! अणुग्गहो. कायव्वो । इति व्यक्त्या निमन्त्रणं च कार्यम् । - ત્યાર પછી પગે લાગીને (પ્રણિપાત-ક્રિયા કરીને) નીચેના પાઠ-પૂર્વક નિમંત્રણા કરવી : હે ભગવન્! આપશ્રીની (આપની) ઇચ્છા પ્રમાણે પ્રસાદ (-કૃપામહેરબાની) કરીને પ્રાસુક (અચિત્ત-નિર્દોષ), એષણીય (ગ્રહણ કરવા યોગ્ય) એવા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય એવા આહાર વડે, તથા વસ્ત્ર, પ્રતિગ્રહ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (પાત્ર), કંબલ, પાદપ્રીંછનક (રજોહરણ) વડે, પ્રતિહારિ (ગૃહસ્થોને વાપરી પાછી આપવા જેવી વસ્તુઓ), પીઠ (આસન), ફલક (પાટિયું), શય્યા, સંસ્તારક (સંથારિયા) વડે તથા ઔષધ, ભૈષજય સ્વીકારવા વડે અનુગ્રહ કરવો. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો શાતા છે વી સુધીનો ભાગ આવશ્યક મૂલસૂત્રના ત્રીજા અધ્યયનમાં આવેલા સદ્દગુરુ-વંદનના નીચેના પાઠનો સારાંશ હોય તેમ જણાય છે. ગણ-વિનંતાdi વઘુસુમે છે ! દિવસો વદંતો ? (રાષ્ટ્ર વ૬hતા ?) નત્તા છે ? નવા ૪ છે ! આદિ. જ્યારે માત-પાઈનો નામ નો બી એ પંક્તિ ગુરુનિમંત્રણસૂત્રના સ્થાને યોજાયેલી જણાય છે. આ ગુરુ-નિમંત્રણસૂત્રનો પાઠ ભગવતીજી આદિ સૂત્રોમાં આવતા નીચેના આલાપક પરથી યોજાયેલો લાગે છે : समणे निग्गंथे फासुएणं एसणिज्जेणं असण-पाण-खाइमसाइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरड् । શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ (પૃ. ૧૮૧)માં અતિથિસંવિભાગ-વ્રતના વર્ણન-પ્રસંગે આ આલાપકનો ઉલ્લેખ કરેલો છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ *५. गुरुखामणा-सुत्तं [गुरु क्षमापना-सूत्रम् અભુકિયો સૂત્ર (१) भूक्षया इच्छाकारेण संदिसह भगवं' ! अब्भुट्ठिओ हं' अभितरदेवसिअं (राइअं) खामेउं ३-४ । इच्छं, खामेमि देवसिअं (राइअं )। जं किंचि अपत्तिअं', परपत्तिअं, भत्ते, पाणे, विणए, वेयावच्चे, आलावे, संलावे, उच्चासणे, समासणे, अंतरभासाए, उवारिभासाए । जं किंचि मज्झ विणय-परिहीणं सुहुमं वा बायरं वा तुब्भे जाणह, अहं न जाणामि, तस्स मिच्छा मि दुक्कडं ॥ (२) संस्कृत छाया [शिष्यः] इच्छाकारेण संदिशत भगवन् ! अभ्युत्थितः अहं आभ्यन्तरदैवसिकं (रात्रिक) क्षमयितुम् । * આ સૂત્ર જૂની આવૃત્તિમાં ૩૩યું હતું. વિધિગત જે ગુરુ મહારાજનાં પ્રતિવચનો છે, તે નીચે પાદનોંધમાં આપવામાં આવ્યાં છે. १. ॥ ५६ यो. २. स्वो. पृ. त्री शव 48म सापेj नथी.. २. ५८६it२ मि श्राद्धहिन त्य, पृ. २२७. __uit२ अम्हि यो. शा. स्वो. पृ. प्र. 3, पृ. २४५. 3. ५iत२. खामेमि यो. स्वो. पृ. ५. 3, पृ. २४५. ४. १२-डे-मेड. ५. ५४it२ अप्पत्तिअं. ६. पाठांतर याणामि. प्र.-१-५ Page #148 -------------------------------------------------------------------------- ________________ [गुरु] [क्षामय ] [शिष्यः ] इच्छामि, क्षमयामि दैवसिकम् । यत् किञ्चित् अप्रीतिकम्, पराप्रीतिकम्, भक्ते, पाने, विनये, वैयावृत्त्ये, आलापे, संलापे, उच्चासने, समासने, अन्तर्भाषायाम्, उपरिभाषायाम् । खायो. ६६ • श्री श्राद्ध-प्रतिभा-सूत्र प्रजोधटीडा-१ यत् किञ्चित् मम विनय-परिहीनं सूक्ष्मं वा बादरं वा यूयं जानीथ, अहं न जाने, तस्य मिथ्या मे दुष्कृतम् ॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ इच्छाकारेण संदिसह - [ इच्छाकारेण संदिशत ] - ४२छापूर्वऽ खाज्ञा भगवं !-[भगवन् !]-हे भगवंत ! हे यूभ्य ! अब्भुट्ठिओ-[अभ्युत्थितः ] -साभेलो थयेलो (छं). अभि+उत्+स्था-साभे अडवु, आसन परथी आठवुं, ते परथी लो थयेलो. अभ्युत्थित-सा हं- [अहम् ]-. अभितर देवसिअं [अभ्यन्तर- दैवसिकम् ] - हिवसनी अंधर थयेला. अभ्यन्तर-दैवसिकम्-दिवसाभ्यन्तर-सम्भवातिचारम् ] ( श्री. हि. .) દિવસ-દરમિયાન થયેલા અતિચારને खामेउं - [क्षमायितुम् ] -जभाववाने-क्षमा भागवाने. Ji fanfa-[1 fanfaq]-ŷ sis. अपत्तिअं [अप्रीतिकम् ] - अप्रीति उपभवनारं. खार्ष-प्रयोगवाणा अपत्तिअं शब्दनो संस्कार अप्रीतिकम् थाय छे. अपत्तिअं-आर्षत्वादप्रीतिकमप्रीतिमात्रम् (यो स्वो वृ. प्र. 3) भे अप्पत्तिअं पाठ सहसे जने तेनो संस्कार अप्रत्ययं अरीखे तो तेनो अर्थ जप्रीतिभनऽ थाय, जने में संस्झर आत्म-प्रत्ययं खे तो तेनो अर्थ પોતાના નિમિત્તે થાય. Page #149 -------------------------------------------------------------------------- ________________ અખ્ખુંઢિયો સૂત્ર ૦ ૬૭ પર-પત્તિf [પરાપ્રીતિમ]-વિશેષ ઉપજાવનારું પર-પત્તિયં=પ્રકૃષ્ટમપ્રીતિ પરપ્રત્યયં વા પર-હેતુ (યો. સ્વો. વૃ. પ્ર. ૩) પર્-પત્તિયં એટલે પ્રકૃષ્ટ અપ્રીતિ ઉપજાવનારું. પર નિમિત્તવાળું કે પર-હેતુવાળું. મત્તે =[મ]-ભોજનના સંબંધમાં. મર્જા શબ્દ અનેક અર્થો બતાવે છે : જેમ કે સેવક, અન્ન, ઓદન, તાંદુલ, ભોજન, વિભાજિત વગેરે. પરંતુ અહીં તે ભોજનના અર્થમાં વપરાયેલો છે. ત્તે=મોનનવિષયે (યો. સ્વો. વૃ. પ્ર. ૩) મ- સેવા કરવી, રાંધવું, વગેરે. તે પરથી મ=રાંધેલું, ભોજન. પાળે [પને]-પાણીના સંબંધમાં. પાળે પાનવિષયે (યો. સ્વો. વૃ. પ્ર. ૩) પાણી-સંબંધમાં. અહીં સાધુને આપવા યોગ્ય પ્રાસુક પાણી સમજવાનાં છે. વિળયે-[વિનયે]-વિનયના સંબંધમાં. વિનય શબ્દથી અહીં અભ્યુત્થાન, આસન-દાન વગેરે ક્રિયાઓ સમજવાની છે. વેયાવચ્ચે વિયાવૃત્ત્વ] વૈયાવૃત્ત્વના સંબંધમાં. વૈયાવૃત્ત્વ શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૪. અહીં વૈયાવૃત્ત્વ શબ્દથી ઔષધ તથા ઉપયોગી વસ્તુઓનું દાન સમજવાનું છે. વેઞવન્દ્રે વૈયાવૃત્ત્વ, વૈયાવૃદ્ધે વા ઔષધ-પાવિનાઽવષ્ટરૂપે (યો. શા. સ્વો. પ્ર. ૩) કવ્વાસને-[ઉજ્વાસને]=(ગુરુ કરતાં) ઊંચા આસને બેસવામાં. મુન્દ્ર જે ગામન તે ઉજ્વાસન, તેના વિશે, ગુજ્વાસને-ગુરોરાસના દુર્વ્યાસને (યો. સ્વો. વૃ. પ્ર. ૩) ઉચ્ચાસને એટલે ગુરુના કરતાં ઊંચા આસને બેસવામાં. સમાસળે-[સમાસને]-(ગુરુના આસનની) સમાન આસન રાખવામાં. सम +ઞાસન તે સમાસન, તેના વિશે. સમ એટલે ગુરુના આસનની Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપરિભાષામાં વાર જરા ૬૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તુલ્ય. સમતળે ગુર્વાસનતુજો માને (યો. સ્વો. વૃ. પ્ર.૩ ) અંતરમાસા-મન્તષાયામ-વચ્ચે બોલવામાં. કોઈ વાતચીત કરતું હોય તેની વચમાં બોલી ઊઠવું તે અંતર્ભાષા. અહીં કોઈના સ્થાને ગુરુ સમજવાના છે. તમfષાયાં રોમfષમાણી વિવાતાષરૂપાયામ્ (યો. સ્વો. વૃ. પ્ર. ૩). ૩રિમાલા-[૩પરિમાણાયામ-તરત જ (ઉપરાંત-વિશેષ) બોલવામાં, ટીકા કરવામાં. વાત પૂરી થાય કે તરત જ બોલવા લાગી જવું તે ઉપરિભાષા. ૩પરિમાણાયાં છેષનન્દરમેવ વિશેષ-માષણરૂપાયામ્ (યો. સ્વ. . પ્ર. ૩). વિશિષ્ટ અર્થમાં ગુરુના કથન ઉપર ટીકા-ટિપ્પણ કરવું કે તેમની સ્થાપેલી વાતને ઉત્થાપી પોતાની વાતનું સ્થાપન કરવું તે ઉપરિભાષા. ૩પરિમાવાયાં મુરઃ થિત વિષર્ય વિઠ્ય સ્વભાષી સ્થાપને (આ. દિ.). કં ત્રિ -ચિત્ ક્રિશ્ચિત-જે કાંઈ. યત્ ક્રિશ્ચિત્ સમતું સામાન્યતો વા-જે કાંઈ એટલે સમસ્ત કે સામાન્ય રીતે. -[કમ-મારું. વિચ-પરીf-[વિનય-પરિહીનE]-વિનયથી રહિત, શિક્ષાથી રહિત, ભક્તિ વિનાનું. વિનય થી રહીન, તે વિનય-પરિહીન વિનય=શિક્ષા, ભક્તિથી પરિહીન-રહિત. વિનય-પરિહીને મ$િ-વિયુ$ સંનતનિત્યર્થ (શ્રા. દિ. કુ.) વિનય-પરિહીન, એટલે ભક્તિથી રહિત થયું હોય તે. સુહુ+ વા વાથે વા-ફૂટ્સ વી વી વા]-સૂક્ષ્મ કે બાદર, નાનું કે મોટું. અલ્પ પ્રાયશ્ચિત્તને યોગ્ય કે વિશેષ પ્રાયશ્ચિત્તને યોગ્ય. તુ ગાદ [પૂર્વ નાનીથ]-આપ જાણો છો. મર્દ ન નાપા-[ગદં નાનામિ-હું જાણતો નથી. તરસ મિચ્છા પ્રિ સુદAઉં-પૂર્વવતું. Page #151 -------------------------------------------------------------------------- ________________ અભુકિયો સૂત્ર ૦૬૯ (૪) તાત્પર્યાર્થ ગુ મUIT-સુત્ત-ક્ષમાપના-સૂત્ર, ગુરુ-ક્ષમાપના-સૂત્ર. આ સૂત્ર વડે શિષ્ય, ગુરુ પ્રત્યે થયેલ નાના-મોટા અપરાધોને ખમાવે છે, તથા ગુરુ પણ સામેથી તેને ખમાવે છે. એટલે તે ખામણા-ક્ષમાપના સૂત્ર કહેવાય છે. આ સૂત્રનો મૂળ પાઠ અભુઢિઓ શબ્દથી શરૂ થતો હોઈ તે અદ્ભુઢિઓ સૂત્રના નામથી પણ ઓળખાય છે. મલ્મદિ દં-હું સામે ઊભો થયો છું, આદર-પૂર્વક ઉપસ્થિત થયો છું. અભ્યસ્થિત શબ્દ માત્ર ઇચ્છા કે માત્ર અભિલાષાનો વ્યાપોહ કરીને ક્રિયા કરવાની તત્પરતા બતાવે છે. અહીં ગુરુ પાસેથી ક્ષમા માગવાની માત્ર ઇચ્છા જ નથી પણ તત્પરતા છે, તે દર્શાવવા માટે એ યોજાયેલો છે. અથવા અભ્યસ્થિત શબ્દ આદર-પૂર્વક ઊભા થવાનો-ખડા રહેવાનો ભાવ સૂચવે છે અને તે અર્થ પણ અહીં સંગત છે, કારણ કે ગુરુની ક્ષમા દબાણવશ કે બાહ્યોપચારથી માગવાની નથી પણ તેમના પ્રત્યે સંપૂર્ણ આદરભાવથી માગવાની છે. મિતર-તે વારં-દિવસ-દરમિયાન આપના પ્રત્યે થયેલા અપરાધોને ખમાવવા માટે. ભિતર-રેવસિä શબ્દ અહીં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કાલ-મર્યાદાનો સૂચક છે. એટલે જ્યારે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના કે પક્ષ, ચાતુર્માસ અથવા સંવત્સર-દરમિયાન થયેલા અપરાધોની ક્ષમા માગવાની હોય છે, ત્યારે આ પદને બદલે અનુક્રમે પિતર–રાફર્ગ, હિંમતર पक्खिअं, अभितर-चउमासियं सने अभितर-संवच्छरिअं से ५हो बोलाय છે. આ પદો વિશેષણ હોઈને વિશેષ્યની અપેક્ષા રાખે છે. તેનો નિર્દેશ અહીં સ્પષ્ટ શબ્દોમાં જોવામાં આવતો નથી, પરંતુ ક્ષમા હંમેશાં અપરાધની જ માગવાની હોય છે અને અહીં ગુરુ-ક્ષમાપનાનો પ્રસંગ છે, એટલે આપના પ્રત્યે થયેલા અપરાધ એ શબ્દો અધ્યાહારથી સમજવાના છે. ખમાવવું એ ખમવાનું પ્રેરક રૂપ છે, તેથી તેનો સ્પષ્ટ અર્થ ક્ષમાની માગણીનો છે. આ માગણી એટલા માટે કરવામાં આવે છે કે અપ્રીતિકારક Page #152 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કે અસદ્ધર્તનથી ગુરુને કોઈ પણ પ્રકારનું દુ:ખ થયું હોય કે ક્રોધ કરવાનું નિમિત્ત મળ્યું હોય તો તેની ઉપશાંતિ થાય, વિનય અને શિષ્ટાચારની જાળવણી થાય તથા પોતાના આત્માની શુદ્ધિ થાય. પરમાર્થિક હેતુથી માગવામાં આવેલી અપરાધોની ક્ષમા એ રંકતા કે દીનતા નથી, પણ જાગ્રત આત્માનો સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો એક સબળ પ્રયાસ છે, અને તેનું પરિણામ ચિત્તની પ્રસન્નતા છે. ક્ષમા આપવી એ ઉદારતા છે, ક્ષમા માગવી એ પવિત્રતા છે. રૂવ્ઝ, સ્વામેમિ દેવત્તિયં-આપની આજ્ઞાને ઇચ્છું છું. હવે દિવસસંબંધી અપરાધોને ખમાવું છું. દૈવસિક અપરાધોની ક્ષમા માગવાની તત્પરતા દર્શાવ્યા પછી ગુરુ એવો જવાબ આપે છે કે સ્વામેદ-ખમાવો. તે વખતે શિષ્ય આજ્ઞાનો સ્વીકાર કરતાં જણાવે છે કે આપે જે પ્રમાણે આજ્ઞા આપી તે આજ્ઞાને ઇચ્છું છું; અને એ આજ્ઞાને શિરસાવંદ્ય ગણીને હવે દિવસ-દરમિયાન થયેલા અપરાધોને ખમાવું છું. ખમવું એટલે સહનશીલતા રાખવી, ઉદારતા રાખવી, ખામોશી રાખવી કે વૈરવૃત્તિનો ત્યાગ કરવો. તેનું પ્રેરક રૂપ ખમાવવું. એટલે સામાની પાસેથી ક્ષમાની અપેક્ષા રાખવી, ઉદારતાની માગણી કરવી તથા તે કલુષિત લાગણીનો-વૈરનો ત્યાગ કરે તેવી ભાવના રાખવી, એ ખમાવવાની ક્રિયા છે. અપત્તિયં-પપત્તિયં-અપ્રીતિકારક, વિશેષ અપ્રીતિકારક. અપરાધનું સૂચન અહીં અત્તિમં અને પરવત્તિયં એ બે પ્રકારો વડે કરવામાં આવ્યું છે. જે વર્તન સામાન્ય રીતે અપ્રીતિ ઉપજાવે તેવું હોય તે અત્તિયં, અને જે વર્તન વધારે અપ્રીતિ ઉપજાવે તેવું હોય તે પરવૃત્તિયં, આવું વર્તન જે જે વિષયોમાં થવાનો સંભવ છે, તેનો નિર્દેશ પછીનાં પદો વડે કરવામાં આવ્યો છે. મત્તે પાળે-આહાર-પાણી સંબંધમાં. આહાર-પાણી વહોરવા જતી વખતે, વહોરતી વખતે, કે વહોરીને આવ્યા પછી કોઈ પણ કામ એવું કરવું ન જોઈએ કે જેથી ગુરુને અપ્રીતિ Page #153 -------------------------------------------------------------------------- ________________ અમ્મુદ્રિયો સૂત્ર ૦૭૧ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થાય. તાત્પર્ય કે આહાર પાણી સંબંધમાં ગુરુએ જે જે અને જેવી જેવી સૂચનાઓ આપેલી હોય, તે તે બને તેવી તેવી સૂચનાઓનો બરાબર અમલ કરવો જોઈએ. તેમ ન કરવામાં આવે તો અપરાધ ઉત્પન્ન થાય. ગૃહસ્થોએ આ પદોથી ગુરુમહારાજ પોતાને ત્યાં આહાર લેવા પધાર્યા હોય; અને તે વખતે પોતાથી જે કંઈ અપ્રીતિકર કે વિશેષ અપ્રીતિકર વર્તન થઈ ગયું હોય, તે સમજવાનું છે. વિU[, વેસાવચ્ચે-વિનય અને વૈયાવૃજ્યમાં. ગુરુનો વિનય સાચવવો અને ઉચિત વૈયાવૃત્ય કરવું, એ શિષ્યનું કર્તવ્ય છે, શિષ્યનો વિશિષ્ટ ધર્મ છે. તેમાં વિનય મુખ્યત્વે શિષ્ટાચારરૂપ છે, અને વૈયાવૃન્ય મુખ્યત્વે સેવા-સુશ્રુષા રૂપ છે. તીર્થંકર-નામકર્મ બાંધવામાં નિમિત્તભૂત થતાં વીસ સ્થાનકોમાં તેમનું સ્થાન અનુક્રમે દસમું અને સોળમું છે. આ બન્ને ગુણોની આરાધના કરતાં જે કાંઈ અપ્રીતિ અને વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું થયું હોય. માતા સંત્સાવે-બોલવામાં અને વાતચીત કરવામાં. ગુરુની સાથે બોલવાનો તથા વાતચીત કરવાનો પ્રસંગ અનેક વાર આવે છે. તેમાં કોઈ વચન એવું બોલાયું હોય કે કોઈ એવી થઈ હોય કે જેથી અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય. ૩ષ્યાનો સાક્ષ-ઊંચા આસને બેસવામાં અને સમાન આસને બેસવામાં. શિષ્ય પોતાનું આસન ગુરુ કરતાં નીચું રાખવું જોઈએ. તેના બદલે કોઈ કારણ-પ્રસંગે આસન ઊંચું રાખવું પડ્યું હોય કે સમાન રાખવું પડ્યું હોય, તેનાથી અપ્રીતિ તથા વિશેષ અપ્રીતિ ઉપજાવી હોય. અંતરમાસાણ ૩રિમાસાણ-વચ્ચે બોલવામાં કે વધારે બોલવામાં. ગુરુ કોઈ સાથે વાતચીત કરતા હોય અને કોઈ પણ વિષય પર પોતાના વિચારો દર્શાવતા હોય, તે વખતે વચ્ચે જ બોલી ઊઠવું કે, તમે ભૂલો છો, અમુક વસ્તુ આમ નથી પણ તેમ છે વગેરે. અથવા ગુરુ એક વાત Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કોઈને કહી રહ્યા કે તરત જ બોલી ઊઠવું કે તમારી વાત બરાબર નથી. એ તો આમ હતું, તેમ હતું વગેરે. આવા પ્રસંગે અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય. પં વિત્તિ પટ્ટ વિય-પરિહvi-જે કાંઈ મારા વડે વિનયથી રહિત થયું હોય. ગુરુ સાથે મુખ્યત્વે જે જે કામ પ્રસંગ પડે છે, તેનો નિર્દેશ કરે પાળે આદિ પદોથી કરવામાં આવ્યો છે. એ સર્વપ્રસંગોમાં કોઈ પણ અપરાધ થયો હોય, તેનું સૂચન કરવા માટે વિય પરિીમાં શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે વિનય-રહિત વર્તન વડે જે કાંઈ અપરાધ થયો હોય. સુહુરં વા વાયરે વી-થોડું કે વધારે, નાનું કે મોટું (અનુચિત વર્તન થયું હોય). વિનય-રહિત વર્તનની સ્પષ્ટતા અહીં બે પ્રકારો વડે કરવામાં આવી છે. એક તો જેનું પ્રાયશ્ચિત્ત લઘુ કે સામાન્ય હોય અને બીજું જેનું પ્રાયશ્ચિત્ત બૃહત્ કે વિશેષ હોય. વી પદ વડે આ બન્ને પ્રકારના વર્તનની મિથ્યા દુષ્કૃત વડે થનારી તુલ્ય શુદ્ધિ સૂચવવામાં આવી છે. તુ નાદુ, મર્દ નાપામિ–તમે જાણો છો, હું જાણતો નથી. એવા પણ અપરાધો થવાની શક્યતા છે કે જે ગુરુના ખ્યાલમાં બરાબર આવી ગયા હોય અને શિષ્ય તેના વિશે કાંઈ પણ જાણતો ન હોય, એટલે તેવા અપરાધોનું સૂચન પણ કરવામાં આવ્યું છે. તરસ મિચ્છા મિ દુદાં-તે સંબંધી મારું સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. (૫) અર્થ-સંકલના [શિષ્ય:] હે ભગવંત ! ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો. હું દિવસ (રાત્રિ)-દરમિયાન થયેલા અપરાધોની ક્ષમા માગવાને ઉપસ્થિત થયો છું. ગુર:]-ખમાવો. [શિષ્ય:-ઈચ્છું છું. દિવસ-સંબંધી થયેલા અપરાધો ખમાવું છું. આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃજ્યમાં, બોલવામાં, વાતચીત Page #155 -------------------------------------------------------------------------- ________________ અબ્દુટ્ટિયો સૂત્ર કરવામાં, ઊંચું આસન-રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઊઠવામાં, ગુરુની ઉ૫૨વટ થઈને બોલવામાં અને ગુરુ-વચન ઉપર ટીકાટિપ્પણ ક૨વામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મા૨ા વડે સૂક્ષ્મ કે સ્થૂલ, થોડું કે વધારે જે કાંઈ વિનય-રહિત વર્તન થયું હોય; તમે જાણો છો અને હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય; તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ. ૭૩ (૬) સૂત્ર-પરિચય સર્વજ્ઞ-કથિત ધર્મનું મૂળ વિનય છે. તેનાથી ગ્રહણ કરવા યોગ્ય અને આચરવા યોગ્ય, બન્ને પ્રકારની શિક્ષા પ્રાપ્ત થાય છે કે જે પરિણામે અવિચલ મુક્તિ-સુખને આપનારી છે. તેથી મુક્તિ-મોક્ષ કે નિર્વાણનું સુખ ઇચ્છાનાર સાધકે ગુરુનો વિનય દરેક પ્રકારે નિરંતર કરવો જોઈએ. જે સાધક ગુરુનો વિનય યથાર્થ રીતે કરતો નથી અને મોક્ષને ઇચ્છે છે, તે જીવિતની ઇચ્છા છતાં અગ્નિમાં પ્રવેશ કરવાનું કાર્ય કરે છે. મતલબ કે ગુરુનો યથાર્થ વિનય નહીં કરનાર પોતાની સાધનાનાં ફળથી ભ્રષ્ટ થાય છે અને માનવભવ આદિ અમૂલ્ય સામગ્રીને હારી જાય છે; તેથી જ કહ્યું છે કે :गुरुपद - सेवा निरओ, गुरु-आणाराहणंमि तलिच्छ । ચરળ-મા-ધરળ-સત્તો, હોડ્ બર્ફે નન્નજ્ઞા નિયમા ॥ -ધર્મરત્ન-પ્ર. ગા. ૧૨૬ ગુરુના ચરણની સેવા કરવામાં મગ્ન અને તેમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર એવો સાધુ ચારિત્રનો ભાર વહન કરવાને શક્તિમાન થાય છે, બીજો નહિ જ, એ વાત નક્કી સમજવી. કદાચ ગુરુ મંદ હોય, નાની ઉંમરના હોય કે ઓછું ભણેલા હોય, તોપણ વિનીત શિષ્યે તેમનો વિનય બરાબર સાચવવાનો છે. અન્યથા વાંસના ફળની માફક તેઓ પોતાના હાથે જ હણાય છે. જૈન શાસ્ત્રોનું એ સ્પષ્ટ ફરમાન છે કે રત્નત્રયીની ઇચ્છા રાખનાર ધર્માભિલાષી શિષ્ય ગુરુને વિનયથી આરાધવા તેમ જ પ્રસન્ન કરવા. તેમ છતાં કોઈ પણ કારણે તેમનો અવિનય થાય કે આશાતનાનું કારણ ઉત્પન્ન થાય તો તેમની મન, વચન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અને કાયાથી ક્ષમા માગવી. આ કારણે ગુરુને વંદન કરતાં દિવસ અને રાત્રિનું પ્રતિક્રમણ કરતાં, તેમ જ પક્ષ, ચાતુર્માસ અને સંવત્સર દરમિયાન થયેલા અપરાધોની આલોચના કરતાં ગુરુ-ખામણા-સુત્ત બોલીને ગુરુને ખમાવવાનો વિધિ છે. આ ક્રિયાનો પ્રારંભ ગુરુની આજ્ઞા પ્રાપ્ત થયા પછી કરવાનો છે. એટલે શરૂઆતમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવં ! અદ્ભુફિઓ હં અલ્પિતરદેવસિએ (રાઈએ, પખિએ, ચાઉમાણિય, સંવચ્છરિય) ખામેઉં એ પદો વડે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે અને ગુરુ ખામહ પદ વડે એ ક્રિયા કરવાની અનુજ્ઞા આપે છે. એટલે શિષ્ય ઇચ્છે પદ વડે એ આજ્ઞાનો સ્વીકાર કરે છે અને પોતે એ ક્રિયામાં દાખલ થાય છે, એમ સૂચવવાને સ્વામિ ફેવસિયં (રાગં, વિવાં, વીરમાસિકં કે સંવરિબં) એ બે પદો બોલે છે. પછી નીચો નમીને, ભૂમિએ મસ્તક અડાડીને, ડાબા હાથમાં ધારણ કરેલી મુહપત્તી વડે (પ્રતિક્રમણ સિવાય વંદના-પ્રસંગે ગૃહસ્થોએ ખેસ વડે) મુખ આચ્છાદિત કરીને તથા જમણો હાથ (સાધુ) ગુરુના ચરણે મૂકીને (તેમ ન થઈ શકે તેમ હોય તો સાધુ અને ગૃહસ્થ એ તે તરફ લંબાવીને) પોતાના અપરાધોની ક્ષમા માગે છે. આ અપરાધો ત્રણ રીતે થવાનો સંભવ છે : (૧) અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવાં કાર્યોથી કે જે આહાર-પાણી વખતે, ઔપચારિક વિનય વખતે, દશવિધ વૈયાવૃત્ય વખતે, આસન-ગ્રહણ વખતે અને વાતચીત વગેરે પ્રસંગોમાં થવાનો સંભવ છે. (૨) કોઈ પણ વિનય-રહિત કૃત્યથી કે જેનો શિષ્યને ખ્યાલ હોય. (૩) કોઈ પણ વિનય-રહિત કૃત્યથી કે જેનો શિષ્યને ખ્યાલ ન હોય (પણ ગુરુને બરાબર ખ્યાલ હોય). આ કારણે પ્રથમ તે = કિવિ અપત્તિગં ઘર-પત્તિમં બન્ને પાળે વિUU वेआवच्चे आलावे संलावे उच्चासणे समासणे अंतरभासाए उवरिभासाए, આટલાં પદો બોલીને પ્રથમ પ્રકારના અપરાધોની ક્ષમા માગે છે. પછી તે = કિવિ વિપાયપરિશ્રીui વા વાયરું વા, એ પદો બોલીને બીજા Page #157 -------------------------------------------------------------------------- ________________ અખ્ખુટિયો સૂત્ર પ્રકારના અપરાધોને ખમાવે છે, અને છેવટે તુવ્સે નાહ, અહં 7 બાળમિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં, એ પદો બોલીને ત્રીજા પ્રકારના અપરાધોને ખમાવે છે, તથા એ તમામ દુષ્કૃત માટે અંતરથી દિલગીર થઈ ને ફરી તેવા અપરાધ નહિ કરવાની ગર્ભિત કબૂલાત સાથે તેને નિષ્ફળ બનાવવાની ભાવના પ્રદર્શિત કરે છે. ૭૫ અહીં ગુરુ મુખ્યત્વે સાધુ-શિષ્યોને ઉદ્દેશી નીચેનો પાઠ કહે છે :अहमवि खामेमि तुम्हं, (जं किंचि अपत्तिअं परपत्तिअं अविणया सारिया वारिया चोइया पडिचोइया तस्स मिच्छा मि दुक्कडं). હું પણ તમને ખમાવું છું. (તમને અવિનયથી રોકવા માટે મેં તમારા દોષોનું સ્મરણ કરાવતાં, તમને અતિચારોથી રોકતાં, તમારો પ્રમાદ ઉડાડવાની પ્રેરણા કરતાં અને કરવા યોગ્ય કાર્યોની વારંવાર પ્રેરણા કરતાં જે કાંઈ અપ્રીતિ ઉપજાવનારું તથા વિશેષ અપ્રીતિ ઉપજાવનારું કર્યું હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.) આવી રીતે ગુરુ પ્રત્યેના વિનયમાં આવેલી ઊણપને દૂર કરીને ફરી તેમનો ઉચિત વિનય જાળવવા માટે આ સૂત્રનું પ્રવર્તન છે. પ્રતિક્રમણ સિવાય પ્રતિદિન ગુરુને વંદન કરતાં પણ ખમાસમણ(પ્રણિપાત)ની ક્રિયા બે વા૨ કર્યા પછી તથા સુખ-શાતા-પૃચ્છા પાઠ વડે શાતા વગેરે પૂછ્યા પછી (પદસ્થ હોય તો ખમા. દઈને) આ પાઠ વડે તેમના પ્રત્યે થયેલાં નાના-મોટા અપરાધોને ખમાવવામાં આવે છે. (૭) પ્રકીર્ણક આ પાઠ આવશ્યકસૂત્રના પાંચમા અધ્યયનમાં આવેલો છે. તેની ભાષા આર્ષપ્રાકૃત છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ६. इरियावहिया-सुत्तं [ऐर्यापथिकी-सूत्रम्] ઇરિયાવહી-સૂત્ર [पीl8sl] इच्छाकारेण संदिसह भगवं ! इरियावहियं पडिक्कमामि ? इच्छं । (१) भूक्षया इच्छामि पडिक्कमिडं इरियावहियाए विराहणाए । गमणागमणे । पाण-क्कमणे, बीय-क्कमणे, हरिय-कमणे, ओसा-उत्तिंगपणग-दगमट्टी-मक्कडा-संताणा-संकमणे । जे मे जीवा विराहिया । एगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिदिया, पंचिंदिया । अभिहया, वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं, संकामिया, जीवियाओ ववरोविया, तस्स मिच्छा मि दुक्कडं ॥ .. (२) संस्कृत छाया इच्छाकारेण संदिशत भगवन् ! ऐर्यापथिकी प्रतिक्रामामि ? इच्छामि । * શિષ્ય ધાર્મિક અનુષ્ઠાન-ક્રિયાઓ ગુરુની આજ્ઞા-પૂર્વક કરવાની હોય છે; તેથી પ્રત્યેક ક્રિયા કરતાં શિષ્ય વિનયપૂર્વક આવા શબ્દો દ્વારા આજ્ઞા માગે છે, અને સાક્ષાત્ ગુર વિદ્યમાન હોય તો ડિમેદ વગેરે પ્રસંગોચિત પ્રતિવચનો દ્વારા સંમતિ દર્શાવે છે, ત્યારે શિષ્ય રૂંછું એવા શબ્દ દ્વારા ગુરુની આજ્ઞાને સ્વીકારી ક્રિયા કરે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર इच्छामि प्रतिक्रमितुम् ऐर्यापथिकायां विराधनायाः । गमनागमने । 66 પ્રાળ-આમળે, વીન-આમળે, રિત-આમળે, અવશ્યાય-ત્તિનપન-વૃત્તિા-મદ-સંતાન-સંમળે યે મયા નીવા: વિધિતાઃ। ન્દ્રિયા:, દ્વીન્દ્રિયા:, ત્રીન્દ્રિયા:, ચતુરિન્દ્રિયા:, પઝેન્દ્રિયાઃ । અમિતા:, તિતા, તેષિતા:, સંયાતિતા:, સંયતિા, પરિતાપિતા:, क्लामिताः, अवद्राविताः, स्थानात् स्थानं संक्रामिताः, जीवितात् व्यपरोपिताः; तस्य मिथ्या मे दुष्कृतम् ॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ દૃારેખ-સ્વેચ્છાથી, સ્વકીય અભિલાષથી, અથવા તમારી (ગુરુની) ઇચ્છા હોય તો. ફાયા: રામિવારઃ । ઇચ્છાનું કાર્ય તે ઇચ્છાકાર. અર્થાત્ જે કાર્ય પોતાની ઇચ્છાથી, પોતાની મરજીથી કે પોતાની અભિલાષાથી થયું હોય, તે ઇચ્છાકાર કહેવાય છે. તેથી રૂ∞ારે પદ નિજેચ્છાથી, સ્વકીય અભિલાષાથી કે સ્વાભિપ્રાયથી એવો અર્થ પ્રકટ કરે છે, અથવા તમારી (ગુરુની) ઇચ્છા હોય તો હું અમુક કાર્ય કરું. ઇચ્છકાર (ઇચ્છકાર, ઇચ્છાકાર) ઇચ્છાકારેણ, ઇચ્છું, ઇચ્છામિ, વગેરે શબ્દો ઘણી વાર વિધિઓમાં અને સૂત્રોમાં આવે છે. તેનું કારણ એ છે કે જૈન આચાર માટે (૧) ઇચ્છાકાર, (૨) મિથ્યાકાર, (૩) તથાકાર, (૪) આશ્યિકી, (૫) નૈષધિકી, (૬) પૃચ્છા, (૭) પ્રતિપૃચ્છા, (૮) છન્દના, (૯) નિમન્ત્રણા અને (૧૦) ઉપસમ્પદા, એમ જિનેશ્વરોએ દશધા નામની સામાચારી કહી છે. પદિવભાગ સામાચારી તો ઉત્સર્ગ-અપવાદના ભેદસ્વરૂપ છે. કહ્યું છે કે : इच्छामिच्छा तथाकारा, गताऽवश्यनिषेधयोः । आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ॥१०४॥ उपसम्पच्चेति जिनैः, प्रज्ञप्ता दशधाऽभिधा । भेदः पदविभागस्तु, स्यादुत्सर्गाऽपवादयोः ॥ १०५ ॥ -(ધર્મસંગ્રહ ભાગ ૨. પૃ. ૨૯૮). Page #160 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સંમિદ્દ-સંવિશત-આજ્ઞા આપો. આદેશ આપો. અહીં જે આદેશ માગવામાં આવ્યો છે તે ઈરિયાવહી ક્રિયાની સમગ્ર વિધિ માટેનો છે. (યાવત્ પ્રગટ જોસ્સ સૂત્ર સુધીનો આદેશ માગેલ છે.) નવં !-[મળવત્] !-હે ભગવન્ ! હે પૂજ્ય ! હે મહાપુરુષ ! ભાથી સહિત હોય, તે ભગવાન્ કહેવાય. ભગ એટલે ઐશ્વર્યાદિ ગુણો. તે માટે કહ્યું છે કે : “પેશ્ર્વર્યસ્ય સમપ્રસ્થ, રૂપસ્થ યશસ: શ્રિયઃ । धर्म्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीरणा ॥" ભાવાર્થ-(૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) સમગ્ર રૂપ, (૩) સમગ્ર યશ, (૪) સમગ્ર શ્રી, (૫) સમગ્ર ધર્મ અને (૬) સમગ્ર પ્રયત્ન-એ છ અર્થોનો સૂચક ભગ એવો શબ્દ છે. એટલે ભગવાનનો અર્થ સમગ્ર ઐશ્વર્યવાળા, સમગ્ર રૂપવાળા, સમગ્ર યશવાળા, સમગ્ર શ્રીવાળા, સમગ્ર ધર્મવાળા અને સમગ્ર પ્રયત્નવાળા-એવા છ ગુણોએ કરીને સહિત મહાપુરુષ થાય છે. આ બધા ગુણો કોઈને કોઈ પ્રકારની મોટાઈને બતાવનારા હોવાથી ભગવાનનો સામાન્ય અર્થ મહાપુરુષ થાય છે. એવા ગુણોવાળા પુરુષ સામાન્ય રીતે લોકની પૂજાને યોગ્ય હોય છે, તેથી તે પૂજ્ય પણ કહેવાય છે. ફરિયાવહિય-[[પથિીમ્]-ઐર્યાપથિકી ક્રિયાને. ગમનાગમનની ક્રિયાને. જવા-આવવાની ક્રિયાને ફેરળમ્-ાં-જવું, ચાલવું, તેનું નામ ઈર્યા. તપ્રથાન: પન્થા ફૈર્યાપથઃ ।-તેની મુખ્યતાવાળો જે પથ, તે ઈર્યાપથ. તંત્ર મવા ઘેર્યાથિજી તે સંબંધી જે ક્રિયા, તે પેર્યાંથી (યો. સ્વો. વૃ. ૩) અર્થાત્ જવા-આવવાની ક્રિયા, તે ઐર્યાપથિકી ક્રિયા. અથવા ાપથ એટલે સાધ્વાચાર. તે સંબંધી જે ક્રિયા તે ઘેર્યાંથી ર્યાપથો મૌનધ્યાનાવિક મિક્ષુવ્રતં તંત્ર મવા તૈર્યાથિજી (યો. સ્વો. પ્ર. ૩) પહિન્નમામિ-[પ્રતિષ્ઠામામિ]-હું પ્રતિક્રમણ કરું, પાછો કરું, નિવર્તે. પ્રતિ-પાછું. મળ-જવું પોતાની મૂળ જગાએથી નીકળ્યા હોઈએ ત્યાં પાછુ જવું, તેને પ્રતિક્રમણ કહેવાય છે. તે માટે કહ્યું છે કે : Page #161 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર ૭ ૭૯ स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमण भूयः, प्रतिक्रमणमुच्यते ॥* ભાવાર્થ-પ્રમાદને વશ થઈ પોતાના સ્થાનથી પ૨સ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછા ફરવું-તેનું નામ પ્રતિક્રમણ. પોતાનું સ્થાન એટલે સ્વભાવ અને પરસ્થાન એટલે તેમાંથી થયેલું વિચલિતપણું કે તેમાં લાગેલો દોષ. અર્થાત્ દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરીને પુનઃ તેના સ્વભાવમાં લાવવો-તે પ્રતિક્રમણ કહેવાય છે. કૃચ્છ-[ચ્છામિ]-ઇચ્છું છું. રૂ ં ફચ્છામ્યતવ્ માવદઃ । (યો. સ્વો. વૃ. ૩)-હું ઇચ્છું છું એ ભગવદ્ વચનને. આચાર્ય શ્રીહેમચંદ્રે સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના ત્રીજા પાદમાં તૃતીયસ્ય મિઃ એ સૂત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે કે-બહુલના અધિકારથી કેટલાક સ્થળે મિ પ્રત્યયના કારનો લોપ થાય છે, જેમકે વહુ નાળય ! સિરું સર્જ ત્યાં વનોમિ એવા અર્થમાં સર્ધા અને ન પ્રિયે ને બદલે 7 માં એવો પ્રયોગ થયેલો છે. તે જ રીતે ફામિના અર્થમાં ફર્જી એવો પ્રયોગ થયેલો જણાય છે. ફામિ-[ફામિ]-ઇચ્છું છું. પદ્ધિમિડં-[પ્રતિમિતુમ્]-પ્રતિક્રમણ કરવાને. ફરિયાવહિયાણું વિરાહળાણુ-[/થિયાં વિરાધનાયા:]-ઐર્યાપથિકી ક્રિયા દરમિયાન થયેલી વિરાધનાથી. ઈરિયાપથમાં ચાલતાં થયેલી જીવહિંસાદિ વિરાધનાથી. સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી, તે આરાધના; અથવા સંયમમાર્ગનું યથાવિધ પાલન કરવું, તે આરાધના. આવી આરાધનાનું તત્ત્વ જેમાંથી દૂર થયું છે, તે વિરાધના. અથવા વિકૃત થયેલી આરાધના, તે વિરાધના. મતલબ કે જે આરાધનામાં આ શ્લોકનું અવતરણ શ્રી હરિભદ્રસૂરિએ આ. ટી.માં આપેલું છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ખામી કે ભૂલ રહી હોય, તે વિરાધના કહેવાય છે, આવી વિરાધનાના ચાર ભાગો પાડવામાં આવ્યા છે : અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આરાધનાના ભંગ માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે અતિક્રમ કહેવાય. વિરાધના માટેની તૈયારી તે વ્યતિક્રમ કહેવાય. જેમાં કંઈક અંશે દોષનું સેવન થાય, તે અતિચાર કહેવાય અને જે સંપૂર્ણપણે ભાગે અથવા જેમાં આરાધનાનું કંઈ તત્ત્વ ન રહે, તે અનાચાર કહેવાય. ગમગામો-[ગમનાગમને]-ગમન અને આગમનમાં. કાર્યપ્રયોજને જવામાં અને ત્યાંથી પાછા વળવામાં. પાળ-મળે-[પ્રાપ્યામળે]-પ્રાણીઓ પર આક્રમણ થયું હોય, પ્રાણીઓ પગ વડે ચંપાયા હોય. વિધા: પ્રાળા: વિદ્યત્તે યેમાં તે પ્રપ્લિનઃ । જેનામાં પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનબળ, કાયબળ, આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ એ દશ પ્રાણો જેને વિદ્યમાન હોય, તે પ્રાણી કહેવાય. આ લક્ષણ ઉત્કૃષ્ટ વિકાસ પામેલા પ્રાણીનું છે. જઘન્યમાં જઘન્ય વિકાસવાળા જીવને આમાંથી ચાર પ્રાણો હોય છે. પરંતુ આ શબ્દનો ખાસ ઉપયોગ તો જેનામાં ઇંદ્રિયો વ્યક્ત થયેલી છે, તેવા જીવોને ઓળખાવવા માટે થાય છે. એટલે બેઇંદ્રિય અને તેના ઉ૫૨ના કોટિના જીવો સામાન્ય રીતે પ્રાણી કહેવાય છે. ચાંપતાં, આક્રમણ એટલે પગ વડે ચાંપવાની ક્રિયા. મામાં પાવેન પીડનમ્ ! વીય-મળે-[વીનામળે]-બીજને ચાંપતાં, બિયાંને ચાંપતાં. દરિય-મને-ફરિશ્તામળે-લીલોતરીને ચાંપતાં, લીલી વનસ્પતિને ઓસા-ત્તિન પાળ-મટ્ટી-માડા-સંતાળા-સંમળે [ અવશ્યાય-ત્તિ-પન-વૃત્તિા-મટ-સંતાન-સંમળે]-ઝાકળ. કીડિયારું, લીલ-ફૂગ, કાદવ અને કરોળિયાની જાળને ચાંપતાં. ઓપ્તા-ઓસ, ઝાંકળ, અવશ્યાય શબ્દ સંસ્કૃત સાહિત્યમાં મળસ્કે પડેલા ઝાળકને માટે વપરાય છે-અવસ્થાયામિ સ્ય પુંડરીક્ષ્ય ચારુતામ્ । (ઉત્તરરામ ૬, ૨૯) Page #163 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર ૦૮૧ ત્તિ-ભૂમિમાં ગોળ છિદ્ર પાડનાર ગર્દભ આકારના જીવો-ગધેયા; અથવા કીડીઓનાં દર. ત્તિ ગાય નવા, વોટિ-નગારા વા (આ ટી.) પામ-લીલફૂગ, ફૂગી, પંચરંગી અંકુરિત અને અનંકુરિત સાધારણ વનસ્પતિ. તા-પટ્ટ-કીચડ, ઢીલો, કાદવ. હવા-વૃત્તિ વિરહમ (આ.ટી) અથવા દક એટલે કાચું પાણીસાધુને કલ્પે તે પ્રકારનું પાણી અને મટ્ટી એટલે માટી. મૌલા-સંતાપ-કરોળિયાની જાળ. ત્રિકા-શાસ્ત્રમ્ (આ.ટી). સંમum-[સંમm]-સંક્રમણ કર્યું હોય ઉપર થઈને જવાયું હોય. સંમ્ ધાતુ સ્થાન, સ્થિતિ કે સ્વરૂપના પરિવર્તનને દર્શાવે છે. એટલે એક વસ્તુ આઘી-પાછી થાય, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં મુકાઈ જાય, કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પલટાઈ જાય, તેને સંક્રમણ થયું કહેવાય છે. એ જ ભાવને અનુસરનારી અન્ય ક્રિયાઓ જેવી કે ઓળંગવું, પ્રવેશ કરવો, ફેરફાર કરવો, ફેરવવું વગેરેને માટે પણ તે વપરાય છે. અહીં ઓળંગવાના અથવા ઉપર થઈને પસાર થઈ જવાના અર્થમાં તે વપરાયેલો છે. સંગમાં તમિન (યો. સ્વો. વૃ. ૩). ને નવા-[ ની વા:]-જે પ્રાણીઓ. જીવનો સામાન્ય અર્થ શરીરથી ભિન્ન ચૈતન્ય-ગુણવાળો આત્મા થાય છે; પરંતુ જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તે જીવ કહેવાય છે. ગાવિતવાન, નીતિ, ગીવિષ્યતતિ ગીવટ | જીવનવાળો, જીવતો કે જે જીવશે તે જીવ. ઉપયોગ, અનાદિનિધનતા, શરીર-પૃથક્વ, કર્મકર્તૃત્વ, કર્મભોસ્તૃત્વ, અરૂપીપણું આદિ અનેક લક્ષણોથી તે યુક્ત છે. આ જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, તેવા જીવંત શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, મારણ વગેરે આ જીવંત શરીરનું થાય છે, પણ તેનું સંચાલન કરનાર જીવનું થતું નથી. પ્ર.-૧-૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ એ વિરદિયા-[મયા વિધતા ]-મારાથી વિરાધાયા હોય, મારાથી દુઃખને પ્રાપ્ત થયા હોય, મારાથી દુઃખ પામ્યા હોય. વિરાધનાનો બીજો અર્થ પ્રાણીને દુઃખ ઉપજાવવું તે છે. વિરાધ્યક્ત દુઃ સ્થાણુને પ્રાપિનોતિ વિરાધના-જેના વડે પ્રાણીઓ દુઃખમાં મુકાય, તે વિરાધના. ત્યિા-[પ્રવેન્દ્રિયા:]-એક ઇંદ્રિયવાળા જીવો. જેને સ્પર્શન કરવાની એક જ ઇંદ્રિય મુખ્ય છે, તેવા જીવોને એકેંદ્રિય જીવ કહેવાય છે. તેઓ સ્વેચ્છા મુજબ હલન-ચલન કરી શકતા નથી; તેથી તેમને સ્થાવર જીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. કહ્યું છે કે : પુઢવી-7-17-વાડ-વાર થાવરા નેયા ! પૃથ્વી, જલ, જવલન (અગ્નિ), વાયુ અને વનસ્પતિ-એ સ્થાવર જીવો જાણવા. ત્યિ-[કીન્દ્રિય:]-બેઇંદ્રિયવાળા જીવો. જે જીવોને સ્પર્શેન્દ્રિય તથા રસનેંદ્રિય (જિલૅન્દ્રિય) એ બે ઇંદ્રિયો હોય, તે બે ઇંદ્રિયવાળા જીવો કહેવાય છે. આવા જીવોનો પરિચય જીવવિચાર પ્રકરણમાં-નીચે મુજબ કરાવવામાં આવ્યો છે : संख-कवड्डय-गंडुल-जलोय-चंदणग-अलस-लहगाई । મે-િવિમિ-પૂયરા, વેન્દ્રિય મોડ્રવાહાકું મારા ભાવાર્થ-શંખ, કોડા, ગંડોલ (પેટના મોટા કૃમિ), જળો, ચંદનક (સમુદ્રમાં થતા એક જાતના જીવો, જે નિશ્ચેતન થયા પછી સ્થાપનાચાર્યમાં રખાય છે અને જેને આયરિય નામથી ઓળખવામાં આવે છે), અળસિયાં, લાળિયાં (વાસી ખોરાકમાં ઉત્પન્ન થતા), કાષ્ઠ-ક્રીડા, કૃમિ, પાણીના પોરા, ચૂડેલ તથા છીપ વાળા વગેરે બેઇંદ્રિય જીવો છે. તેલિય-[ત્રીન્દ્રિયા:]-ત્રણ ઇંદ્રિયવાળા જીવો. સ્પર્શેદ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેદ્રિય-એ ત્રણ ઇંદ્રિયો જેને હોય, તે ત્રણ ઇંદ્રિયવાળા જીવો કહેવાય છે. તે માટે જીવવિચાર-પ્રકરણમાં કહ્યું છે કે : Page #165 -------------------------------------------------------------------------- ________________ ઈરિયાવહી-સૂત્ર ૦૮૩ નોમી-નં-બૂમ, વિપત્તિ-સહિયા ય પક્ષો રૂચિ-મિસ્ટ્રીમો, સવિ-બ્રીડ-ના દ્દા गद्दहय-चोर-कीडा, गोमय-कीडा य धन्न-कीडा य । -ગોવાસ્ત્રિય-તિયા, તેરેંદ્રિય રંગોવા પાછલા ભાવાર્થ-કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધેઈ, મકોડા, ઈયળ (ધ્યાનમાં થતી), વિમેલ, સાવા-સવા (માણસના વાળના મૂળમાં થાય છે.) ગાય વગેરે પ્રાણી પર થતા ગીંગોડા વગેરેની જાતિઓ તથા, ગધેયા, ચોરકીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કુંથુઆ, ગોપાલિક (ચોમાસામાં થતા એક જાતના કીડા, જેને ભરવાડણ કહેવામાં આવે છે.) ઇયળ, ગોકળગાય ને ઇંદ્રગોપ (વરસાદમાં થતો લાલ રંગનો કીડો) વગેરે તેઇદિય જીવો છે. રાિ -[વતુરિન્દ્રિય ]-ચાર ઇંદ્રિયવાળા જીવો. કાન સિવાયની ચારે ઇંદ્રિયો હોય, તેને ચાર ઇંદ્રિયવાળા જીવો કહે છે. તેદિય જીવો કરતાં આ જીવોને ચક્ષુરિંદ્રિય વધારે હોય છે. તેનો પરિચય જીવવિચાર-પ્રકરણમાં નીચે મુજબ આપ્યો છે : चउरिदिया य विञ्छू, ढिकुण भमरा य भमरिया तिड्डा । मच्छिय-डंसा मसगा, कंसारी-कविलडोलाई ॥१८॥ ભાવાર્થ - વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, મચ્છર, ડાંસ, મસક, માસ, કંસારી, ખડમાકડી વગેરે ચતુરિંદ્રિય જીવો છે. પરિયિા-[પન્દ્રિયા:]-પાંચ ઇંદ્રિયવાળા જીવો. જેને પાંચ ઇંદ્રિયો પૂરી હોય, તે પંચેન્દ્રિય જીવ કહેવાય છે. તેના મુખ્ય વિભાગો ચાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારક એટલે સાત પ્રકારની નારકીમાં ઉત્પન્ન થતા જીવો. તિર્યંચ એટલે પક્ષી, પશુ, જળચર ખેચર, ભૂચર આદિ પ્રાણીઓ. દેવ એટલે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આદિ ચાર પ્રકારના દેવો. મા -[મહતી:]-લાતે મરાયા હોય. વત્ત-[વર્તતા:]-ધૂળ વડે ઢંકાયા હોય. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સિયા-[ફ્લેષિતા:]–ભોય સાથે ઘસાયા હોય. સંયાફા-[સંપતિતા:]-અરસપરસ શરીરો દ્વારા અફળાવાયા હોય. સંપટ્ટિય-સિંધતા]-થોડો સ્પર્શ કરાયા હોય. યાવિય-[રિતાપિતા:]-પરિતાપ ઉપજાવાયા હોય, દુઃખ ઉપજાવાયું હોય. ત્નિામિયા-[વામિતા]-ખેદ પમાડાયા હોય. કવિયા-[અવદ્રવિતા:] બિવરાવાયા હોય, અતિશય ત્રાસ પમાડાયા હોય. ટા વાઇ-સંવાલિયા [Dાના-સ્થાનં-સંહિતા:]-એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય. ગવિયા વવવિયા-[નીવિતાત્ પર પિતા:]-જીવનથી છૂટા કરાયા હોય-અર્થાત્ મારી નંખાયા હોય. તસ-તિ]-તે સર્વનું. તે અહીં પૂર્વકથિત સર્વ વિરાધના વડે થયેલા અતિચારોનો નિર્દેશ કરે છે. દિયા ત્યારોmવિરાથના-પ્રારશ્ય સર્વસ્થ (યો. સ્વો. પ્ર. ૩) અભિયાથી માંડીને જે વિરાધનાઓ ગણાવી છે, તે સર્વ વિરાધનાનું, એ દશા પ્રકારે દુઃખી કર્યા હોય તેનું. –ધર્મસંગ્રહ ભા.૧, પૃ.૪૦૦. બિછા-[મિથ્થો]-મિથ્યા, નિરર્થક, નિષ્ફળ. મિ-[]-મારું કુદઉં-[dj-દુષ્કૃત. (૪) અર્થ-નિર્ણય છારે સિદ અવં!-હે ભગવન્! સ્વેચ્છાથી મને આજ્ઞા આપો. ઇચ્છાકાર શબ્દ પોતાની ઇચ્છા, સ્વકીય અભિલાષા કે સ્વ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર ૦૮૫ અભિપ્રાય પ્રદર્શિત કરવાને યોજાયેલો છે. એટલે કોઈનો બળાત્કાર, કોઈનું દબાણ કે કોઈની શેહ-શરમ કારણભૂત ન હોય-તેવી આજ્ઞા આપવાનો ધ્વનિ તેમાં રહેલો છે. કરિયાવહિયં પરમમિ?-હું ઈર્યાપથિકી–પ્રતિક્રમણ કરું? ઉપર જે આજ્ઞા માગવામાં આવી છે, તે ઈર્યાપથિકી-પ્રતિક્રમણસંબંધી છે, એવો ભાવ આ બે પદોના સંયોજનથી પ્રકટે છે. પાસે રહેલા ભાવગુરુ(સાક્ષાત્ સાધુ)ને પૂછીને (ઇચ્છા સંદિસહ ભગવદ્ ઈરિયાવહિયં પડિક્કમામિ ?-એમ રજા મેળવીને) ખમાસણપૂર્વક ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે અને ગુરુ ન હોય તે શ્રી જિનેશ્વરની સાક્ષીએ મૂર્તિમાં (મનથી) ગુરુની સ્થાપના ધારે. પરંતુ જિનપ્રતિમાની આગળ ગુરુની સ્થાપના સ્થાપવી નહીં, કારણ કે શ્રી તીર્થકર દેવમાં શ્રી અરિહંતાદિ સર્વ પદો રહેલાં હોવાથી તેઓના બિમ્બમાં પણ સર્વ પદોની સ્થાપના ઘટિત છે. -ધર્મસંગ્રહ. ભાગ ૧, પૃ.૪૦૬ ગુરુ તેનો પ્રત્યુત્તર આપે છે કે :- તમારી ઈચ્છા હોય તો સુખેથી પડીખેદ [ઈર્યાપથિકી-પ્રતિક્રમણ કરો. ફરું ઇચ્છું છું. * સંસ્કૃત વ્યાખ્યાકારોએ દીર્ઘ ઈવાળા “ ધાતુ પરથી “ચ” શબ્દ તથા તેથી આદિ શબ્દ સમજાવેલ છે, પ્રાકૃત-પદ્ધતિ પ્રમાણે એમાં થ-મ-ચૈત્ય-વૌર્ય સમેષ યાતુ (હેમ. શ. ૮-૨-૨૦૭) સૂત્ર દ્વારા ય પહેલાં ૬ માં રૂ ઉમેરાતાં “રિયા' શબ્દ સાધી શકાય છે, તેવા શબ્દો સમવાયાંગસૂત્ર, ઓઘનિર્યુક્તિ, સુરસુંદરીચરિય વગેરેમાં મળે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં ફેટ્ટ તથા પ્રશ્નવ્યાકરણમાં રિયર્લ્ડ શ્રીહરિભદ્રસૂરિની આવશ્યક સૂત્ર-વૃત્તિ(પત્ર-૬૧૬)માં રિયામિર્કા વગેરે પ્રયોગો જોવામાં આવે છે. છતાં લેખન-ઉચ્ચારણ સરલતા આદિ કારણે બંને પ્રકારના (હૂર્વ અને દીર્ઘ) પ્રયોગો મળે છે, તે પ્રાકૃત શબ્દ મહાર્ણવ જેવા કોશ દ્વારા પણ જાણી શકાય છે. 8. કે. પેઢી તરફથી પ્રકાશિત ષડાવશ્યકસૂત્રાણિ પત્ર ૩, ૧૩, ૧૪માં દિર્ઘ ઈવાળા પાઠો છે. -પં લા. ભ. ગાંધી. શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨૧. પૃ. ૮૦. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તે પરથી ક્રિયા કરનાર વિશેષ વિનય પ્રદર્શિત કરવાને માટે જણાવે છે કે હે ગુરુદેવ ! હું તે પ્રમાણે ઇચ્છું છું. એમ કહીને તે સૂચિત ક્રિયામાં પ્રવેશ કરે છે. ઇચ્છે પદ ઈચ્છામિ એટલે આપની આજ્ઞા ઇચ્છું છું. એવા અર્થનું પ્રતિપાદન કરે છે. તિમ-આત્મનિરીક્ષણ, જીવનનું પર્યાલોચન કે ભાવશુદ્ધિ માટેની ક્રિયા. જો કોઈ માળીને સુંદર માલા તૈયાર કરવી હોય, તો પ્રથમ બગીચાનું અવલોકન કરીને તેમાંથી તે કેટલાંક ફૂલો ચૂંટી કાઢે છે. પછી એ ચૂંટેલાં ફૂલોમાંથી કળીઓ, અર્ધવિકસિત ફૂલો અને પૂર્ણ વિકસિત ફૂલો-એ રીતે તેના વિભાગો પાડે છે. અને છેવટે તેમાંથી સુંદર લાગતાં ફૂલો પસંદ કરીને તેની માલા બનાવે છે, જેથી તે માળા ધારણા પ્રમાણે સુંદર બને છે. એ જ રીતિ પ્રતિક્રમણની છે. તેમાં સહુથી પ્રથમ ગત જીવનનું અથવા કાર્યોનું અવલોકન યાને નિરીક્ષણ કરવામાં આવે છે. પછી તેના સત્ અને અસત્ અંશો જુદા જુદા પાડીને તેનું પર્યાલોચન કરવામાં આવે છે અને છેવટે અસત્ અંશ માટે પશ્ચત્તાપ કરીને તે ફરી ન કરવાનો નિર્ણય કરીને ભાવશુદ્ધિ કરવામાં આવે છે, જેથી તે આત્માને ઓપાવનારું આદર્શ પ્રતિક્રમણ બની શકે છે.* આત્મ-નિરીક્ષણ, જીવન-પર્યાલોચન કે ભાવ-શુદ્ધિ કરવા માટે જે સૂત્રો નક્કી થયેલાં હોય, તેનો પાઠ કરવો, અર્થચિંતન કરવું, તથા તે દ્વારા ઉત્પન્ન થયેલા ભાવને આધારે યોગ્ય પ્રવૃત્તિ કરવી, તે પણ પ્રતિક્રમણ કહેવાય છે. આ દષ્ટિએ ઈર્યાપથ-પ્રતિક્રમણનો અર્થ ગમનાગમનની ક્રિયા દરમિયાન અજાણતાં થઈ ગયેલી જીવ-વિરાધના અંગેનો પશ્ચાત્તાપ કરી, તે સંબંધમાં ફરી વિશેષ યતના(સાવધાની)પૂર્વક વર્તવાનો નિર્ણય છે. મિચ્છામિ દુક્કડં-મારું દુષ્કૃત નિષ્ફળ થાઓ. * પ્રતિક્રમણગર્ભહેતુ તથા આવશ્યકના-બાલાવબોધમાં આ દૃષ્ટાંત આપેલું છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર ૯૮૭ શ્રી હેમચંદ્રાચાર્યે આ પદોનો અર્થ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં નીચે મુજબ કર્યો છે : मिच्छा मि दुक्कडं-मिथ्या मे दुष्कृतम्-एतद् दुष्कृतं मिथ्या मे આવતુ-વિનં વન્દિત્યર્થ. (યો. સ્વો. વૃ. પ્ર. ૩) આ વાક્યનો ભાવાર્થ કરેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરવાનો છે. હવે પછી તેવી ભૂલો નહિ કરું એ તેનો ફલિતાર્થ છે. આ વાકય પ્રતિક્રમણની ભાવનાનું બીજ મનાય છે. જ્યાં સુધી હૃદયમાં અસત્ કાર્યો અંગે દિલગીરી કે પશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં સુધી તેમાંથી છૂટવું કે નિવૃત્ત થવું એ શકય નથી. એક વાર એટલી વાતનો ખ્યાલ આવ્યો કે અમુક કાર્ય ખોટું છે અને તે આત્મ-કલ્યાણની ભાવનાથી વિરુદ્ધ છે, એટલે તેમાં ગાઢ આસક્તિ ઉત્પન્ન થવાની નહિ. સંયોગોની પરવશતાને અંગે કે પ્રમાદ-વશાત્ તે કાર્ય કરવાનો પ્રસંગ ફરીને આવે ત્યારે હૃદયમાં એટલું તો જરૂર થવાનું કે આ ખોટું થઈ રહ્યું છે. આ વાત મારે છોડવા જેવી છે, અને જેમ બને તેમ વહેલી તકે છોડી દેવી જોઈએ. કોઈની હિંસા કરવી કે કોઈને દુઃખ આપવું એ આધ્યાત્મિક ગુનો છે. તેનું ફળ ઘણું કડવું અને ઘણું ભારે આવે છે. જે જીવની આપણે હિંસા કરી હોય કે જે જીવને આપણે દુઃખ આપ્યું હોય તેના આપણે અપરાધી છીએ, તેના આપણે ગુનેગાર છીએ. આ અપરાધ જાણી-બૂજીને કરવામાં આવે તો કોઈ કાળે તેના પરિણામમાંથી છટકી શકાતું નથી, પરંતુ એ અપરાધ પરવશતાથી કે ખ્યાલ-બહાર થયો હોય અને તેટલો અપરાધ કરવા માટે પણ જો આપણે દિલગીર થતા હોઈએ, તો એ અપરાધની શિક્ષા ઘણી હળવી એટલે કે નામ-માત્રની જ થાય છે. એટલા માટે મિચ્છા મિ તુનું સૂત્ર પ્રચલિત થયેલું છે. (૫) અર્થ-સંકલના હે ભગવંત ! સ્વેચ્છાથી ઈર્યાપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપો. [ગુરુ તેને પ્રત્યુત્તરમાં-પડિમેદ-પ્રતિક્રમણ કરો એમ કહે એટલે] શિષ્ય કહે કે-હું ઇચ્છું છુંઆપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ થયેલી જીવ વિરાધનાનું પ્રતિક્રમણ અંતઃકરણની ભાવનાપૂર્વક શરૂ કરું છું. ૧. જતાં-આવતાં મારા વડે ત્રસ જીવ, બિયાં, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયાં હોય; ૨. જતાં-આવતાં મારા વડે જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય; ૩. જતાં-આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હોય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરો વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુ:ખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, બિવરાવાયા (ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે પ્રાણથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ. (૬) સૂત્ર-પરિચય ભૂલો સુધા૨વાની કળાનો મુખ્ય આધાર ભૂલના ભાન ઉપર રહેલો છે. જો ભૂલનું ભાન જ ન હોય, તો તેને સુધારવાનો પ્રયત્ન તો થાય જ ક્યાંથી થાય ? એટલે ભૂલનું ભાન થાય તે ખાસ જરૂરી છે અને તે પણ બને તેટલું વહેલું થવું ઘટે છે, કે જેથી તેના વિશેષ માઠાં પરિણામો ભોગવવાનો વખત આવે નહિ. ભૂલનું ભાન કોને કહેવાય ? અથવા તેમાં ખરેખરી ક્રિયા શું થાય છે ? તે જોઈએ. જ્યારે એક કાર્ય ન કરવા જેવું હોય છતાં થઈ જાય અથવા એક કાર્ય કરવા જેવું હોય છતાં ન થઈ શકે, ત્યારે ભૂલ થઈ ગણાય છે. જેમકે હાથ વડે અગ્નિને પકડવો, અગત્યના કબાટને તાળું ન મારવું વગેરે. આમાં પહેલી ક્રિયા ન કરવા જેવી હતી છતાં થઈ છે અને બીજી ક્રિયા કરવા જેવી હતી છતાં થઈ નથી; તેથી તે બંને ભૂલો ગણાય છે. બીજી રીતે કહીએ તો સત્પ્રવૃત્તિ અને અસદ્-નિવૃત્તિ એ ભૂલ વિનાની સ્થિતિ છે અને સદ્-નિવૃત્તિ તથા અસત્-પ્રવૃત્તિ એ ભૂલવાળી સ્થિતિ છે. એટલે સત્-પ્રવૃત્તિ અને અસદ-નિવૃત્તિ એ જ ભૂલ સુધારવાની કળાનું રહસ્ય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી-સૂત્ર ૦૮૯ ઈર્યાપથ-પ્રતિક્રમણની યોજના આ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. આપણી સામાન્યમાં સામાન્ય ક્રિયા પણ કોઈને પીડાકારી-દુઃખકારી ન હોવી જોઈએ-તે એનો સાર છે. શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યક-ટીકામાં આ સૂત્રને ગમનાતિચાર-પ્રતિક્રમણનું નામ આપ્યું છે, તથા શ્રીદશવૈકાલિકસૂત્ર વૃત્તિમાં તેનું વિવેચન ઈર્યાપથ-પ્રતિક્રમણ નામથી કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં આ નામનો જ ઉપયોગ કરેલો છે, તથા તેને આલોચન-પ્રતિક્રમણ એ નામના પ્રાયશ્ચિત્તરૂપે ઓળખાવ્યું છે. આ સૂત્રનો ઉપયોગ સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન તેમજ દેવવંદન વગેરેમાં પણ થાય છે. તે ઉપરાંત દુઃસ્વપ્ન વગેરેના નિવારણ માટે, આશાતના ટાળવા માટે, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધ થવા માટે, કાજો લેતાં, પરઠવતાં, ચરવળો પડી જાય કે ચાલુ ક્રિયામાંથી ઊઠીને જવુંઆવવું પડ્યું હોય, તો તેમાં પુનઃ ભળવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક રીતે ઉપયોગી હોઈને આ સૂત્રે ધાર્મિક વિધિમાં ખાસ સ્થાન પ્રાપ્ત કરેલું છે. દરેક ક્રિયાના પ્રારંભમાં ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહેલું છે. તે વિશે શાસ્ત્ર પ્રમાણ છે કે : ववहारावस्सयमहा-निसीहभगवइविवाहचूलासु । पडिक्कमणचुण्णिमाइसु, पढमं इरियापडिक्कमणं ॥१॥ ભાવાર્થ - વ્યવહારસૂત્ર, આવશ્યકસૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિ આદિમાં પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. શ્રીમહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-૩પડતા રિયાટ્યિાણ ન પફ વેવ હર તિવિ વિ રિવંતા-વફાયટ્ટાફરૂમ | ઈર્યાપથપ્રતિક્રમણ કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી. શ્રીહરિભદ્રસૂરિએ પણ દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે :ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः ઈર્યાપથ-પ્રતિક્રમણ કર્યા વિના સામાયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ કરવું કલ્પ નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે. વળી વ્યવહારસૂત્ર, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર આદિમાં પણ આવી મતલબના જ ઉલ્લેખો છે. તેથી પ્રતિક્રમણની શરૂઆતમાં કરવામાં આવતા સામાયિકની આદિમાં પ્રથમ પ્રતિક્રમણ ઈરિયાવહીનું કરવામાં આવે છે. આ ઈરીયાવહી ક્રિયાની સમગ્ર વિધિમાં ઈરિયાવહી સૂત્ર ઉપરાંત ઉત્તરીકરણ-સૂત્ર (તસ્સ ઉત્તરી-સૂત્ર), કાયોત્સર્ગસૂત્ર (અન્નત્ય-સૂત્ર), કાયોત્સર્ગ ક્રિયા (કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન) અને પ્રગટ બોલાતો લોગસ્સ સૂત્ર એટલી બાબતોનો પણ સમાવેશ થાય છે, જે અનુક્રમે આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. નાનામાં નાની જીવ-વિરાધનાને પણ દુષ્કૃત સમજવું અને તે કરવા માટે દિલગીર થવું-એ આ સૂત્રનો પ્રધાન સૂર છે. તેમાં વપરાયેલા મિચ્છા મિ ટુડં એ ત્રણ પદો પ્રતિક્રમણનાં બીજરૂપ હોઈ પુનઃ પુનઃ મનનીય છે. આપણે કોઈ જીવનો અપરાધ કર્યો હોય, અને તેને ખમાવીએ, તો તે મિચ્છા મિ દુક્કડંની ક્રિયા થઈ કહેવાય. શાસ્ત્રકારોએ ઈરિયાવહી પડિક્કમણના ૧૮૨૪૧૨૦ ભાંગા પ્રરૂપેલા છે. તે આ રીતે :- જીવના ૫૬૩ ભેદો છે, તેની વિરાધનાના દસ પ્રકાર અહીં બતાવેલ છે. તેને રાગ-દ્વેષ, ત્રણ યોગ, ત્રણ કરણ, ત્રણ કાળ અને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા*-એ છની સાક્ષિએ ગુણતાં અનુક્રમે ૫૬૩ X ૧૦ X ૨ X ૩ X ૩ X ૩ X ૬=૧૮૨૪૧૨૦ ભેદો થાય છે. સાધ્વાચારમાં લાગેલા અતિચાર પ્રસંગે પણ આ સૂત્ર બોલાય છે. સંપદા અને આલાપકની દૃષ્ટિએ ઈરિયાવહી સૂત્રના પાઠ માટે જુઓ તસ્સ ઉત્તરી-સૂત્ર ૭-૬. આ સૂત્રમાં સંપદા ૭. પદ ૨૬, સર્વ વર્ણ ૧૫૦ અને તેમાં ગુરુ ૧૪ તથા લઘુ ૧૩૬ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં છે. અરિહંત-સિદ્ધ-સાધુ-તેવ-ગુરુ-ઞળ-સવીર્દિ | -ધર્મસંગ્રહ. ભાષાં. ભાગ ૧ લો. પૃ. ૪૦૨. Page #173 -------------------------------------------------------------------------- ________________ ७. उत्तरीकरण-सुत्तं [उत्तरीकरण-सूत्रम् તસ્ય ઉત્તરી સૂત્ર (१) भूक्षया तस्स उत्तरीकरणेणं, पायच्छित्त-करणेणं, विसोहीकरणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्घायणट्ठाए, ठामि काउस्सग्गं ॥ (२) संस्कृत छाया तस्य उत्तरीकरणेन, प्रायश्चित्त-करणेन, विशोधीकरणेन, विशल्यीकरणेन, पापानां कर्मणां निर्घातनार्थाय, तिष्ठामि कायोत्सर्गम् ॥ (3) सामान्य भने विशेष अर्थ तस्स-[तस्य]-तेनु. उत्तरीकरणेणं-[उत्तरीकरणेन]-उत्तरी ४२४॥ 43. અનુત્તર ક્રિયાને ઉત્તર કરનારું કરણ, ઉત્તરીકરણ, ઉત્તર એટલે સારું કે સુંદર અથવા અનુ કે પશ્ચાત. અને કરણ એટલે ક્રિયાને સાધ્ય કરનારું સાધન.* એથી ઉત્તરીકરણ શબ્દ જે ક્રિયા ખરાબ હતી કે અસુંદર હતી * तस्स उत्तरीकरणेणं मने अन्नत्थ ऊससिएणं-व। सूत्रो वास्तवम रियावहीन ४ मंशो छ. x क्रियायाः परिनिष्पत्तिः, यव्यापारादनन्तरम् । _ विवक्ष्यते यदा यत्र, करणं तत् तदा स्मृतम् ॥ ભાવાર્થ-જેની પ્રવૃત્તિ પછી, જ્યારે જ્યાં ક્રિયાની સિદ્ધિ થઈ કહેવાય, ત્યારે તે કરણ કહેવાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અથવા તો આગળ થઈ ન હતી પણ હવે થવાની છે, તેને સિદ્ધ કરનારા સાધનનો અર્થ દર્શાવે છે. આ. નિ.માં ઉત્તરીકરણનો અર્થ આ પ્રમાણે સમજાવ્યો છેखंडिय - विराहियाणं, मूलगुणाणं सउत्तरगुणाणं । ઉત્તરરળ જીરૂ, બદ સાડ-હંગ-હાળ ૫૦ા જેમ ગાડું, પૈડું અને ઘર વગેરે તૂટી જતાં તેનું પુનઃ સંસ્કરણ (સમારકામ) કરવામાં આવે છે, તેમ ઉત્તરગુણો તથા મૂલગુણોની ખંડના અને વિરાધનાનું ઉત્તરકરણ કરાય છે. પાયચ્છિત્ત-રોળ-[પ્રાયશ્ચિત્ત રત્નેન]-પ્રાયશ્ચિત્તકરણ વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે. प्रायश्चित्त से ४ करण ते प्रायश्चित्त-करण. प्रायश्चित्त २७६ प्रायः અને ચિત્ત એ બે શબ્દો વડે બનેલો છે, તેમાં પ્રાયઃનો અર્થ બહુધા અને ચિત્તનો અર્થ મન થાય છે, એટલે મનને મલિન ભાવમાંથી શોધનારી ક્રિયા એ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશો વા ચિત્ત નીવ શોથતિ મૈલિન તત્ પ્રાયશ્ચિત્ત-કર્મ વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શોધે તે પ્રાયશ્ચિત્ત. પાયત્તિ શબ્દનો સંસ્કૃત સંસ્કાર પાપત્િ પણ થાય છે, એટલે પાપનું છેદન કરનારી ક્રિયા, તે પ્રાયશ્ચિત્ત એવો અર્થ પણ સમુચિત છે. આ. નિ.માં પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : વડે. पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा । पाएण वा वि चित्तं, विसोहइ तेण पच्छित्तं ॥ १५०८ ॥ ભાવાર્થ-જેથી પાપનો છેદ કરે છે, તેથી તે પાયચ્છિત્ત (પ્રાયશ્ચિત્ત) કહેવાય છે. અથવા પ્રાયઃ (ઘણા ભાગે) ચિત્તનું વિશોધન કરે છે, તેથી તે પચ્છિત્ત (પ્રાયશ્ચિત્ત) કહેવાય છે. વિસોહીન્ગેન [વિશોથીરહેન]-વિશોધીકરણ વડે, વિશુદ્ધિ કરવા રવિશોધિ ને વિશોધિ કરનારું જે વરઘ્ન તે વિશોધીકરણ. વિશિષ્ટ Page #175 -------------------------------------------------------------------------- ________________ તસ્ય ઉત્તરી સૂત્ર ૦૯૩ રીતે શોધન કરનારી ક્રિયા તે વિશોધિ કે વિશુદ્ધિ. ચેઈયવંદણમહાભાસમાં કહ્યું છે કે : दव्वविसोही वत्थाइयाण खाराइदव्वसंजोगा । भावविसोही जीवस्स निंद-गरहाइकरणाओ ॥३८६॥ . ક્ષાર વગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્ર વગેરેની જે વિશુદ્ધિ થાય તે દ્રવ્યવિશુદ્ધિ કહેવાય છે અને જીવની નિંદા ગહદિ વડે જે વિશુદ્ધિ થાય, તે ભાવવિશુદ્ધિ કહેવાય છે. વિીિવાર -[વિશલ્થી રોન-વિશલ્યીકરણ વડે, શલ્ય રહિત કરવા વડે. વિરાજે ને વિરાચ કરનારું જે વર, તે વિચાર. વિગત થયેલું છે શા જેમાંથી તે વિચિ. અર્થાત્ શલ્યરહિત. શાન્ એટલે કંપાવવું, ધ્રુજાવવું કે ખટકવું. જે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપાવે છે, ધ્રુજાવે છે કે ખટકે છે, અર્થાત્ કોઈ પણ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે, તેને શલ્ય કહેવાય છે. પાંચ-માધ્યનિતિ ચિન-ભાલો, તીર, ખીલો, કાંટો, ઝેર, વણ વગેરે ખટકે છે, તે કારણે શલ્ય કહેવાય છે. ચેઈયવંદણ મહાભાસમાં કહ્યું છે કે : कंटाइसल्लरहिओ, दव्वाविसल्लो इहं सुही होइ । अइयारसल्लरहिओ, भावविसल्लो इह परत्थ ॥३८७॥ કંટકાદિ શલ્યથી રહિત દ્રવ્યવિશલ્ય કહેવાય છે અને તે આ ભવમાં સુખી થાય છે, જ્યારે અતિચારરૂપી શલ્યથી રહિત ભાવવિશલ્ય કહેવાય છે અને તે આ ભવ તથા પરભવ બંનેમાં સુખી થાય છે. તાત્પર્ય કે શલ્ય બે પ્રકારનાં છે, દ્રવ્યશલ્ય અને ભાવશલ્ય. તેમાં કંટકાદિ દ્રવ્યશલ્ય છે અને અતિચાર કે અનાલોચિત પાપ ભાવશલ્ય છે. મહાનિશીથ-સૂત્રમાં કહ્યું છે કે :सल्लं पि भन्नइ पावं, जं नालोइय-निंदियं । न गरहियं न पच्छित्तं, कयं जं जहय भणियं ॥१॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૯૪૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શાસ્ત્રમાં કહ્યા મુજબ જેની આલોચના, નિંદા, ગહ અને પ્રાયશ્ચિત્ત કર્યું નથી, તે પાપને શલ્ય કહેવાય છે. વળી ત્યાં કહ્યું છે કે શલ્ય સહિત આત્મા હજારો દિવ્ય વર્ષો સુધી ઉગ્ર અને ઘોર તપને આચરે તો પણ તે નિષ્ફળ જાય છે. પાવા મ્યા [પાપાનાં ગામ-પાપકર્મોનો. રાગ અને દ્વેષરૂપી ચીકાશને લીધે પુદગલોની જે વર્ગણાઓ આત્માને વળગે છે અને તેમાં તાદાસ્યભાવ પામે છે, તેને કર્મ કહેવામાં આવે છે. આ કર્મો પૈકી જે શુભ વર્ગણાઓને ખેંચી લાવે છે, તે પુણ્યકર્મ કહેવાય છે અને જે અશુભ વર્ગણાઓને ખેંચી લાવે છે, તે પાપકર્મ કહેવાય છે. નિશ્ચય નયની દૃષ્ટિએ સર્વે કર્મો અહિતકર જ છે, કારણ કે તેનાથી આત્માની શક્તિનો રોધ થાય છે. નિપાયા [નિર્યાતનાર્થ નિર્ધાતન કરવા માટે, નાશ કરવા માટે, નિર્બેજ કરવા માટે, ઘાત કરવાની ક્રિયા, તે ઘાતન. તે જયારે નિરતિશયપણે ઉત્કૃષ્ટતાથી થતી હોય ત્યારે નિશ્ચંતન. એટલે કોઈ પણ વસ્તુનો જયારે આત્યંતિક નાશ થાય છે, ત્યારે તેનું નિર્ધાતન થયું ગણાય છે. પાપના સંબંધમાં નિર્ધાતન ક્રિયા ત્યારે થઈ ગણાય કે જ્યારે તે નિર્બેજ થાય. અર્થાત્ પુનઃ પાપ થવાનું કોઈ પણ કારણ અવશિષ્ટ ન રહે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય. વામિ ડર્સ-[રિકામ કાયોત્સમ ]-કાયોત્સર્ગ કરું છું. ધાતુના અનેક અર્થો થતા હોવાથી અહીં વિકરિનો અર્થ રોમિ એટલે કરું છું, એવો થાય છે. જેનો સત્ય તે વાયો. સાચ-કાયા, દેહ, શરીર. તેની વ્યાખ્યા શાસ્ત્રકારોએ આ પ્રમાણે કરી છે :- રોયનેમિન અમિત વાયા જેમાં અસ્થિ (હાડકાં) વગેરે પદાર્થોનો સંગ્રહ થાય છે, તે કાય અથવા વીડિગ્નલિખિરિતિ વાય . જે અન્નાદિથી વૃદ્ધિ પામે છે, તે કાય. આ. નિ.માં તેના પર્યાય શબ્દો નીચે પ્રમાણે જણાવેલા છે : શરીર, હા, વોન્ટી, , ૩પત્રય, સાત , ૩છૂય:, સમુહૂય, નેવરમ, મરા, તનુ , પાનુ. ૩-ત્યાગ, વ્યુત્સર્જના, વિવેક કે વર્જન. શાસ્ત્રકારોએ Page #177 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૦૯૫ તેના અર્થની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ત્યારે મમત્વી તનૂસ્કૃતિછતાહંતા / દેહના મમત્વનો ત્યાગ કાયોત્સર્ગ કહેવાય છે. તાત્પર્ય કે અહીં વાય શબ્દથી ધૂલ કાયા નહિ પણ તેના પરનું મમત્વ કે તેના પ્રત્યેનો મોહ સમજવાનો છે. આ.ટી.માં કહ્યું છે કે વ્યાપારવતઃ યેચ પરિત્યા કૃતિ ભાવના વ્યાપારવાળી કાયાનો પરિત્યાગ કરવો, અર્થાત્ સ્થાન, મૌન અને ધ્યાન સિવાય કાયા વડે અન્ય પ્રવૃત્તિ ન કરવી એ કાયોત્સર્ગનો ભાવાર્થ છે. (૪) તાત્પર્યાર્થ ૩૪રીર-સુ-જેનો મુખ્ય વિષય ઉત્તરીકરણ છે, તેવું સૂત્ર. પ્રથમ પદો પરથી તેને તસ્સ ઉત્તરી સૂત્ર પણ કહેવામાં આવે છે. ત-જેનું પ્રતિક્રમણ કર્યું, તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે. તત્ સર્વનામ આગળ ચત્ની અપેક્ષા રાખે છે, એટલે જેનું પ્રતિક્રમણ કર્યું તેનું અનુસંધાન કરીને આ સૂત્ર કહેવાય છે, એમ સમજવાનું છે. કરી રો-પુનઃ વિશેષ શુદ્ધિ કરવા વડે.* વ્રત-નિયમમાં અતિચાર લાગતાં તેની આલોચના કરવામાં આવે છે અને પછી તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. આથી આત્મા નિર્મલ બને છે, પરંતુ કેટલાક અતિચારો એવા હોય છે કે તેમને શુદ્ધ કરવા માટે વિશિષ્ટ ક્રિયા કરવી પડે છે. શાસ્ત્રકારોના અભિપ્રાયથી આવી ક્રિયાઓ ચાર છે :(૧) ઉત્તરીકરણ, (૨) પ્રાયશ્ચિત્તકરણ, (૩) વિશોધીકરણ અને (૪) વિશલ્યીકરણ. જો આ ચાર ક્રિયાઓ બરાબર કરવામાં આવે તો તે ગમે તેવા અતિચારોનું શોધન કરી પાપકર્મોનો સર્વાશે નાશ કરે છે. આ ચાર ક્રિયાઓ કાયોત્સર્ગમાં રહીને કરવાની હોય છે, એટલે તે માટે કાયોત્સર્ગનો આશ્રય લેવાય છે. ઉત્તરીકરણનો જે અર્થ નિર્યુક્તિકારે કર્યો છે, તેનું તાત્પર્ય એ છે કે ઉત્તરીકરણ એ આત્માને શુદ્ધ કરવા માટેની એક પ્રકારની ક્રિયા છે. આ * અર્થાત્ જે અતિચારોનું ઈરિયાવહીથી આલોચના અને પ્રતિક્રમણ કર્યું તેની પુન શુદ્ધિ માટે કાઉસ્સગ્ન કરું છું. -ધ. સં. ભા. ૧, પૃ. ૪૦૩. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અર્થનું સ્પષ્ટીકરણ કરતાં શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે-ઞાતોષનાહિના પુન: સંમિત્યર્થઃ-આલોચના અને નિંદા વડે આત્માને ફરી શુદ્ધ બનાવવો એ તેનો અર્થ છે. એટલે ઉત્તરીકરણ એ વિશેષ આલોચન-નિંદા વડે આત્માને શુદ્ધ બનાવવાની ક્રિયા છે. પાયચ્છિત્ત-વાળેĪ-શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા વડે. આત્મશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરીને ઊભેલો આત્મા વિશેષ આલોચના અને નિંદા કર્યા પછી વિચારે કે શ્રી જિનેશ્વર ભગવાને પાપનો નાશ કરવા માટે અધિકાર ભેદથી દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કહ્યાં છે, તેમાંથી અહીં કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન છે, માટે હું તેમાં પ્રવૃત્ત થાઉં. આ કાયોત્સર્ગ કિસ્સામાળ પાવીસુસ્સાÈ –એ આગમવચનથી પચીસ ઉચ્છ્વાસ પ્રમાણ છે, માટે તેટલો સમય હું કાયોત્સર્ગ કરું અને મારા ચિત્તનું શોધન કરી આવા અતિચારો પુનઃ ન લાગે એવી સાવધાનતા કેળવું. વળી આલોચના પ્રસંગે ખાસ અતિચારોનો સંગ્રહ થયો હોય તો તે એવો વિચાર કરે કે હું કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી યથાસમયે ગુરુ આગળ આ અતિચારોનું પ્રકાશન કરીશ અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપશે, તે સમ્યક્ પ્રકારે ગ્રહણ કરીશ. વિમોદ્દીનનેળ-ચિત્તનું વિશેષ શોધન કરવા વડે. આલોચના અને નિંદા કરીને તથા તે અંગે જિનેશ્વર દેવે ફરમાવેલું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ થયેલો આત્મા ચિત્તની વિશેષ શુદ્ધિ કરવા માટે × વિષે પાત્તેિ પન્નત્તે, તું ના-o. આતોયવ્હેિ, ૨. ડિશ્ચમારિદે, રૂ. તડુમયા િહે, ૪. વિવેÈ, ૧. વિશહેિ, ૬. તવારિà, છ. છેવરિષ્ઠે, ૮. મૂલારિત્તે, ૧. અાવકુપ્પાદ્દેિ ૬૦. પાંચિયારિહે ! પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે ઃ ૧. આલોચનાને યોગ્ય, ૨. પ્રતિક્રમણને યોગ્ય, ૩. આલોચના અને પ્રતિક્રમણને યોગ્ય, ૪. વિવેક-અશુદ્ધ ભક્તાદિના ત્યાગને યોગ્ય, પ. કાયોત્સર્ગને યોગ્ય, ૬. તપને યોગ્ય, ૭. દીક્ષા-પર્યાયના છેદને યોગ્ય, ૮. મૂળને યોગ્ય-ફરીથી મહાવ્રત લેવાને યોગ્ય, ૯. અનવસ્થાપ્યાર્હ-તપ કરીને ફરી મહાવ્રત લેવાને યોગ્ય તથા ૧૦. પારાંચિક-ગચ્છથી બહાર રહેવાને યોગ્ય, જુદું લિંગ ધારણ કરવાને યોગ્ય. + ઈરિયાવહી નિમિત્તે કરવાના કાયોત્સર્ગનું પ્રમાણ પચીસ ઉચ્છ્વાસ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર આ પ્રમાણે ચિંતન કરે : હે આત્મન્ ! ભવારણ્યનો નિસ્તાર પામવા તેં જે ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેની રક્ષા કરનાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે, તે તું સારી રીતે જાણે છે, છતાં તેનું નિરતિચાર પાલન કેમ કરતો નથી ? તેમાં નાના-મોટા અતિચારો શા માટે લાગવા દે છે ? ૯૭ હે આત્મન્ ! આ અતિચારો લાગવાનું મુખ્ય કારણ ઉપયોગની શૂન્યતા છે, એટલે કે ચિત્તવૃત્તિની ચંચલતા મટેલી નહિ હોવાથી તે યત્રતંત્ર ભ્રમણ કરે છે અને તેથી તું ઈર્યાદિસમિતિમાં, જોઈએ તેવો ઉપયોગ રાખી શકતો નથી, તેથી ચિત્તવૃત્તિની ચંચલતા ટાળવા માટે ઉદ્યત થા. હે આત્મન્ ! ચિત્તની વૃત્તિઓ કેમ ચંચળ બને છે, તેનો વિચાર કર. તેં સદ્ગુરુના મુખથી આત્માનું સ્વરૂપ શ્રવણ કર્યું છે, પણ તેના પર જોઈએ તેવું મનન અને નિદિધ્યાસન કર્યું નથી, તેથી ચિત્તની વૃત્તિઓ બહિર્મુખ થાય છે; માટે પૌદ્ગલિક વસ્તુઓને પોતાનો વિષય બનાવે છે; માટે તું ફરી ફરીને આત્માનું સ્વરૂપ ચિંતવ અને તે માટે કાયોત્સર્ગનો આશ્રય લે. હે આત્મન્ ! કાયોત્સર્ગના અભ્યાસથી તું મનની ચંચલતાને જીતી શકીશ, સમિતિ તથા ગુપ્તિમાં પૂરેપૂરો યતનાવંત થઈ શકીશ તથા ચારિત્રનું નિરતિચાર · પાલન કરી શકીશ, માટે કાયોત્સર્ગનો અભ્યાસ કર. શ્રી જિનેશ્વર દેવે કાયોત્સર્ગને સવુવશ્વ-વિમોવળ એટલે સર્વ દુઃખોથી મુકાવનાર કહ્યો છે, તે વાતને પુનઃ પુનઃ યાદ કરી તેમાં પ્રવૃત્ત થા. હે આત્મન્ ! શ્રીજિનેશ્વર દેવે કહ્યું છે કે જે શલ્યથી યુક્ત છે, તે વ્રતધારી થઈ શકતો નથી,× માટે તું સૂક્ષ્મ ચિંતન વડે શલ્યને શોધી કાઢ અને તેને દૂર કર. વિસરીવળેળ-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય દૂર કરવા વડે. × નિ:શયો વ્રતી । ત. અ. ૩-૧૩. પ્ર.-૧-૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શરીરમાં ત્રણ પડ્યું હોય અને તેમાંથી પરુ આવતું હોય તો વસ્ત્ર વગેરે વડે લૂછી નાખવા માત્રથી કે તેમાં દીવેટ વગેરે નાખીને સાફ કરવા માત્રથી તે અટકી જતું નથી. તેને અટકાવવા માટે ખાસ ચિકિત્સા કરીને વ્રણને મટાડવું પડે છે. આ જ રીતિ અતિચાર નિવારણ માટે છે. જો અતિચારો ન થાય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવી હોય તો તેનાં પ્રભવસ્થાન સમા શલ્યોને શોધી કાઢીને દૂર કરવાં જોઈએ. આ માટે દરેક સાધકે પોતાના આત્માને ત્રણ પ્રશ્નો પૂછવા ઘટે છે : (૧) હું જે વ્રત-નિયમો પાળું છું, તેની સર્વશ્રેષ્ઠતા માટે તથા પરમસુખદાયકતા માટે નિઃશંક છું? (૨) હું જે વ્રત-નિયમો પાળું છું, તેમાં કોઈ પણ પ્રકારના માયાચાર કે દંભને સ્થાન આપું છું? (૩) હું જે વ્રત-નિયમો પાળું છું, તે સાશસ છે કે નિરાશસ? (જેમાં હમણાં કે પછી પૌગલિક સુખની ઇચ્છા હોય તે સાશંસ અને જેમાં માત્ર મોક્ષની જ ઈચ્છા હોય તે નિરાશસ.) જો પહેલા પ્રશ્નનો જવાબ નકારમાં આવે તો સમજવું કે મિથ્યાત્વ નામનું શલ્ય અંતરની ઊંડાણમાં ભરાઈ પેઠેલું છે. જો બીજા પ્રશ્નનો જવાબ હકારમાં આવે તો સમજવું કે માયા નામના શલ્ય હૃદયના કોઈ પણ ભાગમાં ડેરા-તંબૂ તાણેલા છે. અને જો ત્રીજા પ્રશ્નનો જવાબ સાઈંસ આવે તો સમજવું કે નિદાન નામના શલ્ય ચિત્તના ચોતરા પર અધિકાર જમાવેલો છે. આ ત્રણ શલ્યો મોક્ષમાર્ગમાં પરમ અંતરાયરૂપ છે, એટલે આત્માને ચારિત્રની ઉચ્ચ કોટિ સુધી પહોંચવા દેતા નથી અને ભયારણ્યમાં ભમાવ્યા કરે છે, તેથી પ્રત્યેક સાધકે એની જડ ઉખેડવી જોઈએ અને એ જ વિશલ્યીકરણની ક્રિયા છે. જેને વિશલ્યીકરણની ક્રિયા સિદ્ધ થઈ હોય, તે ભારેમાં ભારે પાપોનો જોતજોતામાં નિર્ધાત કરી શકે છે અને પ્રશસ્ત ધ્યાનમાં પ્રવર્તતો થકો મોક્ષની સમીપે જાય છે. વાયો-ધ્યાન સિદ્ધ કરવા માટેની અવસ્થાવિશેષ. Page #181 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર શાસ્ત્રકારોએ આત્માને ઉજ્વલ બનાવવા માટે સામાયિક, ચતુર્વિંશતિ-સ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકની પ્રરૂપણા કરી છે, એટલે કાયોત્સર્ગ એ આત્માને ઉજ્જવલ બનાવનારી એક આવશ્યક ક્રિયા છે. 22 અનુયોગદ્વાર સૂત્રમાં છયે આવશ્યકના અર્થાધિકારો દર્શાવ્યા છે. તેમાં કાયોત્સર્ગનો અર્થાધિકાર દર્શાવતાં કહ્યું છે કે કાયોત્સર્ગ વળ-તિવિચ્છ એટલે મહાન દોષરૂપ ભાવવ્રણની ચિકિત્સા છે. તાત્પર્ય કે કાયોત્સર્ગ આત્મશુદ્ધિનો એક અમોઘ ઉપાય છે, તેથી મુમુક્ષુ આત્માએ તેનું અનન્ય શરણ લેવું જોઈએ. તે માટે શ્રી જિનેશ્વરદેવનાં તથા અન્ય મહર્ષિઓનાં જીવન પ્રેરણાદાયક છે. કાયોત્સર્ગ કેવી રીતે કરવો ? તે સંબંધમાં નીચેની ગાથાઓ સુંદર પ્રકાશ પડે છે.ઃ संवरियासवदारा, अव्वाबाहे अकंटए देसे । काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ॥ ભાવાર્થ :- આશ્રવદ્વારોનો સંવર કરીને અવ્યાબાધ તથા અકંટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં (મુદ્રામાં) આસન સ્થિર કરીને કાયોત્સર્ગ કરવો. આ. નિ. ૧૪૬૫. સામાન્ય રીતે કાયોત્સર્ગ ઊભેલી સ્થિતિમાં એટલે જિનમુદ્રાએ કરવાનો હોય છે. પરંતુ અશક્તિના કારણે કે અંતિમ સમયે આરાધના અટકતી હોય તો સંલેખના માટે જે કાયોત્સર્ગ કરવાનો હોય તે બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં કરવાનો હોય છે. આ ગાથાનું તાત્પર્ય એ છે કે કાયોત્સર્ગ કરવા ઇચ્છનારે પૂર્વ તૈયારી તરીકે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવદ્વા૨ોનો રોધ કરવો જોઈએ; અર્થાત્ તેમાંથી નિવૃત્ત થવું જોઈએ. પછી તેણે કાયોત્સર્ગ માટે એવો પ્રદેશ પસંદ કરવો જોઈએ કે જે વ્યાબાધા એટલે વિક્ષેપ ઉત્પન્ન કરે નહિ. નજીકમાં ગાનતાન ચાલતાં હોય કે ભારે કોલાહલ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ થતો હોય તો તે પ્રદેશ વ્યાબાધાવાળો કહેવાય. વળી તે પ્રદેશ કાંટાકાંકરાથી રહિત હોવો જોઈએ; અર્થાત્ જે પ્રદેશ વૃક્ષોવાળો હોય અને જેનું વાતાવરણ એકંદર શાંત હોય તેની પસંદગી કરવી જોઈએ.' जो खलु तीसइवरिसो, सत्तरिवरिसेण पारणाइसमो । विसमे व कूडवाही, निम्विन्नाणे हु से जडे ॥ આ. ભા. ૨૩૫ ભાવાર્થ:- જે સાધુ-મુમુક્ષ ત્રીસ વર્ષનો તરુણ છે અને રોગાદિથી રહિત તથા સશક્ત છે, તે સિત્તેર વર્ષના વૃદ્ધની જેમ કાયોત્સર્ગ પારવા વગેરેની ક્રિયા કરે છે, તે વિષમ છે, માયાવી છે, નિર્વિજ્ઞાની છે અને જડ છે. તાત્પર્ય કે કાયોત્સર્ગ દરેકે પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ અને તેમાં પોતાનું સઘળું વીર્ય ફોરવવું જોઈએ. चउरंगुल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसट्ठचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥ આ. નિ. ૧૫૪૫ ભાવાર્થ :- (બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં) ચાર આંગળ જેટલું (અને પાછળના ભાગમાં કાંઈક ઓછું) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા (જમણા હાથમાં) મુહપત્તી અને ડાબા હાથમાં * શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં જણાવ્યું છે કેतीर्थं वा स्वस्थताहेतुं, यत्तद्वा ध्यानसिद्धये ।। कृतासनजयो योगी, विविक्तं स्थानमाश्रयेत् ॥१२३।। ભાવાર્થ-આસનનો જય કરવાવાળા યોગીએ (કાયોત્સર્ગમાં પ્રથમ આસનનો જય કરવાનો છે) ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોનાં જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ સ્થાનોમાં જવું જોઈએ. તેના, અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં રહેવાથી સ્વસ્થતા જળવાઈ રહે) તથા સ્ત્રી, પશુ, ખંડકાદિ (નપુંસકાદિ) રહિત કોઈ પણ સારા એકાંતસ્થાનનો આશ્રય કરવો. શ્રી ભદ્રબાહુસ્વામી મહાપ્રાણધ્યાનની સિદ્ધિ માટે નેપાળમાં ગયા હતા, એ વસ્તુ જૈન શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૭ ૧૦૧ રજોહરણ ગ્રહણ કરવાં; પછી દેહભાવનાનો તથા દેહનો સંપૂર્ણ ત્યાગ કરવાપૂર્વક કાયોત્સર્ગ કરવો.ત્ર અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરની છે કે જેઓ બેસીને કાર્યોત્સર્ગ કરે છે, તે પદ્માસન કે પર્યંકાસન જેવાં સહજસાધ્ય આસન ગ્રહણ કરે છે અને જેઓ સૂઈને કાયોત્સર્ગ કરે છે, તેઓ બહુધા દંડાસન કે શવાસનશબાસન-શબ-મૃતક જેવાં આસનોનો આશ્રય લે છે. અષ્ટાંગયોગની દૃષ્ટિએ જોઈએ તો કાયોત્સર્ગ એ પ્રત્યાહારની સ્થિતિ છે, કારણ કે તેમાં મનની વૃત્તિઓને ઇંદ્રિયો તથા કાયામાંથી ખેંચી લેવાની હોય છે. પ્રત્યાહાર સિદ્ધ કરવા માટે યમ, નિયમ, આસન તથા પ્રાણાયામની જરૂર રહે છે, એટલે કાયોત્સર્ગ માટે પણ તે જ સાધનો અપેક્ષિત છે. તેથી અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે મૂલગુણો એ યમ છે, ઉત્તરગુણો એ નિયમ છે, આસનનો જય કરવાનું સ્પષ્ટ વિધાન ઉપર કરવામાં આવ્યું છે અને સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇંદ્રિયો તથા મનોબળ, વચનબળ અને કાયબળ એ આઠ પ્રાણનો નિગ્રહ કરતાં શીખવું એ પ્રાણાયામ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો એવો અભિપ્રાય છે કે : तन्नाप्नोति मनः स्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याच्चित्तविप्लवः ॥४॥ * पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । ચિત્તસંજ્ઞેશળામુ: પ્રત્યૂળમ્ ॥ યોગશાસ્ત્ર, પ્ર. ૬ ભાવાર્થ :- પ્રાણવાયુના નિગ્રહથી કદર્થના પામેલું મન, સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણવાયુનો નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે અને × મૂલાચારના ષડાવશ્યકાધિકારમાં કહ્યું છે કે : वोसिरिय बाहुजुगले, चतुरंगुले अंतरेण समपादो । सव्वंगचलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु ॥१५१|| ભાવાર્થ-જેમાં પુરુષ દેહાધ્યાસનો ત્યાગ કર્યા પછી બંને હાથ લાંબા કરીને સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનાં કોઈ પણ અંગોને હલાવતો નથી, તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શરીરને પીડા થવાથી મનમાં સંક્ષોભ થાય છે. વળી પૂરક, કુંભક અને રેચક કરવામાં પરિશ્રમ પડે છે અને પરિશ્રમ કરવાથી મનમાં સંક્લેશ થાય છે કે જે સ્થિતિ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. તાત્પર્ય કે આસન સિદ્ધ કરીને સીધો પ્રત્યાહાર કરી શકાય છે. ધર્મધ્યાન સિદ્ધ કરવા માટે પ્રત્યાહારની જરૂર છે, એ વસ્તુ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવી છે : ન્દ્રિયઃ : સમમાષ્ય, વિષયેભ્યઃ પ્રશાન્તથી: धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीत निश्चलम् ॥६॥ યો. શા. પ્ર. ૬. ભાવાર્થ :- [શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ] વિષયોમાંથી ઇંદ્રિયો સાથે મનને સારી રીતે ખેંચી લઈ અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું. चेयणमचेयणं वा, वत्थं अवलंबिउं घणं मणसा । झायइ सुअमत्थं वा, दवियं तप्पज्जए वा वि ॥ ભાવાર્થ-ચેતન અથવા અચેતન વસ્તુનું મનથી દૃઢ આલંબન લઈને સૂત્ર કે અર્થનું ધ્યાન ધરવું અથવા દ્રવ્ય અને તેના પર્યાયોનું પણ ચિંતન કરવું. આ. નિ. ૧૪૬૬ આ ગાથાનું તાત્પર્ય એ છે કે કાયોત્સર્ગ કરનારે અનુકૂળ પ્રદેશ અને આસન ગ્રહણ કર્યા પછી મનને એકાગ્ર કરવા માટે પુરુષાદિ ચેતન વસ્તુનું કે મૂર્તિ વગેરે અચેતન વસ્તુનું આલંબન લેવું અને સૂત્ર કે અર્થનું ચિંતન કરવું એ ધર્મધ્યાન છે અને તેનાથી અનુક્રમે શુક્લધ્યાનમાં આરૂઢ થઈ ને કૈવલ્યપ્રાપ્તિ કરી શકાય છે. सो उस्सग्गो दुविहो, चिट्ठाए अभिभवे य नायव्वो । भिक्खायरियाइ पढमो, उवसग्गभिजुंजणे बिइओ ॥ આ. નિ. ૧૪૫૨ ભાવાર્થ-તે કાયોત્સર્ગ ચેષ્ટા અને અભિભવ એમ બે પ્રકારે જાણવો. Page #185 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૧૦૩ તેમાં પ્રથમ એટલે ચેષ્ટા-કાયોત્સર્ગ ભિક્ષાચર્યાદિ વિષય અંગે કરવાનો હોય છે અને બીજો એટલે અભિભવ-કાયોત્સર્ગ દેવતા, મનુષ્ય તથા તિર્યંચે કરેલા ઉપસર્ગોનો જય કરવા વડે શુભ ધ્યાનની સિદ્ધિ કરવા માટે હોય છે. તાત્પર્ય કે ઉપર જે વર્ણન કર્યું તે અભિભવ કાયોત્સર્ગનું છે. હવે ચેષ્ટા કાયોત્સર્ગ કેવી રીતે કરવાનો હોય છે, તે દર્શાવનારી ગાથાઓ જોઈએ. काउस्सग्गं मुक्खपहदंसियं जाणिऊण तो धीरा । दिवसाइयारजाणणट्टयाई ठायंति उस्सग्गं ॥ આ. નિ. ૧૪૯૭ ભાવાર્થ :- કાયોત્સર્ગને મોક્ષમાર્ગ કહેલો જાણીને ધીર પુરુષો દૈવસિકાદિ અતિચારો યાદ કરવા માટે કાયોત્સર્ગમાં રહે છે. તેઓ આ કાયોત્સર્ગ કેવી રીતે કરે છે ? તે જણાવે છે :काउस्सग्गंमि ठिओ, निरेयकाओ निरुद्धवइसरो । जाणइ सुहमेगमणो, मुणि देवसियाइ अइयारं ॥१॥ परिजाणिऊण य जओ, सम्मं गुरुजणपगासणेणं तु । सोहेइ अप्पगं सो, जम्हा य जिणेहिं सो भणिओ ॥२॥ આ.નિ.માં ઉદ્ધૃત પૃ. ૭૭૯. ભાવાર્થ :- કાયોત્સર્ગમાં રહેલો મુનિ નિષ્મકંપ દેહવાળો થઈને, મૌન ધારણ કરીને દૈવસિકાદિ અતિચારને એકાગ્ર મનથી સરલતાપૂર્વક જાણે. આ રીતે સર્વ અતિચારો જાણ્યા પછી ગુરુ આગળ તેનું સમ્યક્ રીતે પ્રકાશન કરે અને તે જે પ્રાયશ્ચિત્ત વગેરે આપે તેનાથી પોતાના આત્માની શુદ્ધિ કરે. જિનેશ્વર ભગવંતોએ આ રીતે કાયોત્સર્ગ કહેલો છે, તેથી તે પ્રમાણે કરવો ઘટે છે. આ ગાથાનું તાત્પર્ય એ છે કે દૈવસિકાદિ અતિચારોનો સમુચિત સંગ્રહ કરવો હોય તો તે માટે કાયોત્સર્ગ કરવાની જરૂર રહે છે કે જેમાં . શરીરનાં અંગોપાંગો જરા પણ હાલે નહિ, વાણી સદંતર બંધ રહે અને ચિત્તની તમામ વૃત્તિઓ એકાગ્ર થઈને અતિચારોને શોધવાનું જ કામ કરે, અન્યથા અતિચારોનો સમુચિત સંગ્રહ થઈ શકે નહિ. વળી તેમાંથી બીજો Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ભાવ એ પણ નીકળે છે કે જે કાયોત્સર્ગ જે અતિચારના શોધન નિમિત્તે કરવામાં આવતો હોય તેમાં તે તે અતિચારોનું યથાર્થપણે શોધન કરવું. દાખલા તરીકે ઐર્યાપથિકી વિરાધના અંગેનો કાયોત્સર્ગ હોય તો તેમાં તેના અતિચારોનું ચિંતન કરવું, ભક્તપાન કે શય્યાસનાદિ અંગેનો કાયોત્સર્ગ હોય તો તેમાં તેના અતિચારોનું ચિંતન કરવું અને દર્શનશુદ્ધિ નિમિત્તનો કાયોત્સર્ગ હોય તો તેમાં જે જે પ્રકારે દર્શનની વિરાધના થઈ હોય, તેનું ચિંતન કરવું. શાસ્ત્રકારોએ તે માટે ઉચ્છ્વાસનું જે કાલમાન બતાવ્યું છે, તે પર્યાપ્ત છે.× કાયોત્સર્ગ કરવાના કાલ સંબંધી ધ્યાનશતકમાં કહ્યું છે કે :कालोऽवि सोच्चिय जहिं जोगसमाहाणमुत्तमं लहइ । न उ दिवसनिसावेलाइनियमणं झायिणो भणियं ॥ ३८ ॥ ભાવાર્થ-ધ્યાનને માટે કાલ પણ તે જ ઉચિત છે કે જે કાલમાં મન, વચન અને કાયાના યોગોનું ઉત્તમ સમાધાન થાય. ધ્યાન કરનાર માટે દિવસ, રાત્રિ કે વેળા વગેરેનો નિયમ તીર્થંકરગણધરાદિકે કહ્યો નથી. કાયોત્સર્ગ અને સામાયિકને અન્યોન્યાશ્રય સંબંધ છે, એટલે કાયોત્સર્ગની સિદ્ધિથી સામાયિકની સિદ્ધિ થાય છે અને સામાયિકની સિદ્ધિથી કાયોત્સર્ગની સિદ્ધિ થાય છે. આ. નિ.ની નિમ્ન ગાથા આ વાતની પ્રતીતિ કરાવે છે ઃ × ઉચ્છ્વાસના કાલમાનમાં કોઈ વહેલું ચિંતન કરી લે તો પછી શું કરવું ? એનો ઉત્તર મૂલાચારના પ્રથમ ભાગના ષડાવશ્યકાધિકારની નિમ્ન ગાથાઓ આપે છે : : काओसम्हि ठिदो चितिदु इरियावधस्स अतिचारं । तं सव्वं समाणित्ता धम्मं सुक्कं च चिंतेज्जो ॥१६७॥ । तह दिवसियरादियपक्खियचदुमासिवरिसचरिमे तं सव्वं समाणित्ता धम्मं सुक्कं च झायेज्जो ॥१६८॥ ભાવાર્થ-[મુમુક્ષુ] કાયોત્સર્ગમાં ઊભો રહીને ઈર્યાપથથી લાગેલા અતિચારનું ચિંતન કરે અને તે પૂર્ણ થયે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન કરે. તે પ્રમાણે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ તથા પર્યંત આરાધના માટે કરવામાં આવતા કાયોત્સર્ગમાં જે જે અતિચારોનું ચિંતન કરવાનું છે, તે સઘળું ચિંતન કર્યા પછી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરે. Page #187 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૯ ૧૦૫ वासी-चंदण-कप्पो, जो मरणे जीविए य सम सण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥१४५८॥ ભાવાર્થ :- શરીરને કોઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેનો અંત આવે છતાં જે દેહ-ભાવનાથી ખરડાય નહિ અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ સિદ્ધ થાય છે. કાયોત્સર્ગ સિદ્ધ કરવા માટે પ્રથમ આસ્રવદ્ગારોનો સંવર કરવો પડે છે, એ વાત આગળ આવી ગયેલી છે. કાયોત્સર્ગથી શું લાભો થાય છે ? તેનો ઉત્તર આ. નિ.માં આ પ્રમાણે અપાયેલો છે : વેદ-મનદુ-સુદ્દી, સુદ-૯g-તિતિવયા માપેદા | झायइ य सुहं झाणं, एयग्गो काउस्सग्गंमि ॥१४६२ ॥ ભાવાર્થ :- (૧) કાયોત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને (૨) મતિની શુદ્ધિ થાય છે. (૩) તેનામાં સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ આવે છે. (૪) તે સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને (૫) શુભ ધ્યાન ધરી શકે છે. (૫) અર્થ-સંકલના ઈરિયાવહી સૂત્રથી જીવવિરાધનાનું પ્રતિક્રમણ કર્યું, તેના અનુસંધાનમાં આ સૂત્ર કહેવાય છે. વિશેષ આલોચના અને નિંદા કરવા વડે, શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા વડે, ચિત્તનું વિશેષ શોધન કરવા વડે, [મિથ્યાત્વ, માયા અને નિદાન એ ત્રણ] શલ્યો દૂર કરવા વડે, પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. (૬) સૂત્ર-પરિચય શ્રી દેવેન્દ્રસૂરિકૃત દેવવંદન-ભાષ્યમાં જણાવ્યું છે કે :अब्भुवगमो निमित्तं, ओहेअरहेउ संगहे पंच । जीवविराहणपडिक्कमणभेयओ तिनि चूलाए ॥३३॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ભાવાર્થ :- ઈરિયાવહી-સૂત્રમાં ૧. અભ્યપગમ-સંપદા, ૨. નિમિત્તસંપદા, ૩. ઓઘ-સંપદા, ૪. ઇતરહેતુ-સંપદા, ૫. સંગ્રહ-સંપદા, ૬. જીસંપદા, ૭. વિરાધના-સંપદા અને ૮. પ્રતિક્રમણ સંપદા એવી આઠ સંપદાઓ છે, તેમાં છેલ્લી ત્રણ ચૂલિકારૂપ છે. (આ ગાથાના સ્પષ્ટીકરણમાં તેમણે જણાવ્યું છે કે રૂછાપિ પsafમ એ પાપની આલોચના કરવારૂપ કાર્ય આદરવાની ઇચ્છારૂપ હોવાથી અભ્યપગમ-સંપદા છે. રૂરિયાવદિયાણ વિરાણIણ એ આલોચના કરવારૂપ કાર્યના કારણરૂપ હોવાથી નિમિત્ત-સંપદા છે, મUITH એ સામાન્ય હેતુદર્શક હોવાથી ઓઘ-સંપદા છે. પાક્ષિોથી સંતાપ-સંઘને સુધીનો પાઠ વિશેષહેતુરૂપ હોવાથી ઇતરહેતુ-સંપદા છે. મે ગીવા વિરદિયા એ સમસ્ત જીવવિરાધનાનો સંગ્રહ કરનાર પદો હોવાથી સંગ્રહસંપદા છે. વિયાથી પરિયિા સુધીનો પાઠ જીવના પ્રકારો જણાવનારો હોવાથી જીવ-સંપદા છે. મિદયાથી તસ્સ મિચ્છા જિ કુદA૬ સુધીનો પાઠ વિરાધનાનો પ્રકાર જણાવનારો હોવાથી વિરાધના-સંપદા છે અને તરૂ કરીરોગથી ત્રણ રસ સુધીનો પાઠ પ્રતિક્રમણ-સંપદા છે. ) સંપદા અને આલાપકની દષ્ટિએ ઈરિયાવહીનો અને તસ્સ ઉત્તરી સૂત્રનો પાઠ નીચે મુજબ રચાયેલો છે : ૧. અભ્યપગમ-સંપદા. રૂછામિ ૨, ડિદન૩ ૨. શા ૨. નિમિત્ત-સંપદા. इरियावहियाए ३, विराहणाए ४ ॥२॥ ૩. ઓઘ-સંપદા. गमणागमणे ५ ॥३॥ ૪. ઇતિરહેતુ-સંપદા. પાન- ૬, વીર-ઉમરે ૭, દરિચ- ૮, મોરાત્તિपणग-दगमट्टी-मक्कडा-संताणा-संकमणे ९ ॥४॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૭ ૧૦૭ प. संग्रह - संपा. जे मे जीवा विराहिया १० ॥ ५ ॥ व-संपा. ६. एगिंदिया १९, बेइंदिया १२, तेइंदिया १३, चउरिंदिया १४, पंचिंदिया १९५ ॥६॥ ७. विराधना-संपा. अभिया १६, वत्तिया १७, लेसिया १८, संघाइया १९, संघट्टया २०, परियाविया ११, किलामिया २२ उद्दविया २३, ठाणाओ ठाणं २४, संकामिया २५, जीवियाओ ववरोविया तस्स मिच्छा मि दुक्कडं २६ ॥७॥ ८. पडिमा - संपा. तस्स उत्तरीकरणेणं २७, पायच्छित्त करणेणं २८, विसोहीकरणेणं २९, विसल्लीकरणेणं ३०, पावाणं कम्माणं निग्घायणट्ठाए ३१ ठामि काउस्सग्गं ३२. ॥८॥ આ સ્પષ્ટીકરણમાં તેમણે સાતમી અને આઠમી સંપદાનો જે અધિકાર જણાવ્યો, તેના માટે નીચેની ગાથાને પ્રમાણરૂપે આપેલી છે :जीना विराहिया पंचमी उ पंचिंदिया भवे छठ्ठी । मिच्छामि दुक्कडं सत्तमीऽट्ठमी ठामि उस्सग्गं ॥ भावार्थ :- जे मे जीवा विराहिया से पांयमी संपदा छे. एगिंदिया...थी पंचिंदिया सुधीनां यही से छठ्ठी संपधा छे, अभिहयाथी मिच्छामि दुक्कडं सुधीनां यही से सातभी संपछा छे. जने तस्स उत्तरीकरणेणंथी ठामि काउस्सग्गं सुधीनां यही खामी संपदा छे. जा संबंधी तेमागे मतांतर पा जताव्यो छे. अन्ये तु ववरोविया इत्यन्तां सप्तमीं मिच्छा मि दुक्कडमित्यष्टमीमाहुः । डेटला आयार्यो* अभिहया थी ववरोविया सुधीना पाउने सातभी संपधा माने छे अने मिच्छा मि दुक्कडं ने खामी संपदा माने छे. ★ श्रीम६ हेवेन्द्रसूरिविरचित यैत्यवंछन भाष्य गाथा ३२. पृ. २६. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આવશ્યક-મૂલસૂત્રના ચોથા અધ્યયનમાં ઈરિયાવહી સૂત્રનો પાઠ આવે છે, તે છામિ પડિક્ષમિકંથી મિચ્છા મિ તુટર્ડ સુધીનો જ છે અને ઉત્તરીકરણ સૂત્રનો પાઠ પાંચમા અધ્યયનમાં આવે છે, તે ઈરિયાવહી સુત્ર પછી આવતો નથી, પણ રૂચ્છામિ હું વડાં -મિચ્છા મિ દુક્કડું પછી આવે છે. - ઉત્તરીકરણ સૂત્ર ચાર ભાગમાં વહેંચાયેલું છે. તેમાંનો પહેલો ભાગ અનુસંધાનદર્શક છે, એટલે કે તપ્ત એવા એક પદનો બનેલો છે અને તે ઈરિયાવહી સૂત્ર વડે કરેલા પ્રતિક્રમણનું અનુસંધાન દર્શાવે છે. પ્રતિક્રમણમાં જ્યાં જ્યાં આ સૂત્ર બોલાય છે, ત્યાં મિથ્યાદુષ્કૃતરૂપ પ્રતિક્રમણ થયા પછી જ બોલાય છે, એટલે શાસ્ત્રકારોએ તેને વિશેષ-પ્રતિક્રમણ તરીકે ઓળખાવ્યું છે. સૂત્રનો બીજો ભાગ ઉત્તર, પછિત્ત-રજે, વિરોહીશરો અને વિસર્જીરોri એ રીતે ચાર પદોનો બનેલો છે અને હેતુદર્શક છે, એટલે કાયોત્સર્ગ કરવાના હેતુઓ (ઉપાયો) દર્શાવે છે, ચેઈયવંદણમહાભાસમાં સ્પષ્ટ કહ્યું છે કે સત્તર( )RUTI દેદ એટલે ઉત્તરીકરણ સૂત્રમાં આવતાં ઉત્તરીવારો વગેરે ચાર પદો કાયોત્સર્ગના હેતુઓ છે. દેવવંદનભાષ્યમાં પણ એ જ અભિપ્રાય ઉચ્ચારવામાં આવ્યો છે :- ૨૩ તસ કરી રપ-પમુદ-તસ્સ ઉત્તરીકરણ વગેરે ચાર પદો કાયોત્સર્ગના હેતુઓ છે. આ ચાર હેતુઓનું વિધાન પૂર્વ-પશ્ચાદૂ ભાવને અનુલક્ષીને કરવામાં આવ્યું છે, એટલે તે ક્રમાનુસારી છે. વળી ચાર હેતુઓનો સમાસ કરીને છેડે વિભક્તિ ન લગાડતાં દરેક પદને વિભક્તિ લગાડી છે, એટલે દરેક હેતુ સ્વતંત્ર ક્રિયાનું સૂચન કરે છે અને તે દરેક ક્રિયા ઉત્તર ક્રિયાના હેતુભૂત છે. જેણે વિશેષ આલોચના અને નિંદા વડે ઉત્તરીકરણ કર્યું નથી, તે પ્રાયશ્ચિત્તને યોગ્ય કેમ થાય ? વળી જેણે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું નથી અને એ રીતે પોતાના મનનો મેલ ધોયો નથી, તે વિશિષ્ટ પ્રકારે ચિત્તનું શોધન કેમ કરી શકે ? અને જેણે વિશિષ્ટ પ્રકારે ચિત્તનું શોધન કર્યું નથી, તે અંતરની ઊંડાણમાં ભરાઈ રહેલી શલ્યરૂપ સૂક્ષ્મ મનોવૃત્તિને કેમ શોધી શકે ? અને Page #191 -------------------------------------------------------------------------- ________________ તસ્સ ઉત્તરી સૂત્ર ૧૦૯ જ્યાં સુધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ મનોવૃત્તિનું શોધન થયું નથી, ત્યાં સુધી પાપકર્મોનો સર્વાંશે નિર્થાત કેમ થાય ? એટલે ચાર પદો જે ક્રમે મુકાયાં છે, તે કરણનો શાસ્ત્રવિહિત ક્રમ સૂચવે છે. સૂત્રનો ત્રીજો ભાગ પાવાળું મ્માનં નિષાયાટ્ટાદ્ એવા ત્રણ પદનો બનેલો છે, જે કાયોત્સર્ગનું પ્રયોજન દર્શાવે છે. તાત્પર્ય કે આલોચના અને પ્રતિક્રમણ વડે પાપકર્મોનો ઘાત થયો પણ નિર્થાત ન થયો, તે સિદ્ધ કરવા માટે આ કાયોત્સર્ગ કરવામાં આવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં મુમુક્ષુ તરફથી એક પ્રશ્ન પુછાયો છે કે જાડોળ અંતે ! નીવે િનળયજ્ઞ ?-હે ભગવન્ ! કાયોત્સર્ગથી જીવને શું લાભ થાય ? તેનો ઉત્તર આપતાં ભગવંતે ફરમાવ્યું છે કે :- જાવસ્થળેનું તીયપદુષ્પન્ન પાયચ્છિન્ન વિસોતેેજ્ઞ, વિશુદ્ધપાચ્છિન્ને ય जीवे निव्वुयहियए ओहरिय भरुव्वभारवहे धम्मज्झाणोवगए सुइं सुहेण વિજ્ઞરૂ ॥૨॥ હે આયુષ્મન્ ! કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્તયોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની જેમ હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખ-પૂર્વક વિચરે છે. તાત્પર્ય કે કાયોત્સર્ગથી પ્રાયશ્ચિત્તયોગ્ય પાપોનો નિર્માત થાય છે. સૂત્રનો ચોથો ભાગ નામિ હ્રાસ્સાં એવાં બે પદોનો બનેલો છે અને તે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા દર્શાવે છે. અહીં ૐ ધાતુ જે અકર્મક છે તેને સકર્મક ગ્ ધાતુના અર્થમાં માનીને ધાડાં ને કર્મ તરીકે જણાવેલ છે. આ સૌત્ર પ્રયોગ છે. (નિબંધ નિચય પૃ. ૧૪૬) ઉત્તરીકરણસૂત્રનો બોધ એ છે કે માણસથી કંઈ પણ ભૂલ થાય તો તેણે એ ભૂલનો સરળતાથી સ્વીકાર કરવો જોઈએ, નિખાલસતાથી તેની નિંદા કરવી જોઈએ. મહર્ષિઓ પર શ્રદ્ધા રાખી તેઓએ બતાવેલો પ્રાયશ્ચિત્તનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ અને ફરી તેવી જ ભૂલો ન થાય તે માટે ચિત્તવૃત્તિઓનું બરાબર શોધન કરી, તેમાં રહેલાં શલ્યો કે દોષો કાઢી નાખવાં જોઈએ શુદ્ધિનો આ રાજમાર્ગ છે અને તેને અનુસરવાથી અનંત આત્માઓએ આજ સુધીમાં મંગલમય મુક્તિ મેળવી છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ સૂત્ર પર શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ છે, શ્રી જિનદાસગણિ મહત્તરની ચૂર્ણિ છે, અને શ્રી હરિભદ્રસૂરિની ટીકા છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં, શ્રીશાન્તિસૂરિએ ચેઇયવંદણમહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ દેવવંદનભાષ્યમાં આ સૂત્ર પર વિવરણ કરેલું છે. આ સૂત્રમાં સંપદા ૧ તથા પદ ૬ સર્વ વર્ણ ૪૯ અને તેમાં ગુરુ ૧૦ તથા લઘુ ૩૯ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ આવશ્યક મૂલ સૂત્રના કાયોત્સર્ગ અધ્યયનમાં આવેલો છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ८. काउस्सग्ग-सुत्तं [कायोत्सर्ग-सूत्रम्] અનન્દ-સૂત્ર (१) भूसंपा अन्नत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डुएणं वाय-निसग्गेणं भमलीए पित्त-मुच्छाए, सुहुमेहिं अंग-संचालेहिं, सुहुमेहिं खेल-संचालेहि, सुहुमेहिं दिट्ठि-संचालेहिं, __ एवमाइएहिं आगारेहि, अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो । जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि, ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥ (२) संस्कृत छाया अन्यत्र उच्छ्वसितेन निःश्वसितेन कासितेन क्षुतेन जृम्भितेन उद्गारेण वातनिसर्गेण, भ्रमर्या पित्त-मूर्च्छया, सूक्ष्मैः अङ्ग-संचालै:(रैः) सूक्ष्मैः श्लेष्म-संचालैः(रैः), सूक्ष्मैः दृष्टिसंचालैः( रैः), एवम् आदिभिः आकार, अभग्नः अविराधितः भवतु मम कायोत्सर्गः । यावद् अर्हतां भगवतां नमस्कारेण न पारयामि, तावत् कायं स्थानेन मौनेन ध्यानेन आत्मीयं व्युत्सृजामि ॥ (अत्र सर्वत्र पञ्चम्यर्थे तृतीया) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૩) સામાન્ય અને વિશેષ અર્થ અન્નત્થ-[ 2]-અન્યત્ર, સિવાય કે, નીચેના અપવાદપૂર્વક : સિUU-[૩છૂર્વાસિતેન]-ઊંચો શ્વાસ લેવાથી. કર્ણ પ્રવર્ત વા સિતમુર્વાસિતમ્ (આ. ટી.) નીfસU-[નિઃસ્થતેિન]-શ્વાસ નીચો મૂકવાથી. મધ: સિત નિ:શ્વસિતમ્ (આ. ટી.) વાસિU-[ifસતેન]-ખાંસી આવવાથી, ઉધરસ આવવાથી. છીણ-સુરેન-છીંક આવવાથી. fછાયામ્ (નિ. ચૂ. ૧) નંમારૂUU-[કૃમિન]-બગાસું ખાવાથી. વિવૃતવની પ્રવર્તપવનનિનો મિતપુત્રેતે ! (આ. ટી.) મોટું પહોળું કરતાં જે પ્રબળ પવન નીકળવો, તે જૈભિત (બગાસું ખાવું) કહેવાય છે. ૩ vi-[૩ારેT]-ઓડકાર આવવાથી. ઉદ્ગમ એટલે ૩૨-ઓડકાર. વય-નિકોઇ [વાત- નિળ]-અપાન-વાયુનો સંચાર થવાથી, વા-છૂટ થવાથી. માનેન પવન-નિકો વાત-નિક મળ્યતે (આ.ટી.), પાન એટલે મલદ્વાર મનનીu-[પ્રમ]-ભમરી આવવાથી, ચક્કર આવવાથી, ફેર આવવાથી કે વાઈનો હુમલો થવાથી. પિત્ત-મુછા-[fપત્ત-મૂર્જીયા]-પિત્ત-પ્રકોપથી આવેલી મૂચ્છ વડે, પિત્ત ચડવાથી થયેલી બેભાન અવસ્થાને લીધે. આયુર્વેદના મત પ્રમાણે શરીરનું યોગ્ય-સંચાલન વાત, પિત્ત અને કફ એ ત્રણ પદાર્થોના યોગ્ય પ્રમાણ વડે થાય છે. તેમાં કોઈ પદાર્થ વધી Page #195 -------------------------------------------------------------------------- ________________ અનન્દ-સૂત્ર ૦ ૧૧૩ જાય કે ઘટી જાય, ત્યારે રોગનું કારણ ઉત્પન્ન થાય છે. પિત્ત જ્યારે વધી જાય ત્યારે માથાનો દુખાવો ઊપડે છે, ચક્કર આવે છે, ઊલટી થાય છે ને કેટલીક વખત મૂચ્છ પણ આવે છે. સુહુર્દ ગંજ-સંવાર્દિ[ફૂલૈ. મ-સંવર્ત ]-સૂક્ષ્મ રીતે અંગનું સંચાલન થવાથી. અર્થાત્ રૂંવાડાં ચડી આવવાં આદિ ક્રિયાથી. તસ્યાન્નૌત્ર-વિવતનપ્રવ: મોમામિ. (આ.ટી.) સુહુર્દ વેત-સંવાર્દિ-[ફૂમૈ: શ્લેષ્મ-સંવાર્ત]-સૂક્ષ્મ રીતે શરીરની અંદર કફ તથા વાયુનો સંચાર થવાથી. સુહુર્દ લિક્િસંવાન્તિર્દિ[ફૂ: – સંવાર્તઃ]-સૂક્ષ્મ રીતે દૃષ્ટિ હલી જવાથી, આંખનો પલકારો થવાથી. વિમાફë માર્દિ-વિમવિમારે ]-ઇત્યાદિ આકારો વડે, અપવાદના પ્રકારો વડે. આગાર એટલે આકાર. તે અહીં પ્રકાર એટલે કાયોત્સર્ગના અપવાદ-સંબંધી સમજવાનો છે. તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રસ્વોપજ્ઞવૃત્તિના તૃતીય પ્રકાશમાં (પૃ. ૨૧૫) જણાવ્યું છે કે-યિને મૌન રૂરિ : વાયોત્સfપવી-પ્રારા ફુચર્થ:- મર્યાદિત રીતે કરાય, મર્યાદિતરૂપે ગ્રહણ થાય, તે આકાર. તેનો અર્થ કાયોત્સર્ગના અપવાદોનો પ્રકાર છે. મો-[મન]-અલગ્ન. ભાંગેલો નહિ તેવો. વિરો -[વિધતઃ]-ન વિરાધેલો, અખંડિત, ખંડિત નહિ થયેલો તેવો. જે વસ્તુ તદ્દન તૂટી-ફૂટી જાય તે ભાંગેલી કહેવાય અને જે વસ્તુ અમુક જ અંશે તૂટે કે ફૂટે તેને ખંડિત કહેવાય. એક ઘડો ફૂટીને કકડેકકડા થઈ ગયો હોય, તો તે ભાંગી ગયો કહેવાય અને તેનો એકાદ કાંઠો જ તૂટ્યો હોય, તો તે ખંડિત કહેવાય. હું( M)-[મવતી-હોજો . પ્ર.-૧-૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ -[IF]-મારો. ડરૂm-[+ાયોત્સf]-કાયોત્સર્ગ. ગાવ-[યાવત્]-જ્યાં સુધીયાવત.. अरिहंताणं भगवंताणं नमुक्कारेणं-[अर्हतां भगवतां नमस्कारेण]અરિહંત ભગવાનના નમસ્કાર વડે અર્થાત્ નમો અરિહંતાઈ-પદ વડે. ૪ પમિ-[પરયામ]-પારું નહિ, પૂર્ણ કરું નહિ. તાવ-[તાવતું]-ત્યાં સુધી.. -[ ]-શરીરને anvi-fથાન]-સ્થાન વડે આસન વડે. મોmoi-[ૌનેન]-મૌન વડે. (વાણી-વ્યાપાર સદંતર બંધ કરવો તે મૌન કહેવાય છે.) સોf-[ધ્યાનેન]ધ્યાન વડે. જેના વડે વસ્તુનું ચિંતન થાય, તે ધ્યાન કહેવાય છે. ધ્યાયતે વિન્યતે वस्त्वनेनेति ध्यानम्. કપા-[માત્મીય-મારી. અપ્પા તિ પ્રતિશૈલ્યા આત્મીયમ્ (આ.ટી.) આ પદનો સંબંધ કાર્ય પદ સાથે છે. એટલે મારી કાયાને એવો અર્થ થાય છે. કેટલાક અહીં ગપ્પાં પદ બોલતા નથી, એવો નિર્દેશ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં કર્યો છે. વોસિરામિ-[વ્યુત્સુનામ]-વોસીરાવું છું, તન છોડી દઊં છું. વિ એટલે વિશેષ પ્રકારે, ડબ્લ્યુઝામિ એટલે તજી દઉં છું. અર્થાત્ તદ્દન છોડી દઉં છું. (૪) તાત્પર્યાર્થ ૩૩ સુત્ત-જેમાં મુખ્યત્વે કાયોત્સર્ગનો અધિકાર વર્ણવાયેલો છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ-સૂત્ર ૦ ૧૧૫ તેવું સૂત્ર; અથવા કાયોત્સર્ગનું સ્વરૂપ દર્શાવતું સૂત્ર. અન્નત્થ ઊસિએણે એવાં પદોથી તેનો પ્રારંભ થતો હોવાથી આ સૂત્ર અન્નત્થ એવા નામથી પણ ઓળખાય છે. મત્સ્ય-સિવાય કે. મત્ર-એ નૈપાતિક પદ છે અને જયારે કોઈ પણ વસ્તુનો અપવાદ કરવો હોય અથવા તો તેને મુખ્ય વસ્તુમાંથી જુદી પાડવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. જેમકે તવ #ાર્યમહોરાત્રે ઋરિષ્ય, અન્યત્ર નિદ્રામા –તારું કામ હું રાત્રિ-દિવસ કરીશ, સિવાય કે નિદ્રાનો સમય. ૩છુ-જે શ્વાસ મુખ કે નાસિકા વડે અંદર લેવાય છે, તે ઉચ્છવાસ કહેવાય છે. નિઃશ્વાસ-જે શ્વાસ નાસિકા કે મુખ વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે, તે નિઃશ્વાસ કહેવાય છે. આ બંને પ્રકારની ક્રિયાઓ પ્રાણવાયુને લીધે શક્ય બને છે. અને શ્વાસોચ્છવાસ તરીકે ઓળખાય છે. એની ગણના જીવન ધારણ માટે જરૂરી એવા દસ પ્રાણોમાં થાય છે. સૂત્રકૃતાંગની ટીકામાં કહ્યું છે કે : पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, निःश्वास उच्छवासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरता स्तेषां वियोगीकरणं तु हिंसा ॥ પાંચ ઇંદ્રિયો, (શરીરબળ, વચનબળ અને મનોબળ) એ ત્રણ બળો, નિઃશ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા તથા આયુષ્ય એ દસ પ્રાણો ભગવંતોએ કહેલા છે, તેનો (કોઈ એકનો) જીવનમાંથી વિયોગ કરવો, તે હિંસા કહેવાય છે. શ્વાસોચ્છવાસની ક્રિયા એકેન્દ્રિય જીવોથી માંડીને પંચેન્દ્રિય જીવો સુધીનાં બધાં પ્રાણીઓને હોય છે, પરંતુ તેના સમયમાં ઘણો ફરક હોય છે. જીવનનો વિકાસ જેમ ઓછો અથવા દુઃખનું પ્રમાણ જેમ વધારે, તેમ શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી હોય છે, અને જીવનનો વિકાસ વધારે અથવા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ દુઃખનું પ્રમાણ ઓછું, તેમ શ્વાસોચ્છવાસનું પ્રમાણ ધીમું હોય છે. દાખલા તરીકે નારકીના જીવો શ્વાસોચ્છવાસની ક્રિયા નિરંતર કરે છે, જયારે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તે જ ક્રિયા તેત્રીસ પખવાડિયે કરે છે. મનુષ્ય આ શ્વાસોચ્છવાસની ક્રિયા અનિયતપણે કરે છે, પરંતુ તેનું પ્રમાણ તો ઝડપી જ હોય છે; અર્થાત્ તેને શ્વાસની લે-મૂક વારંવાર કરવી પડે છે. જો આ શ્વાસનું રૂંધન કરવામાં આવે તો જલદી મરણ નીપજે છે. તેટલા જ માટે આ. નિ.માં કહ્યું છે કે સારું નહિંમરૂ ઉચ્છવાસને રોકવો નહિ, કારણ કે સારા નિરો-તેનો વિરોધ કરવાથી તરત મરણ થાય છે. વરિત-ખાંસી આવવી, કાસ થવો.* (ઉદાન વાયુને લીધે ગતિમાન થતી) આ ક્રિયા આપણી ઇચ્છા કે આપણા પ્રયત્ન પર નિર્ભર નથી. ઉપલક રીતે ખાંસી ખાવી હોય તો આપણે ખાઈ શકીએ છીએ, પણ તે અંદરથી ઉત્પન્ન થતી હોય તો તેને રોકવાને સમર્થ નથી. * આ ક્રિયાની ઉત્પત્તિના સંબંધમાં આયુર્વેદના સુપ્રસિદ્ધ ગ્રંથ ચરકસંહિતા (ચિકિત્સાસ્થાન, અ ૧૮)માં કહ્યું છે કે : अधः प्रतिहतो वायुरूव॑स्रोतः समाश्रितः । उदानभावमापन्नः, कण्ठे सक्तस्तथोरसि ॥६॥ आविश्य शिरसः खानि, सर्वाणि प्रतिपूरयन् । आभञ्जन्नाक्षिपन् देहं, हनुमन्ये तथाऽक्षिणी ।।७।। नेत्रे पृष्ठमुर:पार्वे, निर्भुज्य स्तम्भयंस्ततः ।। शुष्को वा सकफो वाऽपि, कसनात् कास उच्यते ॥८॥ જ્યારે કોઈ પણ કારણથી અથવા સ્વયમેવ સ્વભાવથી જ નીચે આઘાત પામેલો વાયુ ઉપરના છિદ્રને આશ્રિત થઈને ઉદાનગતિવાળો થયો છતો કંઠ અને છાતીમાં રોકાઈ જાય છે, અને મસ્તકમાં પ્રવેશ કરીને, શિર, મુખ, નાક, કાન અને નેત્રોના છિદ્રમાં ઘૂસીને બધી ઇંદ્રિયોમાં વ્યાપ્ત થતો, તે શરીરને તોડતો, જડબાં, ધમની તથા આંખોને ચલાયમાન કરતો અને નેત્ર, પીઠ, છાતી તથા પડખાંઓને મરડતો તેમજ જડ કરતો સ્વતંત્ર રૂપમાં સૂકો અથવા કફની સાથે મળીને બહાર નીકળે છે, ત્યારે તે કસવાથી-કષ્ટ આપતો હોવાથી કાસ કહેવાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ અનન્દ-સૂત્ર • ૧૧૭ સુત-વૃશ્ચિત-૩ -છીંક, બગાસું અને ઓડકાર. આ ક્રિયાઓ પણ ઉદાન વાયુને લીધે જ ગતિમાન થાય છે, તેથી તેના વેગને દરેક વખતે રોકી શકાતો નથી અને કદાચ રોકવામાં આવે તો અસમાધિ થાય છે; તેથી તેનો સમાવેશ અપવાદમાં કરેલો છે. વાત-નિસ-અધોવાત, પવનનું છૂટવું. આ ક્રિયા અપાન-વાયુના વેગથી શક્ય બને છે, એટલે તે દરેક વખતે રોકી શકાતી નથી, તેમજ રોકવી ઉચિત પણ નથી, કારણ કે તેથી પેટમાં દુઃખાવો કે ચૂંક ઊપડવાનો સંભવ છે. અમરી-ભ્રમરી, ચક્કર. જેમાં મગજ ભમે-ફરે તે ભ્રમરી. તેને ચક્કર આવવા કે ફેર આવવા પણ કહે છે. પિત્તપ્રકોપ, અપથ્ય આહાર-વિહાર, અપ્રિય વાસ, માનસિક આઘાત કે તેવા પ્રકારના રોગથી ગમે ત્યારે તેનો ઉદ્ભવ થાય છે. તે ઈચ્છા કે પ્રયત્ન માત્રથી રોકી શકાય તેવી ક્રિયા નથી, એટલે તેનો સમાવેશ પણ અપવાદમાં કરેલો છે. પિત્ત-મૂ-પિત્તની અતિશયતાને લીધે ઉત્પન્ન થતી બેભાન અવસ્થા. આ અવસ્થા એકાએક ગમે ત્યારે થઈ આવવા સંભવ છે. તેથી તે પણ કાબૂની વાત નથી. સૂક્ષ્મ ગ્રંથ-સંવાન(ર-શરીરનાં અંગોનું સૂક્ષ્મ ફુરણ. આંખનાં પોપચાંનું ફરકવું, ગાલનું ફરકવું, હાથ-પગના સ્નાયુઓનું ફરકવું, રૂંવાડાં ચડી આવવાં વગેરે ક્રિયાઓ આપણી ઇચ્છા કે પ્રયત્નને આધીન ન હોઈ શરીરમાં ગમે ત્યારે થવાનો સંભવ હોય છે, તેથી તેનો સમાવેશ પણ અપવાદમાં કરેલો છે. સૂક્ષ્મ યેન-સંવા(ર) સૂક્ષ્મ રીતે કફ તથા વાયુનો સંચાર થવો. આ ક્રિયા શરીરમાં નિરંતર ચાલ્યા જ કરે છે. વાયુ કફને જુદાં જુદાં સ્થાને લઈ જાય છે, અને કોઈ વખત તેનો વેગ વધારે હોય તો આપણને ખબર પણ પડે છે કે અંદર કફનું હલન-ચલન થઈ રહ્યું છે. આ પણ એક Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જાતનો સૂક્ષ્મ કાય-વ્યાપાર છે, પણ તે કાબૂ બહારનો હોઈ તેનો સમાવેશ અપવાદમાં થયેલો છે. સૂક્ષ્મ દૃષ્ટિ-સંરાત્મ(૩)-આંખનો પલકારો થવો. કાયોત્સર્ગ-અવસ્થામાં દષ્ટિને કોઈ પણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે, પરંતુ સંભવ છે કે આ પ્રસંગે કોઈ વાર દષ્ટિ હલી પણ જાય, કારણ કે મનની માફક તેને પણ સ્થિર કરવી દુષ્કર છે. તે માટે આ.નિ.માં કહ્યું છે કે માનો-રત્ન વહૂ, માત્ર તે સુંદર થિ વડે જોવામાં ચંચળ સ્વભાવવાળાં ચક્ષુને સ્થિર કરવાં તે મનને સ્થિર કરવાની જેમ દુષ્કર છે. (ગા. ૧૫૧૩) જો કે આ બાબતમાં મહાસત્ત્વવંત આત્માઓ અપવાદ ગણાય છે, કારણ કે તેઓ એક રાત્રિ-પર્યત અનિમેષ નયને રહી શકે છે. પરંતુ સામાન્ય આત્માઓને માટે એ વસ્તુ પૂરેપૂરી શક્ય નહિ હોવાથી તેનો સમાવેશ અપવાદમાં કરવામાં આવ્યો છે. * આયુર્વેદનો સામાન્ય અભિપ્રાય એવો છે કે વેપાત્ર ધાયે-વાયુ વગેરેથી ઉત્પન્ન થતા વેગોને રોકવા નહિ, કારણ કે તેથી અનેક જાતના રોગો થવા સંભવ છે. દાખલા તરીકે : कासस्य रोधात्तवृद्धिः, श्वासारुचिहृदामयाः ॥१४॥ शोषो हिध्मा च कार्योऽत्र कासहा सुतरां विधिः ॥ ..... | शिरोर्तीन्द्रियदौर्बल्यमन्यास्तम्भादितं क्षुतेः ।। .................... ? || उद्गारस्यारुचिः कम्पो, विबन्धो हृदयोरसोः । आध्मानकासहिध्माश्च, हिध्मावत्तत्र भेषजम् ।।९।। विसर्पकोठकुष्ठाक्षिकण्डूपाण्ड्वामयज्वराः । સાસ થાસહસ્ત્રાવ્ય% થવો વગેઃ II૧૮ (અષ્ટાંગ હૃદય, આ ૪થો) ઉધરસને રોકવાથી ઉધરસ વધે છે તથા દમ, અરુચિ, હૃદયના રોગ, ક્ષય અને હેડકીનો રોગ થાય છે. છીંકને રોકવાથી માથું દુખે છે, ઇંદ્રિયો નબળી પડે છે, ડોક રહી જાય છે અને આદત નામે વાયુનો રોગ થાય છે. (બગાસું રોકવાથી પણ માથું દુખે છે, ઇંદ્રિયો નબળી પડે છે, ડોક રહી જાય Page #201 -------------------------------------------------------------------------- ________________ અન્નત્ય-સૂત્ર ૯ ૧૧૯ (બીજા વેગો માટે પણ આ પ્રમાણે સમજી લેવું.) આ રીતે (૧) ઉચ્છવાસ, (૨) નિઃશ્વાસ, (૩) ઉધરસ, (૪) છીંક, (૫) બગાસું, (૬) ઓડકાર, (૭) વા-છૂટ, (૮) ભ્રમરી, (૯) પિત્તની મૂચ્છ, (૧૦) ગાત્ર-સ્કુરણ, (૧૧) સૂક્ષ્મ કફસંચાર અને (૧૨) નિમેષ-એ બાર અપવાદો શરીરની સ્વાભાવિક ક્રિયાઓને રોકવાનું અશક્ય હોઈને રાખવામાં આવે છે. રૂરિ મા II-ઇત્યાદિ શબ્દથી અહીં ચાર પ્રકારના આગારો ગ્રહણ કરવાની પરંપરા છે; તે નીચે મુજબ : अगणीओ छिदिज्ज वस, बोहिय क्खोभाई दीह-डक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाईहिं ॥ (આ. નિ. ગા. ૧૫૧૬) (૧) અગ્નિ ફ્લાતો આવીને સ્પર્શ કરે, (૨) અથવા કોઈ શરીરને છેદવા લાગે, (૩) ચોર કે રાજા આવીને ક્ષોભ-અંતરાય કરે અથવા (૪) સર્પદંશ થાય, કે થવાનો સંભવ ઉત્પન્ન થાય, તો કાયોત્સર્ગનો ભંગ ન થાય. આ સંબંધમાં શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ ટીકામાં જણાવ્યું છે કે-જયારે અગ્નિ અથવા વીજળીનાં જ્યોતિ સ્પર્શ કરે ત્યારે પ્રાવરણ માટે ઉપધિને ગ્રહણ કરતાં કાયોત્સર્ગનો ભંગ થયો ગણાતો નથી. કોઈ શંકા કરે કે નમસ્કારનું ઉચ્ચારણ-કથન કરીને શા માટે તેને ગ્રહણ ન કરે કે જેથી તે છે અને આદત નામના વાયુનો રોગ થાય છે.) ઓડકારને રોકવાથી અરુચિ, કંપ, હૃદય અને છાતીમાં જાણે દોરડાંથી તાણી બાંધ્યું હોય એવું દુઃખ, પેટ ચડવું, ઉધરસ, હેડકી વગેરે રોગો થાય છે. વાછૂટ થતી હોય તેને રોકવાથી ગુલ્મ, ઉદાવર્ત, કોઠામાં શૂળ અને ગ્લાનિ થાય છે તથા વાયુ, મૂત્ર અને ઝાડો બંધ થઈ જાય છે, તેમજ આંખોનું તેજ અને જઠરનો અગ્નિ નાશ પામે છે તથા હૃદયના રોગ (હૃદ્રોગ) થાય છે. તથા ઊલટીનો વેગ રોકવાથી રતવા, ચર્મ રોગ, કુષ્ઠ, આંખના રોગ, ખણ, પાંડુ રોગ, તાવ, ઉધરસ, દમ, ઊબકા, વ્યંગ રોગ, સોજા વગેરે થાય છે. * વોદિ-મનુષ્યનું અપહરણ કરનાર ચોર. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (કાયોત્સર્ગ)નો ભંગ ન થાય ? તે સંબંધી ખુલાસો એ છે કે અહીં નમસ્કાર - વડે પારવું એટલી જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા નથી, પરંતુ અમુક સમય સુધી કાયોત્સર્ગ કરવો, એવી પ્રતિજ્ઞા છે. તેથી તેટલો સમય પૂરો થયા વિના નમસ્કારનો પાઠ બોલીને પારતાં ભંગ થાય છે. તથા બિલાડી, ઉંદર વગેરે આડા ઊતરે ત્યારે પોતે ખસીને સ્થાપનાજીની આડ ન પડવા દે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ચોરના સંભ્રમ-પ્રસંગમાં અથવા રાજાના સંભ્રમ-પ્રસંગમાં અસ્થાને નમસ્કારનું ઉચ્ચારણ કરતાં પણ તેનો ભંગ થતો નથી. તથા પોતાને અથવા બીજા સાધુ વગેરેને સર્પદંશ થવાના પ્રસંગે સહસા ઉચ્ચારણ કરતાં પણ તેનો ભંગ થતો નથી. આ રીતે કુલ ૧૬ જાતના કાય-વ્યાપારો પૈકી કોઈ પણ જાતનો કાય-વ્યાપાર થઈ જાય તો તેથી કાયોત્સર્ગ ભગ્ન કે વિરાધિત ગણાય નહિ, પરંતુ તેનાથી ભિન્ન કોઈ પણ જાતનો કાય-વ્યાપાર થાય તો કાયોત્સર્ગ વિરાધિત અને ભગ્ન બન્યો ગણાય, તેમ સમજવાનું છે. arvi-ઊર્ધ્વસ્થિત આસન વડે. કાયોત્સર્ગની ક્રિયા ઊભા રહીને, બેસીને કે સૂઈને થાય છે; એટલે તેના ઉસ્કૃિત, નિષષ્ણ અને નિપન્ન એવા ત્રણ ભેદો ગણવામાં આવે છે. આ ત્રણ ભેદો પૈકી અહીં ઉચ્છિતને ગ્રહણ કરવાનો છે. આ વખતે નીચે જણાવેલા દોષો પૈકીનો કોઈ પણ દોષ સેવવામાં આવે, તો કાયોત્સર્ગ બરાબર થયો કહેવાય નહિ. ૧. હોટલ-તોષ- ઘોડાની પેઠે એક પગ ઊંચો રાખવો, કે વાંકો રાખવો તે. ૨. નતા-રોગ- વાયુથી વેલડી હાલે, તેમ શરીરને હલાવવું તે. ૩. તાબ્દિોષ- થાંભલા વગેરેને ઓઠીંગણ દઈને ઊભા રહેવું તે. ૪. મનિ-રોષ- ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકવીને ઊભા રહેવું તે. ૫. ૩-તોષ- ગાડાની ઊધની પેઠે પગના અંગૂઠા તથા પાની મેળવીને ઊભા રહેવું તે. Page #203 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ-સૂત્ર ૦ ૧૨૧ ૬. નિહિતોષ ૭. શરી-ઢોષ૮. ઈતિ-રોષ નિગડમાં પગ નાખ્યા હોય તેની માફક પગ પહોળા રાખવા તે. નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાનકે હાથ રાખવો તે. ઘોડાના ચોકડાની પેઠે રજોહરણયુક્ત હાથ રાખવો તે. ૯. વધૂ-રોગ- નવ પરિણીત વધૂની પેઠે માથું નીચું રાખવું તે. ૧૦. નવ્વોત્તર-દોષ- નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ સુધી લાંબુ વસ્ત્ર રાખવું તે. [સાધુ નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર ચોળપટ્ટો પહેરે છે, તેને લક્ષ્યમાં રાખીને આ દોષ કહેલો છે.] ૧૧. તન-તોષ-ડાંસ- મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદિત કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખવું તે. ૧૨. સંતોષ- શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખવું તે. ૧૩. જૂ- ત્ની-તોષ-આલાવા ગણવાને માટે અથવા સંખ્યા ગણવાને માટે આંગળીનું આલંબન લેવું કે પાંપણના ચાળા કરવા તે. ૧૪. વાયરો - કાગડાની પેઠે ડોળા ફેરવવા તે. ૧૫. પ-તોષ- પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલિન થશે તેમ જાણીને તેને ગોપવી રાખવાં તે. ૧૬. શિલ્પ-તોષ- યક્ષાવિષ્ટની માફક માથું ધુણાવવું તે. ૧૭. પૂર્વ-રોષ- મૂંગાની માફક હું શું કરવું તે. ૧૭. વિ-તોષ- આલાવા ગણતાં મદિરા પીધેલાની માફક બડબડાટ કરવો તે. ૧૯. પ્રેક્ષ્ય-તોષ- વાનરની પેઠે આસપાસ જોયા કરવું અને હોઠ હલાવવો તે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ દોષો પૈકી નંવોત્તર, તન અને સંયતિ એ ત્રણ દોષો સાધ્વીને ન હોય, કેમકે એનું શરીર વસ્ત્રાવૃત હોવું ઘટે છે. શ્રાવિકાને માટે આ ત્રણ ઉપરાંત નીચું જોવાની પણ છૂટ હોય છે, તેથી તેને વધૂ-તોષ લાગતો નથી. ગણા –વાર્થ વોસિરામિ-મારી કાયાનો ત્યાગ કરું છું. કેવી સ્થિતિમાં ત્યાગ કરું છું, તેના સ્પષ્ટીકરણ માટે ત્રણ પદો કહેલાં છે. હાપાં-ગ્રહણ કરેલા આસન વડે, કાયાને સ્થિર રાખીને. નોnvi-મૌન વડે, વાણીને સ્થિર રાખીને. ફા -સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવા રૂપ ધ્યાન વડે, મનને સ્થિર રાખી. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા*. તેના ચાર પ્રકારો છે : (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આ ધ્યાનોમાંથી પહેલાં બે અપ્રશસ્ત કે અશુભ છે અને છેલ્લાં બે પ્રશસ્ત કે શુભ છે. (૫) અર્થ-સંકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂમ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દષ્ટિ સૂક્ષ્મ રીતે હલી જવાથી : તથા અગ્નિ-સ્પર્શ, શરીર-છેદન અથવા સન્મુખ થતો પંચેંદ્રિય-વધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પદંશ; -એ કારણો ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાજિત થાય નહિ, (એવી સમજ સાથે) હું ઊભેલી બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને + આ વ્યાખ્યા છદ્મસ્થોના ધ્યાનની છે. કેવલીઓને તો યોગનિરોધ એ જ ધ્યાન હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ-સૂત્ર ૦ ૧૨૩ ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી નમો અરિહંતાણં પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ, ત્યાં સુધી મારા શરીરનો સંપૂર્ણ ત્યાગ કરું છું. (૬) સૂત્ર-પરિચય કાયોત્સર્ગના યથાર્થ ઉપયોગથી ઇંદ્રિયો, કષાયો, રાગ-દ્વેષ તથા મનને જીતી શકાય છે; સમત્વને સાધી શકાય છે; અને પરિણામે સુખ તથા આનંદના અક્ષયધામ-સમાં આત્માનો સાક્ષાત્કાર કરી પરમ સિદ્ધિને પામી શકાય છે. આવી અદ્દભુત અને અલૌકિક ક્રિયાનો પરિચય કરાવવો તે પ્રસ્તુત સૂત્રનો હેતુ છે; તેથી તે કાયોત્સર્ગસૂત્રના નામે ઓળખાય છે. કાયોત્સર્ગસૂત્ર મુખ્યત્વે ચાર, વિભાગોમાં વહેંચાયેલું છે; (૧) પ્રતિજ્ઞા, (૨) સ્વરૂપ, (૩) સમય અને (૪) આગાર. આ વિભાગોની મર્યાદામાં આવતી સૂત્રની શબ્દ-રચના નીચે મુજબ છે : ૧. પ્રતિજ્ઞા–સણા વાયં વોસિરા-મારી કાયાનો હું ત્યાગ કરું છું. ૨. સ્વરૂપ–ટા, મોળ, સાપ-સ્થાન વડે સ્થિર થઈને, મૌન વડે સ્થિર થઈને, ધ્યાન વડે સ્થિર થઈને. ૩. સમય- ગવ રિહંતાઈ માવંતા નyear પવિ, તાવ- જયાં સુધી નમો અરિહંતાણં બોલીને ન પારું ત્યાં સુધી. ૪. આગાર–સન્નત્ય લિ.દુષ્ય ને વડો -સિવાય કે ઊંચો શ્વાસ વગેરેથી-મારો કાયોત્સર્ગ હોજો. આ ચારે વિભાગોને વિગતવાર સમજવાથી કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ સ્પષ્ટ રીતે અંકિત થશે. ૧. કાયોત્સર્ગની પ્રતિજ્ઞા-મારી કાયાનો હું ત્યાગ કરું છું. આ વાક્યનો ખરો અર્થ શું થાય છે તે સમજવાને માટે તેના પ્રત્યેક પદ પર વિચાર કરવો જરૂરી છે. તેમાં કાયાનો અર્થ તો દેહ, શરીર કે કલેવરના અર્થમાં સ્પષ્ટ છે. પરંતુ મારી અને ત્યાગ કરું છું એ શબ્દો વિશેષ વિચારણા માગે છે. મારી એટલે કોની ? અને ત્યાગ એટલે શેનો ત્યાગ ? તે સ્પષ્ટ થવાની જરૂર છે. અનાદિ કાળના અધ્યાસથી કાયા અથવા શરીરને જ આપણે હું Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તરીકે માનીએ છીએ, અને ભાષાનો તથા અન્ય વ્યવહાર પણ તે રીતે જ કરીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે કાયા એ હું નથી. હું તો તેની અંદર વિરાજી રહેલો આત્મા છે. અર્થાત્ કાયા એ પર-સ્વરૂપ છે. અને આત્મા એ નિજ સ્વરૂપ છે, તેથી હું શબ્દનો અર્થ આત્મા છે અને મારી શબ્દનો અર્થ આત્માની છે. અહીં સૂત્રકારે પણ પ્રાપ શબ્દ જ વાપરેલો છે. આપણી કાયામાં જે કંઈ ચૈતન્ય, સ્કૂર્તિ, વ્યાપાર કે ક્રિયા દેખાય છે, તે આત્માની શક્તિનો જ પ્રતાપ છે. એટલે આત્માની હાજરી એ જીવન છે અને આત્માની ગેરહાજરી એ મૃત્યુ, મરણ કે અવસાન છે. કાયોત્સર્ગની ક્રિયા દરમિયાન આત્મા શરીરમાંથી ગેરહાજર રહેતો નથી, પણ મમત્વની કે માલિકપણાની ભાવના છોડે છે, તથા શરીરના લાલન અને પાલનની બાબતમાં ઉદાસીન બને છે; અને તેને જ અહીં ત્યાગ ગણવામાં આવ્યો છે. આ રીતે મારી કાયાનો ત્યાગ કરું છું એ વાક્યનો અર્થ નીચે મુજબ છે : હું આત્મા મારી પર-સ્વરૂપ કાયાનું માલિકીપણું છોડી દઉં છું, અને તેના લાલન અને પાલનમાં ઉદાસીન-વૃત્તિ ધારણ કરું છું, મતલબ કે જ્યાં સુધી મારો કાયોત્સર્ગમાં રહેવાનો સંકલ્પ ચાલુ છે ત્યાં સુધી, આ પર-સ્વરૂપ કાયાને કોઈ પણ જાતનો ઉપસર્ગ થાય કે પરીષહ આવી પડે તો પણ હું તેને મારી માનીને સામનો કરીશ નહિ, કે તેને બચાવવાની કોશિશમાં પણ પડીશ નહિ. હું મારા નિજસ્વરૂપમાં જ મગ્ન રહીશ. દેહને હું માનવો તે દેહાધ્યાસ છે; અને તે દેહાધ્યાસને કેન્દ્ર સ્થાને રાખીને જે કાંઈ વિચારો કે વર્તન કરવું તે બહિર્જીવન કે બહિર્મુખતા છે. આવું જીવન જયાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી આત્માનો વિકાસ સાધી શકાતો નથી, કે ઉચ્ચ જીવન તરફ પ્રગતિ કરી શકાતી નથી. જ્યારે એ દેહાધ્યાસ ટળે છે અને આત્માને હું માનીને તેના જ હિત કે તેના જ અભ્યદયની ખાતર સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે તે અંતર્જીવન કે અંતર્મુખતા કહેવાય છે. આવી અંતર્મુખતા જ્યારે પૂરેપૂરી થાય છે ત્યારે તદ્રુપતા કે તન્મયતા પ્રગટે છે; અને તે તન્મયતાવાળો આત્મા જ્યારે ઘાતિકર્મ ખપાવી કેવળજ્ઞાન પામે છે, ત્યારે પરમાત્માના પવિત્ર નામથી Page #207 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ-સુત્ર ૦૧ ૨૫ ઓળખાવા લાગે છે. આ રીતે દેહાધ્યાસનો નાશ એ પરમાત્મા બનવા માટેનું રહેલું પગથિયું છે. મુમુક્ષુએ કોઈ પણ ભોગે તેના પર ચડવું જ જોઈએ. એ પહેલું પગથિયું ચડવા માટે જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા છે. ૨. કાયોત્સર્ગનું સ્વરૂપ :- કાયાનો ત્યાગ કરતી વખતે શરીર, વાણી અને મનની સ્થિતિ કેવા પ્રકારની રહેવી જોઈએ ? તેનો સ્પષ્ટ ખુલાસો કરવા માટે અહીં ત્રણ પદો મૂકેલાં છે : અનેvi, મોutif, ફાળોri. હાઇi એટલે આસન વડે સ્થિર થઈને અર્થાત્ કાયોત્સર્ગ કરતી વખતે ઊભા રહેવાનો કે બેસવાનો કે સૂવાનો જે નિર્ણય કર્યો હોય તે પ્રમાણે હું સ્થિરતાથી ઊભો રહીશ, સ્થિરતાથી બેસી રહીશ કે સ્થિરતાથી સૂઈ રહીશ; પણ મારી કાયાનું જરા પણ હલન-ચલન કરીશ નહિ. કાયાની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી મનમાં વિક્ષેપ થયા કરે છે, અને મનમાં વિક્ષેપ થવાથી ધ્યાન જામી શકતું નથી; ધ્યાનાવસ્થા સિદ્ધ કરવા માટે પ્રથમ કાયાને સ્થિર કરવાની જરૂર છે અને તેથી અહીં પ્રથમ નિર્દેશ તેનો કરવામાં આવ્યો છે. મોur એટલે મૌન વડે સ્થિર થઈને; અર્થાત્ કાયોત્સર્ગ દરમિયાન હું કોઈ પણ જાતનો વાણીનો પ્રયોગ કરીશ નહિ. વાણીના પ્રયોગને મન સાથે ગાઢ સંબંધ છે; એટલે મનને સ્થિર કરવા માટે મૌનની પણ આવશ્યકતા છે અને તેથી બીજો નિર્દેશ તેનો કરવામાં આવ્યો છે. ફાઇ એટલે ધ્યાન વડે સ્થિર થઈને; અર્થાત્ કાયોત્સર્ગ દરમિયાન હું મનને જ્યાં ત્યાં ભટકવા દઈશ નહિ કે જે તે વિચારો કરીશ નહિ, પરંતુ તેને એકાગ્ર બનાવીને શુભ ધ્યાનમાં જોડી દઈશ. મનને એકાગ્ર કરવાનું કામ ઘણું મુશ્કેલ છે; તેથી જ તેને કપિ કે મર્કટ સાથે સરખાવવામાં આવે છે, અને નિરંકુશ ભટકતા રાક્ષસની ઉપમા અપાય છે; પરંતુ તેનો અર્થ એ નથી કે તેને એકાગ્ર યા સ્થિર કરી શકાતું નથી. મનને એકાગ્ર કરવા માટે ચાર જાતનાં ધ્યેયો કે આલંબનો અને બાર પ્રકારની ભાવનાઓ ઉપયોગી છે. ધ્યાનના આલંબનનું સ્વરૂપ જણાવતાં શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સાતમાં પ્રકાશમાં કહ્યું છે કે : Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ 2 पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्यालम्बनं बुधैः ॥८ ॥ ૩. ભાવાર્થ :- જ્ઞાનીઓએ ધ્યાનના આલંબનરૂપ ધ્યેય ચાર પ્રકારનાં કહ્યાં છે : ૧. પિંડસ્થ, ૨. પદસ્થ, ૩. રૂપસ્થ અને ૪. રૂપાતીત. તેમાં (૧) પિંડસ્થ ધ્યેયનું ધ્યાન ૧. પાર્થિવી, ૨. આપ્તેથી, મારુતી, ૪. વાણી અને ૫. તત્ત્વભૂ નામની પાંચ ધારણાઓ વડે થાય છે. (૨) પદસ્થ ધ્યેયનું ધ્યાન નમસ્કાર મંત્રનાં પદો વડે થાય છે. (૩) રૂપસ્થ ધ્યેયનું ધ્યાન શ્રી અરિહંત ભગવંતોના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે. અને (૪) રૂપાતીત ધ્યેયનું ધ્યાન આકૃતિ-રહિત જ્ઞાનાનન્દસ્વરૂપ નિરંજન, સિદ્ધ પરમાત્માના ચિંતન વડે કરી શકાય છે. અનુપ્રેક્ષા અથવા ચિંતન તે જ ભાવના છે. બાર પ્રકારની ભાવનાઓ નીચે મુજબ છે : ૧. અનિત્ય ભાવના-સર્વ પર પદાર્થોની અનિત્યતા ચિંતવી. ૨. અશરણ-ભાવના-અરિહંતાદિ ચાર શરણ વિના સંસારમાં પ્રાણીને કોઈનું શરણ નથી, તેવું ચિંતન કરવું. ૩. સંસારભાવના-સંસારમાં જીવનું અનાદિ પરિભ્રમણ તથા તેના અનંત જન્મ, મરણ અને અસ્થિર સંબંધોનું ચિંતન કરવું. ૪. એકત્વ-ભાવના-જન્મ-મરણ, તથા સુખ-દુ:ખ સંસારમાં એકલાને જ અનુભવવા પડે છે, તેમ ચિતવવું. ૫. અન્યત્વ-ભાવના-આત્માને ધન, બંધુ તથા શરીરથી ભિન્ન ચિંતવવો. ૬. અશુચિત્વ-ભાવના-શરીરનું અપવિત્રપણું ચિતવવું. ૭. આસવ-ભાવના-કષાય, યોગ, પ્રમાદ, અવિરતિ તથા મિથ્યાત્વને અશુભ કર્મના હેતુ તરીકે ચિંતવવા. ૮. સંવર-ભાવના-સંયમનું સ્વરૂપ અને તેના લાભો ચિંતવવા. ૯. નિર્જરા-ભાવના-કર્મની નિર્જરા કરવામાં કારણભૂત તપનો મહિમા ચિંતવવો. Page #209 -------------------------------------------------------------------------- ________________ અન્નત્ય-સૂત્ર ૭૧૨૭ ૧૦. ધર્મસ્વાખ્યાત-ભાવના-જિનેશ્વરોએ ધર્મ સારી રીતે કહેલો છે અને તે મહાપ્રભાવશાળી છે, એમ ચિંતવવું. ૧૧. લોક-ભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ ચિંતવવું. ૧૨. બોધિ-દુર્લભ-ભાવના-સમ્યક્ત્વ પામવું દુર્લભ છે, તેથી તેમાં ઉપયોગ રાખવાનું ચિંતન કરવું. આ ભાવનાઓ ધ્યાન પછી માનસિક ચેષ્ટા રૂપે કરાય તો તે અનુપ્રેક્ષા કહેવાય છે. આ ઉપરાંત સર્વજ્ઞ-પ્રણીત સૂત્રનું સાથે ચિંતન પણ કરી શકાય છે. ટૂંકમાં આ વખતે વિચારોની શ્રેણિ એવી જાતની હોવી જોઈએ કે જેથી દેહાધ્યાસ ટળે, ઇંદ્રિયોની ચપળતા ઓછી થાય, કષાયની વૃત્તિઓ ક્ષીણ બને અને રાગ તથા દ્વેષનું બળ ખૂબ ખૂબ ઘટી જાય. આપણું શરીર ટેવોના સંગ્રહ-સ્થાન જેવું છે. સમય થયો કે તેને ખાન-પાન જોઈએ છે, સમય થયો કે તેને નિદ્રા જોઈએ છે, સમય થયો કે તેને આરામ જોઈએ છે; બીજી હાજતો પણ જે રીતે કેળવાયેલી હોય તે રીતે-તે તે સમયે આવીને ઊભી રહે છે. મનની હાલત પણ આવી જ છે. આપણે અમુક જાતનાં ઘરમાં રહેતા હોઈએ, અમુક જાતનાં વસ્ત્રો વાપર્યાં હોય, અમુક જાતનાં ઘરેણાં વાપર્યાં હોય કે અમુક જાતની વસ્તુઓ ગમી ગઈ હોય, તો તે પ્રકારનું વલણ જ પુનઃ પુનઃ રહ્યા કરે છે. એટલે આત્મ-વિકાસ પ્રત્યે સન્મુખ થવા માટે શરીરની ટેવો તથા મનના વલણને સુધારવાની જરૂર પહેલી છે. આ કામ અભ્યાસ વિના કે સતત પ્રયત્ન કર્યા વિના સિદ્ધ થતું નથી; તેથી તેવો પ્રયત્ન વ્યવસ્થિત રીતે કરવા માટે સ્થિરતા, મૌન અને એકાગ્રતાની જરૂર છે. તાત્પર્ય કે આ ત્રણે ગુણો જીવનમાં બરાબર ઊતરે ને તેથી શરીર તથા મન ઉત્તરોત્તર સુધરતાં જાય, તેમાં જ કાયોત્સર્ગની સફળતા છે. ૩. કાયોત્સર્ગનો સમય-અતિચારના નિવારણ અર્થે જે ચેષ્ટાકાયોત્સર્ગ કરવામાં આવે છે, તેનો સમય શાસ્ત્રકારોએ ઉચ્છ્વાસના પ્રમાણથી નક્કી કરેલો છે. જેમકે ૨૫ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો, ૨૭ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો, ૧૦૮ ઉચ્છ્વાસનો કરવો વગેરે. આ ઉચ્છ્વાસ શબ્દથી શું સમજવું ? તેનો ખુલાસો આ.નિ.માં આ પ્રમાણે કરવામાં આવ્યો છે : Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ पाय-समा ऊसासा, काल-पमाणेण हंति नायव्वा । एयं काल-पमाणं, उस्सग्गेणं तु नायव्वं ॥१५३९॥ આ.નિ. ભાવાર્થ :- શ્વાસોચ્છવાસને કાલ પ્રમાણથી એક પાદ સમાન એટલે શ્લોકના ચતુર્થ ભાગ પ્રમાણે જાણવો. કાલનું આ પ્રમાણ ઉત્સર્ગથી સમજવાનું છે. (અપવાદથી નહીં). જૈન રીતિએ કાલ ગણના પ્રમાણે ૭ પ્રાણનો એક સ્તોક, ૭ સ્તોકનો એક લવ અને ૭૭ લવનું એક મુહૂર્ત થાય છે. એટલે ૪૮ મિનિટમાં ૩૭૭૩ પ્રાણ અને એક મિનિટમાં ૭૮૬ પ્રાણ થાય છે. આ સમયમાં લગભગ તેટલાં જ પદો બોલાય છે. ૪. કાયોત્સર્ગના આગાર : કાયોત્સર્ગ દરમિયાન કાયાનો વ્યાપાર સંપૂર્ણ રીતે છોડી દેવાનું શક્ય છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે. દાખલા તરીકે આપણે શ્વાસોચ્છવાસ લઈએ છીએ તે પણ એક જાતનો કાય-વ્યાપાર છે; આપણને છીંક કે બગાસું આવી જાય તો તે પણ એક જાતનો કાય-વ્યાપાર છે. આ રીતે બીજી પણ ઘણી ક્રિયાઓ એવી છે કે જેને કાય-વ્યાપાર ગણી શકાય; જેમકે અંગ-સ્કુરણ, કફ-સંચાર વગેરે. વળી કાય-વ્યાપાર બે પ્રકારનો છે : કેટલોક કાવ્ય-વ્યાપાર ઇચ્છાને આધીન હોય છે, અને કેટલોક કાય-વ્યાપાર ઇચ્છાના પ્રવર્તન સિવાય નૈસર્ગિક રીતે પણ થયા કરે છે. એટલે તે બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નીચેના કાય-વ્યાપારો થતા હોય કે થઈ જાય તો તેને કાયોત્સર્ગમાં બાધક સમજવા નહિ : ૧. ઉચ્છવાસ, ૨. નિઃશ્વાસ, ૩. ખાંસી, ૪. છીંક, ૫. બગાસું, ૬. ઓડકાર, ૭. વા-છૂટ, ૮. ભ્રમરી, ૯. પિત્તની મૂચ્છ, ૧૦. સૂક્ષ્મ અંગ-સંચાર, ૧૧. સૂક્ષ્મ કસંચાર અને ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિ-સંચાર. જેઓ કર્મ ખપાવવા માટે કાયોત્સર્ગનો આશ્રય લે છે અને તે માટે સ્મશાનમાં, શૂન્યગૃહમાં કે જંગલોમાં જઈને પોતાની કાયાનું વ્યુત્સર્જન કરે છે, તેના માટે ઘણી વાર વિચિત્ર અને વિકટ સંયોગો ઉપસ્થિત થાય છે. આ પ્રસંગે જ મૃત્યુને ભેટવાની તૈયારી પૂરેપૂરી ન હોય અથવા ઘણો પ્રયત્ન કરવા છતાં, મન પર તે સંયોગોની અસર થાય તેમ હોય તો કેટલાક Page #211 -------------------------------------------------------------------------- ________________ અન્નત્ય-સૂત્ર ૧૨૯ અપવાદો રાખી શકાય છે. પરંપરાથી તે અપવાદો ચાર પ્રકારના રખાય છે ઃ જેમ કે (૧) અગ્નિ ફેલાતો ફેલાતો આવે તો નિયત કરેલું સ્થાન છોડીને બીજે અનુકૂળ સ્થળે જઈ શકાય. (૨) કોઈ શિકારી પ્રાણી સન્મુખ આવી જાય કે અન્ય પંચેન્દ્રિય પ્રાણીનું છેદન-ભેદન તે જ સ્થળે કરવા લાગે તો તે સ્થળ છોડીને બીજે અનુકૂળ સ્થળે જઈ શકાય. (૩) કોઈ ચોર કે રાજા આવીને ત્યાં એવા પ્રકારનાં કામો કરવા લાગે કે જેથી સમાધિનો ભંગ થાય તો તેવા પ્રસંગે પણ તે સ્થાન છોડીને જઈ શકાય; (૪) અને સર્પ-દંશ થાય કે સર્પ-દંશ થવાની સંભાવના ઊભી થાય તો તે સ્થાન છોડીને જઈ શકાય; અથવા તેવા સંયોગોમાં એકાએક પડી જવાય ને કાયોત્સર્ગ વિધિ-પૂર્વક પારી ન શકાય તો તેથી કાયોત્સર્ગનો ભંગ ગણાય નહિ. ઘણા મહાપુરુષો આવી છૂટનો જરા પણ લાભ લેતા નથી. દાખલા તરીકે સુકોશલ મુનિ અને અવંતિ-સુકુમાલ આ બંને મહાપુરુષો જંગલમાં જઈને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા હતા. તે વખતે તેમના પર અનુક્રમે વાઘણ અને હડકાયેલી શિયાળણીના હુમલા થયા હતા; પરંતુ તેનાથી તેઓ જરા પણ ડગ્યા ન હતા અને મરણ આવ્યું, છતાં પોતાના ધ્યાનમાં અડગ રહ્યા હતા. આ રીતે ૧૨નૈસર્ગિક ક્રિયાઓને ચાર આકસ્મિક કે ઉપસર્ગરૂપ ક્રિયાઓ મળીને ૧૬ બાબતોની છૂટ કાયોત્સર્ગમાં રાખવામાં આવે છે. એટલે તેની ઉપસ્થિતિ થવાથી કાયોત્સર્ગને ભગ્ન કે વિરાધિત થતો નથી. આ અગારો કે અપવાદ સિવાય સર્વ પ્રકારની કાયિક પ્રવૃત્તિઓ છોડી દેવાની હોય છે. આ રીતે કાયોત્સર્ગસૂત્રમાં કાયોત્સર્ગની પ્રતિજ્ઞા, કાયોત્સર્ગનું સ્વરૂપ, કાયોત્સર્ગનો સમય અને કાયોત્સર્ગના આગારો કે અપવાદો સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. સંપદા અને આલાપકની દૃષ્ટિએ અન્નત્થ સૂત્રનો પાઠ નીચે મુજબ રચાયેલો છે. ૧. એકવચનાંત આગાર સંપદા અન્નત્ય-સમિળ શ્, નીસિપ્નું ૨, સ્વાભિખ્ખું રૂ, છીĪ ૪, સંભાળ ૧, કુળ ૬, વાય-નિસોળ ૭, મમતીર્ ૮, પિત્ત-મુક્ ૧. ॥૬॥ 44.-9-6 Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૨. બહુવચનાંત આગાર સંપદા सुहुमेहि अंग-संचालेहिं १०, सुहुमेहि खेल-संचालेहिं ११, सुहुमेहिं दिट्ठि-संचालेर्हि १२. ॥२॥ 3. आगंतु आ॥२ संपहा एवमाइएहिं १३, आगारेहिं १४, अभग्गो १५, अविराहिओ १६, हुज्ज १७, मे काउस्सग्गो १८. ॥३॥ ४. अयोत्सगावधि संपहा जाव अरिहंताणं १९, भगवंताणं २०, नमुक्कारेणं २१, न पारेमि २२. ॥४॥ ૫. સ્વરૂપ સંપદા ताव कायं २३, ठावेणं २४, मोणेणं २५, झाणेणं २६, अप्पाणं २७, वोसिरामि २८. ॥५॥ . (७) श्री આ સૂત્રનો પાઠ, આવશ્યકસૂત્રના કાયોત્સર્ગાધ્યયનમાં તસ્સ ઉત્તરીકરણેણે શબ્દથી શરૂ થતા સૂત્રની અંતર્ગત સળંગ રીતે જોઈ શકાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ९. चउवीसत्थय-सुत्तं [चतुर्विंशति-जिन-स्तवः] લોગસ્સ-સૂત્ર (१) भूता *लोगस्स उज्जोअगरे', धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥१॥ उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुप्पफदंतं, सीअल-सिज्जंस-वासुपुज्जं च । विमल मणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ कुंथु अरं च मलिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिटुनेमि, पासं तह वद्धमाणं च ॥४॥ एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय-वंदिय-महिया', जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि-लाभं, समाहिवरमुत्तमं दितु ॥६॥ ★ पडेली थानो छ सिला छे. ही बंधी थामी छम छे. 4uid :१. लोगस्सुज्जोयगरे-मा. . टी., ५. ४८४ . थे. वं. म., मा., पृ. ८१. पाक्षि સૂત્ર વૃત્તિ, ૫. ૭૬ આ २. महिआ-41. Sl. टी., ५. ५०७ मौ. यो. शा. स्वो. वि., ५. २२७ मा. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥७॥ (२) संस्कृत छाया लोकस्य उद्योतकरान् धर्मतीर्थकरान् जिनान् । अर्हतः कीर्तयिष्यामि, चतुर्विंशतिमपि केवलिनः ॥१॥ ऋषभमजितं च वन्दे, सम्भवमभिनन्दनं च सुमतिं च । पद्मप्रभं सुपार्श्व, जिनं च चन्द्रप्रभं वन्दे ॥२॥ सुविधिं च पुष्पदन्तं, शीतल-श्रेयांस- वासुपूज्यान् च । विमलमनन्तं च जिनं, धर्मं शान्तिं च वन्दे ॥३॥ कुन्थुमरं च मल्लि, वन्दे मुनिसुव्रतं नमिजिनं च । वन्दे अरिष्टनेमिं पार्श्व तथा वर्धमानं च ॥४॥ ? एवं मया अभिष्टुताः, विधूतरजोमला: प्रक्षीणजरामरणाः । चतुर्विंशतिरपि जिनवरा:, तीर्थकराः मे प्रसीदन्तु ॥ ५ ॥ कीर्तितवन्दितमहिताः ये एते लोकस्य उत्तमाः सिद्धाः । आरोग्यबोधिलाभं, समाधिवरमुत्तमं ददतु ॥ ६ ॥ चन्द्रेभ्यो निर्मलतराः, आदित्येभ्योऽधिकं प्रकाशकराः । सागरवरगम्भीराः, सिद्धाः सिद्धि मम ( मह्यं ) दिशन्तु ॥७॥ ( ३-४ ) सामान्य, विशेष अर्थ तथा तात्पर्यार्थ लोगस्स - [लोकस्य ] -लोऽना. પ્રમાણથી જે જોવાય તે લોક છે. લોક શબ્દથી અહીં પંચાસ્તિકાયાત્મક લોક ગ્રહણ કરવો, એમ આવસય સુત્તની હારિભદ્રીય ટીકામાં સૂચવાયું છેર. १. चंदेर्हि - खा. डा. टी., ५. प८० खा. स.वि., पृ. ४८. यो. शा. स्वो वि., ५. २२८ २. लोकयते प्रमाणेन दृश्यते इति भावः । अयं चेह तावत् पञ्चास्तिकायात्मको गृह्यतेखा. हा. टी., ५. ४९४ २८. Page #215 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૩૩ તદુપરાંત લલિત વિસ્તરા, ચેઈયવંદણ મહાભાસ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, દેવવંદન ભાષ્ય, વંદારવૃત્તિ તથા ધર્મસંગ્રહ-આ ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખવામાં આવ્યો છે. માત્ર આચાર દિનકરમાં લોક શબ્દથી ચૌદ રાજલોક અર્થને સ્વીકારવામાં આવ્યો છે. ૩ોરે-[ોતરાન- પ્રકાશ કરનારાઓને. ઉદ્યોત બે પ્રકારનો છે અને તેની વ્યુત્પત્તિ દ્યોત્યને ખાતે નેન તિ દ્યોત: એ પ્રમાણે થાય છે, એટલે જેના વડે પ્રકાશ કરાય તે ઉદ્યોત. ઉદ્યોતના (૧) દ્રવ્યોદ્યોત અને (૨) ભાવોદ્યોત એ બે પ્રકાર છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ વગેરે દ્રવ્ય ઉદ્યોત છે. કારણ કે ઘટ આદિ વસ્તુઓનો ઉદ્યોત કરવા છતાં પણ તેમાં રહેલા સર્વ ધર્મોનો ઉદ્યોત કરી શકતા નથી. જ્ઞાન તે ભાવ ઉદ્યોત છે, એમ આવસ્મય નિજજુત્તિ જણાવે છે. જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવઉદ્યોત છે. ચે. વ. મ. ભા. જણાવે છે કે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે ભાવ ઉદ્યોત છે. उद्द्योतं कुर्वन्ति इत्येव शीलं येषां ते उद्द्योतकरा: પ્રકાશ કરવો એવો છે સ્વભાવ જેમનો તે ઉદ્યોતકર કહેવાય. १. लोकस्य चतुर्दशद्वारात्मकस्य –આ. દિ., ૫. ૨૬૭ અ. २. दुविहो खलु उज्जोओ –આ. નિ., ગા. ૧૦૫૯ ३. नायव्वो दव्वभाव संजुत्तो । ___ अग्गीदव्वुज्जोओ, चंदो सूरो मणी विज्जू । –આ. નિ., ગા. ૧૦પ૯ ૪. નાઈ માવુન્નોબો | –આ. નિ., ગા. ૧૦૬૦ ૫. જ્ઞાનેન યથાવસ્થિત વસ્તુ તિ જ્ઞાનં તન્નાને મોદ્યોતઃ –આ. હા. ટી., ૫. ૪૯૭ અ. ૬. વનનાબુન્મવો માવો -ચે. વ. મ. ભા., ગા. ૫૧૩, પૃ. ૯૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ઉદ્યોતના બે ભેદો (દ્રવ્યોદ્યોત અને ભાવોદ્યોત) પૈકી દ્રવ્યોદ્યોતથી જિનેશ્વરો લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી અતુલ સત્ત્વાર્થ-પરોપકાર-કરવા દ્વારા ભાવોદ્યોત કરનારા હોય છે. ઉદ્યોતકર પણ બે પ્રકારે હોય છે. (૧) સ્વઉદ્દ્યોતકર, (ર) પરઉદ્યોતકર. શ્રી તીર્થકર ભગવંતો બન્ને પ્રકારે ઉદ્યોતકર છે. પોતાના આત્માને ઉદ્યોતિત કરવા દ્વારા તેઓ સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફેલાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ તેઓ બાકીના ભવ્ય વિશેષો માટે ઉદ્યોત કરનારા હોવાથી પર ઉદ્યોતકર છે. ઉદ્યોતના પૂર્વોક્ત બે ભેદોમાં ભાવોદ્યોતનું સ્થાન અતિ મહત્ત્વનું છે, કારણ કે દ્રવ્યોદ્યોતનો ઉદ્દદ્યોત યુગલ સ્વરૂપ હોવાથી તેમજ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિતક્ષેત્રમાં પ્રકાશ કરે છે; જ્યારે ભાવોદ્યોતનો ઉદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે. આ વિષયમાં યો. શા. સ્વો. વિ. માં કહેવાયું છે કે-કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી શ્રી તીર્થકર ભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે. १. लोकस्योद्योतकराः द्रव्योदयोतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुल | સર્વાર્થરVIત્ માવોદ્યોતર: પુનર્મવતિ | –આ. હા. ટી., પ. ૪૯૭, આ. २. आत्मानमेवाधिकृत्य उद्द्योतकरास्तथा लोकप्रकाशक वचनप्रदीपापेक्षया च शेषभव्यविशेषानधिकृत्यैवेति । –આ. હા, ટી., ૫. ૪૬૭ આ. ३. द्रव्योद्योतोद्योतः पुद्गलात्मकत्वात्तथाविधपरिणामयुक्तत्वाच्च प्रकाशयति प्रभासते वा परिमिते क्षेत्रे, भावोद्योतोद्योतः लोकालोकं प्रकाशयति । –આ. હા. ટી., ૫. ૪૯૭ આ. ४. केवलालोकदीपेन सर्वलोकप्रकाशकरणशीलान् । -યો. શા. સ્વ. વિ., પ. ૨૪૪ આ. Page #217 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૫ ૧૩૫ દે. ભા. તેમજ વં. વૃ.૨ જણાવે છે કે-કેવલજ્ઞાનના પ્રકાશથી અથવા તો તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી શ્રી જિનેશ્વર ભગવંતો ઉદ્યોત ક૨વાના સ્વભાવવાળા છે. આ. દિ.માં કહેવાયું છે કે શ્રી તીર્થંકર ભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વ પદાર્થોનું પ્રકટ કરવાપણું કરનારા હોવાથી ઉદ્યોતકર છે. આ પ્રમાણે લોગસ્સ ઉખ્ખોઅરે એ બે પદો-પંચાસ્તિકાયરૂપી લોકનો કેવલજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત (ભાવદીપક) વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા એ અર્થમાં સિદ્ધ થાય છે”. આ પદો વડે શ્રી તીર્થંકર ભગવાનનો વચનાતિશય કહેવામાં આવ્યો છે. ધમ્મતિસ્થવ [ધર્મતીર્થાન્]-ધર્મરૂપી તીર્થના કરનારાઓને. ધર્મની વ્યાખ્યા લ. વિ.માં નીચે પ્રમાણે ટાંકવામાં આવી છે :दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥ १ ॥ અર્થ :- દુર્ગતિમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તે ધર્મ કહેવાય છે. ધર્મ બે પ્રકારનો છે. (૧) દ્રવ્યધર્મ અને (૨) ભાવધર્મ. અહીં ભાવધર્મ પ્રસ્તુત છે. આ. નિ. તથા દે. ભા.માં કહેવામાં આવ્યું છે કે ભાવધર્મ શ્રુતરૂપ અને ચારિત્રરૂપ છે, १. केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा प्रकाशनशीलान् । -દે. ભા., પૃ. ૩૨૧ २. केवलालोकदीपेन उद्योतकरान् प्रकाशकरान् । * -વં. વૃ., પૃ. ૪૦ રૂ. પરમજ્ઞાનોપદેશ સંશયછેટ્ સર્વપાર્થ પ્રજટનારિાદ્ઘોતરાસ્તાન્ । -આ. દિ., ૫. ૨૬૭ એ. ४. अनेन वचनातिशय उक्तः -દે. ભા. પૃ. ૩૨૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તિસ્થ-[તીર્થ]-તીર્થ. તીર્થ શબ્દની વ્યુત્પત્તિ તૌર્યતેઽનેન રૂતિ તીર્થ-જેના વડે તરાય, તે તીર્થ. એ પ્રમાણે કરવામાં આવે છે. આ. નિ.માં કહેવાયું છે કે તીર્થના અનેક પ્રકારો છે, નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ વગેરે. અહીં આ ચાર પ્રકારના તીર્થો પૈકી કયું તીર્થ લેવું એવી સહેજે શંકા થાય પણ ધર્મતીર્થ શબ્દ હોવાથી માત્ર ભાવતીર્થ જ સ્વીકાર્ય બને છે. દ્રવ્યતીર્થ અને ભાવતીર્થની વ્યાખ્યા દે. ભા.માં નીચે મુજબ આપવામાં આવી છે. કુપ્રવચનો (ઇતરદર્શનો) તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો આ બધાં દ્રવ્યતીર્થ છે, કારણ કે ત્યાં પણ લોકો ડૂબે છે અને તેને એક વાર તર્યા પછી ફરી પણ તરવાનું બાકી રહે છે. જ્યારે સંઘ આદિ ભાવતીર્થ છે, કારણ કે તેનો આશ્રય કરનારા ભવ્યો ભવસાગરને નિયમા તરી જાય છે અને ભવસાગર ફરી તરવાનો બાકી રહેતો નથી. –[]-કરનારા, કરવાનો સ્વભાવ છે જેમનો એવા. - खेटले धर्म एव तीर्थ धर्मप्रधानं वा तीर्थ धर्मतीर्थं तत्करणशीलान्धर्मतीर्थकरान् । અર્થ :- ધર્મ એ જ તીર્થ કે ધર્મ પ્રધાન એવું તીર્થ તે ધર્મતીર્થ. તેનો કરવાનો સ્વભાવ છે જેમનો તે ધર્મતીર્થકર. તેવા ધર્મતીર્થકરોને, આ પદનો -આ. નિ., ગા. ૧૦૬૫ १. नामंठवणातित्थं दव्वतित्थं च भावतित्थं च । २. धर्मग्रहणात् द्रव्यतीर्थस्य नद्यादे.. ..પરિજ્ઞા: -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ . ૨. મહ ચ कुप्पावयणाइ नईआइ, तरणसमभूमि दव्वओ तित्यं । वुडुंति तत्थ वि जओ, संभवइ य पुणवि उत्तरणं ॥ १॥ संघाइ भावतित्थं, जं तत्थ ठिया भवण्णवं नियमा । भविया तरंति न य पुण वि, भवजलो होइ तरियव्वो થર્મ વ્ ધર્મપ્રધાન વા તીર્થં ધર્મતીર્થં તત્કાળશીતા ટી., ૫. ૪૯૪ એ. ૪. --દે. ભા., પૃ. ૩૨૧ ધર્મતીર્થ રાસ્તાન્ । -આ. હા. -લ. વિ., પૃ. ૪૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૩૭ વિશિષ્ટ અર્થ યો. શા. સ્વો. વિ.માં જણાવાયો છે કે દેવો, મનુષ્યો અને અસુરો સહિતની પર્ષદામાં સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી વાણી દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન કરનારાઓને. આ પ્રમાણે થમતિસ્થરે એ પદ દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને રોકી રાખી સન્માર્ગે સ્થાપનાર અને સંસારસાગરથી તારનાર એવા ધર્મરૂપ ભાવતીર્થનું સર્વ ભાષાઓમાં પરિણામ પામનારી સાતિશય વાણી દ્વારા પ્રવર્તન કરવાના સ્વભાવવાળાએ અર્થમાં સિદ્ધ થાય છે. યો. શા. સ્વ. વિ.માં જણાવ્યું છે કે આ પદ દ્વારા શ્રી તીર્થંકર ભગવંતનો પૂજાતિશય તથા વચનાતિશય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે દે. ભા.માં જણાવાયું છે કે આ પદ દ્વારા પૂજાતિશય દર્શાવાયો છે. નિ-[વિનાન-જિનોને. આ. નિ.માં જિન શબ્દનો અર્થ જેમણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યાં છે તે-એવો કરવામાં આવ્યો છે. આ. હા, ટી.માં રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જિતનારા તે જિન એમ કહેવાયું છે. લ. વિ, દે. ભા. તેમજ વં. વૃ.માં રાગ આદિને જીતનારા તે જિન એમ દર્શાવાયું છે. જે મ. ભાગમાં જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા ૨. વમનુગલુJયાં પરિ સર્વપાવપરિમિચા વાવા ધર્મતીર્થપ્રવર્તનત્યર્થ: | -યો. - શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. ૨. મને પૂગતિશયો વાતશયો: I-યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. ३. एतेन पूजातिशयश्चोक्तः । દે. ભા., પૃ. ૩૨૧ ૪. નિયોદમાગમાયા, નિયત્નોદા તે તે ઉના હૃત્તિ -. નિ., ગા. ૧૦૭૬. ૬. ષષાદ્રિ પરીષદોવસારનેતૃત્વાન્નિનાદ - આ. હા. ટી., ૫. ૪૯૪ અ. ૬. તારો ઉનના તાન્ | -લ. વિ., પૃ. ૪૨ जिनान् रागादि जेतृन् । –દે. ભા., પૃ. ૩૨૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ છે તેઓ જિન એમ કહેવાયું છે. યો. શા. સ્વ. વિ. તેમજ ધ. સં.માં રાગદ્વેષ આદિને જીતનારાઓને જિન તરીકે ઓળખાવાયા છે. - આ રીતે-ઉન-પદ-રાગ દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો ઉપસર્ગો અને આઠ પ્રકારનાં કર્મોને જીતનાર-એ અર્થમાં સિદ્ધ થાય છે. આ પદ દ્વારા અપાયાપગમાતિશય દર્શાવાયો છે. રિહંતે-[મરંત]-અહિતોને. આ. નિ.માં અરિહંત શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે : ઇન્દ્રિયો, વિષયો, કષાયો, પરીષહો, વેદના અને ઉપસર્ગો આ અરિઓને-શત્રુઓને હણનારા હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. ઉપરાંત આઠ પ્રકારનું કર્મ સર્વજીવો માટે અરિભૂત છે, તે કર્મરૂપી અરિને હણનારા હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. વંદન અને નમસ્કારને જેઓ યોગ્ય છે, પૂજા સત્કારને જેઓ યોગ્ય છે અને સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેઓ અરિહંત કહેવાય છે. जिनान् रागादि जेतृन् । –વં. વૃ. પૃ. ૪૦ जयन्ति रागादीन् इति जिनास्तान् –આ. દિ., ૫. ૨૬૭ આ ૨. નિતિ અસત્યો નિયર હોલમોડે . –ચે. વ. મ. ભા., ગા. પર૬, પૃ. ૯૫ २. जिनान् रागद्वेषादिजेतॄन् । -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. जिनान् रागद्वेषादिजेतृन् -ધ. સં, ૫. ૧૫૧ અ. રૂ. માથામતિશયમદિ-ગિનાન ! -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૪ આ. ४. इंदियविसयकसाए, परीसहे वेयणा उवस्सग्गे । एए अरिणो हंता, अरिहंता तेण वुच्चंति ॥९१९॥ अट्ठविहं पिय कम्मं, अरिभूअं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता, अरिहंता तेण वुच्चंति ॥९२०।। । अरिहंति वंदण नमसणाई, अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरिहंता तेण वुच्चंति ॥९२१॥ –આ. નિ. ગા. ૯૧૯-૨૦-૨૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૩૯ આ. હા. ટી. લ. વિ. તથા દે. ભા.માં જણાવ્યું છે કે-અશોક આદિ આઠ પ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જેઓ યોગ્ય છે તેઓ અર્હત્ કહેવાય છે. ચે. વં. મ. ભા.માં કહેવાયું છે કે આઠ પ્રકારના પ્રાતિહાર્યને જે કારણથી યોગ્ય છે તેથી તેઓ અરિહંત કહેવાય છે. યો. શા. સ્વો. વિ.માં અરિહંત શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કેકર્મરૂપી અરિને હણનારાઓને. અને તે કહ્યા પછી, આ. નિ.નો અરિહંત વિષય ઉપર નિર્દિષ્ટ અર્થ જણાવતો પાઠ ટાંકવામાં આવેલ છે. વં. વૃ. તથા આ. દિ. અરિહંત શબ્દનો કશો જ વિશિષ્ટ અર્થ ન દર્શાવતાં અર્હતોને એટલો જ માત્ર નિર્દેશ કરે છે. આ. હા. ટી., લ. વિ., ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., વં. વૃ., આ. દિ. અને ધ. સં. આટલા ગ્રંથો અહીં વપરાયેલ ‘અરિહંતે’ પદને વિશેષ્ય માને છે, જ્યારે દે. ભા. ‘અરિહંતે’ પદને વિશેષણ માને છે. -લ. વિ., પૃ. ૪૨ १. अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तानर्हतः २. अठ्ठविहं पाडिहरं, जम्हा अरहन्ति तेण अरिहंता । રૂ. ર્િ હતૃમ્યઃ ४. अर्हतामेव विशेष्यत्वान्न दोषः अर्हतामेव विशेष्यत्वान्न दोष: -ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨ -યો. શા. સ્વો. વિ., ૫. ૨૧૭ અ. –આ. હા. ટી., પત્ર ૫૦૧ અ. લ. વિ. પૃ. ૪૪ अठ्ठविहं पाडिहरं, जम्हा अरहन्ति तेण अरिहंता । તોાસ્તુનોયા, યં તુ વિસેસળ તેસિ अरिहंते इति विशेष्यपदम् । अरिहंते इति विशेष्यपदम् । અર્હત: કીર્ત્તયિછે, થંભૂતાનદંત: अरहंते इति विशेष्यपदम् । अर्हतः अष्टमहाप्रातिहार्यादिपूजार्हान् विशेषणपदमेतत् । ।-ચે. વં. મ. ભા., ગા. ૫૧૧, પૃ. ૯૨ ...યો. શા. સ્વો વિ., ૫. ૨૨૪ આ. -વં. વૃ., પૃ. ૪૦ -આ. દિ., ૫. ૨૬૭ અ. -ધ. સં., ૫. ૧૫૫ અ - દે. ભા. પૃ. ૩૨૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અહીં એક વાત ટાંકવી જરૂરની છે કે-ધ. સં. ગ્રંથ હિંતે પાઠને બદલે અ ંતે પાઠ જણાવે છે, જ્યારે બાકીના ગ્રંથકારો અત્યંત પાઠને માન્ય રાખે છે. આ રીતે અત્યંતે પદ-વંદન-નમસ્કારને, પૂજા-સત્કારને તથા સિદ્ધિગમનને જેઓ યોગ્ય છે તેવા, તેમ જ આઠેય કર્મો, ઇન્દ્રિયો, વિષયો, કષાયો આદિ અરિઓને હણનારા-એ અર્થમાં સિદ્ધ થાય છે. વિત્તફİ-[ીત્તવિષ્ય]-કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. કીર્તન કરવાનું કારણ દેવતા, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ રૂપ વિનયદર્શાવ્યો તે છે. તેમના આ ગુણોને ખ્યાલમાં રાખીને અહીં તેમનું કીર્તન કરવામાં આવેલ છે. ત્તિસ્સું રૂપ દ્વૈતૂં ધાતુનું ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એકવચનનું છે. ત્તિસ્સું પદનો સામાન્ય અર્થ હું કીર્તન કરીશ એટલો જ થાય છે. પરંતુ તેનો વિશિષ્ટ અર્થ પોતપોતાના નામથી, યા તો નામોના ઉચ્ચારણ પૂર્વક હું સ્તવના કરીશ થાય છે. એમ આ. હા. ટી. આદિ સમસ્ત ગ્રંથકારો જણાવે છે. માત્ર આ. દિ. ત્તિiનો અર્થ થયિષ્યે-કહીશ. એ પ્રમાણે કરે છે. વિત્તÉરૂપ અંગે વિચારણા કરીએ તો, સંસ્કૃત ભાષાના જીત્તવિઘ્ને રૂપને પ્રાકૃતમાં ઢાળવામાં આવતાં ઋયિ એટલા અંશનું પ્રાકૃત -ધ. સં., ૫. ૧૫૫ અ. १. अरहन्ते इति विशेष्यपदम् । कित्तेमि कित्तेणिज्जे, सदेवमणुआसुरस्स लोगस्स । ૨. હંસળ નાળ પત્તિ, તવ વિળો યંત્તિઓ તેનિં ३. कीर्तयिष्यामीति स्वनामभिः स्तोष्ये इत्यर्थः । ४. कीर्तयिष्ये कथयिष्ये ૭૭|| -આ. નિ., ગા. ૧૦૭૭ -આ. હા. ટી, ૫. ૪૯૪ ૨. -આ. દિ., ૫. ૨૬૭ ૨. Page #223 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૪૧ વ્યાકરણના વર્ણવિકારોના નિયમ પ્રમાણે શિરૂ થાય. બાદ બે પ્રથમ પુરુષના એકવચનનો સૂચક છે. તેને સ્થાને પ્રાકૃતમાં ન આવે અને એ મિના સ્થાને વિકલ્પ સં આદેશ થાય. આ રીતે પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર જ શિરૂટ્સ રૂપ સાધી શકાય છે. અને વિકલ્પ પક્ષે વિત્તમિ પ્રયોગ થાય છે. ઉપર્યુક્ત બન્ને પ્રયોગ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરે પ્રાકૃતવ્યાકરણના મે: સં-૮ રૂ૬િ૧ સૂત્રમાં નોંધેલ છે. આ. હા. ટી, લ. વિ, દ. ભા.-આ ગ્રંથો વિફર્સનું સંસ્કૃત રૂપ વીયિષ્યામિ કરે છે, જ્યારે યો. શા. સ્વો, વિ., વ. વૃ, ધ. સં, તથા આ. દિ. વીયિષ્ય કરે છે. આ રીતે વિત્ત પદ-નામોચ્ચારણ પૂર્વક સ્તવીશ-એ અર્થમાં સિદ્ધ થાય છે. ચડવી-[ચતુર્વિતિન-ચોવીસને. ચોવીસને એટલે કે ચોવીસ અહિતોને. આટલું કહ્યા પછી મનમાં સહેજે થાય કે અહીં કયા ચોવીસ અહિત લેવા ? કારણ કે ગત ચોવીસીમાં પણ ચોવીસ અહિત થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે, તથા ક્ષેત્રાન્તરોની અપેક્ષાએ તે તે ક્ષેત્રોમાં પણ જુદા જુદા ચોવીસ અર્પત થયા છે. આનું સમાધાન આપતાં આ. નિ. જણાવે છે કે-ચોવીસ એ સંખ્યા ઋષભ આદિ હવે પછી કહેવાનારા માટે છે. એટલે કે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા શ્રી ઋષભથી આરંભી શ્રીવર્ધમાન પર્વતના અહંતો માટે વડવીમાં શબ્દ વપરાયેલો છે. ચે. વ. મ. ભા. પણ ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરતાં જણાવે છે કે રડવી એ સંખ્યા થયેલા અહંતો માટે છે. દે. ભા. પણ જણાવે છે કે ચોવીસથી ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા ૨. ૧૩વીતિય સંજ્ઞા સભાગ૩ મUTHUT૩ ! –આ. નિ. ગા. ૧૦૭૮ २. चउवीसंतिय संखा भारहवासुब्भवाण अरहाणं । ચે. વ. મ. ભા., ગા. પ૨૬, પૃ. ૯૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અર્હતો લેવા. આ પ્રમાણે-પડવીસું ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વર્તમાન ચોવીસીના અર્હતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે. પિ-[૫]-અને, વળી. (અર્થાત્ બીજાઓને પણ) અહીં વપરાયેલ પિ પદ કે જે અપિ અવ્યય છે તેના અનેક અર્થો છે. તે પૈકી અહીં સમુચ્ચય અર્થ ઘટિત થાય છે. એટલે નૈવીસંપિનો અર્થ ચોવીસને અને એ પ્રમાણે થાય. અને કહ્યા બાદ વાક્ય અધૂરું રહે છે. શ્રોતાના મનમાં જિજ્ઞાસા પણ પ્રવર્તે છે કે અને પદથી આગળ શું સમજવું? તે માટે આ. નિ.માં સૂચવવામાં આવ્યું છે કે-પિ શબ્દના ગ્રહણથી. ઐરવત ક્ષેત્ર તથા મહાવિદેહ ક્ષેત્રમાં જે છે તેમનું ગ્રહણ સમજવુંૐ. એટલે નિજ્જુત્તિકારને અપિ શબ્દથી બીજા બે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અર્હતો અભિપ્રેત છે. આ. હા. ટી.માં તથા લ. વિ.માં જણાવાયું છે કે અપિ શબ્દ તેમનાથી અન્યના સમુચ્ચય માટે છે. એટલે કે વર્તમાન ચોવીસીના ઋષભાદિચોવીસ જિનોથી અન્ય એવા તીર્થંકરો માટે છે. નિર્યુક્તિકાર ઐરવત તથા મહાવિદેહ કહે છે તેમાં અને આ. હા. ટી. તથા લ. વિ. ના. વિધાનમાં ઐક્ય જ દેખાય છે. કારણ કે, નિર્યુક્તિકારે પણ ઐરવત અને મહાવિદેહ માત્ર જંબુદ્વીપના જ લેવા અને બાકીના ચાર ન લેવા તેવું વિધાન ક્યાંય કર્યું નથી. ચે. વં. મ. ભા. અપ શબ્દથી મહાવિદેહ આદિમાં થયેલા એમ જણાાવે છે. . વતુર્વિશક્તિ ભરતક્ષેત્રો દ્ધવાન્ । દે. ભા., પૃ. ૩૨૧ २. अपि सम्भावना प्रश्न शङ्कागर्हा समुच्चये । तथा युक्त पदार्थेषु, कामचार क्रियासु च ॥ ३. अविसद्दगहणा पुण एरवय महाविदेहेसुं । -આ. ડી., વો. ૧, પૃ. ૧૫૫ -આ. નિ., ગા. ૧૦૭૮ -આ. હા. ટી., પૃ. ૪૧૪ અ. ४. अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थः । . અવિસામો તંત્રે મહાવિવેત્તાપમવેવ । -ચે. વં મ. ભા., ગા. પ૨૯, પૃ. ૯૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૪૩ યો. શા. સ્વો. વિ. તથા ધ. સં અપિ શબ્દથી બીજાઓને પણ એમ જણાવે છે. પણ બીજામાં કયા કયા લેવા, તેનું વિધાન કરતા નથી. દે. ભા. તથા વં. વૃ. અપિ શબ્દથી બાકીનાં ક્ષેત્રોમાં થયેલા એમ જણાવે છે. આ રીતે અપિ શબ્દ-ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અર્હતોથી અન્ય એવા, ઐરવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અર્હતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે. વલી-[વનિ:]-કેવળજ્ઞાનીઓને. વતી શબ્દની વ્યુત્પત્તિ-વાં યેમાં વિદ્યતે રૂતિ વલિનઃ એટલે કેવલ (કેવલજ્ઞાન) જેમને છે તે. એ પ્રમાણે થાય છે. વેવની પદની વ્યાખ્યા આ. નિ.માં નીચે મુજબ આપવામાં આવી છે ઃ સંપૂર્ણ (પંચાસ્તિકાયાત્મક) લોકને જાણે છે તથા જુએ છે અને જે કેવલચારિત્રી તથા કેવલજ્ઞાની છે તે કારણથી તે કેવલી કહેવાય છે. અહીં જાણવું એટલે વિશેષરૂપે જાણવું (કેવલજ્ઞાન) અને જોવું એટલે સામાન્યરૂપે જાણવું (કેવલદર્શન) એમ સમજવાનું છે”. ચે. વં, મ. ભા.માં કેવલીની વ્યાખ્યા માટે આ. નિ. નો પાઠ જ ટાંકવામાં આવ્યો છે. આ. હા. ટી., લ. વિ. તથા આ. દિ.માં કેવલીની વ્યાખ્યા કેવલજ્ઞાન જેમને છે તે એટલી જ આપવામાં આવી છે. ૬. પિશાદ્ન્યાપિ । २. अपिशब्दात् भावतः शेषक्षेत्रसंभवांश्च । अपिशब्दात् शेषक्षेत्रसंभवांश्च । ३. कसिणं केवलकप्पं लोगं जाणंति तह य पासंति । केवल चरितनाणी तम्हा ते केवली हुंति । ૪. નિવિશેષ વિશેષાળાં, પ્રો વર્શનમુષ્યતે 1 विशिष्ट ग्रहणं ज्ञान - मेवं सर्वत्रगं द्वयम् ॥१॥ केवलज्ञानमेषां विद्यत इति केवलिनः तान् વતિનઃ || પ્ યો. શા. સ્વો. વિ., પત્ર ૨૨૪ આ. -દે. ભા., પૃ. ૩૨૧ -વં. વૃ. પૃ. ૪૧ -આ. નિ., ગા, ૧૦૭૯ -આ. હા. ટી., ૫. ૫૦૦ આ. -આ. હા. ટી. ૫. ૪૯૪, ૨. -લ. વિ. પૃ. ૪૩ . Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યો. શા. સ્વો. વિ, દે. ભા, તથા ધ. સં.માં કેવલીનો અર્થ ઉત્પન્ન થયેલું છે કેવલજ્ઞાન જેમને એવા ભાવઅહમ્ એ પ્રમાણે કરવામાં આવ્યો છે. વ. વૃ.માં કેવલીનો અર્થ ભાવ અહિતો એ પ્રમાણે કરાયો છે. આ રીતે સ્ત્રી પદ-જેમને કેવલજ્ઞાન (અને કેવલદર્શન) ઉત્પન થયું છે અને તે દ્વારા જેઓ સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે એવા, સંપૂર્ણ ચારિત્ર અને જ્ઞાનવાળા, ભાવ અહંતોને-એ અર્થમાં સિદ્ધ થાય છે. વતી પદ અહીં શા માટે મૂકવામાં આવ્યું તે અંગે ગ્રંથકારોમાં કેટલાક મતાંતર પ્રવર્તે છે. આ. હા. ટી. તથા લ. વિ.માં કહ્યું છે કે કેવલી એ વિશેષણ એટલા માટે છે કે જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા આત્માઓ જ લોકોદ્યોતકર, ધર્મતીર્થકર, જિન એવા અહત હોય છે, બીજા નહીં. એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા પૂરતો જ આ પ્રયોગ છે. ચે. વ. મ. ભા. જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો અહીં સમાવેશ ન થાય તે માટે કેવલી પદ મૂકવામાં આવ્યું છે.' તેમજ નામ આદિ ભેદ(નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ)થી ભિન્ન પણ જિનવરો અહંત તરીકે સંભવી શકે છે તેથી ભાવ-અહિતના સ્વીકાર માટે અહીં કેવલી પદ મૂક્યું છે. ૨. ઉત્પન્નવસ્ત્રજ્ઞાનાન્ ભવાઈત ત્વર્થઃ | -યો. શા. સ્વ. વિ. ૫. ૨૨૪ આ. उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । -દે. ભા. પૃ. ૩૨૧ उत्पन्नकेवलज्ञानान् भावार्हत इत्यर्थः । –ધ. સં. ૫. ૧૫૫ અ. २. केवलिनो भावार्हत इत्यर्थः –વં. વૃ, પૃ. ૪૧ ३. केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्य इति नियमनार्थत्वेन स्वरूपज्ञानार्थमेवेदं વિશેષમયનવમ્ –આ. હા. ટી. ૫. ૫૦૧ આ. -લ. વિ., પૃ. ૪૪ ૪. તે ૩ છ૩મસ્થનાવ, હુંતિ તો રેવતી બળિયા –શે. વં. મ. ભા., ગા. પ૩૨, પૃ. ૯૬. ५. नामाइभेयभिन्ना वि, जिणवरा, संभवंति अरहन्ता । भावारिहंत पडिवत्तिकारयं केवली-वयणं । -ચે. વ. મ. ભા, ગા. પ૩૪. પૃ. ૯૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૪૫ યો. શા., સ્વો. વિ. દે. ભા., વં. વૃ. તેમજ ધ. સં. પણ એ જ વાત જણાવે છે કે-અહીં કેવલી પદથી માત્ર ભાવ અર્હત્ જ ગ્રહણ કરવા એટલે કે જ્યારે તે અર્હત્ થઈને વિચરતા હોય તે સ્થિતિમાં રહેલા અર્હત્ જ ગ્રહણ કરવા. પરંતુ રાજ્ય અવસ્થામાં અથવા તે મુનિ અવસ્થામાં વિચરતા અર્હતો ન લેવા, કારણ કે તે અવસ્થામાં તે ભાવ અર્હત્ નથી પણ દ્રવ્ય અર્હત્ છે. જ્યારે આ સૂત્ર માત્ર ભાવ અર્હતોની સ્તુતિ માટે છે. અને તેથી પિ શબ્દની વ્યાખ્યા કરતાં, અપિ શબ્દથી અન્યને ગ્રહણ કરવા એમ જ્યાં કહેવાયું છે, ત્યાં અન્ય શબ્દથી ઐરવતાદિ ક્ષેત્રમાં રહેલા વર્તમાન ચોવીસીના તથા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ વિહરમાન ભાવ જિનોને જ ગ્રહણ કરવાના છે એ વાત સ્વયં સિદ્ધ બને છે. બીજું, ત્રીજી અને ચોથી-આ ત્રણ ગાથાઓમાં દર્શાવાયેલ ચોવીસ તીર્થંકર ભગવંતોનાં નામોના સામાન્ય તેમજ વિશિષ્ટ અર્થો છે. સામાન્ય અર્થ દરેક તીર્થંકર ભગવંતના નામમાં ઘટી શકે છે, જ્યારે વિશિષ્ટ અર્થ, તે તે તીર્થંકર ભગવંતના નામમાં ઘટી શકે છે. શ્રી ઋષભદેવ ભગવાનના નામ માટે બે ખાસ મહત્ત્વની વિગતો ચર્ચવી અહીં જરૂરી છે. દરેક તીર્થંકર ભગવંતોને માત્ર એક જ સાથળમાં લાંછન એટલે કે એક વિશિષ્ટ ચિહ્ન હોય છે. એ જૈન શાસ્ત્રોએ માન્ય કરેલ ક્રમ છે. જ્યારે અપવાદરૂપે શ્રી ઋષભદેવ ભગવાનની બન્ને સાથળોમાં તપાવેલ સુવર્ણ જેવા ઉજ્વલ અને એક બીજાની તરફ મુખ કરીને રહેલ વૃષભો(ઋષભો)નું યુગલ, લાંછન સ્વરૂપે હતું એટલે કે દરેક સાથળમાં એક એક વૃષભનું લાંછન હતું. બીજી વિશિષ્ટતા એ હતી કે દરેક તીર્થંકરની માતા શ્રી તીર્થંકર ભગવંત માતાના ગર્ભમાં આવતાં જ ચૌદ સ્વપ્નોને જુએ છે, જે પૈકી પ્રથમ હાથીને જુએ છે. જ્યારે શ્રી ઋષભદેવ ભગવંતની માતાએ ઋષભદેવ ભગવંત ગર્ભમાં આવતાં પ્રથમ સ્વપ્નમાં વૃષભને (ઋષભ) જોયો હતો. આ બન્ને વિશિષ્ટતાના કા૨ણે તુષ્ટ બનેલ દેવોના ઇન્દ્રે તેમનું ઋષભ એ નામ સ્થાપ્યું હતું. આ વિગત આ. નિ. તથા આ. હા. ટી.માં સામાન્ય રીતે " १. उरूसुउसभलंछण उसभं सुमिणंमि तेण उसभजिणो -આ. નિ., ગા. ૧૦૮૦ २. जे भगवओ दोसु वि उरूसु उसभा उप्पराहुत्ता जेणं च मरुदेवाए भगवईए चोदसण्हं પ્ર.-૧-૧૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ટાંકવામાં આવી છે. જ્યારે ચે. વં. મ. ભા.માં વિશિષ્ટ રીતે ટાંકવામાં આવી છે. =-[] અને; અથવા ગાથા-૨, ૩ તથા ૪માં ૬ શબ્દનો પ્રયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે, જેમાં દશ નો અર્થ અને છે, જ્યારે એક નો અર્થ અથવા છે. સુવિદિત્ર પુખ્તવંત પદમાં વપરાયેલ નો અર્થ અથવા છે, જ્યારે બાકીના જ્ઞનો અર્થ અને છે. ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ૬ની ગોઠવણ નીચે પ્રમાણે છે : પ્રથમ બે જિન-સમ નિયં ચ પછી બે જિન-સંમવ મળિવળ ચ પછી એક જિન-પુનરૂં ચ પછી બે જિન-સમપ્પદું સુપાસ નિળ ચ પછી બે જિન-ચંપ્પદં વંડે સુવિદ્દેિ ચ પછી ત્રણ જિન-(પુવંત) સીમલ સિધ્વંસ વાસુપુખ્ખું ચ પછી બે જિન-વિમત મળત ચ महासुमिणाणं पढमो उसभो सुमिणे दिट्ठो त्ति, तेण तस्स उसभो त्ति णामं कयं सेसतित्थगराणं मायरो पढमं गयं तओ वसहं एवं चोद्दस । -આ. હા. ટી., ૫. ૫૦૨ અ. ૧. યમ્સ નુયતે, તવિય સુવન્નુખ્ખાં ધવનં ૪રા अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइर मासि । सुमिणम्मि पढममुसभो, चोद्दससुमिणाण मज्झमि ||५४३ || दिट्ठो मरुदेवीए तेण कयं उसह नाममेयस्स તુકેળાઽમર વળા.... ||૬૪૪॥ २. समुच्चये विकल्पोक्तौ, व्यभिचारे व्यवस्थितौ । औपम्येऽतिशये हेतौ चकारोऽन्वाचयादिषु ॥२॥ -ચે. વં. મ. ભા., પૃ. ૯૮-૯૯ -શબ્દ રત્નપ્રદીપ, મુક્તક-૨, પૃ. ૩૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર પછી બે જિન-ધમ્મ સંતિ ચ પછી બે જિન-વુંછું માં ઘ પછી ત્રણ જિન-મરૢિ વંતે મુનિસુવ્વયં મિનિાં ત્ર પછી ત્રણ જિન-દ્ધિનેમિ પાસું તદ્દ વમાળ ચ આ ગોઠવણ પાછળ શ્રી સૂત્રકા૨ ભગવંતના મનમાં કયો ગૂઢ આશય હશે તે જાણી શકાયું નથી. વવે [વન્દે]-વંદન કરું છું. - ૧૪૭ ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત વંડે અને બે વખત વંમિ પદનો પ્રયોગ નીચે જણાવેલ ક્રમથી કરવામાં આવ્યો છે. પ્રથમ બે જિન પછી વંડે, ત્યારબાદ છ જિન પછી વંઢે, અને આઠ જિન પછી વંમિ. સૂત્રકાર ભગવંતની આ ગોઠવણ પાછળ પણ કયો ગૂઢાર્થ હશે તે સમજાયું નથી. ઉપરાંત આ રીતે વારંવાર વધે તથા વંમિ પદનો પ્રયોગ કરી વારંવાર વંદન શા માટે કરવામાં આવ્યું છે તેનું સ્પષ્ટીકરણ ફક્ત ચે. વ. મ. ભા. મં. જ કરવામાં આવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે-અહીં સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદનો પ્રયોગ કરાયો છે તે આદર દર્શાવવા માટે છે અને તેથી તે પુનરુક્તિ દોષકારક નથી. બિન-[બિન]-જિનને ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત નિળ પદ વપરાયેલ છે. અને સંપૂર્ણ લોગસ્સ સૂત્રમાં પાંચ વખત નિન શબ્દ વપરાયો છે. સંપૂર્ણ સૂત્રમાં સૌથી વધુ વપરાયેલ કોઈ પણ શબ્દ હોય તો તે આ બિન શબ્દ છે. નિનં પદ સાત સાત જિનના અંતરે એટલે કે સાતમા જિન પછી, ચૌદમા જિન પછી અને એકવીસમા જિન પછી ગોઠવાયેલ છે. આ ગોઠવણ १. जं पुण वंदइ किरिया भणणं सुत्ते पुणो पुणो-इत्थ । आयरपगासगत्ता पुणरुत्तं तं न दोसगरं ॥ ५३८ ॥ ચે. વં. મ. ભા., પૃ. ૯૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સહેતુક હોય તેમ લાગે છે. सुविहिं च पुप्फदंतं - [सुविधिं च पुष्पदन्तम्]જેમનું બીજું નામ પુષ્પદંત છે એવા સુવિધિનાથને. દરેક તીર્થંકર ભગવંતોનું માત્ર એકેક જ નામ આપવામાં આવ્યું છે. જ્યારે નવમા તીર્થંકરના સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ આપવામાં આવ્યાં છે. આનું શું કારણ હશે તે સમજાયું નથી. કારણ કે ગ્રંથકારો તે અંગે કશું જ સ્પષ્ટીકરણ કરતા નથી. તેવીસ તીર્થંકરો પૈકી દરેકના માત્ર એકેક જ નામ હશે, જ્યા૨ શ્રી સુવિધિનાથ ભગવાનનાં જ બે નામ હશે. એ કલ્પના પણ ટકી શકે તેમ નથી. કારણ કે કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણિમાં શ્રી વર્ધમાન સ્વામીનાં ૬ નામ ગણાવ્યાં છે. તે ગણાવેલ છ નામો પૈકી બીજાં બીજાં નામોને જતાં કરીએ તો પણ શ્રી વર્ધમાન સ્વામીનું મહાવીર નામ તો પ્રસિદ્ધ હોવા સાથે આગમોમાં પણ ઉલ્લિખિત છે. તેથી આની પાછળ શું કારણ હશે, તે સમજાયું નથી. આ. નિ., આ. હા. ટી., વં. વૃ. તથા દે. ભા. આ ચાર ગ્રંથો તો પુષ્પદંત નામ મૂળ ગાથામાં હોવા છતાં પણ તેનું વિવેચન કે તેનો નામોલ્લેખ સુધ્ધાં કરતા નથી. જ્યારે ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., આ. દિ તથા ધ. સં. તેનું વિવેચન કરે છે પણ તેમાંય વિશિષ્ટ વિવેચન તો માત્ર ચે. વં. મ. ભા. જ કરે છે. યા. શા. સ્વો. વિ. તથા ધ. સં. સુવિધિનાથનું પુષ્પદંત એ બીજું નામ છે એમ જણાવે છે. ૧ ચે. વં. મ. ભા. પણ સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ જણાવવા પૂર્વક. કેટલાક પુષ્પદંતને નામ તરીકે માન્ય १. पुष्पकलिका मनोहरदन्तत्वात् पुष्पदन्त इति । द्वितीयं नाम । द्वितीयं नाम । २. सुविही नामं विसेसणं बीयं । -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૫ આ. -ધ. સં., પૃ. ૧૫૬ -ચે. વં. મ. ભા., ગા. ૫૭૧, પૃ. ૧૦૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૪૯ રાખી સુવિધિને વિશેષણ તરીકે માને છે, તે મતાંતરનો ઉલ્લેખ કરે છે. આ. દિ. સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ જણાવે છે. તદ-[તથા]-અને પારં ત વૈદ્ધમાં ૧ એ પદમાં ત€ શબ્દનો પ્રયોગ કરાયો છે. આ તદનો અર્થ તથા કરવામાં આવેલ છે. પર્વ-[ā]-એ પ્રકારે આ. હા. ટી. પર્વ પદનો અર્થ અનન્તરોક્ત પ્રકાર વડે એમ કરે છે. લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સ. પુર્વ પદનો અર્થ અનંતરોદિત વિધિ વડે એમ કરે છે. ચે. હું મ. ભા. વિંનો અર્થ કહેલી વિધિ વડે એમ જણાવે છે. દ. ભા. તથા નં. વૃ. પર્વનો અર્થ પૂર્વોક્તપ્રકારે એમ કર છે. આ પ્રમાણે કેટલાક ગ્રંથકારો કહેલી વિધિ મુજબ એવો અર્થ કરે છે, અને બાકીના કેટલાક કહેલા પ્રકાર મુજબ એવો અર્થ કરે છે. - મિથુ-[મણુતા -સ્તવાયેલા. ૨. અત્રે પુષ્ય નામં સુવિfé a વિશે ફેંતિ -ચે. વ. મ. ભા., ગા. ૫૭૩, પૃ. - ૧૦૪ ૨. સુવિધd થંપૂર્વ પુષ્યન્ત પુષ્પવદ્ન્તા: વાપી પુષ્કાનં–આ. દિ., પત્ર ૨૬૭ આ. ३. एवम्-अनन्तरोक्तेन प्रकारेण –આ. હા. ટી. ૫. ૫૦૭ અ. ४. एवम्-अनन्तरोदितेन विधिना લ. વિ., પૃ. ૪૫. एवम्-अनन्तरोदितेन विधिना -યો. શા. સ્વ. વિ., પ. ૨૨૭ અ. एवम्-अनन्तरोदितेन विधिना –ધ. સં., પૃ. ૧૭૫ ૬. વં તિ ળિય-વિહિપ | -ચે. વ. મ. ભા., ગા. ૬૨૧, પૃ. ૧૧૧ ६. एवं पूर्वोक्त प्रकारेण -દે. ભા., પૃ. ૩૨૫ एवं पूर्वोक्त प्रकारेण -વ વૃ. પૃ. ૪૨. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. મિથુઞ પદનો અર્થ અભિમુખપણા વડે સ્તવાયેલા એટલે કે પોતાના નામથી કીર્તન કરાયેલા એ પ્રમાણે કરે છે. ચે. વં. મ. ભા. અમિથુઞનો અર્થ અભિમુખ ભાવથી સ્તવાયેલા એટલે કે અપ્રમત્ત બનીને સ્તવાયેલા એવો કરે છે. દે. ભા. અમિથુઞ પદનો અર્થ આદરપૂર્વક સ્તવાયેલા એવો કરે છે. વં. વૃ. નામઆદિથી કીર્તન કરાયેલા એમ જણાવે છે.૪ ૩ આ પ્રમાણે ગમિથુઞ પદ-પોતાના નામથી કીર્તન કરાયેલા યા તો અપ્રમત્ત બનીને આદરપૂર્વક સ્તવાયેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે. વિદુરયમતા-[વિધૂતનોમના:]-દૂર કર્યાં છ જે રજ અને મલ જેમણે. વિદ્યૂતરનોમલા: પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે :रजश्च मलश्च रजोमलौ, विधूतौ रजोमलौ यैस्ते विधूतरजोमलाः । રજ અને મલની વ્યાખ્યા આ. હા. ટી.; લ. વિ., યો. શા. સ્વો. વિ., દે. ભા., વં. વૃ. તથા ધ. સં.માં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે : બંધાતું કર્મ તે રજ અને પૂર્વે બંધાયેલ કર્મ તે મલ. અથવા તો બંધાયેલ કર્મ તે રજ અને નિકાચિત કરેલ કર્મ તે મલ. અથવા તો ઈર્યાપથિક કર્મ તે રજ અને સાંપ૨ાયિક કર્મ તે મલ.૫ १. आभिमुख्येन स्तुता अभिष्टुता इति स्वनामभिः कीर्तिता इत्यर्थः । २. अभिमुहभावेण थुया अभिथुया नो पमत्तेण । -આ. હા. ટી., ૫. ૫૦૭ અ. -લ. વિ., પૃ. ૪૫ -ચે. વં. મ. ભા., ગા. ૬૨૧. પૃ. ૧૧૧ -દે. ભા., પૃ. ૩૨૫ -વં. વૃ., પૃ. ૪૨ अथवा बद्धं रजः निकाचितं ३. अभिष्टुता आभिमुख्यतः स्तुताः सादरम् इति भावः । ૪. ભિક્ષુતા નામાવિભિ: ઝીર્તિતા નૃત્યર્થ:। ५. तत्र बध्यमानं कर्म रजो भण्यते पूर्वबद्धं तु मल इति, मल:, अथवा इर्यापथं रजः साम्परायिकं मलः इति । -આ. હા. ટી., ૫. ૫૦૭, અ. Page #233 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૫૧ ચે. વં. મ. ભા. રજ અને મલની પૂર્વોક્ત ગ્રંથકર્તા જે રીતે ત્રણ વ્યાખ્યાઓ આપે છે તે રીતે ત્રણ વ્યાખ્યાઓ ન આપતાં માત્ર એક જ વ્યાખ્યા આપે છે કે બંધાતું કર્મ તે રજ છે અને બંધાયેલું કર્મ તે મલ છે.૧ આ રીતે વિદુવરમના પદ-જેમણે સર્વ પ્રકારનાં કર્મોને (વિશિષ્ટ પરાક્રમ પૂર્વક) દૂર કરી નાખ્યાં છે તેવા-એ અર્થમાં સિદ્ધ થાય છે. પદ્દીનનરમાળા-[પ્રક્ષીળનરામરળા:]-પ્રકૃષ્ટ રીતે (સંપૂર્ણ રીતે) નષ્ટ થયાં છે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેમના એવા. પ્રક્ષીનરામરળા: પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે થાય છે ઃ जरा च मरणं च जरामरणे, प्रक्षीणे जरामरणे येषां ते प्रक्षीणजरामरणाः । આ. હા. ટી. વગેરે લગભગ બધા ગ્રંથો પદ્દીનનરમરળા પદની છાયા પ્રશ્નીરામરળા કરે છે. ઉપરાંત વિચરયમના અને પદ્મીનનરમા એ બે પદો વચ્ચે કાર્યકારણ સંબંધ યોજે છે. એટલે કે શ્રી તીર્થંકર ભગવંતો વિધૂતરજોમલ છે માટે પ્રક્ષીણજરામરણ છે એમ જણાવે છે. આ પ્રમાણે દ્દીપનનમરા પદ-જેમની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે તેવા-એ અર્થમાં સિદ્ધ થાય છે. ચડવીસંપિ-વિજ્ઞતિપિ]-ચોવીસ અને બીજા. અહીં વપરાયેલ ત્તિ શબ્દનો ભાવાર્થ અને બીજા એ પ્રમાણે થાય છે. પ્રથમ પદ્યમાં વડવીસંપિ પદ દ્વિતીયાના બહુવચન અર્થમાં વપરાયેલ છે, જ્યારે અહીં ચડવીસંપિ પદ પ્રથમાના બહુવચન અર્થમાં વપરાયેલ છે. એટલે ચોવીસ અને બીજા એ પ્રમાણે અર્થ સમજવો. બિળવા-[બિનવા:]-જિનવરો. १. कम्मं रयत्ति वुच्चइ, बज्झतं बद्धयं मलं होइ । -ચે. વં. મ. ભા., ગા. ૬૨૨, પૃ. ૧૧૨ -આ. હા. ટી. ૫. ૫૦૭ અ. २. प्रक्षीणे जरामरणे येषां I રૂ. તથૈવંભૂતા અતત્ત્વ પ્રક્ષીવનરામરળા: રિળામાવાત્ ।-આ. હા. ટી. ૫. ૫૦૭ અ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જિનોમાં વર એટલે શ્રેષ્ઠ તે જિનવર. જિન કોને કહેવાય? તે અંગે આ. હા. ટી.માં જણાવાયું છે કે શ્રી જિનપ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રતધરો આદિ પણ જિન જ કહેવાય છે. અને તે આ રીતે :- શ્રુતજિનો, અવધિજિનો, મન:પર્યાયિજ્ઞાનજિનો તથા છબસ્થ વીતરાગ ભગવંતો.૧ આ. હા. ટી. તથા લ. વિ.માં જિળવા પદની વ્યાખ્યા કૃતાદિ જિનોથી પ્રધાન એટલે સામાન્ય કેવલિ અર્થાત્ કેવલજ્ઞાનીઓ એ પ્રમાણે કરવામાં આવી છે. અન્ય ગ્રંથકારો પણ નિપાવર પદની ઉપરોક્ત વ્યાખ્યા જ કરે છે; પરંતુ પ્રધાનને સ્થાને પ્રકૃષ્ટ શબ્દ વાપરે છે, આ રીતે સર્વ ગ્રંથકારોને નવરી પદથી કેવલજ્ઞાનીઓ અભિપ્રેત છે. આ રીતે નિભાવી પદ-શ્રુતાદિ જિનોથી પ્રધાન એવા કેવલજ્ઞાનીઓ એ અર્થમાં સિદ્ધ થાય છે. તિસ્થયરી-તિર્થવર -]-તીર્થકરો. તિસ્થયરા પદની વ્યાખ્યા પ્રથમ પદ્યના ધમ્મતિWયરે પદની વ્યાખ્યામાં આવી ગયેલ છે. નિબવી પદથી સર્વ કેવલજ્ઞાનીઓ આવી જાય છે, પદ અહીં તો શ્રી તીર્થકર ભગવંતોને જ ગ્રહણ કરવા છે માટે વિવિરા પદ પછી તિસ્થયરી . પદ મૂકેલ છે. પરીયંત્[pણીતું]-પ્રસાદવાળા થાવ. १. इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते । तद्यथा-श्रुतजिना अवधिजिना मनपर्याय ज्ञानजिनाः छद्मस्थवीतरागाश्च । –આ. હા. ટી. ૫. ૫૦૧ અ. २. जिनवराः श्रुतादिजिन प्रधाना; ते च सामान्य केवलिनोऽपि भवन्ति.... –આ. હા. ટી., પ. ૫૦૭ અ. રૂ. નવર: શ્રુતાલિનિને] પ્રણ: I -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ અ. Page #235 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૫૩ પસીમંતુ પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ.૧ આદિ સર્વ ગ્રંથકારો પ્રસાદ કરવામાં તત્પર થાવ, એમ કરે છે. માત્ર ચે. વં. મ. ભા. એ પદનો અર્થ સદા તોષવાળા થાવ એમ કરે છે.ર 3 અહીં એક પ્રશ્ન ઊઠે છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગ ભગવંતો પ્રસાદ કેવી રીતે કરી શકે ? પરંતુ તેનાં સમાધાનો જુદા જુદા ગ્રંથકારો જુદી જુદી દલીલો દ્વારા આપણને સચોટ રીતે સમજાવે છે. આ. હા. ટી, આ. વિષયમાં જણાવે છે કે, તે ભગવંતો કલેશોનો ક્ષય થવાથી જ પૂજ્ય છે. જે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય તે નિંદા થાય ત્યારે અવશ્ય રોષ કરે; અને આ રીતે સર્વત્ર જેનું ચિત્ત સમાન નથી તે સર્વનું હિત કરનાર કેવી રીતે બને ? શ્રી તીર્થંકર ભગવંતો રાગ અને દ્વેષનો ક્ષય થવાથી ત્રણે લોકને જાણનારા છે, પોતાના આત્મામાં અને પારકામાં તુલ્ય ચિત્તવાળા છે અને તેથી સજ્જનો દ્વારા સદા પૂજા કરવા –આ. હા. ટી., ૫. ૫૦૭ અ. १. 'प्रसीदन्तु' प्रसादपरा भवन्तु । ર. રૂ. ..પક્ષીયંતુત્તિ, તોસવંતો સા હૌંતુ દ્દરા ચે. વં. મ. ભા., ગા. ૬૨૫, પૃ. ૧૧૨ ..પૂછ્યા: વક્તેશક્ષયાદેવ ! यो वा स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तश्च, सर्वहितदः कथं स भवेत् ||२|| तीर्थकरास्त्विह यस्मा - द्रागद्वेषक्षयात्त्रिलोकविदः । स्वात्मपरतुल्यचित्ता, श्चातः सद्भिः सदा पूज्याः ||३|| शीतार्दितेषु च यथा, द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च, तमाश्रिताः स्वेष्टमनुवते ॥४॥ तद्वत्तीर्थकरान् ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥ एतदुक्तं भवति-यद्यपि ते रागादिरहितत्वान्नप्रसीदन्ति तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पानन्तःकरणशुद्धयाऽभिष्टवक्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति । -આ. હા. ટી., ૫. ૫૦૭ અ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યોગ્ય છે. જે રીતે ઠંડીથી પીડાતાં પ્રાણીઓ ઉપર અગ્નિ રાગ કે દ્વેષ કંઈ કરતો નથી, તેમ તેમને બોલાવતો પણ નથી. તો પણ જે તેનો આશ્રય અંગીકાર કરે છે તે પોતાના ઇષ્ટને મેળવે છે. તેવી રીતે ત્રણે ભુવનના ભાવોને પ્રકાશિત કરનારા શ્રી તીર્થકર ભગવંતોનો જે લોકો ભક્તિથી સારી રીતે આશ્રય સ્વીકારે છે, તેઓ સંસાર રૂપી ઠંડીને દૂર કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. સારાંશ કે-જો તેઓ રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્ય ચિંતામણિ સમાન તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિના પ્રભાવે સ્તુતિકારોને જે અભિલષિત ફલની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત તો તેઓ જ છે. પસીયંતુ પદનું વિવેચન કરતાં લ. વિ. જણાવે છે કે આ પસીયંતુ પદ પ્રાર્થના છે કે નહીં ? જો પ્રાર્થના હોય તો આ ઠીક નથી, આશંસા સ્વરૂપ હોવાથી. હવે જો એમ કહો કે આ પ્રાર્થના નથી તો આનો ઉપન્યાસ નિપ્રયોજન છે કે સપ્રયોજન ? જો નિષ્ઠયોજન કહેવામાં આવે તો વંદનસૂત્ર (લોગસ્સ સૂત્ર) અચારુ ઠરે; કારણ કે તેમાં નિરર્થક પદનો ઉપન્યાસ થયેલો ગણાય. અને જો સપ્રયોજન કહેવામાં આવે તો અયથાર્થ હોવાથી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ? આનું સમાધાન કરતાં શ્રી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-આ પ્રાર્થના નથી. કારણ કે અહીં પ્રાર્થનાનું લક્ષણ ઘટતું નથી. પ્રસાદની પ્રાર્થના તો પ્રાર્થનીય પુરુષમાં અપ્રસાદની સૂચક છે; કારણ કે સંસારમાં એવું જોવાય છે કે જે અપ્રસન્ન હોય તેના પ્રતિ પ્રસન્નતાની પ્રાર્થના કરવામાં આવે. જે અપ્રસન્ન જ ન હોય તેની પ્રસન્નતા માટે પ્રાર્થના કેવી ? અથવા ભવિષ્યમાં અપ્રસન્ન ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. એમ કહેવામાં આવે તો પણ તેમાં પૂર્વોક્ત કારણથી જ બાધ આવે. અને આમ બન્ને રીતે તેમાં અવીતરાગતા જ સાબિત થાય. અને તેમ થવાથી સ્તુતિધર્મનો વ્યતિક્રમ થાય. વગર વિચાર્યું બોલવાથી ભગવાનમાં અવીતરાગતા દોષનું આક્રમણ અર્થાપત્તિ-ન્યાયથી સુલભ બને. (અર્થપત્તિનો અર્થ છે કે જાડો દેવદત્ત દિવસે નથી ખાતો અર્થાત્ રાત્રે ખાય Page #237 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૫૫ છે. એ પ્રમાણે ભગવાન પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે એનો અર્થ એ થયો કે તેઓ ક્યારેક અપ્રસન્ન પણ થાય છે.) સજ્જનોની એવા પ્રકારની વચનપદ્ધતિ નથી હોતી કે જેથી મૂળ તત્ત્વમાં જ બાધ આવે; કારણ કે શ્રી જિન-માર્ગ વચનની કુશળતા યુક્ત પુરુષોથી જ સમજાય તેવો છે. પક્ષીયંતુ આ વચનનો ઉપન્યાસ નિષ્પ્રયોજન છે કે સપ્રયોજન ? તેનો જો વિચાર કરીએ તો તે ઉપન્યાસ યુક્તિ-યુક્ત જ છે, ભગવાનની સ્તુતિ સ્વરૂપ હોવાથી. કહ્યું છે કે-આ ભગવંતોના રાગાદિ ક્લેશો ક્ષીણ થઈ ગયેલા છે તેથી તેઓ પ્રસન્ન થતા નથી અને તેમની કરાયેલી સ્તુતિ પણ નકામી થતી નથી; કારણ કે, તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે અને પરિણામે કર્મોનો નાશ થાય છે. ચે. વં. મ. ભા. જણાવે છે કે-જે સ્તુતિ કરવાથી તુષ્ટ-પ્રસન્ન થાય તે નિંદા કરવાથી અવશ્ય રુષ્ટ બને. તેઓ વીતરાગ શબ્દને કેવી રીતે ધારણ કરી શકે ? અને તેઓની સ્તુતિ પણ કેમ કરાય ? હવે જો વીતરાગ ભગવંતો પ્રસન્ન નથી થતા તો પછીયંતુ એવું બોલવાનું શું પ્રયોજન ? આ રીતનો પ્રશ્ન ઉઠાવી ત્યાં સમાધાન કરતાં કહ્યું છે કે-સાચી વાત છે કે રાગ-દ્વેષ વિનાના તે ભગવંતો તુષ્ટ થતા નથી, તો પણ ભક્તિપૂર્વકના આ વચન વડે કર્મોનો ક્ષયો+શમ થવાથી ભવ્ય આત્માઓનું સુંદર કલ્યાણ થાય છે. १. आह- किमेषा प्रार्थना अथ नेति, यदि प्रार्थना न सुन्दरैषा आशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा । अप्रयोजनश्चैदचारु वन्दनसूत्रं निरर्थकोपन्यास युक्तत्वात्, अथ सप्रयोजनः, कथमयथार्थतया तत्सिद्धिरिति, अत्रोच्यते, न प्रार्थनैषा तल्लक्षणानुपपत्तेः तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्नं प्रति प्रसाददर्शनात्, अन्यथा तदयोगात् भाव्यप्रसादविनिवृत्त्यर्थं च उक्तादेव हेतोरिति, उभयथाऽपि तदवीतरागता, अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात् अनिरूपिताभिधानद्वारेण, नखल्वयं वचनविधिरार्याणां तत्तत्त्वबाधनात् वचनकौशलोपेतगम्योऽयं मार्गः, अप्रयोजन - सप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्तवरूपत्वात् । उक्तंचक्षीणक्लेशा एते, न हि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्स्वभाव (स्वभाव) -લ. વિ., પૃ. ૪૫-૪૬. વિશુદ્ધે:, પ્રયોગનું મંવિામ રૂતિ પ્રા २. तूसंति संथुया जे, नियमा रूसंति निंदिया ते उ । જ્જ વીયાસનું, વતિ ? તે ન્હ થોયબા ? ૬રદ્દા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. જણાવે છે કે જો કે ભગવંતો વીતરાગ હોવાથી સ્તુતિ કરવામાં આવે તો તોષને ધારણ કરતા નથી અને નિંદા કરવામાં આવે તો દ્વેષવાળા બનતા નથી. તો પણ જેમ ચિંતામણિમંત્ર આદિના આરાધક તેનું ફળ મેળવે છે તેમ જે એમની સ્તુતિ કરે છે તે સ્તુતિનું ફળ અને નિંદક નિંદાનું ફળ મેળવે જ છે. આ જ વાત શ્રી ગ્રંથકાર મહર્ષિએ વીતરાગ સ્તોત્રમાં જણાવી છે કેજે અપ્રસન્ન હોય તેનાથી ફળ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રશ્ન સંગત નથી; કારણ કે શું અચેતન એવા પણ ચિંતામણિ વગેરે ફળ નથી આપતા ? આમ કહી ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે કે–જો તે ભગવંતો પ્રસન્ન નથી થતા, તો શા માટે પ્રસન્ન થાવ એવો વ્યર્થ પ્રલાપ કરવો ? તેનું સમાધાન આપતાં જણાવ્યું છે કે-(વસ્તુતઃ) એમ નથી. ભક્તિના અતિરેકથી એમ બોલવામાં પણ દોષ નથી. અર્થાત્ એમ બોલવાથી અતિશય ભક્તિ પ્રકટ કરાય છે. દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કેજો કે શ્રી તીર્થંકર ભગવંતો વીતરાગ આ દિપણાથી પ્રસન્ન થતા નથી; તો પણ અચિંત્ય પ્રભાવશાળી ચિંતામણિ રત્ન આદિની માફક મનની શુદ્ધિપૂર્વક તેમની આરાધના કરનાર अह ते न पसीयंति हु, कज्जं भणिएण ता किमेएण । सच्चं ते भगवंतो विरागदोसा न तूसंति ॥ ६२७॥ भत्तिभणिएण इमिणा, कम्मक्खउवसमभावओ तहवि । भवियाण सुकल्लाणं, कसायफलभूयमल्लियइ ॥६२८|| -ચે. વં. મ. ભા., પૃ. ૧૧૩ १. ते च वीतरागत्वाद्यद्यपि स्तुताः तोषं निन्दिताश्च द्वेषं न यान्ति, तथापि स्तोता स्तुतिफलं निन्दकश्च निन्दाफलमाप्नोत्येव यथा चिन्तामणिमन्त्राद्याराधकः, यदवोचाम वीतरागस्तवे । अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसंगतम् । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतना: ? ॥१॥ इत्युक्तमेव, अथ यदि न प्रसीदन्ति तत्किं प्रसीदन्त्विति वृथाप्रलापेन ? नैवं भक्त्यतिशयत एवमभिधानेऽपि न दोषः । -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. ધ. સં. ૫. ૧૫૭ આ. Page #239 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૫૭ ઇચ્છિત ફળને મેળવે છે.' સારાંશ એ છે કે તે-શ્રી તીર્થકર ભગવંતો રાગ દ્વેષથી રહિત હોવાથી તેમની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર રાજા વગેરેની જેમ પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી. તો પણ જેમ ચિંતામણિ રત્નથી ફળની પ્રાપ્તિ થાય છે તેમાં વસ્તુ સ્વભાવ કારણ છે, તેમ શ્રી તીર્થકર ભગવંતની સ્તુતિ આદિ દ્વારા જે ઇષ્ટ ફળની પ્રાપ્તિ આરાધકને થાય છે, તેમાં તે ભગવંતનું સ્વાભાવિક સામર્થ્ય કારણ છે. વળી, સ્તુતિ આદિમાં પ્રધાન આલંબન શ્રી તીર્થકર ભગવંત હોવાથી આરાધકને થતી ઇષ્ટપ્રાપ્તિ સ્તોતવ્યનિમિત્તક કહેવાય છે. એટલે કે શ્રી તીર્થકર ભગવંતને ઉદ્દેશીને અંતઃકરણના ભાવપૂર્વક કરાયેલી સ્તુતિ આદિથી આરાધકને જે અભિષિત ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રધાન નિમિત્ત શ્રી તીર્થકર ભગવંત છે, એથી એ ફળપ્રાપ્તિને એમની જ પ્રસન્નતા તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત આરાધકને પ્રાપ્ત થતા ઈષ્ટફળના કર્તા અને સ્વામી પણ નૈગમાદિ નયો શ્રી તીર્થકર ભગવંતને જ માને છે. આ પ્રમાણે પસીયંત પદ-(વાસ્તવિક રીતે જોતાં શ્રી તીર્થકર ભગવંતો પ્રસન્ન બનતા ન હોવા છતાં, તેમની સ્તુતિ આદિ દ્વારા પ્રાપ્ત થતી અભીષ્ટ ફળપ્રાપ્તિને તેમની જ પ્રસન્નતા માની) પ્રસન્ન થાવ-એ અર્થમાં સિદ્ધ થાય છે. વિત્તિય વંચિ ત્રિ-[ીર્તિત વન્દિત મહિતા:-કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજા કરાયેલા.. આ. હા. ટી. આ પદની વ્યાખ્યા કરતાં જણાવે છે કે હોર્તિત એટલે પોતાનાં નામોથી કહેવાયેલા, વન્દ્રિત એટલે ત્રિવિધ યોગ વડે (મન, વચન, કાયાના યોગ વડે) સારી રીતે સ્તુતિ કરાયેલા અને ફિલ્મનું સંસ્કૃતમાં ગયા કરી, તેનો અર્થ મારા વડે અથવા તો, મહિયા એ પાઠાંતર છે એટલે તેનું १. यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिंतामण्यादीनिव मनः शुद्ध्याऽऽराधयन्नभीष्टफलमवाप्नोति । -દે. ભા., પૃ. ૩૨૫ –વં. વૃ. ૫. ૪૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સંસ્કૃતમાં મહિતાઃ કરી તેનો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા, કરવામાં આવે છે. લ. વિ. જતિ અને વતિની વ્યાખ્યા આ. હા. ટી. પ્રમાણે જ કરે છે, પરંતુ મહિમા પાઠને સ્થાને મહિયા પાઠને માન્ય કરી, તેનો અર્થ પુષ્પઆદિથી પૂજાયેલા એ પ્રમાણે કરે છે. ચે. વં. મ. ભા. જણાવે કે નૈતિત એટલે નામોથી ઉચ્ચાર કરાયેલા, વંતિ એટલે મસ્તક નમાવવા વડે વંદાયેલા અને મહિત એટલે પુષ્પ આદિથી પૂજાયેલા અથવા તે મારા વડે. યો. શા. સ્વો. વિ. તથા ધ, સં. નૈતિત અને વતિનો અર્થ, આ. હા. ટી. કરે છે તે પ્રમાણે જ કરે છે, પરંતુ મહિયાના અર્થમાં તે જુદા પડે છે. આ. હા. ટી. મહિયાને સ્થાને મ પાઠને માન્ય રાખી તેનો અર્થ મારા વડે એમ કરીને મહિત-પૂજિત અર્થને ગૌણ બનાવે છે, જ્યારે યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. મઞા પાઠને માન્ય કરવા છતાં પણ મહિતાઃ એટલે પુષ્પાદિથી પૂજિત એ અર્થને મુખ્ય માની મારા વડે એ અર્થને ગૌણ ગણે છે.૪ દે. ભા. ીતિ પદનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પરંતુ વન્વિતનો અર્થ, વાણી અને મન વડે સ્તવાયેલા અને મતિનો અર્થ પુષ્પ આદિથી પૂજાયેલા કરીને જણાવે છે કે મળ્યા એવો પણ પાઠ છે, ત્યાં મારા વડે એવો અર્થ કરવો.૫ મળ્યા એવો પાઠ માત્ર દે. ભા. જ ટાંકે છે, જે નોંધપાત્ર છે. છુ. જાતિતા:-સ્વનામાભિ: પ્રોત્તા:, વન્દ્રિતા: ત્રિવિષયોમેન સમ્યક્ સ્તુતા:, મયેત્યાત્મનિર્દેશે, महिता इति वा पाठांतरमिदं च महिताः पुष्पादिभिः पूजिताः । –આ. હા. ટી., ૫. ૫૦૭ આ. -લ. વિ., પૃ. ૪૬ ૨. મહિતા: પુષ્પારિત્રિ:પૂનિતાઃ। ૩. नामेहि समुच्चरिया, कित्तिया वंदिया सिरोनमणा । ભા., પૃ. ૧૧૩ પુષ્પાદિ મંદિયા, મત્તિ વા વાયા સુરમા ।।૬।।-ચે. વં. મ. ४. महिताः पुष्पादिभिः पूजिताः । मइआ इति पाठान्तरम्, तत्र मयका मया । -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. . वन्दिता वाड्मनोभिः स्तुताः महिताः पुष्पादिभिः पूजिता, मइय त्ति वा पाठः, अत्र મા-મયા | -દે. ભા, પૃ. ૩૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૫૯ 4. વૃ. પણ શાંતિનો અર્થ આ. હા. ટી. પ્રમાણે જ કરે છે; પણ વતિનો અર્થ કાયા, વાણી અને મન વડે ખવાયેલા કરે છે અને મહિયા પાઠને માન્ય કરી હતી. એટલે પુષ્પ આદિથી પૂજાયેલા કરીને કોઈ જ પાઠાંતરનો ઉલ્લેખ કરતા નથી.' આ. દિ. કીર્તિત એટલે ખવાયેલા, વન્દ્રિત એટલે નમસ્કાર કરાયેલા અને મહિત એટલે પૂજાયેલા એ પ્રમાણે જણાવે છે. ૨. વન્દિતાઃ ક્રાયવડ્મિનોમિ. સુતાર, હિતા: પુષ્કવિમિ: નિતી: –વં. વૃ. પૃ. ૪૨ ૨. શર્તિતાઃ સ્તુત: વન્દિતા: નમસ્કૃત: મહિતી: પૂનિતા - આ. શિ., ૫. ૨૬૮ અ. ત્તિય ચંદ્રિય ખામાં આવતા મહિસ્સા પદ અંગે ચાર પાઠો પ્રાપ્ત થાય છે. (૨) મદિમા (૨) મદિયા (૩) મા (૪) ગયા. તે પૈકી પ્રથમ પાઠ મા આ. હા. ટી., યો. શા. સ્વ. વિ., ધ. સં, તથા આ. દિ.માં મળે છે. બીજો પાઠ મહિયાં લ. વિ., ચે. વં. મ. ભા., વં. વૃ. તથા દે. ભા.માં મળે છે. ત્રીજા અને ચોથો પાઠ મઝા અને મરૂ પાઠાંતર તરીકે જ ટાંકવામાં આવેલ છે. પાઠાંતરો પણ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : આ. હા. ટી.માં મહયા પાઠાંતર છે. યો. શા. સ્વ. વિ.માં મફના પાઠાંતર છે. દે. ભા.માં મફયા પાઠાંતર છે. અન્ય ગ્રંથકારો પાઠાંતર ટાંકતા નથી. એટલે આઠ ગ્રંથકારો પૈકી દરેકને માન્ય પાઠ તથા પાઠાંતરોનું કોષ્ટક આ સાથે દર્શાવ્યા અનુસાર છે. ગ્રંથો માન્યપાઠ પાઠાંતર આ. હા. ટી. महिआ महिया લ. વિ. महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. ચે. વ. મ. ભા. महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. યો. શા. સ્વ. વિ. महिआ मइआ દે. ભા. महिया मइया महिया પાઠાંતરનો ઉલ્લેખ નથી. महिआ महिआ પાઠાંતરનો ઉલ્લેખ નથી. मइआ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ પ્રમાણે ક્ષિત્તિય વન્દ્રિય મહિમા એ પદ-પોતપોતાના નામથી ખવાયેલા, મન, વચન, કાયા વડે નમસ્કાર કરાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે. ને -જો - પો]-જે આ. ક્ષિત્તિયવયિદિલ્મ પદ મૂક્યા પછી સહેજે શંકા થાય છે કે આ કોને અંગે કહેવાય છે? તેથી તેના સમાધાનમાં સૂત્રકારે ને ! પદ મૂકીને જણાવ્યું છે કે, જે આ નીચે લખેલાં વિશેષણોથી વિશિષ્ટ છે તે. ચે. વં. મ. ભા. ને ! પદનો વિશિષ્ટ અર્થ કરે છે કે જે આ પ્રત્યક્ષ છે તે. આ પ્રમાણે ને ! પદ-જે આ નીચે દર્શાવેલાં વિશેષણોથી વિશિષ્ટ છે તે-એ અર્થમાં સિદ્ધ થાય છે. નોન-શિલ્ય-લોકના. આ. હા. ટી. તથા લ. વિ. અહીં વપરાયેલ નો શબ્દનો અર્થ પ્રાણીલોક કરે છે. ચે. વ. મ. ભા. સુર અસુર આદિરૂપ લોક એ પ્રમાણે કરે છે. યો. શા. સ્વો. વિ., દ. ભા., વં વૃ. અને ધ. સં. તો શબ્દનો અર્થ પ્રાણી વર્ગ (પ્રાણીસમૂહ) એ પ્રમાણે કરે છે. આ. દિ. કશું જ વિવેચન ન કરતાં માત્ર લોક શબ્દ જ વાપરે છે. આ રીતે નોસ પ્રાણીસમૂહ, પ્રાણીલોક યા તો સુર અસુર આદિ રૂપ લોક-એ અર્થમાં સિદ્ધ થાય છે. ૩રમા-[૩ત્તમ:]-ઉત્તમ. १. जे पच्चक्खा एए लोगस्स सुरासुराइरूवस्स । -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩ ૨. ની પ્રાપિસ્તોલી ! –આ. હા. ટી., પ. ૫૦૭ આ. . તોગસ કુરાસુરરૂિવસ | -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. છે. તો પ્રણવ | યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. Page #243 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર – ૧૯૬૧ ઉત્તમાનો અર્થ આ. નિ., ત્રણ પ્રકારના તમસથી ઉન્મુક્ત થયેલા. એમ કરી, ત્રણ પ્રકારના તમસ્ કયા ? તેનું વિવેચન કરતાં, મિથ્યાત્વ મોહનીય જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીયને ગણાવે છે. આ. હા. ટી. તથા લ. વિ. ૩ત્તમાનો એક અર્થ પ્રધાન એ પ્રમાણે કરે છે અને શા માટે પ્રધાન ? તેનું કારણ જણાવતાં મિથ્યાત્વ આદિ કર્મ અને મલ તે રૂપ કલંકનો અભાવ હોવાથી પ્રધાન-ઉત્તમ એમ દર્શાવે છે. અને બીજો અર્થ તમથી ઉપર ચાલ્યા ગયેલા એ પ્રમાણે કરી, સંસ્કૃતમાં ઉત્તમસઃ ઉપરથી પ્રાકૃતમાં ઉત્તમાને સિદ્ધ થયેલા માને છે. ચે. વં. મ. ભા. સત્તમાનો અર્થ જેમનું તમસ્ ઉચ્છિન્ન થયું છે એટલે કે નાશ પામ્યું છે તેઓ ઉત્તમ એ પ્રમાણે જણાવે છે. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. ૩ત્તમાનો અર્થ પ્રકૃષ્ટ કરે છે”. દે ભા. ઉત્તમાનો અર્થ પ્રકૃષ્ટ યા તો જેમનું તમસ્ નાશ પામ્યું છે એવા એ પ્રમાણે કરે છે. વં. વૃ. તથા આ. દિ. આ અંગે કંઈ જ વિવેચન ન કરતાં માત્ર કત્તા: એટલું જ જણાવે છે. આ રીતે ઉત્તમા પદ-પ્રધાન યા તો પ્રકૃષ્ટ અથવા ત્રિવિધ તમથી ઉન્મુક્ત બનેલા-એ અર્થમાં સિદ્ધ થાય છે. ને ૬ સોળસ્ત્ર ત્તમા આ પદનો અર્થ ચે. વં. મ, ભા. ને ની સાથે તોમ્સ પદનો સંબંધ જોડીને અને ઉત્તમા પદને એકલું રાખીને કરે છે. १. मिच्छत्तमोहणिज्जा, नाणावरणा चरित्तमोहाओ । तिविहतमा उम्मुक्का, तम्हा ते उत्तमा हुंति ॥ २. मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेन उत्तमाः प्रधानाः, उत्प्राबल्योर्ध्वगमनोच्छेदमेष्विति वचनात् प्राकृतशैल्या ३. उच्छन्नतमत्ता उत्तमत्ति । ૪. ઉત્તમા: પ્રષ્ટાઃ । ૬. ઉત્તમા પ્રા ઉન્નિતમસો વા। પ્ર.-૧-૧૧ -આ. નિ. ગા. ૧૦૯૩ ऊर्ध्वं वा तमसः इत्युत्तमसः पुनरुत्तमा उच्यन्ते । -આ. હા. ટી, ૫. ૫૦૭ આ. -ચે. વં. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩ -યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૭ આ. -દે. ભા., પૃ. ૩૨૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (એટલે જે આ સુર અસુર આદિરૂપ લોકને પ્રત્યક્ષ છે અને ઉત્તમ છે તે, એમ અર્થ કરે છે.) ત્યારે અન્ય સર્વ ગ્રંથકારો ને ! પદને અલગ રાખી નો પદની સાથે ૩ત્તમ પદનો સંબંધ જોડીને અર્થ કરે છે. એટલે, જે આ (ભગવંતો) લોકમાં ઉત્તમ છે તે, એમ અર્થ કરે છે. સિતા-[fસત]-સિદ્ધ થયેલા. આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ. તથા ધ. સં. સિદ્ધનો અર્થ કૃતકૃત્ય કરે છે. ચે. વ. મ. ભા. સિદ્ધાનો અર્થ જેમણે શિવને પ્રાપ્ત કર્યું છે એવા એ પ્રમાણે કરે છે. અહીં શિવ શબ્દથી મોક્ષ અથવા કલ્યાણ અર્થ થઈ શકે. દે. ભા. તથા નં. વૃ. fસા પદનો અર્થ જેમનાં પ્રયોજનો સંપૂર્ણ થયાં છે તે એ પ્રમાણે કરે છે. આ. દિ.માં આ અંગે વિવેચન નથી. આ રીતે સિદ્ધિ પદ-કૃતકૃત્ય થયેલા યા તો શિવને પામેલા)- એ અર્થમાં સિદ્ધ થાય છે. ITTબોદિન-[ સાયેબfથાન]-આરોગ્ય માટે બોધિલાભને. આ પદનો અન્વય સર્વ ગ્રંથકારો નીચે મુજબ કરે છે : अरोगस्य भावः आरोग्य, आरोग्याय बोधिलाभ: आरोग्य-बोधिलाभ: तम् आरोग्यबोधिलाभम् । અર્થ-અરોગપણું તે આરોગ્ય. આરોગ્ય માટે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ. તેને. १. सिद्धा कृतकृत्या इत्यर्थः । –આ. હા. ટી. ૫. ૫૦૭ આ. ૨. .. .............. ....સિદ્ધા સિવં પત્તા liદ્દારૂગા -ચે. વ. મ. ભા., ગા. ૬૩૦. પૃ. ૧૧૩ રૂ. સિદ્ધા. નિકિતાથઃ | -દે. ભા., પૃ. ૩૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦૧૬૩ આ. હા. . ટી. મારુ વોદિતામં પદનો અર્થ આરોગ્ય એટલે સિદ્ધપણું, તેને માટે બોધિલાભ. પરલોકમાં જિન ધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ કહેવાય છે તેને. એ પ્રમાણે જણાવે છે". લ. વિ. આરોગ્ય એટલે સિદ્ધપણું તેને માટે બોધિલાભ એટલે જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ, એમ જણાવે છે. - ચે. વ. મ. ભા. જણાવે છે કે રોગનો અભાવ તે આરોગ્ય કહેવાય છે, તેનો સાધક જે ભવાંતરગત બોધિલાભ એટલે કે ભવાંતરમાં જિનધર્મ રૂપ સંપત્તિ. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. જણાવે છે કે, આરોગ્ય એટલે સિદ્ધપણું તેને માટે બોધિલાભ એટલે અર્વત્ પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે આરોગ્ય બોધિલાભ. તે નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. દ. ભા. તથા વં. વૃ., યો. શા. સ્વ. વિ.માં જણાવેલ વિગતનું જ સમર્થન કરે છે. માત્ર આ. દિ. જણાવે છે કે, આરોગ્યને તથા બોધિલાભને". આ પ્રમાણે (આ. દિ.ના. અપવાદ સિવાય અન્ય સર્વ ગ્રંથોના મતે) માનવહિનામ પદ-આરોગ્ય એટલે સિદ્ધત્વ અને તે માટે (ભવાંતરમાં) શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને એ અર્થમાં સિદ્ધ થાય છે. १. आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभः प्रेत्य जिनधर्मप्राप्सिर्बोधिलाभोऽभिधीयते तम् ।। –આ. હા. ટી., ૫. ૫૦૭ આ. २. आरोग्यं सिद्धत्वं तदर्थ बोधिलाभः आरोग्यबोधिलाभः जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते तम् । -લ. વિ., પૃ. ૪૬ રૂ. છેTIમાવં મામદુ, ત૬િ (ઈ નો મ નો પેન્ના | बोहीलाभो जिणधम्म-संपया तं महं दितु ॥६३१॥ –ચે. વ. મ. ભા., પૃ. ૧૧૩ ४. अरोगस्य भावः आरोग्यं सिद्धत्वं तदर्थं बोधिलाभः अर्हत्प्रणीतधर्म-प्राप्तिरारोग्यबोधिलाभ: સ ઢનિવાનો મોક્ષાર્થવ મવતિ તમ્ | -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૧. માથું વોધિનામું I. –આ. દિ., ૫. ૨૬૮ આ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અહીં આરોગ્ય શબ્દથી ભાવ આરોગ્ય જ ગ્રહણ કરવું જોઈએ; કારણ કે, આરોગ્ય શબ્દનો સંબંધ બોધિલાભ સાથે છે. જો દ્રવ્ય આરોગ્ય એટલે કે શારીરિક સ્વાથ્ય ગ્રાહ્ય હોત તો આરોગ્ય માટે શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેતાં આરોગ્ય પદને અલગ જ રખાયું હોત. પણ તેમ ન કરતાં બન્ને પદનો સમાસ કરી એક પદ બનાવવાથી અને પાછળ શ્રી જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ વાચક બોધિલાભ શબ્દ આવવાથી અહીં ભાવઆરોગ્ય જ સંભવે છે. સમાવિરસિધિવામ-શ્રેષ્ઠ સમાધિને. અહીં વપરાયેલ સમાધિ શબ્દ પર વિવેચન કરતાં આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે :- સમાધાનં–સમયઃ (અર્થ-સમાધાન તે સમાધિ.) તે દ્રવ્ય અને ભાવનાભેદથી બે પ્રકારે છે. દ્રવ્ય સમાધિ તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય યા તો જે વસ્તુઓને પરસ્પર વિરોધ ન હોય તે. ભાવસમાધિ તો જ્ઞાન આદિના સમાધાનને (એટલે કે તે જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને) જ કહેવાય છે, કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે. આ રીતે સમાધિ બે પ્રકારની છે તેથી દ્રવ્ય સમાધિનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સમાધિ શબ્દની આગળ વર શબ્દ મૂકેલ છે. વર એટલે પ્રધાન એટલે કે પ્રધાન સમાધિ અર્થાત ભાવસમાધિ. આ સમરિવરં પદનો પૂર્વોક્ત ગાવોદિતામં પદ સાથે સંબંધ છે એટલે કે, આરોગ્ય માટે બોધિલાભને અને તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે તેથી કરીને તેને માટે ભાવસમાધિને. એ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. १. स च (बोधिलाभः) अनिदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत्किम् ? तत आह-समाधानं समाधिः स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगात् स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्य योगादिति, यतश्चायमित्थं द्विधाऽतो द्रव्यसमाधिव्यवच्छेदार्थमाह-वरं प्रधानं भावसमाधिमित्यर्थः । –આ. હા. ટી., પ. ૫૦૭ આ. Page #247 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૬૫ ચે. વ. મ. ભા. જણાવે છે કે-મનની નિવૃત્તિ તે સમાધિ છે તેના દ્વારા શ્રેષ્ઠ એવો બોધિલાભ. આ રીતે શ્રેષ્ઠ ભાવસમાધિ એમ અર્થ ન કરતાં સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ એવો અર્થ તેઓ કરે છે અને આ પ્રમાણે કરી સમઢિવાં શબ્દનો કવોહિલ્લાબં પદમાં આવેલ વોહિલ્લામ શબ્દ સાથે સંબંધ જોડે છે. યો. શા. સ્વ. વિ., દે. ભા., વં. વૃ. તથા ધ. સં. જણાવે છે કેબોધિલાભ માટે સમાધિવરને. એટલે કે વરસમાધિને કે જે પરમ-સ્વાથ્યરૂપ ભાવસમાધિ છે તેને. આ. દિ. ગ્રંથમાં આ અંગે કંઈ જ વિવેચન નથી. આ રીતે સદવરન્ પદ-શ્રેષ્ઠ એવી સમાધિને એટલે કે ભાવસમાધિને અને પૂર્વના મારુ વહિત્ના પદ સાથે સમાવિનો સંબંધ જોડતાં બોધિલાભ માટે શ્રેષ્ઠ એવી ભાવ સમાધિને એ અર્થમાં સિદ્ધ થાય છે. ઉત્તમ-[૩]-ઉત્તમ. આ. હા. ટી., લા. વિ., યો. શા. સ્વો. વિ., દે, ભા, વં. વૃ. તથા ધ. સં., ૩ત્તમનો અર્થ સર્વોત્કૃષ્ટ કરે છે અને જણાવે છે કે-ઉપર્યુક્ત ભાવ સમાધિ પણ ઓછાવત્તા અંશે અનેક પ્રકારની હોવાથી અહીં સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ ગ્રાહ્ય છે, માટે ૩ત્ત પદ મૂકવામાં આવેલ છે. ચે. . મ. ભા. જણાવે છે કે તે બોધિલાભનું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે ઉત્તમ પદ મૂકેલ છે. - १. मणनिव्वुई समाही, तेण वरं दितु बोहिलाभं मे । -ચે. વ. મ. ભા., ગા. ૬૩૧ પૃ. ૧૧૩ २. तदर्थं च समाधिवरं वरसमाधि परमस्वास्थ्यरूपं भावसमाधिमित्यर्थः । -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ३. असावपि तारतम्यभेदादनेकधैव अत आह उत्तम-सर्वोत्कृष्टं । –આ. હા. ટી., ૫. ૫૦૭ આ. ४. तस्स वि सव्वपहाणत्तसाहगं उत्तमं भणियं ।। -ચે. વ. મ. ભા., ગા. ૬૩૨, પૃ. ૧૧૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ આ રીતે અહીં વપરાયેલ ઉત્તમં પદ-સર્વોત્કૃષ્ટ યા તો સર્વપ્રધાન એ અર્થમાં સિદ્ધ થાય છે. હિંદુ-તિ-આપો. આ પ્રમાણે છેલ્લા બે પદનો અર્થ આરોગ્ય એટલે જે સિદ્ધપણું તેને માટે બોધિલાભને અને તે બોધિલાભ માટે ઉત્તમ ભાવસમાધિને, યા તો આરોગ્યસાધક બોધિલાભ કે જે સમાધિના યોગે શ્રેષ્ઠ છે અને સર્વપ્રધાન છે તેને આપો. એ પ્રમાણે થાય છે. આઠેય ગ્રંથકારો જિંતુનો અર્થ આપો એમ કરવામાં એકમત છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી તીર્થંકર ભગવંત પાસે આપણે યાચના કરીએ છીએ કે-અમને ઉપર્યુક્ત વસ્તુઓ આપો. તો શું તેઓમાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય છે ? આ પ્રશ્નના ઉત્તર જુદા જુદા ગ્રંથકારોએ જે આપ્યા છે તે પૈકી આ. હા. ટી. જણાવે છે કે, તેમનામાં તે વસ્તુઓ આપવાનું સામર્થ્ય નથી. પરંતુ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવે છે અને આ અસત્યામૃષા નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો તીર્થંકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, માટે જ કહેવાય છે કે તમે આપો. લ. વિ. જણાવે છે કે-જો કે તે વીતરાગ ભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્યના પ્રયોગથી પ્રવચનની આરાધના થવા દ્વારા સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તેની પ્રાપ્તિ થાય છે. ૧. આદ-વિ તેમાં પ્રાનસામર્થ્યમસ્તિ ?, ન, મિર્થમવમિથીયત કૃતિ ?, વ્યતે મવસ્યા, वक्ष्यति च भासा असच्चमोसा इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति । - આ. હા. ટી., ૫. ૫૦૭ આ. २. यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति तथाप्यैवंविधवाक्यप्रयोगतः प्रवचनाराधनया सन्मार्गवर्तिनो महासत्त्वस्यतत्सत्तानिबन्धनमेव तदुपजायते લ. વિ., પૃ. ૪૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર૦૧૬૭ ચે. વ. મ. ભા. જણાવે છે કે આ અસત્યામૃષા નામની ભક્તિથી બોલાયેલી ભાષા છે. બાકી જેમના રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે એવા જિનવરો સમાધિ અને બોધિને આપતા નથી. પરંતુ રાગ-દ્વેષ રહિત જિનવરોની પરમ ભક્તિથી જીવો આરોગ્ય બોધિલાભ અને સમાધિમરણને પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત અર્થ આવસ્મયનિજુત્તિમાં નિદાનની ચર્ચાના પ્રસંગમાં દર્શાવેલ છે, તદ્વિષયક ગાથાઓ ચે. વ. મ. ભા. ના કર્તાએ અહીં ઉદ્ભત કરી છે. સમાધિનો અર્થ નિષુત્તિકારે સમાધિમરણ કર્યો છે, જે નોંધપાત્ર છે. યો. મા. સ્વ. વિ. તથા ધ. સં. જણાવે છે કે આપણે એવું ભક્તિથી કહેવાય છે. કહ્યું છે કે-અસત્યામૃષા નામની કેવળ ભક્તિથી બોલાયેલી આ ભાષા છે. અન્યથા, જેમના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે તેઓ સમાધિ અને બોધિને આપતા નથી. આ વિષય પર અન્યાન્ય ગ્રંથકારોએ પણ વિશદતાથી વિવેચન કર્યું છે. જે પૈકી ધર્મસંગ્રહણીના કર્તાએ જે વિગત ટાંકી છે તે વિશિષ્ટ કોટિની હોવાથી પાદનોંધમાં આપેલ છે. १. भासा असच्चमोसा नवरं भत्तीए भासिया एसा । नं हु खीणपेज्जदोसा दिति समाहिं च बोहिं च ॥६३४|| भत्तीए जिणवराणं परमाए खीणपेज्जदोसाणं । માવોહિલ્લામું સાહિમ ૨ પાર્વેતિ ક્રૂડા ચે. . મ. ભા., પૃ. ૧૧૪ २. एतच्च भक्त्योच्यते, यत उक्तम् भासा असच्चमोसा नवरं भत्तीइ भासिआ एसा नहु खीणपिज्जदोसा, दिति समाहिं च बोहिं च इति ॥१॥ -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. પાદનોંધ : ધર્મસંગ્રહણીવૃત્તિમાં કહ્યું છે કે-માવોદિતાપં એ વાક્ય નિષ્ફળ નથી. આરોગ્ય આદિ વસ્તુઓ તત્ત્વથી તો શ્રી તીર્થંકર ભગવંત વડે જ અપાય છે; કારણ કે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે. नैवैतदारोग्यादि वाक्यं स्वतो निष्फलं, आरोग्यादेस्तत्त्वतो भगवद्भिरेव दीयमानत्वात् અવસ્થતથવિધ વિશુદ્ધષ્યવસાયદેતુત્વીતુ | -ધર્મ સંગ્રહણીવૃત્તિ પૃ. ૩૧૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ રીતે યાચના કરવી એ શું નિદાન (કે જેને નિયાણું કહેવામાં આવે છે તે) નથી ? તેનો જવાબ આવસ્મય નિષુત્તિએ પોતે જ આ પ્રશ્ન ઉપસ્થિત કરીને નીચે પ્રમાણે આપ્યો છે. જો એમ કહેવામાં આવે કે-આરોગ્ય આદિ આપો તો શું આ નિદાન છે ? (તેના જવાબમાં નિષુત્તિ જણાવે છે કે, અહીં વિભાષા એટલે કે વિષય વિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી. વિભાષા અહીં શી લેવી ? તેનું સ્પષ્ટીકરણ કરતાં આ. હા. ટી. “ જણાવે છે કે- આરોગ્ય આદિ આપો તે શું નિદાન છે ? જો નિદાન હોય તો તેનાથી સર્યું; કારણ કે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જો નિદાન ન હોય તો તેનું (હિંતુ પદનું) ઉચ્ચારણ જ વ્યર્થ છે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે-અહીં વિષય વિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી, એટલે કે આ નિદાન નથી; કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગો (મન-વચન-કાયાના) એ બંધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ ઉપર ગણાવ્યા તે પૈકી એકનો પણ સંભવ નથી અને તેનું ઉચ્ચારણ (આરોગ્યાદિ આપો) પણ વ્યર્થ નથી; કારણ કે તેનાથી (તે ઉચ્ચારણથી) અંતઃકરણની શુદ્ધિ થાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે આ પ્રકારે આ નિદાન નથી તે બરાબર છે તો પણ (આ યાચના) તે દુષ્ટ જ છે; કારણ કે સ્તુતિ દ્વારા ભગવંતો આરોગ્યાદિ આપનારા થાય છે કે નહિ? જો થાય છે એમ કહો તો તેમનામાં રાગાદિની સત્તાનો પ્રસંગ આવશે; જો નથી થતા એમ કહો તો તેઓ આરોગ્ય આદિના પ્રદાનથી રહિત છે એ જાણવા છતાંય પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ આવશે. તેના १. आरुग्गबोहिलामं समाहिवरमुत्तमं च मे दितु । किं नु हु निआणमेअं ति ?, विभासा इत्थ कायव्वा ॥ –આ. નિ. ગા., ૧૦૯૪ ૨. આ. હા. ટી., પ. ૫૦૮ આ. Page #251 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૬૯ પ્રત્યુત્તરમાં ગુરુ જણાવે છે કે આ રીતે પ્રાર્થનામાં મૃષાવાદનો સંભવ નથી; કારણ અસત્યાકૃષા નામની ભાષા છે અને તે (ભાષા) આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારની છે. કહ્યું છે કે-આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રહવિષયક, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાકૃતા આ બધી અસત્યામૃષા ભાષા છે. તે પૈકી અહીં યાચનીનો અધિકાર છે. એટલે કે અહીં યાચની ભાષા છે; કારણ કે આરોગ્યબોધિલાભ અને ભાવ સમાધિને આપો તે પદ યાચનાના અર્થમાં છે. દિન્તુ પદ અંગે વિવેચના કરતાં લ. વિ. જણાવે છે કે (શિષ્ય પૂછે છે કે) આ વિન્તુ એટલે આરોગ્યબોધિલાભ અને ઉત્તમભાવ સમાધિ આપો એમ જે કહીએ છીએ તે નિદાન છે કે નહિ ? જો નિદાન હોય તો તેની જરૂર નથી; કારણ કે આગમમાં નિદાન (નિયાણું) કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. અને જો એમ કહેવામાં આવે કે, આ નિદાન નથી, તો આ વિસ્તુ પદ સાર્થક છે કે નિરર્થક ? હવે જો પ્રથમ પક્ષને લઈને આને સાર્થક માનવામાં આવે તો ભગવંતો પ્રાર્થના કરવામાં કુશળ પ્રાણીઓને તેવું દાન કરનારા હોવાથી રાગાદિવાળા છે એમ માનવું પડશે. જો અન્ય પક્ષ અંગીકાર કરવામાં આવે, અર્થાત્ વિન્તુ પદને નિરર્થક માનવામાં આવે, તો શ્રી તીર્થંકર ભગવંતો આરોગ્યાદિ કરતા નથી એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે. અહીં કહે છે કે-આ આપો એમ કહેવું તે નિદાન નથી; કારણ કે, નિદાનનાં (નિયાણાનાં) લક્ષણો એમાં ઘટિત થતાં નથી. નિયાણું àષવશ, અત્યંત રાગવશ કે મોહ-અજ્ઞાનના કારણે થાય છે. શાસ્ત્રોમાં પણ તે જ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે. ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી તે મોહ-અજ્ઞાન છે; કારણ કે, ધર્મ હીનકુલનું કારણ નથી. ઋદ્ધિ-વૈભવની ગાઢ અભિલાષાથી ૧. લ. વિ., પૃ. ૪૭. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ધર્મની પ્રાર્થના કરવી એ પણ મોહ છે; કારણ કે, ધર્મ તેનું પણ કારણ નથી. શ્રી તીર્થંકરપણાની ઇચ્છામાં-(કે તીર્થકરો અષ્ટમહાપ્રાતિહાર્ય-સમવસરણ આદિ વિભૂતિને યોગ્ય બની દેવોથી પૂજાય છે, મને પણ તપથી આવું તીર્થકરપણું પ્રાપ્ત થાઓ એવી ઈચ્છામાં) પણ દોષ છે. પ્રથમની માફક તેનો પણ શાસ્ત્રમાં પ્રતિષેધ કરાયેલો છે. તે ઇષ્ટભાવ(શુભ પરિણામ)ને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિજ્ઞભૂત છે; કારણ કે તેમાં ઋદ્ધિ આદિના પ્રધાનપણાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે. આ વાતને વધારે સ્પષ્ટતાથી વિચારીએ તો કહી શકાય કેપૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહા અપાયનું કારણ છે; કારણ કે, આની પાછળ અવિશેષજ્ઞતા જ કાર્ય કરે છે. અવિશેષજ્ઞતા-સારાસારઅજ્ઞાનતા ખરેખર નિંદનીય છે એ વાત સામાન્ય માણસોને પણ પ્રતીત છે. (બાકી તો) આ બધી વસ્તુ (સંસારથી ઉદ્વિગ્ન) યોગી પુરુષોની બુદ્ધિથી જ ગમ્ય છે. હવે હિંતુ પદ સાર્થક છે કે નિરર્થક ? એનો જો વિચાર કરીએ તો એમાં ભજના છે. શાસ્ત્રમાં એને અસત્યામૃષા (વ્યવહાર ભાષા) નામની ચતુર્થ ભાષા કહી છે અને તેથી તે સાર્થક છે તેમ નિરર્થક પણ છે. (આશંસારૂપ આ ચતુર્થભાષા કંઈ સાધવાને કે નિષેધવાને સમર્થ નથી માટે તે નિરર્થક અને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય આનું ફળ હોવાથી સાર્થક પણ છે) કહ્યું છે કે-ભક્તિપૂર્વક બોલાયેલી આ અસત્યામૃષા નામની ભાષા છે. પરંતુ જેમના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગ જિનેશ્વરી સમાધિ કે બોધિ આપતા નથી. એમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ લાગે છે એમ પણ ન સમજવું; કારણ કે તેમનું પ્રણિધાન કરવાથી જ તેના ગુણથી (પ્રણિધાનના ગુણથી) ફલની પ્રાપ્તિ જરૂર થાય છે. જેમ ચિંતામણિ રત્નો આદિથી પ્રાણીઓ ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ જિનેશ્વરોમાં રાગાદિ ન હોવા છતાં પણ તેમનાથી ઇચ્છિત વસ્તુની Page #253 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૭૧ પ્રાપ્તિ થાય છે. આ વસ્તુસ્વભાવ છે કે-અપૂર્વચિંતામણિ મહાભાગ શ્રી તીર્થંકરોને સ્તવવાથી બોધિલાભની પ્રાપ્તિ થાય છે. શ્રી તીર્થંકર ભગવંતોની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મો નાશ પામે છે; કારણ કે ગુણોના પ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે. સારાંશ એ છે કે જો કે તે ભગવંતો વીતરાગપણાને લીધે આરોગ્યાદિ નથી આપતા તો પણ આવા પ્રકારની વાણીના (સ્તુતિની ભાષાના) પ્રયોગથી પ્રવચનની આરાધના થાય છે અને તે આરાધના દ્વારા સન્માર્ગવર્તી, મહાસત્ત્વશાળી જીવને શ્રી તીર્થંકર ભગવંતની સત્તાના બળે જ (વસ્તુસ્વભાવ સામર્થ્યથી) ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે શ્રી તીર્થંકર ભગવંતો પાસે આરોગ્ય માટે બોધિલાભ તથા ઉત્તમભાવ સમાધિની યાચના કરવાથી તેઓ તે આપતા નથી; કારણ કે તેઓ વીતરાગ છે. છતાં ય, તેમની સ્તુતિભક્તિ કરવાથી તે સ્તુતિ-ભક્તિના યોગે સ્વયમેવ તે પ્રાપ્ત થાય છે અને તેથી તે તેમણે જ આપ્યું ગણાય. આ રીતે અહીં વપરાયેલ જિંતુ પદ, ભક્તિના યોગે તેમ જ આરોગ્યાદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય એ અપેક્ષાએ આપો એ અર્થમાં સિદ્ધ થાય છે. સંવેસુનિમ્મતયા [વન્દ્રેશ્યો નિર્મલતાઃ]-ચંદ્રોથી વધુ નિર્મલ. ચંદ્રોથી વધુ નિર્મલ કહેવાનું કારણ આ. નિ. જણાવે છે કે-ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ત્યારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકને પ્રકાશિત કરે છે. આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે-અહીં પંચમીના સ્થાને સપ્તમીનો પ્રયોગ પ્રાકૃત શૈલીથી તથા આર્ષના યોગે થયેલ છે. ક્યાંક સંવેદ્િ १. चंदाइच्च गहाणं पहा पयासेइ परिमिअं खित्तं । केवलिअ नाणलंभो लोगालोगं पगासेइ || -આ. નિ., ગા. ૧૧૦૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ નિષ્ણનયર એવો પણ પાઠ પ્રાપ્ત થાય છે. ચંદ્રો કરતાં વધુ નિર્મલ કહેવાનું કારણ સકલ કર્મરૂપી મલ ચાલ્યો ગયો તે છે. નિર્યુક્તિકારે જે જણાવ્યું છે કે-ચંદ્ર આદિની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ત્યાં ક્ષેત્ર શબ્દથી ક્ષેત્રમાં રહેલી વસ્તુઓ સમજવી. કારણ કે, ક્ષેત્ર અમૂર્ત છે તેને મૂર્તિ એવી પ્રભા પ્રકાશિત કરી શકે નહિ. ચે. વ મ. ભા. જણાવે છે કે-અહીં સપ્તમીનું બહુવચન પંચમીના અર્થમાં છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મલ એમ સમજવું. યો. શા. સ્વો. વિ. તથા ધ. સં, જણાવે છે કે અહીં પાસ્તૃતીયા જો સૂત્રથી પંચમીના અર્થમાં સપ્તમી થયેલ છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મળ છે. કારણ કે તેમના સમગ્ર કર્મરૂપી મળનો નાશ થયેલો છે. વંઠુિં નિમ્બારા એનું પાઠાંતર પણ છે. દે. ભા. તથા વં. વૃ. જણાવે છે કે-વંસુ પદમાં પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ આવેલ છે. તેઓ (શ્રી અરિહંત ભગવંતો) ચંદ્રોથી વધુ નિર્મળ છે; કારણ કે તેમનું કર્મમલરૂપી કલંક ચાલ્યું ગયેલ છે. આ. દિ. જણાવે છે કે-સરની નિર્ધારને એ પ્રાકૃત સૂત્રથી પંચમીના સ્થાને સપ્તમી આવેલ છે. કેટલાક સપ્તમીની જ વ્યાખ્યા કરે છે. એમ કહી १. इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतराः, पाठान्तरं ___वा चंदेहिं निम्मलयर त्ति तत्र सकलकर्ममलापगमाच्चन्द्रेभ्यो निर्मलतरा इति । –આ. હા. ટી., પ. ૫૧૦. અ. २. सत्तमिया बहुवयणं नेयं इह पञ्चमीए अत्थम्मि । चंदेहितो वि तओ, नायव्वा निम्मलतरा ते ॥६३६।। -ચે. વ. મ. ભા., પૃ. ૧૧૫ ३. पञ्चम्यास्तृतीया च ॥८।३।१३६।। इति पञ्चम्यर्थे सप्तमी, अतश्चन्द्रेभ्योऽपि निर्मलतरा: - सकल कर्ममलापगमात्, पाठान्तरं वा चंदेहिं निम्मलयरा, -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ અ. ४. पञ्चम्यर्थे सप्तमी, यत् चन्द्रेभ्यो निर्मलतराः कर्ममलकलङ्कापगमात्, -દ. ભા., પૃ. ૩૨૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૭૩ રંતુનો અર્થ ચંદ્રોથી પણ વધુ નિર્મળ એમ કરવામાં આવેલ છે. આ રીતે ચે. વ. મ. ભા., યો. શા. સ્વ. વિ. તથા આ. દિ. કવિ શબ્દનો ઉપયોગ (અર્થ કરતાં) કરે છે કે જે મૂળમાં વપરાયેલ નથી. આ રીતે વેસુ નિમવા એ પદ, ચંદ્રોથી પણ વધારે નિર્મળ એ અર્થમાં સિદ્ધ થાય છે. आइच्चेसु अहियं पयासयरा-[आदित्येभ्योऽधिकं प्रकाशकरा:]સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા. આ. હા. ટી. પીસીનું સંસ્કૃત પ્રભાસક્કર: અથવા પ્રશ્નાણાઃ એમ કરી સમગ્ર પદનો અર્થ કરે છે કે-કેવલજ્ઞાનના ઉદ્દદ્યોતથી વિશ્વને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી અધિક પ્રભાસ કરનારા યા તો પ્રકાશ કરનારા. લ. વિ. પાસવરનું સંસ્કૃત પ્રશRT: એ પ્રમાણે કરે છે. બાકી આ. હા. ટી. સમગ્ર પદનો જે અર્થ કરે છે તેમાં અને લ. વિ. જે અર્થ કરે છે તેમાં કશો જ ફરક નથી. ચે. વ. મ. ભા. જણાવે છે કે લોક અને અલોકનો ઉદ્યોત કરનાર કેવલજ્ઞાનના પ્રકાશ વડે આદિત્યો એટલે સૂર્યો તેમનાથી પણ અધિક પ્રકાશ કરનારા. યો. શા. સ્વ. વિ., દ. ભા., વ. ૬. તથા ધ. સં. જણાવે છે કે કેવલજ્ઞાનના ઉદૂદ્યોત વડે લોકાલોકના પ્રકાશક હોવાથી સૂર્યોથી પણ અધિક १. सप्तमी निर्धारणे इति प्राकृतसूत्रेण पञ्चमीस्थाने सप्तमी । केचित् सप्तमीमेव व्याख्यान्ति । –આ. દિ., ૫. ૨૬૮ અ. चन्द्रेभ्योऽपि निर्मलतराः –આ. દિ., ૫. ૨૬૮ અ. २. आदित्येभ्योऽधिकप्रभासकराः प्रकाशकरा वा केवलोद्योतेन विश्वप्रकाशनादिति, આ. હા. ટી., ૫. ૫૧ અ. ३. आइच्चा दिवसयरा, तेहिं वि अहियं पयासयरा । लोआलोउज्जोअग केवलनाणप्पगासेण ॥६३७॥ -ચે. વ. મ. ભા., પૃ. ૧૧૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પ્રકાશ કરનારા અને તે જણાવ્યા બાદ નિíત્તિની વંદ્રાન્નાહા એ ગાથા ૩$ કહીને ટાંકે છે. આ રીતે સાફ દિર્ઘ પ્રયાસય એ પદ કેવલજ્ઞાનના ઉદ્યોત વડે લોક તથા અલોકને પ્રકાશિત કરતા હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા એ અર્થમાં સિદ્ધ થાય છે. વારંવપીર-[સારવાર મીર:]-સાગરવરથી પણ ગંભીર. આ. હા. ટી. સાવરણી પદની સંસ્કૃત છાયા સારવાર Tળીતર: એ પ્રમાણે કરે છે. એટલે કે મીરા પદને સ્થાને તે પીતર: એવો પ્રયોગ કરે છે. તે જણાવે છે કે-સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષહો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. લ. વિ. ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે પણ તે મીરા પદનો અર્થ ગીત: ન કરતાં નથી. એટલે કે ગંભીર એ પ્રમાણે જ કરે છે. ચે. વ. મ. ભા. યો. શા. સ્વો. વિ., તથા ધ. સં. લ. વિ. એ જણાવેલ અર્થ જ માન્ય રાખે છે. દ. ભા. તથા નં. વૃ. સારવાર મીરા પદનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્રથી પણ ગંભીર એમ ન કરતાં સ્વયંભૂરમણસમુદ્રના જેવા ગંભીર એમ કરે છે. અને તેથી સારવાર મીરા પદનો સાIRવરપ મીરા: એવો સમાસ १. आदित्येभ्योप्यधिकं प्रकाशकराः, केवलोद्योतेन लोकालोकप्रकाशकत्वात् । -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૮ २. तथा सागस्वरादपि गम्भीरतराः, तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते । परिषहोपसर्गाद्यक्षोभ्यत्वात् तस्मादपि गम्भीरतरा इति भावना । –આ. હા. ટી., પ. ૫૧૦ આ. ३. तस्मादपि गम्भीरा इति भावना । -લ. વિ., પૃ. ૪૮ ४. सागरवरो समुद्दो, सयंभुरमणो तओविगम्भीरा । -ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૭૫ ન કરતાં સારવાર: તવ મીર: તિ સારવાળી : એ પ્રમાણે કરે છે. આ રીતે સાગરવરગંભીરા એ પદ, સ્વંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર યા તો સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એ અર્થમાં સિદ્ધ થાય છે. સિદ્ધી સિદ્ધિ મમ વિસંતુ-સિદ્ધિ સિદ્ધિ મમ શિસ્તુ-કૃતકૃત્ય બનેલા તેઓ મને સિદ્ધિ આપો. સિદ્ધા પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વો. વિ. તથા ધ. સં. કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા એ પ્રમાણે કરે છે. અને બાકીનાં પદોનો અર્થ-(તેઓ) મને સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિને આપો એ પ્રમાણે કરે છે. ચે. વ. મ. ભા. ઉપર્યુક્ત અર્થને જ માન્ય રાખે છે અને સિદ્ધાની વ્યાખ્યા નિકિતાથ: જમનાં પ્રયોજનો પૂર્ણ થયાં છે તે) એ પ્રમાણે કરે છે. દે. ભા. તથા વ. વૃ. સિદ્ધ પદનો અર્થ, જેમનાં સમગ્ર કર્મો ક્ષીણ થયાં છે તે. એ પ્રમાણે કરે છે. આ. દિ. જણાવે છે કે અહીં સિદ્ધાં પદથી મોક્ષમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવંતો લેવા. આ રીતે સિદ્ધ રિદ્ધિ મા વિલંતુ એ પદ, ઉપર જે વિશેષણો જણાવ્યાં તે વિશેષણોથી વિશિષ્ટ શ્રી તીર્થકર ભગવંતો કે જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિ પદને આપો. એ અર્થમાં સિદ્ધ થાય છે. ૨. સારવ: સ્વયમૂરનીfધસ્તત્િ રા: -. ભા., પૃ. ૩૨૭ २. कर्मविगमात् कृतकृत्या इत्यर्थः, सिद्धि परमपदप्राप्ति मम दिसंतु-मम प्रयच्छन्तु इति सूत्रगाथार्थः । –આ. હા. ટી., ૫. ૫૧૦ આ. રૂ. સિદ્ધ ત્તિ નિદિયાક્રૂટ -ચે. વ. મ. ભા., ગા. ૬૩૮, પૃ. ૧૧૫ છે. સિદ્ધાઃ ક્ષી શેષનઃ -દે. ભા., પૃ. ૩૨૭ ૧. સિદ્ધ કૃતિ વિનાનાં મુસ્થિનામેવ નામવીર્તનમ્ ! –આ. દિ., ૫. ૨૬૮ અ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૫) અર્થ-સંકલના પંચાસ્તિકાયનો કેવલજ્ઞાન રૂપી દીપકથી પ્રકાશ કરવાના સ્વભાવવાળા; સર્વ જીવોની પોતપોતાની ભાષામાં પરિણામ પામનારી અનુપમવાણી દ્વારા ધર્મતીર્થનું સ્થાપન કરવાના સ્વભાવવાળા; રાગ, દ્વેષ આદિ આન્તર શત્રુઓને જીતનારા અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા ચોવીસેય તેમજ બીજા પણ (અન્યક્ષેત્રમાં થયેલા) અહિતોને હું નામોચ્ચારણપૂર્વક સ્તવીશ. ૧ ઋષભદેવને અને અજિતનાથને હું વંદું છું. સંભવનાથને, અભિનંદન સ્વામીને અને સુમતિનાથને અને પદ્મપ્રભ સ્વામીને, સુપાર્શ્વજિનને અને ચંદ્રપ્રભ સ્વામીને હું વંદું છું. ૨ સુવિધિનાથ કે જેમનું બીજું નામ પુષ્પદંત છે તેમને, શીતલનાથને, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્ય સ્વામીને, વિમલનાથને, અને અનન્તજિનને, ધર્મનાથને અને શાંતિનાથને હું વંદન કરું છું. ૩ કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને હું વંદું છું. મુનિસુવ્રત સ્વામીને અને નમિ જિનને હું વંદું છું. અરિષ્ટનેમિને, પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામીને હું વંદન કરું છું. ૪ ઉપર્યુક્ત વિધિથી મારા વડે નામથી કીર્તન કરાયેલા, જેમણે વર્તમાનમાં બંધાતાં અને ભૂતકાળમાં બંધાયેલાં કર્મો દૂર કર્યા છે, અને જેમનાં જરામરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે એવા ચોવીસેય તેમજ અન્ય પણ કેવળજ્ઞાની શ્રી તીર્થકર ભગવંતો મારા પર પ્રસન્ન થાઓ. ૫ પોતપોતાના નામથી ખવાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પો આદિથી પૂજાયેલા, જે સુર અસુર આદિ રૂપ લોકને પ્રત્યક્ષ છે, લોકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે તેઓ શ્રી તીર્થંકર ભગવંતો) મને આરોગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે બોધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૬ ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ (શ્રી તીર્થકર ભગવંતો) મને સિદ્ધિ-મોક્ષ આપો. ૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૭૭ (૬) સૂત્ર-પરિચય પ્રશ્નોત્તર ૧. પ્રશ્ન-લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં તો રૂ ૩બ્લોરમારે પદ મૂકવાનું પ્રયોજન શું છે ? ઉત્તર-ઉદ્યોત્ય એવો જે લોક અને ઉદ્યોતકર એવા જે તીર્થંકરો એ બેની વચ્ચે ભિન્નતા દર્શાવવા માટે તે પદ મૂકવામાં આવ્યું છે. અને એ રીતે વિજ્ઞાનવાદી(બૌદ્ધો)ના મતનો નિરાસ થાય છે. ૨. પ્રશ્ન-શ્રી તીર્થકર ભગવંતો લોકના ઉદ્યોતકર છે તો તે ભાવોદ્યોતથી લોકનો ઉદ્યોત કરે છે કે દ્રવ્યોદ્યોતથી લોકનો ઉદ્યોત કરે છે? ઉત્તર-શ્રી તીર્થકર ભગવંતો પંચાસ્તિકાયાત્મક લોકનો પ્રકાશ ભાવોદ્યોત વડે કરે છે. તેમ પોતાની આગળ ચાલતા ધર્મચક્ર દ્વારા દ્રવ્યોદ્યોત વડે (બાહ્ય ઉદ્યોત) પણ કરે છે. આ અપેક્ષાએ તેઓ ભાવોદ્યોત તેમ દ્રવ્યોદ્યોત બંને વડે લોકનો ઉદ્યોત કરનારા છે. ૩. પ્રશ્ન-શ્રી તીર્થંકર ભગવંતની આગળ ચાલતા ધર્મચક્રની વિશેષતા શી છે? ઉત્તર-શ્રી તીર્થકર ભગવંત જ્યારે આ ભૂતળ ઉપર વિચરે છે, ત્યારે તેમની આગળ એક ધર્મચક્ર ચાલે છે. આ ધર્મચક્ર દેવકૃત અતિશય સ્વરૂપ હોય છે અને તે આકાશ તથા પૃથ્વીને પ્રકાશિત કરે છે. અરિહાણાઈ થુત્તના કર્તા જણાવે છે કે સૂર્યબિંબની જેમ દેદીપ્યમાન પ્રભાવાળું, તેજથી જાજ્વલ્યમાન એવું ધર્મચક્ર જિનેન્દ્રની આગળ ચાલે છે અને આકાશ, પાતાલ તથા સમગ્ર પૃથ્વીમંડલને પ્રકાશિત કરતું તે ચક્ર ત્રણેય લોકના મિથ્યાત્વ મોહ સ્વરૂપ १. ननु केवलिन इत्यनेनैव गतार्थमेतत्, लोकोद्योतकरणशीला एवं हि केवलिनः, सत्यं, विज्ञानाद्वैतनिरासेनोद्द्योतकरादुद्द्योत्यस्य भेददर्शनार्थम् ।। -યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૪ આ. પ્ર.-૧-૧૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અંધકારને દૂર કરે છે. તદુપરાંત કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે મિથ્યાષ્ટિઓ માટે પ્રલયકાલના સૂર્યસમાન, સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન જેવું અને તીર્થંકરલક્ષ્મીના ભાલસ્થલમાં તિલક જેવું ધર્મચક્ર હે સ્વામી ! આપની આગળ ચાલે છે. તેમજ શ્રી આશાબરકત જિનસહસ્રનામની શ્રુતસાગરી ટીકામાં ૩ ૨ ધર્મનલ રેવનન્દ્રિના કહીને ધર્મચક્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલ છે : સ્કુરાયમાણ હજારો આરાઓથી મનોહર, નિર્મળ મહારત્નોના કિરણોના સમૂહથી વ્યાપ્ત, સૂર્યની કાંતિના સમૂહનો તિરસ્કાર કરનારું અને શ્રી તીર્થકર ભગવંતની આગળ ચાલનારું ધર્મચક્ર હોય છે. ૪. પ્રશ્ન-શ્રી અરિહંતદેવોને લોક અથવા સમસ્ત વિશ્વના પ્રકાશક કહ્યા પછી ધર્મતીર્થકર કહેવાની શી જરૂર છે ? ઉત્તર-લોક શબ્દથી લોકનો એક ભાગ એવો અર્થ પણ થાય અને તેવા લોકના (લોકના એક ભાગના) પ્રકાશક તો અવધિજ્ઞાની આદિ તેમજ १. जस्सवरधम्मचक्कं , दिणयरबिंब व भासुरच्छायं । तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिदस्स ॥१९॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । भिच्छत्तं मोह तिमिरं हरेइ तिण्डंपि लोयाणं ॥२०॥ -અરિહાણાઈ થુત્ત, નમસ્કાર સ્વાધ્યાય (પ્રા. વિ.), પૃ. ૨૦૭ २. मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकृल्लक्ष्म्याः पुरश्चक्रं तवैधते ॥१॥ -વીતરાગસ્તોત્ર, ચતુર્થ પ્રકાશ, શ્લોક ૧, પૃ. ૨૯ ३. स्फुरदरसहस्ररुचिरं, विमलमहारत्नकिरणनिकरपरीतम् प्रहसितसहस्रकिरणद्युतिमण्डलमग्रगामि धर्मसुचक्रम् -જિનસહસ્રનામ, અધ્યાય ૨, શ્લો. ૨૭ની ટીકા, પૃ. ૧૫૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૭૯ સૂર્ય ચંદ્ર પણ હોઈ શકે છે. તેવા પ્રકાશક પ્રસ્તુતમાં ન લેવા તે માટે ધર્મતીર્થકર-ધર્મતીર્થના કરનાર-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. ૫. પ્રશ્ન-ધર્મતીર્થર એટલા વિશેષણથી જ કાર્ય ચાલી શકે છે તો પછી લોકોદ્યોતકર એ વિશેષણની શી જરૂર છે ? કારણ કે, જે ધર્મતીર્થ સ્થાપે તે લોકનો ઉદ્યોત કરે જ છે. - ઉત્તર-લોકમાં નદી વગેરે વિષમ સ્થાનોમાં ઊતરવા માટે કેટલાક ભદ્રિક જીવો ધર્મના હેતથી ઓવારા વગેરે બનાવે છે અને તેને તીર્થ કહેવામાં આવે છે. તીતૈિડમેન તિ તીર્થ-જેના દ્વારા કરાય તે તીર્થ. તો આવા જીવોને પણ ધર્મતીર્થકર કહેવાય. માટે લોકોદ્યોતકર એ વિશેષણ મૂકવું જરૂરી છે અને તે મૂકવાથી કેવલ શ્રી અરિહંત ભગવંતોનું જ ગ્રહણ થાય છે. ૬. પ્રશ્ન-લોકોદ્યોતકર અને ધર્મતીર્થકર વિશેષણનો ઉપયોગ કર્યા પછી જિન વિશેષણ શા માટે ? ઉત્તર-જૈનેતર દર્શનો પોતે માનેલ પરમાત્માને લોકોદ્યોતકર તેમજ ધર્મતીર્થકર માને છે પરંતુ સાથે સાથે એમ પણ માને છે કે પોતે સ્થાપેલ તીર્થને જ્યારે હાનિ પહોંચે છે ત્યારે તે પરમાત્મા પુનઃ અવતાર ધારણ કરી સંસારમાં પાછા આવે છે તેથી જિન-રાગાદિ શત્રુઓને જીતે તે જિન-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. १. इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवत् लोकशब्दप्रवृत्ते मा भूत् तदुद्द्योत-करेष्ववधि विभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थधर्मतीर्थकरानिति ।। -લ. વિ. પૃ. ૪૩ २. इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरण-शीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्माभूदतिमुग्धबुद्धीनां तेषु सम्प्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति । -લ. વિ., પૃ. ૪૩ ३. माभूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहाय-जिनान् इति, श्रूयते च कुनयदर्शनेज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयो भवं तीर्थनिकारतः ॥१॥ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જે તીર્થના રાગથી સંસારમાં પાછા આવે કે અવતાર ધારણ કરે તે જિન ન ગણાય. આ દૃષ્ટિએ જિન વિશેષણ આવશ્યક છે. ૭. પ્રશ્ન-જિન વિશેષણ મૂક્યા પછી લોકોદ્યોતકર તેમજ ધર્મતીર્થકર વિશેષણની આવશ્યકતા કેવી રીતે ? ઉત્તર-શાસ્ત્રોમાં અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, કેવલજ્ઞાની તેમજ ચૌદ પૂર્વધરો વગેરેને પણ જિન કહેવામાં આવ્યા છે, હવે જો માત્ર જિન વિશેષણ જ રાખવામાં આવે તો ઉપર્યુક્ત સર્વનો આમાં સમાવેશ થઈ જાય. તેમ ન થાય તે માટે લોકોદ્યોતકર તેમજ ધર્મતીર્થકર વિશેષણો આવશ્યક છે. ૮. પ્રશ્ન-હિતે વિશેષણ શા માટે છે ? ઉત્તર- રિહંતે એ પદ વિશેષણ તરીકે નહીં, પરંતુ વિશેષ તરીકે મૂકવામાં આવેલ છે. (દ. ભા.માં. રિહંત પદને વિશેષણ અને રેવતી પદને વિશેષ્ય કહેલ છે, જ્યારે અન્ય સર્વ ગ્રંથકારો અરિહંતે પદને વિશેષ્ય તરીકે સ્વીકારે છે.) ૯. પ્રશ્ન-રિહંતે એ વિશેષ્ય પદને જ માત્ર રાખવામાં આવે અને વિશેષણો ન લેવામાં આવે તો શો વાંધો ? ઉત્તર-અર્થવ્યવસ્થા(નિક્ષેપ)ની દૃષ્ટિએ અરિહંતના ચાર પ્રકાર છે. (૧) નામ-અરિહંત. (૨) સ્થાપના-અરિહંત. (૩) દ્રવ્ય-અરિહંત. (૪) ભાવ-અરિહંત. તે પૈકી માત્ર ભાવ-અરિહંત જ અહીં ગ્રાહ્ય છે. જો રિતે એ વિશેષ પદને જ માત્ર રાખવામાં આવે તો નામ-અરિહંત આદિ કોઈ પણ इत्यादि तन्नूनं ते न रागादिजेतारः इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवांकुप्रभवो? बीजाभावात् -લ. વિ. પૃ. ૪૩ १. इह प्रवचने सामान्यतो विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायजिनाः छद्मस्थवीतरागाश्च तन्माभूतेष्वेव सम्प्रत्यय इति तव्युदासार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति । -લ. વિ. પૃ. ૪૩ २. अर्हतामेव विशेष्यत्वान्न दोष इति -લ. વિ. પૃ. ૪૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૮૧ પ્રકારના અરિહંતનું ગ્રહણ થઈ જાય. જયારે ઉપર્યુક્ત વિશેષણો મૂકયા બાદ માત્ર ભાવ-અરિહંતનું જ ગ્રહણ થાય છે, અન્યનું નહિ'. ૧૦. પ્રશ્ન-વત્રી પદને જ કાયમ રાખી બાકીનાં સર્વ પદોને દૂર કરવામાં આવે તો કાંઈ બાધ આવે ખરો ? ઉત્તર-હા, બાધ આવે; વતી પદથી શ્રુતકેવલી આદિ પણ આવી જાય, માટે બાકીનાં વિશેષણો મૂકવામાં આવ્યાં છે. આવા વિશેષણોથી વિશિષ્ટ પરમાત્મા તે શ્રી અરિહંત ભગવંત જ છે. ૧૧. પ્રશ્ન-સુવિદિં ર પુષ્પદંતં પદમાં સુવિદિં ર કહ્યા પછી પુwવંત કહેવાનું પ્રયોજન શું ? ઉત્તર-પુષ્પદંત એ સુવિધિનાથનું બીજું નામ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં બે તીર્થકરોને ચંદ્ર જેવા ગૌર ગણાવતાં ચંદ્રપ્રભ અને પુષ્પદંત એમ બે નામ બતાવ્યાં છે, ત્યાં સુવિધિ નામનો ઉલ્લેખ નથી, એટલે સુવિધિ એ વિશેષણ હોવાનું પ્રતીત થાય છે. તે સિવાય આવસ્મય નિજુત્તિમાં પણ કેવલ પુષ્પદંત નામ જ લેવામાં આવેલ છે. જ્યારે બીજી તરફ ચે. વ. મ. ભાગમાં સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ કહેલ છે અને મતાંતર તરીકે કેટલાક પુષ્પદંતને વિશેષ્ય માને છે અને સુવિધિને વિશેષણ માને છે એ વાત ટાંકવામાં આવી છે. ગમે તે એકને વિશેષણ બનાવી १. आह-यद्येवं हन्त तीर्हत इत्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकं, न, __ तस्य नामाद्यनेक भेदत्वात् भावार्हत्सङ्ग्रहार्थत्वादिति, -લ. વિ. પૃ. ૪૪ २. इह श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनः तन्माभूत्तेष्वेव सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति, -લ. વિ. પૃ. ૪૪ ३. दो तित्थगरा चंदगोरा वण्णेणं पण्णत्ता, तंजहा चंदप्पभे चेव पुष्पदंते चेव ।। -ઠાણાંગ સૂત્ર, ઠાણ ૨, ઉદ્દેશ ૪, સૂત્ર ૧૦૮, ૫. ૯૮ આ. ४. ससि पुप्फदंत सीअल –આ. નિ., ગા. ૩૭૦ ससि पुष्पदंत ससिगोरा –આ. નિ. ગા. ૩૭૬ ૫. સુવિહી ના વિસ વીય- ૨. વ. મ. ભા., ગા. ૫૭૧. પૃ. ૧૦૩ ૬. બન્ને પયં નામ સુવિદિત્ર વિલેસાં સેંતિ . ચે. વ. મ. ભા., ગા. ૫૭૩. પૃ. ૧૦૪ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ બીજાને વિશેષ્ય તરીકે લેવાય તેમાં વાંધો નથી. જે રીતે લોગસ્સ સૂત્રમાં શ્રી સુવિધિનાથ ભગવંત માટે બે નામનો એક સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ તેવો જ પ્રયોગ કરવામાં આવેલ છે. ૧૨. પ્રશ્ન-લોગસ્સ સૂત્રમાં જે ચોવીસ અરિહંત ભગવંતોને નામ નિર્દેશપૂર્વક નમસ્કાર કરવામાં આવેલ છે, તે ચોવીસ જિનેન્દ્રોના નમસ્કારને સંક્ષિપ્ત તેમજ વિસ્તૃત રીતે મંત્ર તરીકે પણ પૂર્વાચાર્યોએ નિર્દેશેલ છે તે વાત સત્ય છે ? અને તેનો ઉલ્લેખ ક્યાં પ્રાપ્ત થાય છે ? ઉત્તર-હા, તે વાત સત્ય છે. આચાર્ય શ્રી શાંતિસૂરિકૃત બૃહત્ક્રાંતિમાં શ્રી અરિહંત ભગવંતોની પુણ્યાત વાચના માટે. ___ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽरर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथस्त्रिलोकमहितास्त्रिलोकपूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकरा:આ વિશેષણોથી પીઠિકા બાંધીને ૩ *મ નિત સંમત્તવર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિઃ મવનું સ્વાદાને શાંતિપાઠ તરીકે આપવામાં આવ્યો છે, તેથી એ મંત્ર-પાઠ છે. - આ પાઠ તીર્થકરોના નામગ્રહણપૂર્વક હોવાથી લોગસ્સ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાની જેમ વિસ્તારપૂર્વક નામનિર્દેશ કરે છે, તે મંત્રાત્મક છે. તદુપરાંત : કલિકાસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના શ્લો. ૭૨ના વિવરણમાં આ વાત જણાવતાં લખ્યું છે કે :શ્રીમદષમઃિ વર્ધમાનાન્તો નમો નમ: આ મંત્રનું કર્મોના સમૂહની શાંતિ માટે ચિંતન કરવું. આ મંત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના નામકરણથી માન્તોને પ્રમ્ એ ન્યાયે ચોવીસેય તીર્થકરોનો નિર્દેશ થઈ જાય છે. १. सुविहिस्स णं पुष्पदंतस्स अरहओ छलसीइ गणा । -સમવાયાંગ સૂત્ર, સૂત્ર ૮૬, ૫. ૯૨ આ. Page #265 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૮૩ ૧૩. પ્રશ્ન-દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો જ હોય છે. આનો હેતુ શો ? ઉત્તર-દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં શ્રી જિનેશ્વર ભગવંત જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયકનો સાત ગ્રહ ઊંચાવાળો સમય ચોવીસ જ વખત આવે છે. તેથી જ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ જ તીર્થંકરો થાય છે. સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ-૧, અંક ૯, પૃ. ૨૧૦ ૧૪. પ્રશ્ન-ચતુર્વિશતિસ્તવ અધ્યયનમાં શ્રી તીર્થકર ભગવંતોનું જ ગુણોત્કીર્તન શા માટે ? ઉત્તર-શ્રી તીર્થકર ભગવંતો (૧) પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી, (૨) પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી, (૩) ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી અને (૪) સાવદ્યયોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી શ્રી ચતુર્વિશતિસ્તવમાં તે ભગવંતોના ગુણોનું ઉત્કીર્તન કરાયું છે. ૧૫. પ્રશ્ન-ચતુર્વિશતિસ્તવનું ફલ શું ? ઉત્તર-શ્રી ઉત્તરઝયણ સુત્તમાં ચતુર્વિશતિ સ્તવનું ફલ શું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે જણાવ્યું છે કે :- ચતુર્વિશતિસ્તવથી જીવ સમ્યક્તની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તદુપરાંત શ્રી ચઉસરણ પઈન્વયમાં પણ જણાવ્યું છે કે १. उक्कित्तणत्ति-द्वितीये चतुर्विंशतिस्तवाध्ययने प्रधानकर्मक्षयकारणत्वाल्लब्धबोधि विशुद्धिहेतुत्वात्, पुनर्बोधिलाभफलत्वात् सावधयोग विरत्युपदेशकत्वेनोपकारित्वाच्च तीर्थंकराणां गुणोत्कीर्तनार्थाधिकारः । -અણુઓગદાર સુત્ત, માલધારી હેમચંદ્રસૂરિ કૃત, વૃત્તિ, ૫. ૪૮ આ. २. चउवीसत्थएणं भंते ? जीवे किं जणयइ ? चउवीसत्थएणं दंसणविसोहिं जणयइ ॥११॥ -ઉત્તરઝયણ સુત્ત, અધ્યયન ૨૮, સૂત્ર-૧૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શ્રી જિનવરેન્દ્રોના અતિ અદ્ભુત ગુણકીર્તન સ્વરૂપ ચતુર્વિંશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે. लोगस्स उज्जोअगरे લોક શબ્દથી અહીં પંચાસ્તિકાયાત્મક લોક સમજવાનો છે. પંચાસ્તિકાય એટલે (૧) ધર્મ (ધર્માસ્તિકાય), (૨) અધર્મ (અધર્માસ્તિકાય), (૩) આકાશ (આકાશાસ્તિકાય), (૪) પુદ્ગલ (પુદ્ગલાસ્તિકાય) અને (૫) આત્મા (જીવાસ્તિકાય) (૧) ધર્મ (ધર્માસ્તિકાય) એટલે ગતિશીલ પુદ્ગલો અને જીવોને ગતિમાં નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. પાણીમાં તરી રહેલી માછલીનું ઉદાહરણ વિચારવાથી તે વાત સ્પષ્ટ રીતે સમજાય છે. માછલીમાં તરવાની શક્તિ રહેલી છે અને પાણી તેને સહાયક બને છે, તે જ રીતે પુદ્ગલો અને જીવો ગતિ કરવામાં સમર્થ છે. તેઓને ધર્મરૂપી દ્રવ્ય ગતિમાં નિમિત્ત બને છે. (૨) અધર્મ (અધર્માસ્તિકાય) એટલે પુદ્ગલો અને જીવોને સ્થિર રહેવામાં (સ્થિતિમાં) નિમિત્ત થનારું અરૂપી દ્રવ્ય. સ્થિર રહેવાની ઇચ્છાવાળા મનુષ્યને સ્થિર રહેવામાં જે રીતે શય્યા તથા આસન સહાયભૂત થાય છે, તે રીતે આ દ્રવ્ય પુદ્ગલો તથા જીવોને સ્થિર રહેવામાં નિમિત્તભૂત થાય છે. (૩) આકાશ(આકાશાસ્તિકાય)નું લક્ષણ અવગાહ પ્રદાન મનાયું છે. બીજાં દ્રવ્યોને પોતામાં સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. આકાશ દ્રવ્ય સ્વરૂપથી એક અને અખંડ છે, છતાં વ્યવહારથી તેના બે ભેદો ગણાય છે. (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. જેટલા ભાગમાં ધર્મ (ધર્માસ્તિકાય) અને અધર્મ (અધર્માસ્તિકાય) છે તેને લીધે જ્યાં સુધી પુદ્ગલો અને જીવો ગતિ અને સ્થિતિ કરી શકે છે, તેટલા ભાગને લોક સંબંધી આકાશ અર્થાત્ લોકાકાશ કહેવાય છે; અને જેટલા ભાગમાં માત્ર આકાશ સિવાય બીજું એક १. दंसणयारविसोही, चउवीसायत्थएण किच्च य । अच्चब्भु अगुणकिंत्तण रूवेण जिणवरिंदाणं । २. अयं चेह तावत् पञ्चास्तिकायात्मको गृह्यते । -ચઉસરણપઈગ્ણય, ગા. ૩ -આ. હા. ટી., ૫. ૪૯૪ ૨. Page #267 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૧૮૫ પણ દ્રવ્ય નથી, તે અલોકાકાશ કહેવાય છે. આકાશ અનંત છે. (૪) પુદ્ગલ (પુદ્ગલાસ્તિકાય) એટલે પૂરણ અને ગલનસ્વભાવવાળું, અણુ અને સ્કંધરૂપ તેમ જ વર્ણાદિગુણવાળું દ્રવ્ય. પૂરણ એટલે ભેગા થવું અથવા એકબીજા સાથે જોડાવું અને ગલન એટલે છૂટા પડવું. વર્ણાદિ-ગુણમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દનો સમાવેશ થાય છે. (૫) જીવ (જીવાસ્તિકાય) એટલે શરીરથી ભિન્ન, ચૈતન્ય ગુણવાળો આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તે જીવ કહેવાય છે. જીવતો હતો, જીવે છે અને જીવશે તે જીવ. ઉપયોગ, અનાદિ-નિધનતા, શરીર-પૃથક્ત્વ, કર્મ-કર્તૃત્વ, કર્મ-ભોક્તૃત્વ, અરૂપીપણું આદિ અનેક લક્ષણોથી તે યુક્ત છે. આ જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, તેવા જીવંત શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. આ પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. આ દ્રવ્યો જેટલા ભાગમાં સાથે રહેલાં છે તેટલો ભાગ લોક કહેવાય છે. પાંચે અસ્તિકાયો લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી લોક પંચાસ્તિકાયાત્મક કહેવાય છે. તે લોકનો સામાન્ય પરિચય ત્રણ વિભાગથી અને વિશેષ પરિચય ચૌદ વિભાગથી થાય છે. ત્રણ વિભાગ તે ઊર્ધ્વલોક, તિર્યક્ લોક અને અધોલોક. ચૌદ વિભાગ તે ચૌદ રાજલોકનો પરિચય નીચે મુજબ છે ઃ ચૌદ રાજલોકનો આકાર કેડે બન્ને હાથ રાખીને બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ તે અધોલોક છે. નાભિ પ્રદેશ તે તિર્યશ્લોક છે અને ઉપરનો ભાગ તે ઊર્ધ્વલોક છે. તે તમામ ઊંચાઈના ચૌદ સરખા ભાગ કલ્પવા તે ચૌદ રાજ અથવા ચૌદ રજ્જુ કહેવાય છે અને તેવા ચૌદ રાજપ્રમાણ જે લોક તે ચૌદ રાજલોક કહેવાય છે. એક રાજનું માપ ઘણું મોટું હોવાથી તે યોજનોની સંખ્યા વડે દર્શાવી શકાય તેવું નથી, એટલે તેને ઉપમા વડે દર્શાવવામાં આવ્યું છે. જેમ કે નિમિષ માત્રમાં લાખ યોજન જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે, તે રજ્જુ. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર ભારવાળા તપેલા ગોળાને ઉપરથી જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ માસમાં જેટલું અંતર કાપે તે રજ્જુ. આ માપ પણ બાલજીવોને સમજવા પૂરતું છે. કેમકે આ રીતે પણ સંખ્યાતા યોજન જ થાય, જ્યારે એક રજ્જુ અસંખ્યાતા યોજનનો છે. અવકાશમાં રહેલા પદાર્થોની ગણતરીમાં હાલના વૈજ્ઞાનિકો પણ આવા ઉપમાનોથી જ તેમની ગણતરી રજૂ કરે છે. સાત રાજથી કંઈક વધારે ભાગમાં અધોલોક છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઊર્ધ્વલોક છે. વચ્ચેના નવસો યોજનનો ભાગ-જે નીચેથી રાજનો ક્રમ ગણતાં આઠમા રાજમાં આવે છે, તે તિર્યક્-લોક કહેવાય છે. ચૌદ રાજલોકમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે. તેની નીચે પાંચ અનુત્તર વિમાનો, તેની નીચે નવ પ્રૈવેયક, તેની નીચે બાર દેવલોકો, તેની નીચે જ્યોતિષુ-ચક્ર (ચંદ્ર-સૂર્યાદિ) અને તેની નીચે મનુષ્યલોક છે. આટલાં સ્થાનો સાત રાજલોકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે વ્યંતર, વાણ વ્યંતર અને ભવનપતિ દેવોનાં સ્થાનો અને ઘર્મા પૃથ્વીના પ્રતો એકબીજાને આંતરે છે અને તેની નીચે વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી નામના વિભાગો છે જેમાં અનુક્રમે સાત નરકો સમાયેલાં છે. ઘર્મમાં પહેલું નરક છે યાવત્ માઘવતીમાં સાતમું નરક છે. આ રીતે લોક શબ્દપ્ દ્રવ્યનો પ્રદર્શક હોવા સાથે પંચાસ્તિકાય કે ચૌદ રાજલોકનો પણ પ્રદર્શક છે. धम्मतित्थयरे : શ્રી મહાનિસીહ સૂત્રમાં ધર્મતીર્થંકર અંગે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હે ગૌતમ ! પૂર્વે જેનો શબ્દાર્થ વર્ણવવામાં આવ્યો છે એવા જે કોઈ ધર્મતીર્થકર શ્રી અર્હત્ ભગવંતો હોય છે તેઓ પરમપૂજ્યોના પણ પૂજ્યતર હોય છે; કારણ કે, તે સઘળાય નીચે જણાવેલાં લક્ષણોથી લક્ષિત હોય છે. અર્ચિત્ય, માપી ન શકાય, જેને કોઈની સાથે સરખાવી પણ ન શકાય, જેના સમાન બીજો કોઈ નથી એવા શ્રેષ્ઠતર ગુણોના સમૂહોથી યુક્ત તે ભગવંતો હોવાથી ત્રણે લોકના જીવોને મહાન કરતાંય મહાન-અતિમહાન ૬. મહાનિમીત્ત સૂત્ર-[નમસ્કાર સ્વાધ્યાય પ્રા. વિ. પૃ. ૪૫ થી ૫૦] Page #269 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર – ૧૮૭ આનંદને તેઓ ઉત્પન્ન કરનારા હોય છે. તેમજ જન્માંતરમાં એકઠો કરેલ જે વિશાલ પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી, જેવી રીતે દીર્ઘ ગ્રીષ્મઋતુના તાપથી અતિશય ખિન્ન બની ગયેલા મયૂરોના સમૂહોને પ્રથમ મેઘ પોતાની શીતલ જલધારાથી શાંત કરે છે, તેવી રીતે ભવ્ય જીવોને પરમહિતોપદેશ આપવા વડે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, દુષ્ટ અને ક્લિષ્ટ અધ્યવસાયો આદિથી પેદા કરેલ તેમના અશુભ એવા જે ઘોર પાપકર્મો તે રૂપી તાપ અને સંતાપને શાંત કરે છે. તેઓ સકલ પદાર્થોના જ્ઞાતા હોય છે. અનેક જન્મોમાં એકઠો કરેલ જે મહાન પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી તેમનો દેહ અધિષ્ઠિત હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું હોય છે કે સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી સ્ફુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વગ્રહ નક્ષત્ર અને ચંદ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે તેમ તેઓ પોતાના તેજથી સર્વ વિદ્યાધરો, દેવીઓ, દેવેન્દ્ર તથા દાનવેન્દ્ર સહિત દેવગણોના સૌભાગ્ય, કાન્તિ, દીપ્તિ, લાવણ્ય અને રૂપની શોભાને ઢાંકી દે છે (નિસ્તેજ બનાવી દે છે.) સ્વાભાવિક (૪) કર્મક્ષયજનિત (૧૧) તથા દેવકૃત (૧૯) એવા ચોત્રીસ અતિશયોના તે ધારક હોય છે. અને તે ચોત્રીસ અતિશયો એવા શ્રેષ્ઠ નિરૂપમ અને અનન્યસદેશ હોય છે કે તેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિદ્ર, ઇંદ્ર, અપ્સરા, કિન્નર, નર, વિદ્યાધર અને સુર તથા અસુર સહિત જગતના જીવોને એટલું બધું આશ્ચર્ય થાય છે કે અહો અહો અહો આપણે કોઈ દિવસ નહીં જોયેલું આજે જોયું. એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલો અતુલ, મહાન, અચિંત્ય પરમ આશ્ચર્યોનો સમૂહ આજે આપણે જોયો એવા વિચારથી આનંદિત થયેલા હર્ષ અને અનુરાગથી સ્ફુરાયમાન થતા નવાં નવાં પરિણામોથી પરસ્પર અત્યંત Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હર્ષના ઉદ્દગારો કાઢે છે અને વિહાર કરીને ભગવાન આગળ ચાલ્યા ગયા પછી પોતાના આત્માની નિંદા કરે છે કે અમને ધિક્કાર છે, અમે અધન્ય છીએ, અમે પુણ્યહીન છીએ. ભગવાન ચાલ્યા ગયા પછી તેમના હૃદયને ખૂબ ક્ષોભ થવાથી તેઓ મૂચ્છિત થઈ જાય છે અને મહામુસીબતે તેમનામાં ચૈતન્ય આવે છે. તેમનાં ગાત્ર અત્યંત શિથિલ થઈ જાય છે. આકુંચન, પ્રસારણ, ઉન્મેષ, નિમેષ આદિ શારીરિક વ્યાપારો બંધ પડી જાય છે. નહીં ઓળખાતા અને સ્કૂલના પામતા મંદ મંદ દીર્ઘ હુંકારોથી મિશ્રિત દીર્ઘ, ઉષ્ણ, બહુ નિસાસાથી જ માત્ર બુદ્ધિશાળીઓ સમજી શકે છે કે તેમનામાં મન (ચૈતન્યો છે. જગતના જીવો ભગવાનની ઋદ્ધિ જોઈને એક માત્ર વિચાર કરે છે કે-આપણે એવું ક્યું તપ કરીએ કે જેથી આપણને પણ આવી પ્રવર ઋદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાનને જોતાં જ તેઓ પોતાના વક્ષસ્થળ પર હાથ મૂકે છે અને તેમના મનમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. આથી હે ગૌતમ ! અનંત ગુણોના સમૂહોથી અધિષ્ઠિત છે શરીર જેમનું એવા, સુગૃહીત નામધેય, ધર્મતીર્થકર એવા તે અરિહંત ભગવંતોના વિદ્યમાન એવા ગુણસમૂહ રૂપી રત્નોના સમુદાયને દિવસ ને રાત, સમયે સમયે હજાર જીભથી બોલતો સુરેન્દ્ર પણ, અથવા તો કોઈ ચાર જ્ઞાનવાળા મહાત્મા અગર તો અતિશય સંપન્ન છદ્મસ્થ જે સ્વયંભૂરમણ સમુદ્રનો ક્રોડો વર્ષે પણ પાર ન પામે તેમ તેમના ગુણોનો પાર પામી શકતો નથી, કારણ કે-ધર્મતીર્થકર શ્રી અહિત ભગવંતોના ગુણરૂપી રત્નો અપરિમિત હોય છે. અહીં વિશેષ શું કહેવું ? જ્યાં ત્રણ લોકના નાથ, જગતના ગુર, ત્રણ ભુવનના એકમાત્ર બંધુ, ત્રણ લોકના તે તે ગુણના સ્તંભરૂપ-આધારરૂપ-શ્રેષ્ઠ ધર્મતીર્થકરોના પગના અંગૂઠાના ટેરવાનો અગ્ર ભાગ કે જે અનેક ગુણોના સમૂહથી અલંકૃત છે તેના અનંતમા ભાગનું સુરેન્દ્રો અથવા ભક્તિના જ અત્યંત રસિક સર્વ પુરુષો અનેક જન્માંતરોમાં સંચિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિજન્ય દુર્ગતિ દૌર્મનસ્ય આદિ સકલ દુઃખ, દારિત્ર્ય, ક્લેશ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, સંતાપ, ઉદ્વેગ, વ્યાધિ, વેદના આદિના ક્ષયને માટે વર્ણન કરવા માંડે ત્યારે સૂર્યનાં કિરણોના સમૂહની જેમ ભગવાનના અનેક ગુણોનો સમૂહ એક સાથે તેમની જિલ્લા2 સ્કુરાયમાન થાય છે તેને ઇંદ્ર Page #271 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૮૯ સહિત દેવગણો એકીસાથે બોલવા માંડે તો પણ જ્યાં વર્ણવવા સમર્થ નથી ત્યાં ચર્મચક્ષુધારી અકેવલીઓ શું કહી શકે? તેથી હે ગૌતમ ! આ પરમાર્થ છે કે-તીર્થકરોના ગુણોના સમૂહોને માત્ર તીર્થકરો જ વર્ણવવા સમર્થ છે, બીજા નહીં, કારણ કે તીર્થકરોની જ તેવી અતિશયવાળી વાણી હોય છે, અથવા હે ગૌતમ ! અહીં ઘણું કહેવાથી શું ? સારભૂત જ અર્થ કહું છું. સકલ આઠ કર્મો તે રૂપ મલના કલંકથી મુક્ત થયેલા, દેવતાઓના ઇન્દ્રોએ જેમનાં ચરણોની પૂજા કરી છે તે જિનેશ્વર દેવોના નામનું સ્મરણ, ત્રણ કરણથી ઉપયુક્ત બની, ક્ષણે ક્ષણે શીલ અને સંયમમાં ઉદ્યમશીલ બની. વ્રત અને નિયમોને વિરાધ્યા વિના, જે આત્મા કરે છે તે શીધ્ર સિદ્ધિપદને પામે છે. વળી જે આત્મા દુઃખથી ઉદ્વેગ પામેલ છે, ભ્રમર જેમ કમલના વનમાં તુષ્ણાવાળો હોય તેમ જે સુખની તૃષ્ણાવાળો છે, તે પણ જો જિનેશ્વરોની ભક્તિમાં અત્યંત ગરકાવ બની, સ્તવ, સ્તુતિ અને મંગલકારી જય શબ્દના વ્યાપારમાં લીન બની જિનવરેન્દ્રોના પાદારવિંદની સમક્ષ, ભૂમિ પર મસ્તકને સ્થાપન કરી, અંજલિપુટ જોડી, શંકાદિ દોષો રહિત સમ્યક્તથી હૃદયને વાસિત કરી અખંડિત વ્રત નિયમને ધારણ કરી તે ભગવંતોના એક પણ ગુણને હૃદયમાં ધારણ કરે તો તીર્થકર બનીને સિદ્ધ થાય છે. હે ગૌતમ ! સુગૃહીત નામધેય શ્રી તીર્થકરોનો જગતમાં પ્રકટ, મહાન આશ્ચર્યભૂત ત્રણે ભુવનમાં પ્રખ્યાત આ મહાન અતિશયનો વિસ્તાર છે કે-જેમણે કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા ચરમ શરીર પ્રાપ્ત નથી કર્યું એવા જીવો પણ અરહંતોના અતિશયોને જોઈને, જેમના આઠેય કર્મો ક્ષીણપ્રાય થઈ ગયાં છે તેવા અને બહુ દુઃખદાયક ગર્ભવાસથી મુક્ત, મહાયોગી, વિવિધ દુ:ખમય ભવસાગરથી ઉદ્વિગ્ર બની ક્ષણમાં સંસારથી પાર પામી જાય છે. અથવા બીજું વર્ણન બાજુ પર રાખીએ તો પણ હે ગૌતમ ! શ્રેષ્ઠ અક્ષરોને વહન કરતું ધર્મતીર્થકર એવું નામ તે સુગૃહીત નામધેય, ત્રણે ભુવનના એક માત્ર બંધુ. જિનવરોમાં ઈન્દ્ર સમાન, અહંતુ ભગવંત શ્રી ધર્મતીર્થકરોને જ છાજે છે બીજાને નહિ, કારણ કે અનેક જન્માંતરોથી પુષ્ટ થયેલ તથા મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા તથા આસ્તિક્યના Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પ્રકટપણાથી લક્ષિત થતા પ્રવર સમ્યગ્દર્શન વડે તથા ઉલ્લાસ પામતા વીર્યને ન છુપાવી, સહન કરેલ ઉગ્ર કષ્ટો અને આચરેલાં ઘોર દુષ્કર તપો વડે નિરંતર ઉપાર્જિત કરેલાં મહાન પુણ્યોના સ્કંધોનો જે મહાન રાશિ તેના વડે બાંધેલું તીર્થંકર નામ કર્મ ગોત્ર-કે જે ઉત્તમ છે, પ્રવર છે, પવિત્ર છે, વિશ્વના એક બંધુ સમાન છે, વિશ્વના નાથ સમાન છે, વિશ્વના સ્વામી સમું છે, વિશ્વમાં સારભૂત છે, અનંત કાલથી ચાલી આવતી ભવોની વાસના તથા પાપનાં બંધનો તેને છેદી નાખનાર છે, જે જગતમાં એક અને અદ્વિતીય છે તેને આધીન (તે તીર્થંકર નામકર્મ ગોત્રને આધીન) જે સુંદર, દીપ્ત, મનોહર રૂપ અને દશે દિશાઓમાં પ્રકાશમાન નિરુપમ એક હજાર અને આઠ લક્ષણો તેનાથી તે ભગવંતો મંડિત હોવાથી જગતમાં ઉત્તમોત્તમ જે લક્ષ્મી તેના નિવાસ માટે વાસવાપિકા જેવા છે. ઉપરાંત દેવતા અને મનષ્યો તેમને જોવા માત્રથી તે જ ક્ષણે અંતઃકરણમાં ચમત્કાર પામે છે અને તેમનાં નેત્રો તથા મનમાં અતુલ વિસ્મય અને અપાર પ્રમોદ ઉત્પન્ન થાય છે; કારણ કે સંપૂર્ણ પાપકર્મો રૂપી મલના કલંકથી તેઓ રહિત હોય છે. સમચતુરસ્ત્ર સંસ્થાન તથા શ્રેષ્ઠ એવું જે વજઋષભ નારાચસંઘયણ તેનાથી અધિષ્ઠિત હોવાથી પરમ પવિત્ર ઉત્તમ આકારને તેઓ ધારણ કરનારા હોય છે. મહાયશસ્વી, મહાસત્ત્વશાળી, મહાન આશયવાળા, પરમપદમાં રહેનાર, તે જ ભગવંતો સદ્ધર્મ તીર્થંકરો હોય છે. વળી કહ્યું છે કે-સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો અને સુંદરીઓનાં રૂપ, કાંતિ તેમ જ લાવણ્ય-આ બધાં એકઠાં કરીને કોઈ પણ રીતે તેનો એક પિંડ બનાવવામાં આવે અને જિનેશ્વર સામે તુલના માટે મૂકવામાં આવે તો તે પિંડ જિનેશ્વરના ચરણના અંગૂઠાના અગ્ર ભાગનો એક પ્રદેશ તેના લાખમા ભાગે પણ તે શોભતો નથી પણ સુવર્ણગિરિ-મેરુ પર્વતની સામે રાખનો ઢગલો જેવો લાગે તેવો લાગે છે. અથવા તો સર્વ સ્થાને જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા જુદા જુદા ગુણોને જાણીને અને તે તે ગુણો શ્રી તીર્થંકર ભગવંતના ગુણોના અનંતમા ભાગે પણ ન આવતા હોઈને શ્રી તીર્થંકર ભગવંતના ગુણની તુલના કરવા માટે કદાચ ત્રણેય ભુવનોને એક કરવામાં આવે અને તેને એક દિશામાં ઊભું રાખી એક તરફ તેમના સર્વ ગુણો મૂકી બીજી તરફ શ્રી તીર્થંકર ભગવંતના Page #273 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૯૧ ગુણોને મૂકવામાં આવે તો પણ પરમપૂજ્ય શ્રી તીર્થંકર ભગવાનના ગુણો આ સર્વ ગુણોથી અધિક હોય છે અને તેથી જ શ્રી તીર્થંકર ભગવંતો જ અર્ચના કરવા યોગ્ય છે, વંદનીય છે, પૂજનીય છે, અર્હત્ છે, ગતિ છે, મતિથી સમન્વિત છે. તેથી તે શ્રી ધર્મતીર્થંકર ભગવંતોને ભાવથી નમસ્કાર કરો. અરિહંતે ઃ શ્રી મહાનિસીહ સૂત્રમાં અરિહંત વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ છે : મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસદેશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે અ ંત છે. સમગ્ર કર્મોના ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરી વાર અહીં આવતા નથી. જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે એ, મહંત પણ કહેવાય છે. વળી, તેમણે સુદુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂક્યા છે અથવા પરાજિત કર્યા છે; તેથી તે અરિહંત પણ કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરૂપણ કરાય છે, ઉપદેશ કરાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે અને બધી રીતે બતાવાય છે. શ્રી અરિહંત ભગવંતોનું પ્રથમ વિશેષણ લોકના સ્વરૂપનો પ્રકાશ કરનારા એ મૂકવામાં આવેલ છે ત્યારે સહેજે એ અંગે જાણવાનું મન થાય છે કે તેઓ લોકના સ્વરૂપનો પ્રકાશ શી રીતે કરે છે ? તેના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે શ્રી અરિહંતદેવો લોકના સ્વરૂપનો પ્રકાશ૩બન્નેરૂ વા, વિનમેડ્ વા, થુવેડ્ વા (એટલે ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ १. सनरामरासुरस्य णं सव्वस्सेव जगस्स अट्ठमहापाडिहेराइपूयाइसओ वलक्खियं अणण्णसरिसमचितमाहप्पं केवलाहिट्ठियं पवरुत्तमत्तं अरहंति ति अरहंता । असेसकम्मक्खएणं निदड्डूभवंकुरत्ताओ न पुणेह भवंति जम्मंति उववज्जंति वा अरुहंता वाणिम्महियनिय - निद्दलियविलीयनिट्ठवियअभिभूय सुदुज्जयासेस अट्ठपयारकम्मरिउत्ताओ वा अरिहंतेति वा, एवमेते अणेगहा पन्नविज्जंति परूविज्जंति आधविज्जंति पट्ठविज्जंति उवदंसिज्जंति । -મહાનિસીહ સૂત્ર, (નમસ્કાર સ્વાધ્યાય, (પ્રા. વિ.,) પૃ. ૪૨.) Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પામે છે અને સ્થિર પણ રહે છે.) એ ત્રિપદી વડે કરે છે. એનો અર્થ એ છે કે લોક અને અલોકરૂપી આ વિશ્વ કેટલાક માને છે તેમ માત્ર કલ્પના નથી પણ સત્ય છે અને તે ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત છે. બીજી રીતે કહેતાં આ વિશ્વ દ્રવ્યરૂપે અનાદિ, અનંત, અચલ છે અને પર્યાયરૂપથી ઉત્પત્તિ અને વિનાશરૂપ પરિવર્તનોવાળું છે. एवं मए अभिथुआ : આ પદોનો અર્થ મેં આપને મારી સન્મુખ સાક્ષાત્ રહેલા કલ્પીને નામ ગ્રહણપૂર્વક સ્તવ્યા એમ પણ થઈ શકે. ધ્યેય વસ્તુનું ધ્યાન તે જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે જેમાં ધ્યેય ધ્યાતા સમક્ષ માનસ કલ્પના દ્વારા જાણે સાક્ષાત્ સમુપસ્થિત થયું હોય તેમ ભાસે. આ રીતે સામે સાક્ષાત્ કલ્પવાથી ધ્યાનાવેશ તેમજ ભાવાવેશથી સિદ્ધિ શીધ્ર થાય છે. ધ્યાનોવેશ દ્વારા તન્મયભાવને પામતું ધ્યાન જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે-ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે". નામગ્રહણપૂર્વક સ્તવનાના વિષયમાં નામ આદિનું માહાભ્ય શાસ્ત્રોમાં આ રીતે કહેવાયું છે : પરમાત્માનું નામ હૃદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સામે સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશતા હોય તેવું લાગે છે, જાણે મધુર આલાપ કરતા હોય તેવું લાગે છે, જાણે સર્વ અંગોમાં અનુભવાતા હોય તેવું લાગે છે. અને તન્મયભાવને પામતા હોય તેવું લાગે છે. આવી જાતના અનુભવોથી સર્વ કલ્યાણોની સિદ્ધિ થાય છે. १. ध्याने हि बिभ्रति स्थैर्य, ध्येयरूपं परिस्फुटम् ।। आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥ -તત્ત્વાનુશાસન, અધ્યાય ૪, ગ્લો. નં. ૪૪, પૃ. ૩૫ २. नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति, हृदयमिवानुप्रविशति मधुरालापमिवानुवदति, सर्वांगीणमिवानुभवति, तन्मयीभावमिवापद्यते, तेन च સર્વચા-સિદ્ધિઃ | -પ્રતિમાશતક, શ્લો. નં. રની ટીકા, પૃ. ૪. Page #275 -------------------------------------------------------------------------- ________________ पसीयंतु લોગસ્સ-સૂત્ર ૭૦ ૧૯૩ : આ પદ પરમાત્માના અનુગ્રહને સૂચવે છે. અનુગ્રહનો વિષય યોગબિંદુમાં નીચે મુજબ સ્પષ્ટ કરવામાં આવ્યો છે ઃ હવે કોઈક અપેક્ષાએ પરમતનો સ્વીકાર કરતાં કહે છે :-- અર્થાપત્તિથી જો ઈશ્વરનો (તીર્થંકરનો) અનુગ્રહ સ્વીકારીએ તો એમાં સ્વમત પરિહારરૂપ દોષ-અપરાધ નથી, એટલું જ નહીં પણ યુક્તિયુક્ત અર્થ સ્વીકારવામાં તો ગુણ જ છે. પ્રસ્તુત વિષય તો જ સમજાય કે જો આ ઈશ્વરાનુગ્રહ વિશે મધ્યસ્થભાવપૂર્વક વિચારવામાં આવે. हवे अर्थापत्ति (सार्थ व्यापार ) समभवे छे. બધા જ મુમુક્ષુઓ ગુણપ્રકર્ષરૂપ કોઈક વિશિષ્ટ દેવતાને વંદનીય તથા સ્તવ વગેરેનું ફળ આપનાર માને છે. (એ માન્યતામાં અપેક્ષાએ યુક્તિયુક્તતા હોય અને ગુણ હોય, તો તેને આપણે પણ અપેક્ષાએ સ્વીકારવી જોઈએ.) १. अथ कथंचित्परमतमप्यनुमन्यमान आह । आर्थ्यं व्यापारमाश्रित्य न च दोषोऽपि विद्यते । अत्रमाध्यस्थ्यमालम्ब्य यदि सम्यग्निरूप्यते ॥ २९७॥ आर्थ्यं सामर्थ्यप्राप्तम् । व्यापारमीश्वराद्यनुग्रहरूपम् | आश्रित्यापेक्ष्य । न च नैव । दोषोऽप्यपराधः स्वमतपरिहाररूपः । विद्यते समस्ति युक्तियुक्तार्थाभ्युपगमे । पुनर्गुण एवेत्यपिशब्दार्थः । कथमित्याह अत्र ईश्वरानुग्रहादौ माध्यस्थं मध्यस्थभावं आलम्ब्य आश्रित्य यदि चेत् सम्यक् यथावत् निरूप्यते चिन्त्यते ॥ अथार्थ्यमेवव्यापारमाचष्टे । गुणप्रकर्षरूपो यत्सर्वैर्वन्द्यस्तथेष्यते । देवतातिशयः कश्चित्स्तवादेः फलदस्तथा ॥ २९८ ॥ गुणप्रकर्षरूप ज्ञानादिप्रकृष्टगुणस्वभावः । यद्यस्मात् । सर्वैर्मुमुक्षुभिः । वन्द्यो वन्दनीयः । तथा तत्प्रकारः । इष्यते मन्यते । देवतातिशयो विशिष्टदेवताख्य । कश्चिज्जिनादिः । स्तवादेः स्तवनपूजननमनानुध्यानादेः । क्रियायाः फलदः स्वर्गापवर्गादिफलदायी । तथा इति समुच्चये । अत्र यद्यपि स्वकर्तृका स्तवादिक्रिया फलं प्रयच्छति, तथापि स्तवनीयालम्बनत्वेन तस्यास्तत्स्वामिकत्वमिति स्तोतव्यनिमित्त एव स्तोतुः फललाभ इति ॥ - योगबिंदु सटी, पृ. १२२-१२3 प्र.-१-१३ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ એ રીતે જિનેશ્વર ભગવંત સ્તવન, પૂજન, નમન, અનુધ્યાન વગેરે રૂપ ક્રિયાનું ફળ, જે સ્વર્ગ અને અપવર્ગ, તેને આપનારા ગણાય છે. અહીં જો કે પોતે કરેલ સ્તવાદિ ક્રિયા ફળ આપે છે, તો પણ સ્તવનીય-અવલંબનત્વ-સંબંધથી તે ક્રિયાના સ્વામી શ્રી જિનેશ્વર ભગવંત છે તેથી સ્તોતવ્ય એવા શ્રી જિનેશ્વર ભગવંતના નિમિત્તે જ સ્તવનાદિ કરનારને ફળનો લાભ થાય છે. અર્થાપત્તિ પણ એક પ્રબળ પ્રમાણ છે. તેથી સ્તુતિક્રિયાનું જે ફળ મળે છે, તેમાં ફળ આપનાર સ્તોતવ્ય શ્રી જિનાદિ છે એમ માનવું, એ પણ પ્રમાણસિદ્ધ છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવંતે દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકામાં સોળમી ઈશાનુગ્રહ-વિચાર દ્વાત્રિંશિકાની ટીકામાં પ્રસ્તુત વિષયને સંક્ષિપ્ત રીતે સમજાવેલ છે. (એનો ભાવાર્થ ઉપર મુજબ છે) (અવતરણ નીચે આપેલ છે.) ઈશાનુગ્રહ વિચાર દ્વાત્રિંશિકાના અંતિમ શ્લોકમાં તેઓ કહે છે કે :તેથી અનુગ્રહને માનતા સાધકોએ સ્વામી(શ્રી તીર્થંકર)ના ગુણો ઉપરના અનુરાગપૂર્વક પરમાનંદ વડે અનુષ્ઠાન કરવું જોઈએ. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં ૫રમાત્માને વ્રતસેવનાદિ અનુષ્ઠાનથી થતી મુક્તિના ઉપચારથી કર્તા કહ્યા છે. તે આ રીતે ઃ આ રીતે અપેક્ષાએ ઈશ્વકર્તૃત્વવાદ પણ સત્તર્કથી ઘટે છે, એમ શુદ્ધબુદ્ધિવાળા પરમાર્થીઓએ કહ્યું છે. તે આ રીતે ઃ १. आर्थ व्यापारमाश्रित्य तदाज्ञापालनात्मकम् । युज्यते परमीशस्यानुग्रहस्तंत्रनीतितः ||७|| -ઈશાનુગ્રહ વિચાર દ્વાત્રિંશિકા, શ્લો. ૭, ૫. ૯૭ આ. देवतातिशयस्य च विशिष्टदेवताख्यस्य च सेवा स्तवनध्यानपूजनादिरूपा । सर्वैर्बुधैरिष्टा तन्निमित्तकफलार्थत्वेनाऽभिमता । स्ववनादि क्रियायाः स्वकर्तृकायाः फलदानसमर्थत्वेऽपि स्तवनीयाद्यालंबनत्वेन तस्याः स्तोत्रादेः फललाभस्य स्तोतव्यादिनिमित्तकव्यवहारात् । -ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા, શ્લો. ૧૬ની ટીકા, ૫. ૯૯ અ. २. अनुष्ठानं ततः स्वामी गुणरागपुरस्सरम् । પરમાનન્વત: ાર્ય, મન્યમનૈનુપ્રમ્ રૂા -ઈશાનુગ્રહવિચાર દ્વાત્રિંશિકા, શ્લો. ૩૨, પૃ. ૧૦૧ આ. Page #277 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૧૯૫ અનંતજ્ઞાનદર્શન સંપત્તિથી યુક્ત શ્રી વીતરાગ પરમાત્મા જ ઈશ્વર છે, કારણ કે તેમણે કહેલ વ્રતોનું પાલન કરવાથી મુક્તિ થાય છે, તેથી તે વીતરાગ પરમાત્મા ગુણભાવે મુક્તિના કર્તા છે. ગુણભાવથી કર્તા છે, એ વિષયને સમજાવતાં સ્યાદ્વાદ્વાદ કલ્પલતા ટીકામાં કહ્યું છે કે રાજા વગેરેની જેમ શ્રી પરમાત્માનો પ્રસાદ અપ્રસાદથી નિયત નથી, તો પણ તેઓ અચિંત્ય ચિંતામણિની જેમ વસ્તુસ્વભાવસામર્થ્યથી ફલદોપાસનાકત્વ સંબંધ વડે ઉપચારથી કર્તા છે. આ. હા. ટી.(પૃ. ૫૦૭ આ)માં જે કહ્યું છે કે તેનો સારાંશ એ છે કે અભિલષિત ફળની પ્રાપ્તિ શ્રી તીર્થંકર ભગવંતના કારણે જ છે. એ ક્રિયામાં બીજું બધું હોય પણ સ્તવના આલંબન તરીકે કેવળ શ્રી તીર્થંકર ન હોય તો અભિલષિત ફળની પ્રાપ્તિ કદાપિ થઈ શકે નહીં. પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ શ્રી ચિંતામણિપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवति । १. ततश्चेश्वरकर्तृत्व वादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाहुः शुद्धबुद्धयः ॥१०॥ ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥११॥ –શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્તબક-૩, શ્લો. ૧૦-૧૧. ૫. ૧૦૨ આ. २. तदुक्तव्रतसेवनात्-परमाप्तप्रणीतागमविहितसंयमपालनात्; यतो मुक्तिः कर्मक्षयरूपा, भवति; ततस्तस्या गुणभावतः-राजादिवदप्रसादनियतप्रसादाभावेऽप्यचिन्त्य-चिन्तामणिवद् वस्तुस्वभावबलात् फलदोपासनाकत्वेनोपचारात्, कर्ता स्यात् । अत एव भगवन्तमुद्दिश्याऽऽरोग्यादिप्रार्थना । -શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્યાદ્વાદ કલ્પલતા ટીકા, ગ્લો. ૧૧ની ટીકા. ૫. ૧૦૩ અ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે ! મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસો રે. સ્તુતિ-આદિ અપેક્ષાએ નમસ્કારરૂપ છે. નૈગમ અને વ્યવહારનયથી નમસ્કાર(સ્તુતિ-આદિ)ના સ્વામિત્વવિશે વિશેષાવશ્યક આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન છે. તેનો સારાંશ નમસ્કાર મહામંત્ર ગ્રંથમાં નીચે મુજબ આપેલ છે : નૈગમ નય તથા વ્યવહાર નયના અભિપ્રાયે નમસ્કારનો સ્વામી નમસ્કાર્ય આત્મા છે, કિંતુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી; કારણ કેદાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિંતુ ગ્રાહકની કહેવાય છે. તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે. જેથી તે પૂજયનો જ ગણાય છે અથવા નમસ્કાર એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે, તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે, માટે તેનો ઘટનો ધર્મ કહેવામાં આવે છે. તેની જેમ નમસ્કાર પણ નમસ્કાર્યની પ્રતીતિ કરાવનાર હોવાથી, નમસ્કાર્યનો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો. અથવા નમસ્કારનો પરિણામ નમસ્કાર્યનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ નમસ્કાર્યના નિમિત્તે ઉત્પન્ન થનાર નમસ્કારનો પરિણામ પણ નમસ્કાર્યનો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. મારા દાસે ખર ખરીદ્યો, એ વચનના અર્થમાં દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ ખરના સ્થાને નમસ્કાર અને દાસના સ્થાને તેનો કરનાર ઉભય નમસ્કાર્ય એવા પૂજય અર્બાદિકના જ છે. એ કારણે પણ નમસ્કાર, નમસ્કાર કરનારનો નથી, કિંતુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે - એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજય વસ્તુ શ્રી જિનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજય વસ્તુ શ્રી જિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે.* * પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્ધકૃત નમસ્કાર મહામંત્ર પૃ. ૧૫૧-૧૫ર. Page #279 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૧૯૭ વંસુ નિમય : ચંદ્ર કરતાં વધારે નિર્મળ એમ ન કહેતાં ચંદ્રો કરતાં વધારે નિર્મળ એમ કહેવાનું કારણ એ છે કે આ વિશ્વમાં એક ચંદ્ર કે એક સૂર્ય નથી પરંતુ અસંખ્યાત ચંદ્રો તથા અસંખ્યાત સૂર્યો છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય તથા બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં આઠ ચંદ્ર અને આઠ સૂર્ય છે. કાલોદ સમુદ્રમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે. અર્ધપુષ્કરવાર દ્વિીપમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે અને ત્યાર બાદ મનુષ્ય લોકની બહાર દરેક દ્વીપ અને સમુદ્રમાં એક કરતાં બમણા ચંદ્ર અને સૂર્ય છે, જે સર્વનો સરવાળો કરતાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો થાય છે. આ સર્વ ચંદ્રો કરતાંય શ્રી જિનેશ્વર દેવો વધુ નિર્મળ છે અને આ સર્વ સૂર્યો કરતાંય વધારે તેજસ્વી છે. સ્વયંભૂરમણ સમુદ્ર એ લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો બાદ સૌથી છેલ્લે આવેલો અસંખ્યાત યોજન પ્રમાણનો મહાસમુદ્ર છે કે જે મહાગંભીર છે, જેનો પાર પણ પામી ન શકાય તેવો છે. શ્રી જિનેશ્વરદેવ તે સર્વ સમુદ્રોથી વિશાલ અને ગંભીર હોવાથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે. (૭) પ્રકીર્ણક લોગસ્સ સૂત્રનાં પર્યાયવાચક નામો (પ્રાકૃત નામો) નામ આધાર સ્થાન ૧. ચઉવીસસ્થય સિરિ મહાનિસીહ સુત્ત ઉત્તરાયણ સુત્ત, પત્ર ૫૦૮ આ અણુઓગદ્દાર સુત્ત, સૂત્ર પ૯, પત્ર ૪૪ અ ચેઈયવંદણ મહાભાસ, ગાથા પ૩૭. પૃ. ૯૮ પાક્ષિક સૂત્રવૃત્તિ, પત્ર ૭ર આ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૨. ચઉવીસત્યય (દંડ) ... યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૪૮ આ ૩. ચઉવીસત્થવ નંદિસુત્ત, સૂત્ર ૪૪, પત્ર ૨૦૨ અ ૪. ચકવીસઈન્થય આવસ્મય નિષુત્તિ, ગાથા ૧૦૫૬, પત્ર ૪૯૧ અ ૫. ચઉવીસણિસ્થય ચેઈયવંદણ મહાભાસ, ગાથા ૩૮૯, પૃ. ૭૦ ૬. ઉજ્જો યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, પત્ર ૨૪૮ આ ૭. ઉજ્જો અગર યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, પત્ર ૨૪૮ આ ૮. ઉજ્જોયગર ... પાક્ષિક સૂત્ર વૃત્તિ, પત્ર ૭૨ અ ૯. નામથય ••• દેવવંદન ભાષ્ય, પૃષ્ઠ ૩૨૦ ૧૦. નામજિસ્થય ધર્મસંગ્રહ, પત્ર ૧૫૮ અ (સંસ્કૃત નામો) ૧૧. ચતુર્વિશતિસ્તવ આચારંગ સુત્ત ટીકા, પત્ર ૭૫ આ ઉત્તરજઝયણ સુત્ત ટીકા પત્ર ૫૦૪ અણુઓગદાર વૃત્તિ પત્ર ૪૪ આ લલિત વિસ્તરા, પૃષ્ઠ ૪૨ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણ, પત્ર ૨૨૪ વંદારવૃત્તિ, પૃષ્ઠ ૪૦ આ દેવવંદન ભાષ્ય પૃષ્ઠ ૩૨૦ ધર્મસંગ્રહ, પત્ર ૧૫૮ અ ૧૨. ચતુર્વિશતિ જિનસ્તવ દેવવંદન ભાષ્ય, પૃષ્ઠ ૩૨૭ ૧૩. નામસ્તવ ... દેવવંદન ભાષ્ય, પૃષ્ઠ ૩૨૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર – ૧૯૯ ચૈત્યવંદનમાં તેમજ દેવવંદનના અધિકારોમાં લોગસ્સ સૂત્રની વ્યવસ્થા ચૈત્યવંદનની વિધિ સૌ પ્રથમ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોમાં મળે છે, એમ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીનું મંતવ્ય છે. લલિતવિસ્તરામાં લોગસ્સ સૂત્રનો એ વિધિના એક ભાગ તરીકે ઉલ્લેખ છે* દેવવંદનમાં બાર અધિકારો છે. તેમાં ચોથો અધિકાર લોગસ્સ સૂત્રનો છે. તેમાં નામજિનને વંદના છે. પાંચ દંડક સૂત્રોમાં લોગસ્સ સૂત્રનું સ્થાન નિમ્નોક્ત પાંચ દંડકસૂત્રોમાં લોગસ્સ સૂત્ર એ તૃતીય દંડક છે. (નમોત્પુર્ણ સૂત્ર) (અરિહંત ચેઈયાણં સૂત્ર) (લોગસ્સ સૂત્ર) (પુખ્ખરવદીવઢે સૂત્ર) (સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર) લોગસ્સ સૂત્રમાં પદો, સંપદા તથા અક્ષરો લોગસ્સ સૂત્ર ૧ શ્લોક તથા ૬ ગાથાના માનવાળું છે. તેમાં ૨૮ પદોમાં, ૨૮ સંપદા છે અને અક્ષરો ૨૫૬ છે. તે નીચે મુજબ છે ઃ ૩૨ ૩૯ ૧. શક્રસ્તવ ૨. ચૈત્યસ્તવ ૩. નામસ્તવ ૪. શ્રુતસ્તવ ૫. સિદ્ધસ્તવ પ્રથમ શ્લોકમાં બીજી ગાથામાં * કામ ભોગાદિ દુઃસ્વપ્ન આવેલાં હોય તો ૧૦૮ ઉચ્છ્વાસ પ્રમાણ સમજવું; કારણ કે તેવી સ્થિતિમાં કાયોત્સર્ગ મારવાંમીરા સુધી કરવાનો હોય છે. ૨. (૧) નમોસ્થુળ (૨) ને ઞ ઞયા સિદ્ધા (૩) અરિહંત વેડ્યાળું (૪) લોગસ્સ મુખ્તોત્રો (૧) સવનોદ્ અરિહંત (૬) પુવરવડી (૭) તમતિમિર પઙલ (૮) सिद्धाणं बुद्धाणं (९) जो देवाण वि देवो (१०) उज्जितसेलसिहरे (११) चत्तारि अट्ठदस दोय (१२) वेयावच्चगराणं ૨. નામથયાસુ સંય, યસમ...... -દે. ભા., પૃ. ૩૨૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૩૬ ત્રીજી ગાથામાં ચોથી ગાથામાં પાંચમી ગાથામાં છઠ્ઠી ગાથામાં સાતમી ગાથામાં ૩૫ ૪૧ ૩૬ ૩૭ ૨૫૬ એક મત એવો છે કે જે લોગસ્સ સૂત્રના ૨૬૦ અક્ષરો છે એમ જણાવે છે". પરંતુ તે મત દેવવંદનની વિધિમાં પ્રથમ સ્તુતિ બાદ લોગસ્સ સૂત્ર બોલાયા પછી બોલાતા સવલોએ અરિહંત ચેઈયાણં સૂત્રના સવલોએ એ ચાર અક્ષરોની ગણતરી લોગસ્સ સૂત્ર ભેગી કરે છે અને તેથી તે ગણતરી મુજબ ૨૬૦ અક્ષરો વાજબી ઠરે છે. ચતુર્વિશતિ જિનસ્તવ-ભાવ મંગલ હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે? એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પ વિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે. કાયોત્સર્ગ આદિના સમયમાં (લોગસ્સસૂત્રનું) સ્મરણ કાયોત્સર્ગ આદિના અને અસ્વાધ્યાયાદિના સમયમાં જ્યારે વાચિક પરાવર્તન ન થઈ શકે ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તનાથી સ્મૃતિનું વધારે ફળ છે. મન શૂન્ય હોય એટલે કે પરાવર્તનાના અર્થઆદિમાં ઉપયોગ રહિત હોય તો પણ પૂર્વ અભ્યાસના યોગે મુખ વડે १. तत्र द्वेशते षष्ठ्यधिके नामस्तवदंडके -દે. ભા., પૃ. ૩૨૦ २. सव्वलोए इत्यक्षरचतुष्कप्रक्षेपात् -દે. ભા., પૃ. ૩૨૦ ३. थयथुइमंगलेणं भंते ! जीवे किं जणेइ ? नाणदंसणचरित्तबोहिलाभं संजणइ, नाणदंसणचरित्तबोहिलाभसंपनेणं जीवे अंतकिरियंकप्पविमाणोववत्तियं आराहणं आराहेइ It૨૪ -ઉત્તરજઝયણસુર બૃહદ્ધત્તિ, ૨૯મું અધ્યયન, ૫. પ૭૪ આ. Page #283 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૨૦૧ પરાવર્તમાં સંભવે છે; પણ સ્મરણ તો મનની અવહિત વૃત્તિમાં જ થઈ શકે. મંત્ર આરાધન વગેરેમાં પણ સ્મરણથી જ વિશેષ પ્રકારે સિદ્ધિ થાય છે. કહ્યું છે કે :- અવરજવરવાળા સ્થાન કરતાં એકાંતમાં જપ કરવો શ્રેષ્ઠ છે; શાબ્દિક જપ કરતાં મૌન જપ અને મૌન જપ કરતાં માનસ જ૫ શ્રેષ્ઠ છે. આમ (ઉત્તરોત્તર) જપ વધારે વધારે પ્રશંસનીય છે. જ્યારે એક અથવા તેથી વધારે લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ કરવાનો પ્રસંગ આવે ત્યારે એક લોગસ્સ સૂત્રની બરાબર ચાર નવકાર (લોગસ્સ સૂત્ર ન આવડતું હોય તો) ગણવાની પદ્ધતિ વર્તમાન કાળમાં પ્રચલિત છે. શ્રી સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ ચાળીસ લોગસ્સ સૂત્ર (વેસુ નિમ્પનયરી સુધી) અને તેના ઉપર એક નવકારનો કાયોત્સર્ગ કરતી વેળા, તે (લોગસ્સ સૂત્ર) ન આવડતું હોય તેને એકસો સાઠ નવકાર ગણવાના હોય છે. એક લોગસ્સ સૂત્ર (વંસુ નિમેયર) સુધી ગણવાથી પચીસ શ્વાસોચ્છવાસ થાય છે; જ્યારે નવકારના આઠ શ્વાસોશ્વાસ ગણતાં ચાર નવકાર ગણવાથી બત્રીસ શ્વાસોચ્છવાસ થાય છે. આ પ્રથા ચાલુ છે. તેની અહીં નોંધ છે. તુલનાત્મક વિચારણા (5) લોગસ્સ સૂત્રમાં જે બોધિલાભ (મારુ વોદિતા) અને શ્રેષ્ઠ ભાવ સમાધિ(સમદિવસુત્તમ)ની યાચના કરવામાં આવી છે તે જ વાત શ્રી જયવયરાય સૂત્રની ૪ ગાથમાં समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं । तुह नाह पणामकरणेणं ॥४॥ १. कायोत्सर्गादावस्वाध्यायिकादौ च परार्त्तनाया अयोगेऽनुप्रेक्षयैव श्रुतस्मृत्यादि स्यात्, परावर्तनातश्च स्मृतेरधिकफलत्वं मुखेन परावर्तना हि मनसः शून्यत्वेऽप्यभ्यासवशात्, स्मृतिस्तु मनसोऽवहितवृत्तावेव, मन्त्राराधनादावपि स्मृत्यैव विशेषसिद्धिः, यदभ्यधायिसंकुलाद्विजने भव्यः, सशब्दान्मौनवान् शुभः । મૌનગાન્માનસ: શ્રેષો, ગા: રસ્તા પર: પર: ll-આચાર પ્રદીપ ૫. ૮૯ આ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ એ શબ્દો દ્વારા જણાવીને યાચના કરવામાં આવી છે. શ્રી વંદિત્ત સૂત્રની ૪૭મી ગાથામાં પણ दितु समाहिं च बोहिं च એ ચોથા પાદથી એ જ યાચના કરવામાં આવી છે. શ્રી અજિત શાંતિસ્તવની આઠમી ગાથાના ચોથા ચરણમાં : संति मुणी मम संतिसमाहिवरं दिसउ । થી પણ એ જ યાચના છે (ગ) દિગંબર જૈન સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન શ્રી કુંદકુંદાચાર્યે જે ભક્તિ નામની કૃતિઓ રચ્યાનું મનાય છે તે પૈકી તિર્થીયર બત્તિમાં શ્રી લોગસ્સ સૂત્રની આદ્ય ગાથા સિવાયની ગાથાઓનો ભાવ સમાવિષ્ટ થયેલો જણાય છે. અનુવાદ લોગસ્સ સૂત્રનો અનુવાદ ગુજરાતી, મરાઠી તેમજ હિંદી ભાષામાં થયેલો જાણવામાં આવ્યો છે. તે ઉપરાંત જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયેલ છે. લોગસ્સ સૂત્ર અંગે સાહિત્ય લોગસ્સ સૂત્ર અંગે ઉલ્લેખો તથા વિવેચન નીચે દર્શાવેલા પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે :ગ્રંથનું નામ ગ્રંથકાર ૧. મહાનિસીહ સુત્ત શ્રી સુધર્માસ્વામી ગણધર ૨. ઉત્તરજઝયણ સુત્ત શ્રી સુધર્માસ્વામી ગણધર ૩. ચઉસરણ પઈન્વય શ્રુત સ્થવિર ૪. આવસ્મય નિષુત્તિ શ્રી ભદ્રબાહુ સ્વામી ૫. નંદિ સુત્ત શ્રી દેવવાચક ૬. અણુઓગદાર શ્રુત સ્થવિર ૭. આવસ્મય ચુર્ણિ શ્રી જિનદાસગણિ મહત્તર ૮. આવસ્મય ભાસ શ્રી ચિરંતનાચાર્ય ૯. આવસ્મયની હારિભદ્રીય ટીકા શ્રી હરિભદ્રસૂરિ ૧૦. લલિત-વિસ્તરા શ્રી હરિભદ્રસૂરિ ૧૧. ચેઈયવંદણ મહાભાસ શ્રી શાંતિસૂરિ Page #285 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૦ ૨૦૩ ૧૨. યોગશાસ્ત્ર વિવરણ શ્રી હેમચંદ્રસૂરિ ૧૩. દેવવંદન ભાષ્ય શ્રી દેવેંદ્રસૂરિ ૧૪. વંદારુ વૃત્તિ શ્રી દેવેંદ્રસૂરિ ૧૫, આચાર દિનકર શ્રી વર્ધમાનસૂરિ ૧૬. ધર્મસંગ્રહ શ્રી માનવિજય ઉપાધ્યાય પ્રતિક્રમણની પીઠ અને તેનું દઢીકરણ પ્રતિક્રમણના છ આવશ્યક અંગે ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય ભગવંત શ્રીમદ્ યશોવિજયજી મહારાજ નીચે મુજબ જણાવે છે : પડિક્કમણાનાં છ આવશ્યક કર્મનાં નામ લિખીઈ છઈ. ૧) દોષ સંગ્રહ, ૨) આલોચના, ૩) પ્રતિક્રમણ, ૪) ક્ષામણ વિધિ, ૫) વ્રણ ચિકિત્સા. ૬) ગુણ-ધારણા. तेन प्रथमकर्मणि आत्मसाक्षिकदोषालोचनया दोषसंग्रहः कार्यः । यतीनां सयणासण गाथया दोषसंग्रहः कार्यः । .....श्राद्धेन तु अष्टगाथया । एतेन-प्रतिक्रमणपीठं दर्शितम् । पीठदाार्थंचतुर्विंशतिस्तवः पठनीयः ॥१॥ અર્થ : તેથી પ્રથમ આવશ્યક કર્મમાં આત્મસાક્ષીએ દોષોની આલોચના કરવા પૂર્વક દોષ સંગ્રહ કરવો જોઈએ. સાધુઓએ સયસ એ ગાથા વડે દોષ સંગ્રહ કરવો જોઈએ. જ્યારે શ્રાવકે તો (નામિ દંપમિ ગ વગેરે) આઠ ગાથા વડે. આ રીતે પ્રતિક્રમણનું પીઠ બતાવ્યું. પીઠની દઢતા માટે ચતુર્વિશતિસ્તવ બોલવો જોઈએ. -ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૨ જો. પૃ. ૧૧૦ તપ ઉપધાન શ્રી લોગસ્સસૂત્ર રૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયપધાનની વિધિ * કોઈ પણ સૂત્રનું અધ્યયન કરતાં પૂર્વે તે સૂત્રનું અધ્યયન કરવાની ગુરુ મહારાજ પાસેથી અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. તે સિવાય તે સૂત્રનું અધ્યયન કરવાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ છે. તે અનુજ્ઞા મેળવવા માટે અમુક અમુક પ્રકારનાં તપ અથવા અમુક પ્રકારની ક્રિયાઓ નિર્મીત સમય પર્યત કરવાની હોય છે. અને એ રીતે તે તે સૂત્રો માટે નિર્ણાત કરેલ સમય પર્યત કરાતી ક્રિયા તપ વગેરેને ઉપધાન કહેવામાં આવે છે. લોગસ્સ સૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા મેળવવા માટે પણ આ રીતના ઉપધાન કરવાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હે ગૌતમ ! એકાંતિક, આત્યંતિક પરમશાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ સૌથી પ્રથમ આદરપૂર્વક સામાયિકથી માંડીને લોકબિંદુ (ચૌદમું પૂર્વ) સુધીના બાર અંગ પ્રમાણના શ્રુતજ્ઞાનનું, કાલ લક્ષ્યમાં રાખીને તથા આયંબિલ વગેરે વિધિપૂર્વક ઉપધાનથી હિંસા વગેરેનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરીને, સ્વર-વ્યંજન-માત્રા-બિંદુ-પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે એવી રીતે, પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમજ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. ઉપરનાં વાક્યો દ્વારા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંત શ્રી મહાનિસીહ સુત્તમાં શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્ર અંગે જે નિર્દેશ કરે છે તે લોગસ્સ સૂત્રના વિનય-ઉપધાનને પણ તેટલો જ લાગુ પડે છે. તેની વિધિ દર્શાવતાં તે પરમોપકારી પરમેશ્વર જણાવે છે કે : સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રબલ હોય ત્યારે, જાતિ વગેરે આઠ મદ તથા આશંકાઓથી રહિત બનીને, ભક્તિ અને બહુમાન પૂર્વક, નિયાણા વિના ત્રણ ઉપવાસ પ્રમાણ તપ કરીને, જિન ચૈત્યમાં, જંતુરહિત પ્રદેશમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમરાજિ, વિકસિત વદન કમળ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિર દષ્ટિ, નવા નવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર અને અચિજ્ય એવા શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિસમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અંત:કરણવાળા બનીને જમીન ઉપર બે ઢીંચણ, બે કરકમલ તથા મસ્તક સ્થાપીને અંજલિપુટ રચીને ધર્મતીર્થકરોના બિંબ પર દૃષ્ટિ તથા મનને સ્થિર કરીને દઢ ચારિત્ર્ય વગેરે ગુણ સંપદાથી સહિત, જરૂરી ગણાયાં છે અને તેની વિધિ ઉપર મુજબ શાસ્ત્રકારોએ દર્શાવી છે. ૧. આલોક અને પરલોકનાં સુખોની માગણી તે નિયાણું. Page #287 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ-સૂત્ર ૭ ૨૦૫ અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ તેમના સંતોષ તથા કૃપાથી મળેલ, સંસાર સમુદ્રની અંદર નૌકા સમાન, મિથ્યાત્વના દોષથી નહીં હણાયેલ વિશિષ્ટ બુદ્ધિવાળા ગણધર ભગવંતોએ રચેલ, સાત ગાથા પરિમાણવાળા શ્રી લોગસ્સ સૂત્રની ચાર પદ અને બત્રીસ અક્ષર પ્રમાણવાળી પ્રથમ ગાથાનું અધ્યયન ત્રણ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. એટલે કે મોટા વિસ્તારથી અત્યંત સ્ફુટ, નિપુણ અને શંકા રહિતપણે સૂત્ર તેમજ અર્થોને અનેક પ્રકારે સાંભળીને અવધારણ કરવા જોઈએ. ત્યાર બાદ બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. તે જ પ્રમાણે પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથાનું અધ્યયન સાડા છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. આ રીતે વિધિપૂર્વક લોગસ્સ સૂત્ર રૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ કરતો પાઠ સિરી મહાનિસૌંદ સુત્તમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે : चवीसत्थयं एगेणं छठ्ठेणं, एगेणं चउत्थेणं पणवीसाए आयंविलेहिं । - सिरिमहानिसीहसुत्त જે કોઈ આ રીતે અન્ય સર્વ કહેલી વિધિઓનું અતિક્રમણ કર્યા વિના ઉપધાન તપને કરે છે. તે પ્રિયધર્મી, દૃઢધર્મી, એકાંત ભક્તિયુક્ત, સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો, શ્રદ્ધા તથા સંવેગથી યુક્ત બનેલો, ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી. જપમાલિકા : લોગસ્સ-સૂત્રના ઉપધાન દરમ્યાન દરરોજ સંપૂર્ણ લોગસ્સ સૂત્રનો જપ, માળાના ત્રણ આવર્તન દ્વારાં કરવાનો હોય છે. તેથી દરરોજ ૩૨૪ વાર લોગસ્સ સૂત્રનું સ્મરણ થાય છે; અને ઉપધાનના ૨૮ દિવસોમાં એકંદર ૯૦૭૨ વાર સ્મરણ થાય છે. પાદનોંધ : જગદ્ગુરુ આચાર્ય શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજ દ૨૨ોજ લોગસ્સસૂત્રની નવકારવાળી ગણતા હતા. એવો ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસમાં ઉપલબ્ધ થાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરનું નામ ૧ શ્રી ઋષભદેવ ૨ શ્રી અજિતનાથ ૭ શ્રી સુપાર્શ્વનાથ ૮ શ્રી ચંદ્રપ્રભ ૨૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૩ શ્રી સંભવનાથ ૪ શ્રી અભિનંદનસ્વામી સંવર ૫ શ્રી સુમતિનાથ મેઘરથ ૬ શ્રી પદ્મપ્રભ શ્રીધર સુપ્રતિષ્ઠ મહાસેન ૯ શ્રી સુવિધિનાથ ૧૦ શ્રી શીતલનાથ પિતાનું નામ નાભિ જિતશત્રુ જિતારિ સુગ્રીવ દૃઢરથ ૧૧ શ્રી શ્રેયાંસનાથ વિષ્ણુરાજ ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી | વસુપૂજ્ય ૧૩ શ્રી વિમલનાથ કૃતવર્મા ૧૪ શ્રી અનંતનાથ સિંહસેન ૧૫ શ્રી ધર્મનાથ ૧૬ શ્રી શાંતિનાથ ૧૭ શ્રી કુંથુનાથ ૧૮ શ્રી અરનાથ ભાનુ વિશ્વસેન સૂર સુદર્શન કુંભ સુમિત્ર વિજય ૧૯ શ્રી મલ્લિનાથ ૨૦ શ્રી મુનિસુવ્રત ૨૧ શ્રી નમિનાથ ૨૨ શ્રી નેમિનાથ સમુદ્રવિજય ૨૩ શ્રી પાર્શ્વનાથ અશ્વસેન ૨૪ શ્રી વર્ધમાનસ્વામી | સિદ્ધાર્થ ૨૪ તીર્થંકરોના માતા માતાનું નામ મરુદેવા વિજયા સેના સિદ્ધાર્થો સુમંગલા સુસીમા પૃથ્વી લક્ષ્મણા રામા નંદા વિષ્ણુ જયા શ્યામા સુયશા સુવ્રતા અચિરા શ્રી દેવી પ્રભાવતી પદ્મા વપ્રા શિવાદેવી વામા ત્રિશલા જન્મ-સ્થાન અયોધ્યા અયોધ્યા શ્રાવસ્તી અયોધ્યા અયોધ્યા કૌશાંબી કાશી ચંદ્રપુરી કાકંદી ભદિલપુર સિંહપુર ચંપા કાંપિલ્યપુર અયોધ્યા રત્નપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર મિથિલા રાજગૃહ મિથિલા શૌરિપુર કાશી ક્ષત્રિયકુંડ Page #289 -------------------------------------------------------------------------- ________________ વર્ણ હસ્તી સુવર્ણ અશ્વ સુવર્ણ સુવર્ણ સુવર્ણ ચંદ્ર શ્વેત તીર્થકરોના માતા-પિતાદિનો કોઠો ૦ ૨૦૭ પિતાદિનો કોઠો લાંછન. | શરીર-પ્રમાણ આયુષ્ય વૃષભ ૫૦૦ ધનુષ્ય સુવર્ણ ૮૪ લાખ પૂર્વ ૪પ૦ ધનુષ્ય ૭૨ લાખ પૂર્વ ૪૦૦ ધનુષ્ય ૬૦ લાખ પૂર્વ વાનર, ૩પ૦ ધનુષ્ય સુવર્ણ ૫૦ લાખ પૂર્વ કૌંચ ૩૦૦ ધનુષ્ય ૪૦ લાખ પૂર્વ પદ્મ ૨૫૦ ધનુષ્ય રક્ત ૩૦ લાખ પૂર્વ સ્વસ્તિક ૨૦૦ ધનુષ્ય ૨૦ લાખ પૂર્વ ૧૫૦ ધનુષ્ય શ્વેત ૧૦ લાખ પૂર્વ મગર ૧૦૦ ધનુષ્ય ૨ લાખ પૂર્વ શ્રીવત્સ ૯૦ ધનુષ્ય ૧ લાખ પૂર્વ ગેંડો ૮૦ ધનુષ્ય સુવર્ણ ૮૪ લાખ વર્ષ પાડો ૭૦ ધનુષ્ય ૭૨ લાખ વર્ષ વરાહ ૬૦ ધનુષ્ય ૬૦ લાખ વર્ષ સિંચાણો ૫૦ ધનુષ્ય ૩૦ લાખ વર્ષ વિજ ૪૫ ધનુષ્ય ૧૦ લાખ વર્ષ મૃગ ૪૦ ધનુષ્ય ૧ લાખ વર્ષ બકરો ૩૫ ધનુષ્ય સુવર્ણ ૯૫ હજાર વર્ષ નંદ્યાવર્ત ૩૦ ધનુષ્ય ૮૪ હજાર વર્ષ કુંભ ૨૫ ધનુષ્ય નીલ પ૫ હજાર વર્ષ કાચબો ૨૦ ધનુષ્ય ૩૦ હજાર વર્ષ નીલકમલ ૧૫ ધનુષ્ય સુવર્ણ ૧૦ હજાર વર્ષ શંખ ૧૦ ધનુષ્ય શ્યામ ૧ હજાર વર્ષ સર્પ ૯ હાથ નીલ ૧૦૦ વર્ષ ૭ હાથ ૭૨ વર્ષ સુવર્ણ રક્ત સુવર્ણ સુવર્ણ સુવર્ણ સુવર્ણ સુવર્ણ શ્યામ સિંહ સુવર્ણ Page #290 -------------------------------------------------------------------------- ________________ १०. सामाइय- सुत्तं [ सामायिक-सूत्रम् ] 'हुरेभि भंते'-सूत्र (१) भूसपाह करेमि भंते ! सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि, न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ (२) संस्कृत छाया करोमि भदन्त ! सामायिकं, सावद्यं योगं प्रत्याख्यामि । यावत् नियमं पर्युपासे, द्विविधं त्रिविधेन, मनसा वाचा कायेन, न करोमि न कारयामि । तस्य भदन्त ! प्रतिक्रामामि निन्दामि गर्हे आत्मानं व्युत्सृजामि ॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ करेमि - [ करोमि ] उरुं छं, हुं अहए। अरुं छं, हुं स्वीडअर अरुं छं. करेमि - अभ्युपगच्छामि - (यो स्वो प्र. 3) रुं छं खेटले स्वीकार अरुं छं. भंते !-[भदन्त ! ]-è लहंत ! हे भवांत ! हे लयांत ! हे भगवन् ! આ પદ ગુરુને આમંત્રણરૂપ છે, કારણ કે આવશ્યકાદિ સર્વ ધર્માનુષ્ઠાનોમાં તેમની આજ્ઞા જરૂરી છે. भंते इति गुरोरामन्त्रणम् - ( यो स्वो प्र. 3) भदन्त भेटले स्याशवान् अथवा सुजवान्, ते भाटे શ્રીવિશેષાવશ્યક–ભાષ્યમાં કહ્યું છે કે : भदि कलाण- सुहत्थो, धाऊ तस्स य भदंतसद्दोऽयं । स भदंतो कल्लाणो, सुहो य कल्लं किलारुग्गं ॥ ! (गा. ३४३८) Page #291 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે' સૂત્ર૦ ૨૦૯ મદ્ ધાતુ કલ્યાણ અને સુખના અર્થમાં છે. તેના પરથી મત્ત શબ્દ બનેલો છે. એટલે તેનો અર્થ કલ્યાણવાનું અથવા સુખવાનું થાય છે. કલ્યાણનો અર્થ આરોગ્ય પણ છે. ભવાંત-એટલે ભવનો અંત કરનાર અને મયાંત' એટલે ભયનો અંત કરનાર કે ત્રાસનો અંત કરનાર. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું नेरयाइ-भवस्स व, अंतो जं तेण सो भवंतो त्ति । अहवा भयस्स अंतो, होइ भयंतो भयं तासो ॥ (ગા. ૩૪૪૯) જે નરકાદિ-ભવનો અંત કરે છે, તે ભવાંત કહેવાય છે અથવા જે ભયનો અંત કરે છે, તે ભયાત કહેવાય છે. ભય એટલે ત્રાસ. મકવન્ !-હે પૂજય ! (વિશેષ માટે જુઓ સૂત્ર-૫) સામાફિયં-[સામયિ]-સામાયિકને. સામયિક શબ્દ સમાય કે સામાન્ય પદનું તદ્ધિત રૂપ છે; અર્થાત્ સમય કે સમય પદને સ્વાર્થમાં રૂદ્ પ્રત્યય લાગવાથી એ સિદ્ધ થાય છે. સમય એટલે સમનો લાભ-સમની પ્રાપ્તિ. સમસ્ય મય: સમય: સમ-શબ્દ નીચે જણાવેલા જુદા જુદા અર્થોમાં વપરાય છે - (૧) સમ એશ્લે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપ-લીનતા કે સ્વરૂપમાં મગ્નતા. અનાદિ કાળથી આત્માની સ્થિતિ વિષમ છે. તે મટાડીને સમ કરવી. (૨) સમ એટલે સમભાવ, મિત્રતા કે બંધુત્વ. અન્ય સર્વ જીવોને આત્મ-સદશ માની તેમની સાથે સમાન રીતે વર્તવું. (૩) સમ એટલે રાગદ્રષ-રહિત અવસ્થા, મધ્યસ્થતા કે વીતરાગતા. આસક્તિના કારણે પદાર્થોમાં કરેલી મનોજ્ઞ અને અમનોજ્ઞ, અથવા ઈષ્ટ અને અનિષ્ટ કે પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર કરવી. (૪) સમ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય. શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રની સુધારણા કરવી-એ તેનું રહસ્ય છે. આ પ્રકારના સમનો જે લાભ, તે સામાયિક અથવા આ પ્રકારના સમનો લાભ જેનાથી, જેના વડે કે જેમાં મળે, તે સામાયિક. પ્ર.-૧-૧૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સામાય એટલે સામનો લાભ, સામની પ્રાપ્તિ. સમસ્યઆય: સામાન્ય: સામ-શબ્દ નીચે જણાવેલા જુદા જુદા અર્થોમાં વપરાય છે સામ એટલે શાંતિ અથવા નમ્રતા. સામ એટલે અહિંસા અથવા અન્યને દુઃખ નહિ ઉપજાવવાનો આત્મપરિણામ. પરદુ: વારાપરિળામો માવામ: (આ.ટી.મ.ગા.૧૦૪૫). સામ એટલે મૈત્રી કે મિત્રભાવના. અહવા સામં મિત્તી (વિ.ભા.ગા.૩૪૮૧). સામાયિકના ત્રણ પર્યાયો છે : (૧) સામ પરિણામ-મધુર પરિણામ, મૈત્રીભાવ. (૨) સમ પરિણામ-તુલા પરિણામ, સુખ અને દુ:ખમાં તુલ્ય. પરિણામ, સમાનતા. (૩) સમ્મ પરિણામ-ખીર ખંડ યુક્ત મિશ્ર પરિણામ, રાગદ્વેષમાં સમાનતા. -વિશેષ આવશ્યક ભાષ્ય, સામાયિક નિયુક્તિ અને હારિભદ્રીય આવશ્યક વૃત્તિ. આ પ્રકારના સામનો જે લાભ, તે સામાયિક અથવા આ પ્રકારના સામનો જેનાથી, જેના વડે કે જેમાં લાભ થાય, તે સામાયિક. માવî-[સાવધમ્]-સાવદ્ય. પાપ-સહિત, પાપવાળા. આ પદ નોñનું વિશેષણ છે. સાવદ્ય એટલે અવદ્યથી સહિત. સહાવઘેન સાવદ્યમ્ (યો. સ્વો. પ્ર. ૩) અને અવઘં પાપમ્ તે માટે શ્રીવિશેષાવશ્યક-ભાષ્યમાં કહ્યું છે કે : રહિયમવન્તમુત્ત, પાવું સજ્જ તેળ સવપ્નું ॥ (ગા. ૩૪૯૬) જે ગર્વિત એટલે નિંદ્ય હોય, તે અવઘ કહેવાય છે. અવઘ એટલે પાપ, તેનાથી જે યુક્ત હોય, તે સાવઘ. નોન-[યોગમ્]-યોગને, વ્યાપારને પ્રવૃત્તિને. યોગ-શબ્દ યુન્ ધાતુ પરથી બનેલો છે. મુખ્યતે રૂતિ જોડવાના, ભેગા કરવાના કે મેળવવાના અર્થમાં વપરાય છે. યોઃ । તે તેથી તેનો Page #293 -------------------------------------------------------------------------- ________________ ‘કરેમિ ભંતે’-સૂત્ર ૦ ૨૧૧ સામાન્ય અર્થ મેળાપ, મિલન, સંગમ કે પરમાત્મ-દશા સાથે સંબંધ કરાવનારી ક્રિયા આદિ થાય છે. પરંતુ જૈન શાસ્ત્રોમાં તે વિશિષ્ટ રીતે વપરાય છે. ગો II HTHIટ્ટા-યોગ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેનો ખરો અર્થ વીર્યનું ફુરણ, વીર્યનું સ્પંદન કે વીર્યનો વ્યાપાર છે. યોગને યોો ની વચ્ચે વીર્યપરિસ્પન્દ્ર રૂતિ વિસ્ (કર્મ-વ્યા. ૩). યોગ એટલે યોજના; અર્થાત આત્માના વીર્યગુણનું સ્કરણ. આ વ્યાખ્યાની સ્પષ્ટ મતલબ એ છે કે આત્મામાં સત્તારૂપે રહેલો અનંતવીર્યરૂપી ગુણ એ યોગ નથી; પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા સ્કુરાયમાન થાય છે ત્યારે તે યોગની સંજ્ઞા પામે છે. આ સ્કુરણ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે, એટલે ઉપચારથી તે ત્રણને અથવા તે ત્રણની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. વ્યવહારની સરલતા ખાતર યોગના બે વિભાગો નીચે મુજબ કરવામાં આવે છે : (૧) દ્રવ્યયોગ અને (૨) ભાવયોગ. તેમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એ દ્રવ્યયોગ છે અને વીર્યની વિશેષ પ્રકારે ફુરણા તે ભાવયોગ છે. આ ભાવયોગના પણ બે વિભાગો છે : (૧) પ્રશસ્ત ભાવયોગ એટલે સમ્યકત્વ આદિ ઈષ્ટગુણોની પ્રાપ્તિ અર્થે થયેલું વીર્યસ્કુરણ અને (૨) અપ્રશસ્ત ભાવયોગ એટલે મિથ્યાત્વ આદિ અનિષ્ટ ભાવોની પ્રાપ્તિ માટે થયેલ વીર્ય-ફુરણ. આ જાતનો અપ્રશસ્ત યોગ એ સાવદ્ય યોગ છે. પāg-[પ્રત્યાધ્ય]િ-પ્રત્યાખ્યાન કરું છું, છોડી દઉં છું, ત્યાગ કરું છું, નિષેધ કરું છું, પ્રત્યારણ્યમિ-પ્રતિ-અને મા ઉપસર્ગવાળા રહ્યા ધાતુનું ઉત્તમ પુરુષનું એકવચનનું છે. તેમાં પ્રતિ એ પ્રતિષેધના-દૂર કરવાના અર્થમાં છે અને મ+યા એ અભિમુખતાથી ખ્યાપન કરવાના અર્થમાં છે, એટલે પ્રત્યારણ્યામિનો અર્થ નિષેધ-પૂર્વકની જાહેરાત કરું છું; અર્થાત્ નિષેધ કરું છું, એવો થાય છે. નવ-[વાવ -જ્યાં સુધી. આ શબ્દ પરિમાણ કે મર્યાદા અને અવધારણા(નિશ્ચય)ને સૂચવનારો છે, તેનો સંબંધ નિયમ સાથે છે. નિયE-[નિયમ]-નિયમને, લીધેલી પ્રતિજ્ઞાને. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ નિયમ એટલે પ્રતિજ્ઞા, વ્રત, નિશ્ચય કે ઠરાવ. અહીં કરેમિ ભંતે ! સામાä સાવર્ક્સ નો વિશ્વામિ એ બે વાક્યો પ્રતિજ્ઞારૂપ છે; તેને ઓળખાવવા માટે આ શબ્દ વપરાયેલો છે. પમ્બુવાલામિ-[કર્ષા-પર્યાપાસના કરું, સેવું. પાસે-શબ્દ પામ્ -ઉપાસના કરવી, સેવા કરવી તેનું ઉત્તમપુરુષનું એકવચન છે. તે પર્યુ (ર+૩૫)+ગનો બનેલો છે. પર્યુષ વિશેષતા કે વધારો બતાવે છે અને આમ્ ધાતુ બેસવાના અર્થમાં છે. એટલે વધારે વાર પાસે બેસી રહેવું, વળગી રહેવું, નિશ્ચલ રહેવું, સેવા કરવી, ઉપાસના કરવી આદિ અર્થમાં તે વપરાય છે. સુવિહેં-જુલ્લિવિF]-બે પ્રકારે, કરવા અને કરાવવારૂપ બે પ્રકારે. સૂત્રમાં તો પહેલા વિર્દ શબ્દથી પાપના બે પ્રકારો કહીને પછી તિવિષે શબ્દથી ત્રણ સાધનો કહ્યાં છે. એ અનુક્રમથી તો ન કરેમિ ન #ામ મળvi વાયા gિu એવો પાઠ રાખવો જોઈએ, કારણ કે વ્યાખ્યા થોદ્દેશં-નિર્દેશ: અર્થાત્ પ્રતિજ્ઞાત ક્રમથી કરવી જોઈએ. તેને છોડીને અહીં ઊલટો ક્રમ કેમ રાખ્યો ? તેનું સમાધાન એમ છે કે-પાપમાં સાધનોની પ્રાધાન્યતા જણાવવા તે પહેલાં કહ્યા અને વ્યાપારની ગૌણતા જણાવવા તે પછી કહ્યાં છે; વસ્તુતઃ વ્યાપાર સાધનોને આધીન છે, કારણ કે-સાધન હોય તો વ્યાપાર થાય અને સાધન ન હોય તો વ્યાપાર થઈ શકે નહીં. અહીં મને વાયા વા એમ કહી મન, વચન, અને કાયાની પાપવ્યાપારમાં મુખ્યતા છે, તેથી પાપવ્યાપારો તે તે યોગને આધીન છે-એમ જણાવવા આ ઉત્ક્રમ રાખેલો છે, –(ધર્મસંગ્રહ પૃ. ૨૪૩) તિવિ-[વિશેન]-ત્રણ પ્રકારે, મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે. મનેvi-[મન]-મન વડે. આ પદ મળ-મનનું તૃતીયાનું એકવચન છે. આત્માથી ભિન્ન, દેહવ્યાપી અને પુદ્ગલ નિર્મિત જે વસ્તુ વડે આત્મા મનન, વિચાર કરી શકે છે, તે મન કહેવાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૧૩ મન એ આત્માથી ભિન્ન છે, તે માટે શ્રીભગવતીસૂત્રના ૧૩માં શતકના ૭મા ઉદ્દેશમાં કહ્યું છે કે : ગોયમાં ! નો સમય મળે, જે મને ! હે ગૌતમ ! આત્મા એ મન નથી, પણ મન અન્ય છે. મન એ દેહવ્યાપી છે, તે માટે શ્રીવિશેષાવશ્યક-ભાષ્યમાં કહ્યું છે કે :- રેહવાવિત્તનો ને રેઢ-વહિં તે દેહ-વ્યાપી હોવાથી દેહની બહાર નથી. (ગા. ૨૧૫) મન એ પુદગલના સ્કલ્પોની રચના છે. તે માટે શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે : मणणं व मन्नए वाऽणेण मणो तेण दव्वओ तं च । तज्जोग्गपोग्गलमयं, भावमणे भण्णए मंता ॥ (ગા. ૩૫૨૫) મનન કરવું તે મન અથવા જેના વડે મનન કરાય, તે મન. દ્રવ્યથી તે તદ્યોગ્ય-પુદ્ગલરૂપ એટલે પુદ્ગલની અનંત વર્ગણાઓમાંથી તેને યોગ્ય ગ્રહણ કરાયેલી મનોવર્ગણા રૂપ છે. અમુક વર્ગણાઓથી જ શરીર બની શકે છે, અમુક વર્ગણાઓથી જ વાણી બની શકે છે અને અમુક વર્ગણાઓથી જ મન બની શકે છે. વર્ગણા એટલે સમૂહ, વર્ગ કે રાશિ, મનન કરનારને ભાવ-મન કહેવાય છે. મનને ચિત્ત, અંતઃકરણ કે સંકલ્પ-વિકલ્પ કરનારી ઇંદ્રિય પણ કહેવામાં આવે છે. જૈન-પરિભાષામાં તે નોઇંદ્રિય સંજ્ઞાથી ઓળખાય છે. વ્યાવહારિક ભાષામાં તર્ક, વિકલ્પ, સંકલ્પ, કલ્પના, આશા, અભિલાષા આદિ ભાવો દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. વીયા-[વા૨]-વાણીવડે. વીવી પદ, વાનું તૃતીયાનું એકવચન છે. વા-વાણી. આત્મા જે પુદ્ગલની વર્ગણાઓ વડે બોલી શકે છે અથવા જે બોલાય છે, તે વચન, વાણી કે ભાષા કહેવાય છે. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે : Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ वयणं वागुच्चये वाऽणए त्ति वाय त्ति दव्वओ सा य । तज्जोग्ग-पोग्गला जे, महिया तप्परिणया भावो ॥ (ગા. ૩૫૨૬) વચન તે વાણી અથવા જેના વડે બોલાય, તે વાણી. તેમાં દ્રવ્યવાણી એ ભાષા-વર્ગણામાંથી ગ્રહણ કરેલાં પુદ્ગલો છે અને ભાવવાણી એ ભાષાપણે પરિણામ પામેલાં પુદ્ગલો છે. તેનો વિશેષ પરિચય શ્રી ભગવતીસૂત્રના ૧૩મા શતકના ૭માં ઉદ્દેશમાં નીચે મુજબ અપાયો છે. (૧) રાજગૃહનગરમાં ભગવાન ગૌતમ યાવ-આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન્! ભાષા એ આત્મા(જીવ)સ્વરૂપ છે કે તેથી અન્ય છે ? ઉત્તરહે ગૌતમ ! ભાષા એ આત્મા નથી, પણ તેથી અન્ય (પુગલ-સ્વરૂપ) છે. (૨) હે ભગવન્! ભાષા રૂપી-રૂપવાળી છે કે અરૂપી ? ઉત્તરગૌતમ ! ભાષા (ગુગલમય હોવાથી) રૂપી છે, પણ રૂપ-વિનાની નથી. (૩) હે ભગવન્! ભાષા સચિત્ત (સજીવ) છે કે અચિત્ત (અજીવ) છે ? ઉત્તર-હે ગૌતમ ! ભાષા સચિત્ત નથી પણ અચિત્ત છે. (૪) હે ભગવન્! જીવોને ભાષા હોય છે કે અજીવોને ભાષા હોય છે? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવોને હોય છે, પણ અજીવોને હોતી નથી. (૫) હે ભગવન્! શું (બોલાયા) પૂર્વે ભાષા કહેવાય ?, બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય, કે બોલાયા પછી ભાષા કહેવાય ? ઉત્તરગૌતમ ! બોલાયા પહેલાં ભાષા ન કહેવાય, તેમ જ બોલાયા પછી પણ ભાષા ન કહેવાય; પણ બોલાતી હોય ત્યારે જ ભાષા કહેવાય. (૬) હે ભગવન્! ભાષા કેટલા પ્રકારની કહી છે? ઉત્તર-હે ગૌતમ ! ભાષા ચાર પ્રકારની કહી છે. તે આ પ્રમાણે : (૧) સત્ય, (૨) મૃષા (અસત્ય), (૩) સત્યમૃષા (સત્ય અને અસત્યનું મિશ્રણ) અને (૪) અસત્યામૃષા (સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ.) ભાષાનું આ સ્વરૂપ મનને પણ તે જ રીતે લાગુ પડે છે. #ાયેvi[વાન]-કાયાથી, શરીરથી, દેહથી. Page #297 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે-સૂત્ર ૨૧૫ રેમિ-દૂર કરો]-નહિ કરું. ન રમિ-દૂર રથામિ]-નહિ કરાવું. તસ-તિ]-તે સાવદ્ય યોગનું. તે શબ્દ ઉપર જણાવેલા સાવદ્ય યોગને દર્શાવવા માટે વપરાયેલો છે. તસ્ય ત્રાધતો ચો: અન્વધ્યતે | (યો. સ્વો. પ્ર. ૩) અંતે !-[મત્ત] !-હે ભગવાન્ ! હરિ -[પ્રતિમા ]િ-પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, નિવર્તુ છું. વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર છઠ્ઠ.] નિમિ-દુનિન્દ્રા]િ-નિંદું છું, મનથી ખોટું માનું છું, પશ્ચાત્તાપ કરું છું. f-શબ્દ નિર્ ધાતુ પરથી બનેલો છે. તેનો અર્થ ઠપકો દેવો, વખોડવું, ખોટું ગણવું કે ભૂલ કાઢવી થાય છે. અહીં મનને કે આત્માને ઠપકો દેવો અથવા તેની ખોટી પ્રવૃત્તિઓને ખરેખર ખોટી ગણવી, તેને નિંદા ગણેલી છે, કે જેને સામાન્ય રીતે પશ્ચાત્તાપના નામથી ઓળખવામાં આવે છે. તે માટે શ્રી આ. નિ.માં. કહ્યું છે કે :- સરિતાછીયાવો નિંદ્રા પોતાનાં ચરિત્રનો પશ્ચાત્તાપ, તે નિંદા છે; અર્થાત જેઓ એક કામને અંતરથી ખોટું માની તેના માટે ખેદ કરે છે તથા ફરી તે ન કરવાની બુદ્ધિ ધારણ કરે છે, તે જ સાચી નિંદા કરે છે. અને તેવી જ નિંદા આત્મકલ્યાણ માટે પ્રશસ્ત સાધન છે. રિમિ-[Tહેં-ગણું , હું ગહ કરું છું, પ્રકટપણે નિંદું છું, ગુરુસાક્ષીએ નિંદું છું. -િશબ્દ નિંદા કરવી, જુગુપ્સા કરવી, વખોડવું એ અર્થવાળા ધાતુ પરથી બનેલો છે. અહીં તે, બીજાની સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરવાના અર્થમાં વપરાયેલો છે. તે માટે શ્રી આ. નિ.માં કહ્યું છે કે-રહી વિ તેદી ના૩વ, નવરં પરHIળયા-ગહ પણ સ્પષ્ટ રીતે તથા-જાતિ એટલે આગળ કહેલી નિદાની જાતિની જ છે. પણ તેનો વ્યવહાર પોતાના દોષો પર-સમક્ષ પ્રકટ કરવાના અર્થમાં થાય છે. પર-શબ્દથી અહીં મુખ્યતયા Page #298 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુનું સૂચન છે. ૨૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અપ્પાળ-[આત્માનમ્]-આત્માને, કષાયાત્માને. ઉપયોગ-લક્ષણ આત્મા એક પ્રકારનો હોવા છતાં જુદી જુદી અપેક્ષાએ તેના આઠ પ્રકારો પડે છે, તે નીચે મુજબ : ૧. દ્રવ્યાત્મા-ત્રિકાલવર્તી આત્મા દ્રવ્યાત્મા કહેવાય છે, તે સર્વ જીવોને હોય છે. ૨. કષાયાત્મા-ક્રોધાદિ-કષાયયુક્ત આત્મા કષાયાત્મા કહેવાય છે, તે સકષાયી જીવોને હોય છે, પણ ઉપશાન્તકષાય અને ક્ષીણ-કષાયને હોતો નથી.. ૩. યોગાત્મા-મન, વચન અને કાયાના યોગવાળો વ્યાપારવાળો આત્મા યોગાત્મા કહેવાય છે, તે સિદ્ધના જીવોને હોતો નથી. ૪. ઉપયોગાત્મા-ઉપયોગવાળો આત્મા ઉપયોગાત્મા કહેવાય છે, તે સિદ્ધ અને સંસારી બધા જીવોને હોય છે. ૫. જ્ઞાનાત્મા-સમ્યજ્ઞાનરૂપ સ્પષ્ટ બોધવાળો આત્મા જ્ઞાનાત્મા કહેવાય છે, તે સર્વ સમ્યગ્દષ્ટ જીવોને હોય છે. ૬. દર્શનાત્મા-સામાન્ય અવબોધરૂપ દર્શનવાળો આત્મા દર્શનાત્મા કહેવાય છે, તે સર્વ જીવોને હોય છે. ૭. ચારિત્રાત્મા-હિંસાદિ દોષની નિવૃત્તિરૂપ ચારિત્રવાળો આત્મા ચારિત્રાત્મા કહેવાય છે, તે વિરતિવાળાને હોય છે. ૮. વીર્યાત્મા-વીર્યવાળો આત્મા વીર્યાત્મા કહેવાય છે, તે કરણવીર્યવાળા સંસારી જીવોને હોય છે. કરણ-વીર્ય એટલે ક્રિયા કરતું વીર્ય, નહિ કે સત્તારૂપ યા લબ્ધિરૂપ વીર્ય.* આ આઠ પ્રકારના આત્મામાંથી કષાયાત્માનો ત્યાગ કરવાનો છે, કારણ કે તે સંસાર-વૃદ્ધિના કારણરૂપ છે, અર્થાત્ આધ્યાત્મિક પ્રગતિમાં બાધક છે. બીજી રીતે કહીએ તો આત્માની જે સ્થિતિમાં કષાયો ઉદ્ભવે છે, તે * શ્રી ભગવતીસૂત્ર શ. ૧૨, ૩. ૧૦. Page #299 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે' સૂત્ર ૨૧૭ સ્થિતિ સાવઘયોગ વાળી છે, તેથી ત્યાજ્ય છે. માત્માનમતીર્તત્તિસોવિયોવરિન (યો. સ્વો. પ્ર. ૩) આત્માને એટલે અતીત કાલમાં સાવદ્ય યોગમાં પ્રવર્તનાર આત્માને. વોસિરામિ-[બુર્જુના]િ-વોસિરાવું છું, તદ્દન છોડી દઉં છું, ત્યાગ કરું છું. (મMા વોસિરાશિના વિશેષ અર્થ માટે જુઓ આઠમા સૂત્રનો અર્થનિર્ણય તથા સૂત્ર-પરિચય.) (૪) તાત્પર્યાર્થ સામા-સુત્ત-સામાયિકને લગતું સૂત્ર, સામાયિકને પ્રતિપાદન કરનારું સૂત્ર, સામાયિકની પ્રતિજ્ઞારૂપ સૂત્ર. આ સૂત્રનો પ્રારંભ કરેમિ ભંતે શબ્દોથી થતો હોવાથી તે કરેમિ ભંતે સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. વળી સામાયિકની ક્રિયામાં તે મુખ્ય અને મહાપાઠરૂપ હોવાથી તેને સામાયિક દંડકના નામથી પણ ઓળખવામાં આવે છે. વમિ-કરવાને ઇચ્છું છું. જૈન સૂત્રસિદ્ધાંતોમાં એ વાતનું વિધાન અતિસ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે કે શિષ્ય એટલે મુમુક્ષુએ પોતાના અંતરમાં કોઈ પણ કાર્ય કરવા અંગે ઉદ્ભવેલી ઇચ્છાને પ્રથમ ગુરુ આગળ જાહેર કરવી અને તેમની આજ્ઞા યોગ્ય રીતે મળ્યા પછી જ તેના અંગેની આવશ્યક પ્રવૃત્તિ શરૂ કરવી. આ પ્રકારની વિનયસામાચારી આધ્યાત્મિક જીવનની આરાધનાનું એક આવશ્યક અંગ છે. એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા એમ ને એમ શરૂ ન કરતાં તેના અંગે વિનય પ્રદર્શિત કરવો જરૂરી છે, અને તેથી જ રેfમ પદનો અર્થ કરું છું. એટલો જ નહિ કરતાં કરવાને ઇચ્છું છું એમ કરવો એ વધારે ઉચિત છે. પ્રથમ પદના આ અર્થમાં વિનયગુણનો યોગ્ય ઉપચાર છે. અંતે !-હે પૂજય ! બંન્ત-શબ્દ પૂજ્યભાવનો બોધક છે, કારણ કે તે ભદંત, ભવાંત અને ભયત એ ત્રણ અર્થોમાં સિદ્ધ થાય છે. તેમણે આપેલું યોગ્ય માર્ગદર્શન અને ધર્મનો ઉપદેશ કલ્યાણ કે સાચા સુખને અપાવવામાં સંપૂર્ણ રીતે સમર્થ છે, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેથી તેઓ ભદંત છે. વળી તેમની સતત સહાય ભવ અને ભયનો અંત લાવવામાં એકસરખી ઉપયોગી છે, તેથી તેઓ ભવાંત અને ભયાંત પણ છે. વળી તેઓ સિદ્ધપદના સાધક હોવાથી પરમેષ્ઠીની પંક્તિમાં છે અને તેથી પૂરેપૂરા પૂજ્ય છે. એટલે ‘અંતે પદનો સ્પષ્ટ ભાવ હે પૂજ્ય ! એ શબ્દોમાં યથાર્થ રીતે ઊતરે છે. જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે અને તેથી દરેક વસ્તુની તુલના તત્ત્વથી જ કરે છે, તેમના અભિપ્રાયથી આત્મા એ જ સામાયિક છે. (આયા હજુ સામાયૅ-આચારાંગ સૂત્ર) અંતે એ ભગવાનનું અર્થાત્ તીર્થંકરદેવનું સંબોધન છે. તે અર્થમાં પણ ઉપરનો અર્થ ઉપયુકત છે, કારણ કે તીર્થંકરો એ ગુરુના ગુરુ એટલે પરમગુરુ કે પરંપરા-ગુરુ છે અને તેથી તેમનો સમાવેશ પણ પૂજ્ય એ શબ્દમાં થઈ જાય છે. સામાË-સમભાવની સાધનાને. સામાયિક-શબ્દ સમય, સમાય કે સામાય પદ પરથી બનેલો છે, તેથી તે નીચેના અર્થો દર્શાવે છે : (૧) સામાયિક એટલે સર્તન. (૨) સામાયિક એટલે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન ગાળવાનો પ્રયત્ન. (૩) સામાયિક એટલે સમસ્થિતિ અર્થાત્ વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા. (૪) સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે મિત્રતા કે બંધુત્વની લાગણી કેળવવાનો પ્રયાસ. (૫) સામાયિક એટલે સમભાવની સાધના અર્થાત્ રાગ અને દ્વેષને જીતવાનો પરમ પુરુષાર્થ. (૬) સામાયિક એટલે સમ્યક્ વસ્તુની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સ્પર્શના. (૭) સામાયિક એટલે શાંતિની આરાધના, Page #301 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે”-સૂત્ર ૦ ૨ ૧૯ (૮) સામાયિક એટલે અહિંસાની ઉપાસના અથવા અન્યને દુ:ખ નહિ ઉપજાવવાનો નિશ્ચય. સામાયિકના આ આઠ અર્થો વ્યાવહારિક દૃષ્ટિએ ભિન્ન હોવા છતાં તાત્ત્વિક દષ્ટિએ એક જ છે અને તેથી તે સઘળાનો સમાવેશ સમભાવની સાધનામાં થઈ જાય છે. કેમ કે સદ્વર્તન એ સમભાવ વિના શક્ય નથી; શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન પણ સમભાવથી જ સિદ્ધ થાય છે. આત્માની અનાદિ કાળથી ચાલી આવેલી વિષમ સ્થિતિનો અંત પણ સમભાવની સાધનાથી જ આવે છે. વળી સર્વ જીવો પ્રત્યેની મિત્રતા કે બંધુત્વની લાગણી એ સમભાવનું જ સ્પષ્ટ સ્વરૂપ છે, તથા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીની યોજના સમભાવની સિદ્ધિ માટે જ થયેલી છે; તેમ શાંતિની આરાધના ક્લેશ-રહિત અવસ્થામાં જ સંભવે છે કે જેની પ્રાપ્તિમાં સમભાવ એ મુખ્ય કારણ છે; જ્યારે અહિંસા તો સમભાવની જ સંતતિ છે અર્થાત તેનો ઉદ્ભવ સમભાવમાંથી જ થાય છે. આમ સમભાવની સાધના એ શબ્દો ઉપર્યુક્ત આઠે અર્થનો પોતાની અંદર સમાવી લેતા હોવાથી સામાયિકનો અર્થ સમભાવની સાધના કરવો એ યુક્તિયુક્ત છે અને પરંપરામાં પણ તે સ્વીકારાયેલો છે. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યની ૩૪૭૭મી ગાથામાં સામાયિકનો અર્થ નીચે મુજબ કરેલો છે : राग-दोस-विरहिओ, समो त्ति अयणं अयो त्ति गमणं ति । समगमणं (अयणं) ति समाओ, स एव सामाइयं नाम ॥ રાગ-દ્વેષથી વિરહિત થયેલો આત્મા, તે સમ અય, એટલે અયન કે ગમન. તે ગમન સમ પ્રત્યે થાય માટે સમાય કહેવાય અને તેવા સમાયનો જે ભાવ, તે સામાયિક છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં સામાયિકનો અર્થ નીચે મુજબ આપ્યો છે : राग-द्वेष-विनिर्मुक्तस्य सतः आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूपः समायः, समाय एव सामायिकम् ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રશમસુખરૂપ જે લાભ થાય, તે સમાય અને તેવો જે સમાય એ જ સામાયિક. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર શ્રીમદ્ ભાવવિજયગણિવરે પણ ૨૮મા અધ્યયનની ૩૨મી ગાથા પર ટીકા કરતાં સામાયિકનો અર્થ આવો જ કર્યો છે : समो राग-द्वेष-रहितः, स चेह प्रक्रमाच्चित्तपरिणामस्तत्राऽऽयो गमनं समायः, स एव सामायिकम् ॥ સમ એટલે રાગ-દ્વેષ-રહિત. તે અહીં ચાલુ પ્રકરણથી ચિત્તનો પરિણામ જાણવો. તેના તરફ આય એટલે ગમન થવું, તે સમાય. તે જ સામાયિક. આ રીતે બીજા પણ અનેક પ્રામાણિક પુરુષોએ સામાયિકનો અર્થ આ મુજબ કર્યો છે, તેથી સામાયિક એટલે સમભાવની સાધના એ અર્થ ગ્રહણ કરવો ઈષ્ટ છે. રેમિ ભંતે ! સામાફિયં-હે પૂજ્ય ગુરુદેવ ! હું સમભાવની સાધના કરવાને ઇચ્છું છું. સાવí નો-પાપવાળી અશુભ પ્રવૃત્તિને. યોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તે કર્મને (કાર્મણવર્ગણાને) આત્મા ભણી ખેંચી લાવવામાં કારણભૂત હોવાથી તે આગ્નવ કહેવાય છે. તે માટે શ્રીતત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે :- યિવામનઃ સૂર્મ : શિ ભાવ: રિા કાયા, વાણી અને મનની જે ક્રિયાપ્રવૃત્તિ, તે યોગ છે. અને તે જ આસ્રવ છે. તેમાં કર્મનો જે આસ્રવ પુણ્યના બંધ માટે થાય છે, તે શુભ કહેવાય છે અને પાપના બંધ માટે થાય તે અશુભ કહેવાય છે.* ગુમઃ પુ ણ્ય રૂા મરામ: પાપચ્ચે ઝા (તા.અ. ૬) મતલબ કે પુણ્યવાળો કર્મનો આસ્રવ શુભ છે અને પાપવાળો કર્મનો આસ્રવ અશુભ છે. અહીં સાવદ્ય શબ્દ પાપામ્રવનું સૂચન કરે છે. તથા યોગનો સામાન્ય અર્થ પ્રવૃત્તિ હોઈને સાવનું નોનનો અર્થ અશુભ પ્રવૃત્તિ તરીકે સિદ્ધ છે. * વિગત માટે જુઓ નવતત્ત્વપ્રકરણ કર્મગ્રંથ વગેરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે' સૂત્ર ૨૨૧ પ્ર ષિ -છોડવાની પ્રતિજ્ઞા કરું છું. (આ શબ્દથી ભવિષ્યકાળના પાપવ્યાપારોનો ત્યાગ થાય છે.) સાવM નો પવૅવશ્વાભિ-અશુભ પ્રવૃત્તિને છોડવાની પ્રતિજ્ઞા કરું છું. નવ નિયાં-જ્યાં સુધી નિયમને. નવ-શબ્દ પરિમાણ કે મર્યાદાને સૂચવે છે અને નિયમ-શબ્દ અહીં પ્રતિજ્ઞાની અપેક્ષાએ વપરાયેલો છે, એટલે નાવ નિયમનો અર્થ જ્યાં સુધી પ્રતિજ્ઞા ચાલુ છે ત્યાં સુધી એવો થાય છે. સામાયિક એ સમભાવને સાધવાની ક્રિયા છે, જે રાગ અને દ્વેષનો જય કરવાથી સધાય છે. એટલે તેનો સંબંધ મુખ્યત્વે ચિત્ત-શુદ્ધિ સાથે છે. તેમાં ચિત્તની શુદ્ધિ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છોડવાથી તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે. તેનું ધ્યાન એક જ વિષય પર અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે વાર ટકી શકતું નથી; તેથી એક સામાયિકનો કાલ એક મુહુર્ત કે બે ઘડીનો ઠરેલો છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં સામાયિકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે : त्यक्तार्त-रौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । मुहूर्तं समता या तां, विदुः सामायिकव्रतम् ॥ (પ્ર. ૩, શ્લો. ૮૨) આર્ત અને રૌદ્ર ધ્યાનનો તથા સાવદ્ય કર્મોનો ત્યાગ કરવાની એક મુહૂર્ત-પર્યત જે સમતા, તેને સાધુ પુરુષો સામાયિકવ્રત તરીકે ઓળખે છે. - શ્રીપાર્ષદેવે શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રાની વૃત્તિમાં કહ્યું છે કે :વ્રતાવસ્થાનcalભ કચેરાપિ વિરુને મુર્તા વ્રતનો અવસ્થાન-કાલ ઓછામાં ઓછો મુહૂર્ત જેટલો હોય છે. મુહૂર્ત અને ઘડી એ પ્રાચીન કાલનાં સમય-દર્શક માપો છે. અહોરાત્રનું પ્રમાણ ૩૦ મુહૂર્ત=૨૪ કલાક છે. તેથી એક મુહૂર્તની ૪૮ મિનિટ અને એક ઘડીની ૨૪ મિનિટ થાય છે. પબ્લવીસામ-સેવું, સેવા કરું. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ખાવ નિયમ પન્નુવાસામિ-જ્યાં સુધી હું નિયમને (બે ઘડી સુધી અથવા મનમાં જેટલો સમય ધાર્યો હોય ત્યાં સુધી) સેવું. આ વાક્યની યોજના જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે થાય છે, તેથી તેનો સ્પષ્ટ તફાવત જાણી લેવાની જરૂર છે, જ્યારે કોઈ પણ મુમુક્ષુ સંવેગ પામીને, સંસારના સ્વરૂપથી તથા કામ-ભોગો પ્રત્યે નિર્વેદ અનુભવીને સાધુજીવનની પવિત્ર દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે તે સામાયિક નામનું પ્રથમ પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરે છે. મતલબ કે સમ્યક્ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે, તેમાંથી તે પ્રથમ પ્રકારના ચારિત્રનો સ્વીકાર કરે છે. સમ્યક્ચારિત્રના આ પાંચ પ્રકારે અંગે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે : सामाइअत्थ पढमं, छेओवट्टावणं भवे बितियं । परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ॥३२॥ अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा । × થય-ત્તિા, ચારિત્ત હોફ સાહિત્રં "રૂરૂા પ્રથમ સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ-સંપરાય ચારિત્ર અને પાંચમું કષાય-રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમા કે બારમા ગુણસ્થાનકે રહેલા) છદ્મસ્થને તથા જિન(કેવળી)ને હોય છે. આ પ્રમાણે કર્મને ખપાવનારું ચારિત્ર પાંચ પ્રકારનું કહ્યું છે. ચારિત્રના ગ્રહણ-પ્રસંગે નીચેનો પાઠ બોલાય છે. करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं, वायाए, काएणं, न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि, * તસ્ક મંતે ! પરિમામિ निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ મતલબ કે આ સૂત્રમાં જે સ્થળે નાવ નિયમ પન્નુવાસામિ એવા શબ્દો છે, ત્યાં ચારિત્ર અંગીકાર કરનાર નાવનીવાર્ બોલે છે. એટલે તેનું * મોટા અક્ષરોવાળાં પદો શ્રાવકે ઉચ્ચારવાના ચાલુ સૂત્રના પાઠમાં તફાવત બતાવે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૨૩ સામાયિક જીવનભરનું બની જાય છે. વળી તે સામાયિક ત્રિવિધ-ત્રિવિધ ઉચ્ચારવામાં આવે છે, એટલે કે તેમાં સાવદ્ય-યોગનું પ્રત્યાખ્યાન મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ, એ રીતે નવકોટિથી થાય છે, તેથી તેને સર્વવિરતિ-સામાયિકના નામથી ઓળખવામાં આવે છે. શ્રાવક-શ્રાવિકાઓ જે સામાયિક કરે છે, તે આ સર્વવિરતિસામાયિકની વાનગીરૂપ હોઈ દેશવિરતિ-સામાયિક કહેવાય છે. મતલબ કે તે સર્વવિરતિ કરતાં ન્યૂન હોય છે. આવું સામાયિક જયારે ઋદ્ધિવંત શ્રાવક કરે છે ત્યારે તે પૂરા ઠાઠથી ગુરુ-સમીપે જાય છે અને તેમને વંદન કરીને વિધિસર સામાયિક કરતાં નાવ નિયમ પçવામામિ એવો પાઠ બોલે છે. તેનો અર્થ એ છે કે હે પૂજ્ય ! જ્યાં સુધી હું સામાયિકના નિયમને સેવું (ત્યાં સુધી હું બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન વડે, વચન વડે અને કાયા વડે સાવદ્ય યોગને કરું નહિ અને કરાવું પણ નહિ). આ જ સામાયિક સામાન્ય શ્રાવકો ચાર સ્થળે કરે છે : જિનગૃહમાં*, સાધુ-સમીપે, પૌષધશાળામાં અને પોતાના ઘરમાં, તેમાંથી જયારે તે સાધુની સમીપે જઈને સામાયિક કરે છે, ત્યારે રાવ સાહૂ પનુવામિ એ શબ્દો બોલે છે. તેનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી હું સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન વડે, વચન વડે અને કાયા વડે સાવદ્ય યોગને કરું નહિ અને કરાવું પણ નહિ.) વિર્દ તિવિહેvi-બે પ્રકારે અને ત્રણ પ્રકારે છ કોટિથી. બે પ્રકારને ત્રણ પ્રકારે ગુણવાથી તેની સંખ્યા છની આવે છે. આ છ પ્રકારોને પ્રત્યાખ્યાનની પરિભાષામાં કોટિ કહેવામાં આવે છે. મતલબ કે મેં અહીં જે પ્રત્યાખ્યાન લીધું છે, તે છ કોટિથી લીધું છે. તે કોટિઓ આગળના પદોથી દર્શાવી છે મumor વાયા વાઇ, શનિ ન વર-મન, વચન અને કાયાથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ અને કરાવું નહિ. + આ વિધિ હાલ પ્રચલિત નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અશુભ પ્રવૃત્તિનો ત્યાગ છ કોટિથી નીચે મુજબ થાય છે : (૧) મનથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૨) કરાવું નહિ. (૩) વચનથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૪) કરાવું નહિ. (૫) કાયાથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ, (૬) કરાવું નહિ. જે વસ્તુ કે ક્રિયાને આપણે પાપકારી, અનિષ્ટ કે અશુભ માની હોય તે બીજાની પાસે કરાવવી તે ઉચિત નથી. એથી તો અશુભ વસ્તુ કે ક્રિયા પ્રત્યેની આપણી મમતા જરાયે ઘટી નથી એમ જ સિદ્ધ થાય. આ કારણે કરવું અને કંરાવવું તે બંનેને તાત્ત્વિક દષ્ટિએ-કર્મ-બંધનની દૃષ્ટિએ સરખાં જ ગણવામાં આવ્યાં છે. મનની શુભાશુભ પ્રવૃત્તિ શુભ અને અશુભની મતલબ અહીં કર્મના શુભાશુભ આગ્નવથી છે. મતલબ કે મનની, જે પ્રવૃત્તિથી શુભ કર્મનો આસ્રવ થાય, તે શુભ છે અને જે પ્રવૃત્તિથી અશુભ કર્મનો આસ્રવ થાય, તે અશુભ છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં તે સંબંધી સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે: मैत्र्यादिवासितं चेतः, कर्म सूते शुभात्मकम् । कषाय-विषयाक्रान्तं, वितनोत्यशुभं पुनः ॥५॥ ૧. મૈત્રી, ૨. મુદિતા, ૩. કરુણા અને ૪ ઉપેક્ષા એ ચાર ભાવનાઓ દ્વારા સુવાસિત થયેલું મન શુભકર્મને પેદા કરે છે; જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી કષાય તથા સ્પર્શ-લાલસા, રસ-લાલસા, ગંધલાલસા, રૂપ-લાલસા અને શબ્દ-લાલસા એ પાંચ વિષયોથી પરાધીન થયેલું મન અશુભ કર્મને એકત્ર કરે છે. સર્વે જીવો મિત્ર છે, કોઈ પણ દુશ્મન નથી, તેમ માનવું એ મૈત્રીભાવના છે. ગુણવંતોને જોઈ આનંદ પામવો, તેમના પ્રત્યે દ્વેષ ન કરવો, તે મુદિતા-ભાવના છે. દુ:ખી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી, તેનો તિરસ્કાર કરવો નહિ, તે કરુણા-ભાવના છે અને જેઓ વિપરીત-વૃત્તિવાળા હોય, એટલે જાણી-જોઈને ખોટું કરી રહ્યા હોય, તથા યોગ્ય પ્રયત્નથી ઉચિત માર્ગે વાળી શકાય નહિ તેવા હોય, તેમના પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવો, પણ તેમને Page #307 -------------------------------------------------------------------------- ________________ ‘કરેમિ ભંતે' સૂત્ર ૦૨૨૫ ધિક્કારવા નહિ, તે ઉપેક્ષા-ભાવના છે. ક્રોધ એ શરીર તથા મનમાં સંતાપ પેદા કરે છે, વેરનું કારણ છે અને શાંતિરૂપ સુખનો અનુભવ થવા દેતો નથી, તેથી ત્યાજય છે. તેનો પ્રતિકાર કે પ્રત્યુપાય ક્ષમા છે. માન એ વિનય, વિદ્યા, શીલ તથા પુરુષાર્થનો ઘાતક છે, તે વિવેકરૂપી ચક્ષુને ફોડી નાખે છે, તેથી ત્યાજ્ય છે. તેનો પ્રત્યુપાય નમ્રતા છે. માયા એ અસત્યની જનની છે, શીલવૃક્ષને છેદનારી કુહાડી છે, મિથ્યાત્વ અને અજ્ઞાનની જન્મભૂમિ છે તથા પારકાનો તેમ જ પોતાનો દ્રોહ કરનારી છે, તેથી ત્યાજય છે. તેનો પ્રત્યુપાય સરલતા છે. લોભ એ અનેક દોષોની ખાણ છે, ગુણોનો નાશ કરનારો રાક્ષસ છે, અને દુ:ખરૂપી વેલના મૂળ-સમાન છે, તેથી ત્યાજ્ય છે. તેનો પ્રત્યુપાય સંતોષ છે. એકંદરે આ ચારે કષાયો સમ્યફચારિત્રના ઘાતક છે અને સમભાવની પ્રાપ્તિમાં મહાન અંતરાય રૂપ છે; તેથી બને તેટલા જલદી તે દૂર કરવા જોઈએ. પરંતુ પ્રજવલિત અગ્નિ વિના જેમ સોનાની કઠોરતા દૂર થઈ શકતી નથી, તેમ ઇંદ્રિયો પર વિજય મેળવ્યા વિના કષાયો જીતી શકાતા નથી. તેથી ઇંદ્રિયોની લાલસા પર જય મેળવવો અંત્યત આવશ્યક છે. હાથણીના સ્પર્શ-સુખનો સ્વાદ ચાખવા સૂંઢ લંબાવનાર હાથી તુરત જ ખીલા સાથે બંધાવાનું દુઃખ અનુભવે છે. અગાધ પાણીમાં વિચરનારું માછલું કાંટા ઉપરના ખાદ્ય પદાર્થને ગળતાં જ મચ્છીમારના હાથમાં જઈ પડે છે. ગંધ-લોલુપ ભમરો મદ-ઝરતા હાથીના ગંડ-સ્થળ ઉપર જઈ બેસતાં જ તેના સૂપડા જૈવા કાનના સપાટાથી મરણ પામે છે. પ્રકાશિત જવાલાના તેજથી મોહિત થયેલો પતંગ દીવામાં પડતાં જ મરણ પામે છે, અને મનોહર ગીત સાંભળવાને ઊંચી ડોક કરીને ઊભું રહેલું હરણ ધનુષ્ય ખેંચીને ઊભેલા પારધીના બાણથી વીંધાઈ જાય છે. આવી રીતે એક-એક ઇંદ્રિયની લાલસા પણ દુઃખ યા મરણ નિપજાવે છે, તો પાંચે ઇંદ્રિયોની લાલસાવાળાના શા હાલ થાય ? તે વિચારવું જરા પણ મુશ્કેલ નથી.* સુખની કલ્પનાથી વિષયો ભોગવવાની લાલસા પેદા થાય છે, તે * શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર પ્ર. ૪ ના આધારે. પ્ર.-૧-૧૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ લોભ છે. પછી તે માટે જીવ અનેક પ્રકારના ઉપાયોનું ચિંતન કરે છે, તે માયા છે. તે ઉપાયો સફળ થવામાં અંતરાય ઊભો થતાં ગુસ્સો પેદા થાય છે, તે ક્રોધ છે. કદાચ સરલતાથી તે ઉપાય પાર પડે તે પોતાની બુદ્ધિનો કે પોતાનાં સાધન અને સ્થાનનો મદ કરે છે, તે અભિમાન છે. અને તેથી જ કષાયો પર જય મેળવનારે વિષય-લાલસાને જીતવી જોઈએ. પરંતુ વિષયલાલસાનો મુખ્ય આધાર સુખની મિથ્યા કલ્પના છે, અને તે કલ્પના જડ અને ચૈતન્યનો ભેદ મનમાં યથાર્થ રીતે સ્થિર નહિ થવાથી જ ઉત્પન્ન થાય છે, એટલે તેનું યોગ્ય જ્ઞાન જરૂરી છે. આવું જ્ઞાન સમ્યગ્દર્શન વિના ઉદ્દભવતું નથી, તેથી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ સામાયિકની સિદ્ધિ માટે જરૂરી છે. મન એ મર્કટ જેવું ચંચળ છે, ધ્વજાના છેડા જેવું અસ્થિર છે, અને નિરંતર વાતા પવનની માફક વિષયોમાં સ્વચ્છંદી રીતે ભટકનારું છે, તેમ છતાં તેને ધ્યાનમાં જોડવાથી અને તેની અંદર રહેલા રાગ અને દ્વેષરૂપી બે કાંટા કાઢી નાખવાથી તે મોક્ષ-પ્રાપ્તિમાં મદદગાર થાય છે. તેથી જ અનુભવીઓનું કથન છે કે-મન પર્વ મનુષ્યUાં, માર વલ્પમોક્ષયોઃ | મન એ જ મનુષ્યને બંધનું અને મોક્ષનું એટલે કર્મમાંથી મુક્તિનું કારણ છે. વચનની શુભાશુભ પ્રવૃત્તિ વચનની શુભાશુભ પ્રવૃત્તિ માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં જણાવ્યું છે કે : श्रुतज्ञानं द्वादशाङ्गं गणि-पिटकं, तदाश्रितं तदविरोधेन वर्तमानं वचो वाग्योगः, स शुभस्य कर्मणोऽर्जनाय । तदेव वचो विपरीतं मिथ्या श्रुतज्ञानविरोधि चाशुभस्य कर्मणोऽर्जनाय ॥७६॥ શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગ, બાર અંગો કે ગણિપિટક તેને અનુસરીને એટલે તેનાથી અવિરુદ્ધ રીતે વર્તતું વચન, તે વાયોગ તે શુભકર્મ ઉપાર્જન કરવા માટે થાય છે. પરતું તે જ વચન વિપરીત હોય, શ્રુતજ્ઞાનથી વિરોધી હોય, તો અશુભ કર્મનું ઉપાર્જન કરે છે. મતલબ કે દ્વાદશાંગીને વફાદાર રહીને ભાષા બોલવી, તે વચનની શુભ પ્રવૃત્તિ છે, અને તેનાથી વિરુદ્ધ બોલવું, તે વચનની અશુભ પ્રવૃત્તિ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે' સૂત્ર ૦૨૨૭ શ્રીભગવતીસૂત્ર, જે દ્વાદશાંગીનું પાંચમું અંગ છે, તેના ૧૩મા શતકના ૭મા ઉદેશમાં જણાવ્યા મુજબ ભાષા ચાર પ્રકારની છે : (૧) સત્ય, (૨) મૃષા (અસત્ય), (૩) સત્યમૃષા(સયાસત્ય), અને (૪) અસત્યામૃષા (ન-સત્ય કે ન-અસત્ય). (આ ચોથા પ્રકારની ભાષા સંબોધન, આમંત્રણ કે આજ્ઞામાં વપરાય છે.) આ ચાર પ્રકારની ભાષાઓ પૈકી બે પ્રકારની ભાષા મૃષા (અસત્ય, અને સત્યમૃષા (સત્યાસત્ય) તો ન જ બોલવી; જ્યારે બાકીની એટલે સત્ય અને અસત્યામૃષા (ન સત્ય-ન-અસત્ય) ભાષા વિવેકપૂર્વક બોલવી. તે માટે શ્રીદશવૈકાલિકસૂત્રના ૭મા અધ્યયનમાં (ગા. ૨) કહ્યું છે કે : चउण्हं खलु भासाणं, परिसंखाय पन्नवं ।। दुण्हं तु विणयं सिक्खे, दो न भासिज्ज सव्वसो ॥ પ્રાજ્ઞ મનુષ્ય ચાર પ્રકારની ભાષાને જાણીને તેમાંથી બે પ્રકારની ભાષા સર્વથા ન બોલવી જોઈએ અને બે પ્રકારની ભાષાનો વિનય શીખવો. મતલબ કે ભાષા સત્ય હોય, પણ સાવદ્ય હોવાના કારણે બોલવા જેવી ન હોય અથવા ન સત્ય-ન અસત્ય હોય, પણ શિષ્ટાચાર-વિનાની એટલે તોછડી હોય, તો તે પણ ન બોલવી જોઈએ. વળી જે ભાષા કર્કશ હોય, સંદિગ્ધ હોય તથા શાશ્વત પદાર્થની સિદ્ધિમાં પ્રતિકૂળ હોય તેવી પણ ન બોલવી જોઈએ. આવા દોષોથી રહિત જે ભાષા સત્ય હોય અથવા ન સત્ય-ન અસત્ય હોય અને બીજાને ઉપકારક હોય, તે બોલવી જોઈએ. શ્રીદશવૈકાલિકસૂત્રના ૭મા અધ્યયનની નિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે [૧] સત્ય ભાષા અથવા સત્યવચનયોગ દસ પ્રકારનો છે. તે નીચે મુજબ : (૧) જનપદ-સત્ય ઃ જે દેશમાં જેવી ભાષા બોલાતી હોય, તે દેશમાં તે પ્રમાણે બોલવું, તે જનપદ-સત્ય છે. જેમ કે બિલ શબ્દથી ગુજરાતી ભાષામાં દર કે ગુફા સમજાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તે જ શબ્દથી ભરતિયું, કરેલી સેવાની કિંમતનો આંકડો કે કાયદાનો ખરડો સમજાય છે. (૨) સમ્મત-સત્ય : પ્રથમના વિદ્વાનોએ જે શબ્દને જે અર્થમાં માન્ય રાખવો, તે સમ્મત-સત્ય છે. જેમ કે કમલ અને દેડકો બંને પક(કાદવ)માં જન્મે છે, છતાં પંકજ-શબ્દ કમલ માટે વપરાય છે; નહિ કે દેડકા માટે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (૩) સ્થાપના-સત્ય : કોઈ પણ વસ્તુની સ્થાપના કરી તેને એ નામથી ઓળખવી, તે સ્થાપના-સત્ય છે. જેમ કે અમુક આકૃતિવાળા અક્ષરને જ જ કહેવો. એકડાની પાછળ બે શૂન્ય ઉમેરીએ તેને સો અને ત્રણ શૂન્ય ઉમેરીએ તેને હજાર કહેવા વગેરે. શેતરંજનાં મહોરાંને હાથી, ઊંટ, ઘોડા આદિ પણ તે જ રીતે કહેવાય છે. (૪) નામ-સત્ય : ગુણ-વિહીન હોવા છતાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ-વિશેષનું અમુક નામ રાખવું, તે નામ-સત્ય છે. જેમ કે એક છોકરો ગરીબના ઘરમાં જન્મ્યો હોવા છતાં તેનું નામ રાખેલું હોય લક્ષ્મીચંદ્ર. (૫) રૂપ-સત્ય : કોઈ ખાસ રૂપ ધારણ કરનારને તે નામથી જ બોલાવવા. જેમ કે સાધુનો વેષ પહેરેલો જોઈને તેને સાધુ કહેવા. (૬) પ્રતીત-સત્ય : (અપેક્ષા-સત્ય). એક વસ્તુની અપેક્ષાએ બીજીની મોટી, હલકી, ભારે આદિ કહેવી, તે પ્રતીત-સત્ય છે. જેમ કે અનામિકા આંગળી મોટી છે. આ કથન કનિષ્ઠાની અપેક્ષાથી સત્ય છે, પરંતુ મધ્યમાં આંગળી કરતાં તે નાની છે. (૭) વ્યવહાર-સત્ય: (લોક-સત્ય). જે વાત વ્યવહારમાં બોલાય, તે વ્યવહાર-સત્ય છે. જેમ કે પહોંચે છે તો ગાડી, પણ કહેવાય છે ત્યારે જામનગર આવી ગયું. રસ્તો કે માર્ગ સ્થિર છે, તે કાંઈ ચાલી શકતો નથી, તો પણ કહેવાય છે કે આ માર્ગ આબૂ જાય છે. તે જ રીતે સળગે છે ડુંગર ઉપરનું ઘાસ, છતાં કહેવાય છે કે ડુંગર સળગી ઊઠ્યો છે. (૮) ભાવ-સત્યઃ જે વસ્તુમાં જે ભાવ પ્રધાનપણે દેખાતો હોય, તેને લક્ષ્યમાં લઈને તે વસ્તુનું પ્રતિપાદન કરવું, તે ભાવ-સત્ય છે. જેમ કે કેટલાક પદાર્થોમાં પાંચે રંગો ઓછા-વત્તા પ્રમાણમાં હોવા છતાં, તે તે રંગની પ્રધાનતાને લઈને કાળો, લાલ, પીળો વગેરે કહેવાય છે. દષ્ટાંત તરીકે પોપટમાં અનેક રંગો હોવા છતાં, તેને લીલો કહેવાય છે, તે ભાવ-સત્ય છે. (૯) યોગ-સત્ય : યોગ અર્થાત્ સંબંધથી કોઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી, તે યોગ-સત્ય છે. જેમ કે અધ્યાપકને અધ્યાપન-કાલ સિવાય પણ અધ્યાપક કહેવામાં આવે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ : “કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૨૯ (૧૦) ઉપમા-સત્ય : કોઈ એક જાતની સમાનતા હોય, તેના પરથી તે વસ્તુની બીજાની સાથે તુલના કરવી અને તેને તે નામથી ઓળખવી તે ઉપમા-સત્ય છે. જેમ કે ચરણ-કમળ, મુખ-ચંદ્ર, વાણી-સુધા વગેરે. [૨] મૃષાભાષા અથવા અસત્ય વચનયોગ દસ પ્રકારનો છે :(૧) ક્રોધ-મિશ્રિત-જે વચન ક્રોધમાં બોલાય. (૨) માન-મિશ્રિત-જે વચન માનમાં બોલાય. (૩) માયા-મિશ્રિત-જે વચન બીજાને ઠગવા માટે બોલાય. (૪) લોભ-મિશ્રિત-જે વચન લોભમાં પડવાથી બોલાય. (૫) રાગ-મિશ્રિત-જે વચન પ્રેમને વશ થવાથી બોલાય. (૬) દ્વેષ-મિશ્રિત-જે વચન દ્વેષને વશ થવાથી બોલાય. (૭) હાસ્ય-મિશ્રિત-જે વચન હાંસીમાં બોલાય. (૮) ભય-મિશ્રિત-જે વચન ભયવશાત્ બોલાય. (૯) આખ્યાયિકા-મિશ્રિત-જે વચન અસંભવિત હોય, છતાં વાર્તાનો રંગ જમાવવા માટે બોલાય અથવા રાગ-દ્વેષ-યુક્ત બોલાય. (૧૦) ઉપઘાત-મિશ્રિત-જે વચન પ્રાણીઓની હિંસા કરાવે તે. [૩] સત્ય-મૃષા અથવા મિશ્ર વચનયોગ દસ પ્રકારનો છે : (૧) ઉત્પન્ન-મિશ્રિત-ઉત્પત્તિની બાબતમાં ભળતું જ કથન. જેમ કે આ નગરમાં દસ બાળકો જમ્યા છે, જ્યારે તે સંખ્યાની ચોક્કસ માહિતી ન હોય. (૨) વિગત-મિશ્રિત-ઉપર મુજબ મરણ-સંબંધી ભળતું કથન. (૩) ઉત્પન-વિગત-મિશ્રિત-જન્મ અને મરણ બંને સંબંધી ભળતું કથન. (૪) જીવ-મિશ્રિત-જીવિત અને મરેલા જીવો સાથે પડ્યા હોય, છતાં કહેવું કે જીવ-રાશિ. (૫) અજીવ-મિશ્રિત-કચરાનો ઢગલો જોઈને કહેવું કે આ અજીવ છે, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ જ્યારે તેમાં ઘણાય કીડા ખદબદતા હોય. (૬) જીવાજીવ-મિશ્રિત-જીવો અને અજીવો બંને સાથે હોય, તેમાં એકને વધારે બતાવવા ને બીજાને ઓછા બતાવવા. (૭) અનન્સ-મિશ્રિત-અનન્તકાય અને પ્રત્યેક વનસ્પતિકાય સાથે હોય, છતાં કહેવું કે તે અનન્તકાય છે. જેમ કે મૂળો* એ અનન્તકાય છે. અને તેની સાથે રહેલાં પાંચ અંગો જેમ કે દાંડલી વગેરે પ્રત્યેક-વનસ્પતિકાય છે. (૮) પ્રત્યેક-મિશ્રિત-એ જ મુજબ પ્રત્યેક-વનસ્પતિકાય અને અનન્તકાય સાથે હોવા છતાં માત્ર પ્રત્યેક-વનસ્પતિકાય કહેવું, તે પ્રત્યેકમિશ્રિત વચન-યોગ છે. (૯) અદ્ધા-મિશ્રિત-દિવસ, રાત આદિ કાલના સંબંધમાં મિશ્ર-વચન બોલવું. જેમ કે દિવસ ઊગવાની તૈયારી હોય છતાં સૂતેલો માણસ બોલે કે હજી તો ઘણી રાત બાકી છે. (૧૦) અદ્ધાદ્ધા-મિશ્રિત-દિવસ અને રાતના એક ભાગને અદ્ધાદ્ધા કહેવાય છે. તે સંબંધમાં મિશ્રવચન બોલવું, તે અદ્ધાદ્ધા-મિશ્રિત છે. જેમ કે એક શેઠ સવાર પડતાં નોકરને કહે કે બપોર થયો તો પણ દીવા કેમ બળે છે ? [૪] અસત્યામૃષા-ભાષા (વ્યવહાર-વચનયોગ) ના બાર પ્રકારો છે : (૧) આમંત્રણી-સંબોધન કરવું, જેમ કે હે પ્રભો ! (૨) આજ્ઞાપની-આજ્ઞા આપવી, જેમ કે આ કામ કરો. (૩) યાચનીયાચના કરવી, જેમ કે આ ચીજ મને આપો. (૪) પૃચ્છની-કોઈ પણ વિષય પરનો સંદેહ દૂર કરવા પ્રશ્ન પૂછવો, જેમ કે જીવનું સ્વરૂપ શું ? * મૂળા-કંદ પ્રસિદ્ધ છે. મૂળાનાં કંદ સિવાયનાં-(૧) ડાંડલી (૨) ફૂલ, (૩) પત્ર (૪) મોગરા અને (૫) દાણા-એ બધાંય અંગો પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી કહેવાય છે તે બન્ને પ્રકારનો પણ અનંતકાય જ છે. -ધર્મસંગ્રહ ગુજ. ભાષા. ભાગ ૧, પૃ. ૨૧૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ ‘કરેમિ ભંતે' સૂત્ર ૨૩૧ (૫) પ્રજ્ઞાપન-પ્રરૂપણા કરવી, જેમ કે જીવ છે, અજીવ છે વગેરે. (૬) પ્રત્યાખ્યાન-ત્યાગ માટે બોલવું, જેમ કે હું અમુક વસ્તુનો ત્યાગ કરું છું. (૭) ઇચ્છાનુલોમા-ઇચ્છાનુસાર અનુમોદન કરવું જેમ કે કોઈએ પૂછ્યું કે, હું સાધુ પાસે જાઉં ? તો કહેવું કે વાત બહુ સારી છે. (૮) અનભિગૃહીતા-પોતાની સંમતિ પ્રકટ ન કરવી, જેમ કે તમારી મરજી હોય તેમ કરો. (૯) અભિગૃહીતા-સંમતિ આપવી, જેમ કે આ કામ કરવું જોઈએ. (૧૦) સંશયકારિણી-જે શબ્દના અનેક અર્થ થતા હોય, તેનો પ્રયોગ કરવો, જેમ કે સૈધવ લાવો. અહીં સેંધવ શબ્દથી સંદેહ ઉત્પન્ન થાય છે કે આ તે ઘોડો મંગાવે છે કે મીઠું ? (૧૧) વ્યાકૃત-વિસ્તારથી બોલવું જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય. (૧૨) અવ્યાકૃત-અતિગંભીરતાથી બોલવું, કે જે બીજાને સમજવું કઠણ પડે. સામાયિકના સમય દરમિયાન મૌન ધારી શકાય, તો તે ઇચ્છવા યોગ્ય છે. તે ન બને તેમ હોય તો ઓછામાં ઓછું બોલવું અને જે કાંઈ બોલાય તે સંપૂર્ણ નિરવઘ હોવું જોઈએ. કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કાયાની શુભાશુભ પ્રવૃત્તિ માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશ(શ્લો. ૭૭)માં જણાવ્યું છે કે शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥ ચેષ્ટા-રહિત શરીર વડે એટલે કાયોત્સર્ગાદિ-ક્રિયાવાળા શરીરથી આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ-હિંસાદિ-પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કર્મને ભેગું કરે છે. મતલબ કે સાવદ્ય પ્રવૃત્તિને છોડવી તે કાયાની શુભ પ્રવૃત્તિ છે, દેહાધ્યાસપૂર્વક પ્રવૃત્તિ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ કરવી, તે અશુભ પ્રવૃત્તિ છે, અને આ દષ્ટિએ દેવ તથા ગુરુને થતું વંદન કે પુસ્તક વાંચવા માટે થતું હાથનું હલન-ચલન શુભ છે અને માખી કે મચ્છને ઉડાવવા માટે થતું કાયાનું હલન-ચલન અશુભ છે. સામાયિકના સમય દરમિયાન કાયોત્સર્ગ અને ધર્મધ્યાનનો જેટલો આશ્રય લેવાય તેટલો ઉત્તમ છે, કારણ કે તેનાથી જ્યાં ત્યાં ભટકતું મન ખીલે બંધાય છે અને ભાવનાઓ વડે શુદ્ધિ પામીને રાગ, દ્વેષ તથા મોહથી વિરક્ત થાય છે, અને પરિણામે સમભાવ, શમ-૨સ યા પ્રશમ-રસનો અપૂર્વ આનંદ માણી શકાય છે. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामिઅત્યાર સુધી કરેલી તે અશુભ પ્રવૃત્તિમાંથી હૈ *ભગવંત ! હવે હું નિવૃત્ત થાઉં છું, તેને ખોટી ગણું છું, તેનો આપની સાક્ષીએ એકરાર કરું છું, અને તે અશુભ પ્રવૃત્તિ કરનાર કષાયાત્માનો ત્યાગ કરું છું. ડિમામિ શબ્દથી ભૂતકાળમાં કરેલા પાપવ્યાપારોનો ત્યાગ થાય છે. કહ્યું છે કે : अइयं निन्दामि - पडुप्पनं संवरेमि अणागयं पच्चक्खामि इति अर्थात् ભૂતકાલીન(પાપ વ્યાપારો)ને નિંદું છું. વર્તમાન કાળના (પાપ વ્યાપારોને) રોકું છું. અને ભવિષ્યકાળના તજું છું. —ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૨૪૪ આત્મ-વિકાસ માટે શરૂ કરેલું કોઈ પણ અનુષ્ઠાન ત્યારે જ પૂરેપૂરું ફલ આપે છે કે જ્યારે તે ભાવ-શુદ્ધિ-પૂર્વક થયેલું હોય. આ ભાવ-શુદ્ધિ કરવા માટે જૈન શાસ્ત્રકારોએ ચતુષ્પદીની સુંદર યોજના કરેલી છે. તેમાં પ્રથમ પદ પાછા ફરો અથવા પ્રતિક્રમણ કરોનું છે. જો કોઈ પ્રવૃત્તિ ખરેખર ખોટી જ લાગતી હોય તો તે માર્ગે આગળ વધતાં અટકવું જ જોઈએ. અર્થાત્ * ભંતે શબ્દનો પ્રયોગ અહીં બીજી વખત થાય છે. તેનું સમાધાન એ કે ગુરુ પ્રત્યે પોતાની ભક્તિનો અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે સામાયિક રૂપ કાર્યને મેં આપની કૃપાથી કર્યું તેનો યશ આપને ઘટે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ‘કરેમિ ભંતે’-સૂત્ર૦ ૨૩૩ ભવિષ્યમાં તે પ્રવૃત્તિ ન કરવાની વૃત્તિ કેળવવી જોઈએ. તે માટે તેની અનિષ્ટતા પૂરેપૂરી સમજી લેવાની જરૂર છે. તેથી બીજું પદ તેને ખોટી સમજવાનું-તેની નિંદા કરવાનું રાખેલું છે. પરંતુ મનમાં થોડી વાર નિંદા કરવાથી તેના વિશેનો મોહ પૂરેપૂરો છૂટે તે સંભવિત નથી, એટલે તે બાબત પૂરેપૂરી દિલગીરી અને શરમની લાગણી સાથે ગુરુ-સમક્ષ જાહેર કરવાની છે, અને તેમ કરીને હૃદયનો ભાર હળવો કરવાની સાથે ફરી તેવી પ્રવૃત્તિમાં ન પડાય તેની સાવચેતી રાખવાની છે. તેથી ત્રીજું પદ ગુરુ-સમક્ષ એકરાર કરવાનું રાખેલું છે. આ વિધિ થઈ રહેતાં આત્માના જે અધ્યવસાયો દ્વારા અશુભ કાર્યમાં પ્રવૃત્તિ થઈ હતી તેને છોડી દેવાનો દૃઢ નિર્ણય કરવાનો છે, તેથી ચોથું પદ આત્મ-વ્યુત્સર્જનનું રાખેલું છે. આ ચતુષ્પદીને બરાબર અનુસરનાર ભાવ-શુદ્ધિ કરીને આત્મ-વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી શકે છે. બીજી રીતે કહીએ તો આ પ્રકારની શુદ્ધિ વિના આત્મહિતના માર્ગમાં આગળ વધવું શક્ય નથી. (૫) અર્થ-સંકલના હે પૂજ્ય ! હું સમભાવની સાધના કરવાને ઇચ્છું છું. તે માટે અશુભ પ્રવૃત્તિઓનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયા વડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ, કે કરાવીશ નહિ. અને હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિને હું ખોટી ગણું છું અને તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું અશુભ પ્રવૃત્તિ કરનાર તે કષાયાત્માનો ત્યાગ કરું છું. (૬) સૂત્ર-પરિચય સામાયિકની ગણના શિક્ષાવ્રત અથવા શિક્ષાપદમાં થાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિંદુના ૩જા અધ્યાયમાં જણાવ્યું છે કે-સામાયિदेशावकाशिक - पोषधोपवासातिथिसंविभागश्चत्वारि शिक्षापदानीति (सू. ૧૮) (૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પોષધોપવાસ અને (૪) અતિથિ-સંવિભાગ; એ ચાર શિક્ષાપદો છે. શિક્ષાપદનો અર્થ સાધુ-ધર્મનો Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અભ્યાસ થાય છે. * શિક્ષા સાધુધર્માભ્યાસ: એટલે સામાયિક એ બે ઘડીનું૪૮ મિનિટનું સાધુ-જીવન છે. તે સમય દરમિયાન સાધકે સમસ્ત વર્તન સાધુની માફક રાખવું જોઈએ. સાધુ –શબ્દથી અહીં ભાવસાધુ સમજવાના છે કે જેઓ નિર્વાણ-સાધક યોગો વડે મોક્ષનું સાધન કરે છે અને સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ ધારણ કરે છે. સામાયિકમાં નિર્વાણ-સાધક મુખ્ય યોગ ચારિત્ર છે, જે સંવરના સિદ્ધાંતોને અનુસરવાથી સિદ્ધ થાય છે. મતલબ કે સંવરની કરણી એ સામાયિકનો સાર છે. સંવર એટલે આમ્રવનો નિરોધ. માત્રવનાથ સંવર: (તા. અ. ૯૧) તે આત્માનો શુદ્ધ પરિણામ છે, તેથી નિશ્ચયનયની દૃષ્ટિએ તેના ભેદો નથી, તો પણ વ્યવહારની અપેક્ષાએ તેના ભેદો પડી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તેના બે પ્રકારો નીચે મુજબ વર્ણવ્યા છે : જ પુનમદ્યતે થા, દ્રવ્ય-ભાવ-વિમેવતા છે यः कर्मपुद्गलादान-च्छेदः स द्रव्यसंवरः । મહેતુયાયી, પુનવસંવર: છે (પ્ર. ૪. શ્લો. ૭૯-૮૦) તેના દ્રવ્ય-સંવર અને ભાવ-સંવર એમ બે ભેદો છે. તેમાં કર્મયુગલના ગ્રહણનો છેદ (રોધ), તે દ્રવ્ય-સંવર છે અને સંસાર-વૃદ્ધિમાં કારણભૂત ક્રિયાઓનો ત્યાગ એ ભાવ-સંવર છે. શ્રીસ્થાનાંગસુત્રના પાંચમા સ્થાનના બીજા ઉદેશમાં ભાવસંવરના પાંચ દ્વારો (ભેદો) નીચે મુજબ વર્ણવેલા છે : पंच संवरदारा पण्णत्ता; तं जहा-१. सम्मत्तं, २. विरइ, ३. अप्पमाए, ४. अकसाया, ५. अजोगता । સંવર-દ્વારા પાંચ પ્રકારનાં , તે આ રીતે : ૧. સમ્યક્ત, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪. અકષાય ને પ. અયોગતા. તેમાં સમ્યક્ત એ મિથ્યાત્વના (ખોટી માન્યતાના-ખોટા માર્ગના ત્યાગરૂપ છે; વિરતિ એ હિંસા, * જુઓ એ સૂત્ર પરની શ્રી મુનિચંદ્રસૂરિની વૃત્તિ. + જુઓ સૂત્ર ૧લું, અંગ ૪ નિવ્વાણ ગોરો. Page #317 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે'-સૂત્ર ૦ ૨૩૫ જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના ત્યાગરૂપ છે; અપ્રમાદ એ આત્મઉપયોગમાં અસાવધાની-અનુત્સાહ કે બેદરકારીના ત્યાગરૂપ છે; અકષાય એ ક્રોધ, માન, માયા, અને લોભના ત્યાગરૂપ છે; તથા અયોગતા એ મન, વચન અને કાયાના સર્વ પ્રકારના યોગના ત્યાગરૂપ છે. શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પણ સંવર-દ્વારની સંખ્યા પાંચની ગણાવી છે. જેમકે : पढम होइ अहिंसा, बितियं सच्चवयणं ति पन्नतं । दत्तमणुन्नाय संवरो य बंभचेरऽपरिग्गहत्तं च ॥ (અ) ૬. ગા. ૨) પ્રથમ સંવર-દ્વાર અહિંસા છે, બીજું સંવર-દ્વાર સત્ય વચન છે, ત્રીજું સંવર-ધાર દત્તાનુજ્ઞાત-ગ્રહણ છે, ચોથું સંવર-દ્વાર બ્રહ્મચર્ય છે અને પાંચમું સંવર-દ્વાર અપરિગ્રહ છે. પરંતુ આ ભેદો ઉપર્યુક્ત વિરતિના જ પેટાવિભાગો છે, એટલે ભિન્ન પરંપરાના સૂચક નથી. વાચક-મુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્ર(અ. ૯, સૂત્ર ૨)માં સંવર-સંબંધમાં સૂચવ્યું છે કે- ગુણિ સમિતિ-ધર્માનુpક્ષા-પરીષય-વારિકા અર્થાત્ તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ(શ્રમણ-ધર્મ), અનુપ્રેક્ષા(ભાવના), પરીષહ-જય અને ચારિત્ર વડે થાય છે. નવતત્ત્વપ્રકરણમાં સંવરના આ ભેદોની સ્પષ્ટતા નીચે મુજબ કરેલી છે : समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । પ-તિ-gવીસ-વા-વીર-ધંમેë સવજ્ઞા (ગા. ૨૧) સમિતિ, ગુપ્તિ, પરીષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર એ અનુક્રમે પાંચ, ત્રણ, બાવીસ, દસ, બાર અને પાંચ પ્રકારે છે; જેની કુલ સંખ્યા સત્તાવન થાય છે. અર્થાત્ સંવરના ભેદો પ૭ છે. તેમાં સમિતિ એ મન, વચન અને કાયાની સમ્યક્ પ્રવૃત્તિ છે, જે ઈર્યા-સમિતિ આદિ પાંચ પ્રકારની છે; ગુપ્તિ એ મન, વચન અને કાયાનો નિગ્રહ છે, જે મનોગુપ્તિ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ જે ક્ષુધા, આદિ ત્રણ પ્રકારનો છે;* પરીષહ એ સુખ-દુ:ખની તિતિક્ષા છે, તૃષા આદિ બાવીસ પ્રકારની છે;† યતિ-ધર્મ એ સાધુએ કેળવવા યોગ્ય ખાસ ગુણો છે, જે ક્ષમાદિ દસ પ્રકારના છે;× ભાવના એ તત્ત્વચિંતન-સ્વરૂપ છે, જે અનિત્યતા વગેરે બાર પ્રકારની છે; અને ચારિત્ર એ સાવદ્ય યોગની વિરતિ છે, જે સામાયિકાદિ પાંચ પ્રકારનું છે. સંવરનું આ વિવરણ ખૂબ વ્યાપક છે, અને સાધકને કર્તવ્યનો સંપૂર્ણ અને સ્પષ્ટ ખ્યાલ આપવાને પૂરતું છે. જો યૌગિક દૃષ્ટિએ જોઈએ તો તેમાં યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે અને સમાધિ પણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમો કહેવાય છે. જે સામાયિકરૂપી પ્રથમ પ્રકારના ચારિત્રમાં અંતર્ગત થાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ પાંચ નિયમો કહેવાય છે, જે બહુધા દસ પ્રકારના યતિધર્મમાં સમાઈ જાય છે. હાથ, પગ વગેરેનું વિશેષ સંસ્થાન એ આસન છે, જે બાહ્ય-તપના કાય-ક્લેશ અને સંલીનતા નામના વિભાગમાં તથા નિષદ્યાદિ-પરીષહમાં અંતર્ભૂત થાય છે. પ્રાણનો આયામ એટલે નિગ્રહ કરવો, તે પ્રાણાયામ છે; જે મનો-ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય-ગુપ્તિ દ્વારા સિદ્ધ થાય છે. મનો-ગુપ્તિ એ મનઃપ્રાણનો નિગ્રહ છે, વચન-ગુપ્તિ એ વચન-પ્રાણનો નિગ્રહ છે અને કાય-ગુપ્તિ એ પાંચ ઇંદ્રિયોરૂપી પાંચ પ્રાણનો નિગ્રહ છે. દસ પૈકીના આઠ પ્રાણનો નિગ્રહ આ રીતે ગુપ્તિ દ્વારા થાય છે, જ્યારે અન્ય લોકોમાં પ્રચલિત માત્ર શ્વાસોચ્છ્વાસરૂપ પ્રાણનો નિગ્રહ ક્લેશકારી ગણીને કરવામાં આવતો નથી. શબ્દાદિ વિષયોમાંથી શ્રવણાદિ પાંચે ઇંદ્રિયોને પાછી ખેંચી લેવી તે પ્રત્યાહાર છે, જે દસવિધ યતિધર્મના તપ અને ત્યાગમાં સમાવિષ્ટ છે. તપનો અર્થ જૈન-પરિભાષામાં ખૂબ વિશાળ છે, તે લક્ષ્યમાં રાખવું ઘટે છે. આત્મ-સ્વરૂપમાં મનનો પ્રવેશ, તે ધારણા છે, આત્મ-સ્વરૂપમાં મનનું પ્રવાહરૂપે જવું તે ધ્યાન છે; અને આત્મ-સ્વરૂપમાં * જુઓ સૂત્ર ૨હ્યું. + જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૯ અથવા ભગવતીસૂત્ર શતક ૮, ઉં. ૮ અથવા. ઉત્તરાધ્યયનસૂત્ર અ. ૨. × જુઓ સૂત્ર ૩. Page #319 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે' સૂત્ર ૨૩૭ તદાકાર થવું તે સમાધિ છે. આ ત્રણે વસ્તુ કાયોત્સર્ગ તથા ભાવના દ્વારા સિદ્ધ થાય છે કે જેનું વિધાન આત્યંતર તપના છઠ્ઠા પ્રકારમાં તથા સ્વતંત્ર રીતે કરેલું છે. ' આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે, મનુષ્યના હૃદયમાં રહેલી પાશવી વૃત્તિઓને દૂર કરનારી છે અને સમતા, શાંતિ તથા પવિત્રતાના સિંચન વડે કાલ્પનિક દુઃખોને દૂર કરીને પ્રશમ-રસનો અનુભવ કરાવનારી છે. ટૂંકમાં ચિદાનંદઘનની મહામોજ માણી શકાય તેવી સર્વ સામગ્રી સંવરના પ૭સત્તાવન ભેદોમાં રહેલી છે, તેનું યથાર્થ આરાધન એ જ સામાયિક છે. પ્રભુ શ્રી મહાવીરે ગ્રહણ કરેલા સામાયિકને અંગે શ્રીતત્ત્વાર્થસૂત્રની ભાષ્ય-કારિકા(ગા. ૧૫, ૧૬)માં જણાવ્યું છે કે : जन्म-जरा-मरणार्तं, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयस्साधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥ જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય-સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો અને કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક-કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ-પુર:સર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મ-કલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. સામાયિકની સિદ્ધિ કરવા માટે કઈ ભૂમિકાએ પહોંચવું આવશ્યક છે ? તેનો યત્કિંચિત્ ખ્યાલ શ્રીવિશેષાવશ્યકભાષ્યગા. ૨૬૭૯, ૨૬૮૦)ની નિમ્ન પંક્તિઓમાં આપવામાં આવ્યો છે : जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलि-भासियं ॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ જેનો સમભાવવાળો આત્મા સંયમ, નિયમ અને તપમાં સારી રીતે આવેલો હોય, તેને સામાયિક થાય છે; એમ શ્રીકેવલી ભગવંતે કહેલું છે. जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य ।। तस्स सामाइयं होइ, इइ केवलि-भासियं ॥ ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે રાગ-દ્વેષ-રહિત ચિત્તવૃત્તિથી વર્તે છે, તેને સામાયિક થાય છે; એમ શ્રીકેવલી ભગવંતે કહેલું છે. એટલે મૂળગુણ રૂપ સંયમ, ઉત્તરગુણ રૂપ નિયમ, અનશનાદિ તપ અને સર્વ જીવો પ્રત્યે રાગદ્વેષ-રહિત ચિત્ત-વૃત્તિ એ સામાયિકની સિદ્ધિનાં મુખ્ય અંગો છે. અહીં મૂળગુણથી મહાવ્રતો અને ઉત્તર-ગુણથી સમિતિઓ તથા ગુપ્તિઓ સમજવાની છે. મતલબ કે મહાવ્રતો, સમિતિઓ, ગુપ્તિઓ, તપ અને ભાવનાની પાછળ જે આદર્શ રહેલો છે, તે જ આદર્શ સામાયિકની ક્રિયા કરતી વખતે નજરની સમક્ષ રાખવો જોઈએ. સામાફિય-સુત્ત અથવા કરેમિ ભંતે સૂત્ર આવી એક અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે, તેથી તે અર્થ-ગંભીર અને પ્રાસાદિક હોય એ સ્વાભાવિક છે. તેમાં વિનયનો વિકાસ છે, સંકલ્પની શુદ્ધિ છે, તેમનું પ્રત્યાખ્યાન છે, સગુણની ઉપાસના છે અને જીવન પ્રત્યેની દૃષ્ટિનું યોગ્ય ઘડતર પણ છે. સૂત્રના પ્રારંભમાં આવેલાં ભંતે-એ બે પદો ગુરુ પ્રત્યેનો અપૂર્વ આદર બતાવે છે; એટલે તેમાં વિનયનો વિકાસ રહેલો છે. ત્યાર પછી રજૂ થતો સીમ શબ્દ સમભાવનો આદર્શ રજૂ કરે છે, એટલે તેમાં સંકલ્પની શુદ્ધિ રહેલી છે. ત્યાર પછી સાવનું નો પરિશ્વામિ એ ત્રણ પદો વ્યવસ્થિત થયેલાં છે, જે સાવદ્ય યોગનો ત્યાગ સૂચવે છે; એટલે તેમાં હેયનું પ્રત્યાખ્યાન રહેલું છે. ત્યાર પછી નાવનિયમું જુવાનિ એ પદો આવે છે, જે કાલની મર્યાદાનું અને પ્રતિજ્ઞાનું સૂચન કરે છે. સામાયિકનો ઓછામાં ઓછો કાળ પણ એક મુહૂર્ત(૪૮ મિનિટ)નો સમજવો આ માટે વંદિત્તાસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે : जाव नियमं पज्जुवासामित्ति-जइवि सामन्न वयणमेअं, तहावि Page #321 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે-સૂત્ર ૦૨૩૯ जहन्नओवि अंतोमुहुत्तं नियमेण ठायव्वं, परओऽवि (जहा) समाहिए ठायव्वमिति અર્થાત જાવ નિયમ પજ્વાસામિ પાઠ જો કે સામાન્ય વચનરૂપ છે, તો પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત નિશ્ચયથી સામાયિકમાં રહેવું. તે પછી પણ ચિત્તની સમાધિ રહે ત્યાં સુધી સામાયિકમાં વધારે રહેવું. -(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૨૪૪) આ પછીનાં નવ પદો વિદં તિવિ, મuvi વાયા વાળ, ર fજ ર ારષિ-યોગ અને કરણની સ્પષ્ટતા કરવા અંગે યોજાયેલાં છે, જે સાવદ્ય ત્યાગની મૂળ પ્રતિજ્ઞાના પોષક છે, એટલે તેમના પ્રત્યાખ્યાનને વધારે જ સ્ફટ કરે છે અને ત્યાર પછી આવતાં તરસ સંતે ! પડદાપિ નિવાર સાહિણિ મMાdi વોસિરામિ-એ સાત પદો ભૂતકાળની અયોગ્ય પ્રવૃત્તિનાં સમાલોચક, વર્તમાનની અયોગ્ય પ્રવૃત્તિનાં નિંદક અને ભવિષ્યકાલની અયોગ્ય પ્રવૃત્તિનાં પ્રતિબંધક હોઈને જીવન પ્રત્યેની દૃષ્ટિનું સુયોગ્ય ઘડતર કરનારાં છે. ટૂંકમાં કરેમિ ભંતે સૂત્ર એ જીવનમાં ઉચ્ચ ગુણો ખીલવવાનો અપૂર્વ આદર્શ રજૂ કરે છે. કરેમિ ભંતે સૂત્ર એ સામાયિક નામના પ્રથમ આવશ્યકનું મૂળ સૂત્ર છે, તેથી તેના પર નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓ થયેલી છે. આ સાહિત્ય ખૂબ જ વિશાળ અને વિદ્વત્તાપૂર્ણ હોઈને ખાસ અધ્યયન માગી લે છે. તેમાંય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલું વિશેષાવશ્યક-ભાષ્ય જેની ગાથાઓ ૩૬૦૩ છે, તે જૈનતત્ત્વજ્ઞાનના મુકુટમણિ-સમું હોઈને ખાસ અભ્યાસ કરવા લાયક છે. તે સિવાય બીજા અનેક જાણીતા જૈનાચાર્યોએ તેના પર જુદે જુદે સ્થાને વિવેચન કરેલું છે, જે સૂત્રની મહત્તા અને ગંભીરતાનો પૂરો ખ્યાલ આપે છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૭૬ અને તેમાં ગુરુ ૭ તથા લઘુ ૬૯ છે. (૭) પ્રકીર્ણક કરેમિ ભંતે સૂત્રનો ચાલુ પાઠ પ્રતિક્રમણ સૂત્ર-ચૂર્ણિમાં છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ११. सामाइयपारण- सुत्तं [સામયિપારળ-મૂત્રમ] સામાયિક પારવાનું સૂત્ર (૧) મૂલપાઠ सामाइयवय- जुत्तो, जाव मणे होइ नियम - संजुत्तो । छिन्नइ असुहं कम्मं, सामाइय जत्तिया वारा ॥१॥ सामाइय(अं)मि उ कए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइअं कुज्जा ॥२॥ * સામાયિન્ત વિધિરૂં (૬), તીથવું ( છું), વિધિડું (૬), पालिडं ( र्यु), विधि करतां जि (जे) कां( को ) इ अविधि हुओ हुइ ( હોય) તેહ વિહં (હું) મનિ (1) વનિ (7) વાયાડું (T) રી मिच्छामि दुक्कडं ॥ (દસ મનના, દસ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં)× * આ સૂત્રની બંને ગાથાઓ ગાહા છંદમાં છે. + આ પાઠ ક્રમાંક ૧૧ વાળી પોથી ઉપરથી લીધેલો છે. × આ પાઠ ઓગણીસમી સદીની પોથીઓ સિવાય ભાગ્યે જ જોવામાં આવે છે. જો કે સામાયિકના ૩૨ દોષ સંબંધી સ્વાધ્યાય અને કુલકો સોળમી સદીમાં પણ રચાયેલાં જણાય છે : ૧. વિ. સં. ૧૩૬૩માં ખરતરગચ્છીય શ્રી જિનપ્રભસૂરિએ રચેલી વિધિપ્રપામાં નિર્દેશ તરીકે તથા વિ. સં. ૧૪૧૧માં ખરતરગચ્છીય શ્રી તરુણપ્રભાચાર્યે રચેલા ષડાવશ્યકબાલાવબોધમાં સામાઈય-પારણ-ગાહા તરીકે નીચેની ગાથાઓ જોવામાં આવે છે :भयवं दसण्णभद्दो, सुदंसणो थूलभद्द वयरो य । સત્તીય--શિદ- ચાયા, સાદૂ વિહા હૂંતિ || Page #323 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર૭ ૨૪૧ साहूण वंदणेणं, नासइ पावं असंकिया भावा । फासुअ- दाणे निज्जर, अभिग्गहो नाणमाईणं ॥२॥ छउमत्थो मूढमणो, कित्तियमित्तं पि संभरइ जीवो । जं च न संभरामि अहं, मिच्छा मि दुक्कडं तस्स ||३|| जं जं मणेण चितियमसुहं वायाइ भासियं किंचि । असुहं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ||४|| सामाइय-पोसह-संठियस्य जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो, सेसो संसारफलहेऊ ॥५॥ ૨. વિ. સં. ૧૪૬૮માં રુદ્રપલ્લીયગચ્છના શ્રીવર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકરમાં (પૃષ્ઠ ૩૧૯ પર) સામાયિક પારવાની વિધિ દર્શાવતાં નીચે જણાવ્યા પ્રમાણે ૭ गाथांसो दर्शावी छे : जं जं मणेण बद्धं, जं जं वायाइ भासियं किंचि । जं जं कारण कयं, मिच्छा मे दुक्कडं तस्स ॥४॥ सव्वे जीवा कम्म - वसि, महियलि जे य भमंति । ते मए सव्वे खमाविया, मज्झ वि ते य खमंति (तु) ॥५॥ खमिउ खमाविउ मई, खमिउ सव्वह जीव-निकाओ । सिद्धह दिन्न आलोयण, न म्म (म) ह वइरु न पाओ ॥६॥ सामाइयवयजुत्तो, जाव मणो होइ नियम- संजुत्तो । छिंदर असुहं कम्मं, सामाइय जत्तिया वारा ॥७॥ सामायिक विधि लीधउं, विधि पारियउं विधिमांहि जि कां ( को ) इ अविधि आसातना की तस्स मिच्छामि दुक्कडं ॥ ૩. વિધિપક્ષ અપ૨નામ અંચલગચ્છના શ્રી જયકેસરિસૂરિના શિષ્ય ઉપાધ્યાય મહિમાસાગરે [વિ. સં. ૧૪૯૮માં] રચેલા ષડાવશ્યક વિવરણમાં સામાયિક पारवानी विधियां ८ गाथाओ नीचे प्रमाणे भेवामां आवे छे, तेमां सामाइय-वयजुत्तो गाथा श्री छे :- मासमारा हे, नअर त्रिशि गएशी, पछ्र्ध, सामायिक ફાસિઉં, પાલિઉં, સોહિઉં, તીરિઉં, કીરતિઉં, આરાધિઉં, વિધિ કીધઉં, વિધિ પાલિઉં, વિધિ કરતાં જિકો અવિધિ આશાતના હુઈ, તેહં સિવહું મિન, વચન, કાયાં કરી મિચ્છા મિ દુક્કડં II जं जं मणेण बद्धं, जं जं वायाइ भासियं पावं । कारण वि दुट्ठ कयं, मिच्छा मे दुक्कडं तस्स ॥१॥ प्र.-१-१६ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ छमउत्थो मूढमणो, कित्ती (त्ति) यमित्तं पि संभरइ जीवो । जं च न संभरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥२॥ सामाइयवय- जुत्तो, जाव मणे होइ नियम- संजुत्तो । छिंदइ असुहं कम्मं, सामाइय जत्तिया वारा ||३|| सामाइय-पोसह-संठियस्स, जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो, सेसो पुण जाण विफलति ||४|| सागरचंदो कामो चंदविडं ( वडि) सो सुदंसणो धन्नो । जेसि पोसहपडिमा, न खंडियं (या) जीविदं (यं) ते वि ॥५॥ सव्वे जीवा कम्म - वसि, चउदह रज्ज भमंति । ते सवि मई खमाविया, मज्झ वि ते उखमंतु ||६|| खमिय खमाविय मई, खमिय छव्विह जीव - निकाय । सिद्धहं दिनं आलोयणं, मज्झ[न] वि वइर न पाउ ||७|| दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । इयरो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥८॥ गाथा सुगमार्थ (र्था ) ॥ इति श्री विधिपक्ष - सुश्रावकसामाचारी समायात (ता) । ૪. વિ. સં. ૧૫૦૧માં તપાગચ્છના શ્રી હેમહંસગણિએ રચેલા પડાવશ્યકબાલાવબોધમાં (પોથી ૭ પૃ. ૬૬ ઉપર) સામાયિક પારવાની ગાથાઓ નીચે મુજબ खायेली छे : હવે પ્રસંગિઈં સામાયિક પારવાની ગાહા વષાણઈ છÛ सामाइयवय- जुत्तो, जाव मणे होइ नियम- संजुत्तो । छिन्नइ असुहं कम्मं, सामाइयअ जत्तिया वा ॥ १ ॥ सामाइयम्मि उ कए.... कुज्जा ॥२॥ सामाइअ -पोसह[सं] ठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो, सेसो संसारफल - हेउ (ऊ) ||३|| सामायिक विधई लीधउं०.....' " ૫. ક્રમાંક ૧૧ વાળી પોથી જે સં. ૧૬૭૮માં લખાયેલી છે, તેના પૃ. ૧૦ ૬ ઉપર આ ગાથાઓ નીચેના ક્રમે લખાયેલી છે : Page #325 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર ૨૪૩ (२) संस्कृत छाया सामायिकव्रत-युक्तः, यावत् मनसि भवति नियम-संयुक्तः । छिनत्ति अशुभं कर्म, सामायिकं यावतः वारान् ॥१॥ सामायिके त कते, श्रमणः इव श्रावकः भवति यस्मात् । एतेन कारणेन, बहुशः सामायिकं कुर्यात् ॥२॥ (3) सामान्य भने विशेष अर्थ सामाइयवय-जुत्तो-[सामायिकव्रत युक्तः]-सामायितथी युst. વ્રત શબ્દનો અર્થ ત્યાગ, પ્રત્યાખ્યાન કે નિવૃત્તિ થાય છે. તે માટે श्रीतत्त्वार्थसूत्रम | छ :-हिंसा-ऽनृतस्तेयाब्रह्म-परिग्रहेभ्यो विरतिव्रतम् (स. ७. सू. १). डिंसा, अनृत, योरी, अब्राहम अने परिश; भांथी विरत सामाइयवयजुत्तो० ॥१॥ सामाइयम्मि उ कए० ॥२।। सामाइक विधिई लीधउं सामाइअ-पोसह-संठिअस्स० ॥३।। ૬. ક્રમાંક ૨૬ વાળી પોથીના પત્ર ૧૪મા ઉપર આ ગાથાઓ નીચેના ક્રમે આપી છે - सामाइअ-वय-जुत्तो १. सामाइअंमि उ कए २. सामाइअ-पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो, सेसो संसारफल-हेउ(ऊ) ॥३॥ छउमत्थो मूढमणो, कित्तिअमित्तं पि संभरे जीवो । जं किंचि न संभरामि, मिच्छा मि दुक्कडं तस्स ॥४॥ ત્યાર પછી નીચેનો પાઠ આપવામાં આવ્યો છે :सामामक विधि लीधुं, विधिं पायें, जि काइ अविथि हुओ हुइ; ते सविहु मनें वचनें कायाई करी तस्स मिच्छा मि दुक्कडं ॥छ।। ७. 30 पाणी पोथीमा सामाइयवय-जुत्तो भने सामाइयंमि उ कए भेजे ॥थाओ सोपी छे. त्यार पछी सामायिक विधि लिधउं, विधई पालिङ, विधि करतां जे कोइ अविधि हुइ होइ, ते सविडं मन्ने वचन्ने कायाइं करी मिच्छा मि दुक्कडं । दस मनना, दस वचनना, बार कायाना, बत्रीस दोषमाहे जे कोई दोष लागो होइ, ते सविहं मने वचने कायाई करी तस्स मिच्छा मि दुक्कडं ॥ ५16 सापेतो छ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ થવું, વિરામ પામવો, તે વ્રત છે. સામાયિકમાં સાવઘયોગનો ત્યાગ હોવાથી તેનો સમાવેશ પણ વ્રતમાં જ થાય છે. શ્રાવકનાં બાર વ્રતોમાં તે નવમું છે અને ચાર શિક્ષાવ્રતોમાં તે પહેલું છે. નવ- -[યાવત્]-જ્યાં સુધી. મળે[મનસિ]મનમાં. હોડ઼-[મવતિ હોય છે. નિયમ-પંગુત્તો-[નિયમ-સંયુ :]-નિયમથી યુક્ત, નિયમથી જોડાયેલો, નિયમવાળો, નિયમધારી. સામાયિક એ પ્રત્યાખ્યાન કે વિરતિની દૃષ્ટિએ વ્રત છે તેમ છતાં એ અણુવ્રતોની પુષ્ટિને માટે યોજાયેલું હોઈને ઉત્તરગુણ કે નિયમ પણ કહેવાય છે. અથવા સાવઘયોગને અમુક કાલ-મર્યાદા સુધી છોડવાની જે પ્રતિજ્ઞા, તે પણ નિયમ જ છે અને તેથી તેવા નિયમથી જે કોઈ સંયુક્ત એટલે જોડાયેલો હોય, તેને નિયમ–સંયુક્ત કે નિયમવાળો કહેવાય છે. િિન-[છિન્નત્તિ]-છેદે છે, કાપે છે. છિનત્તિ એ છિ-છેદવું, ભેદવું, કાણું પાડવું કે નાશ કરવો એવા અર્થવાળા ધાતુનું ત્રીજા પુરુષનું એકવચન છે. અમ્રુદું-[ગરનુમમ્]-અશુભ પાપવાળા. માં-[f]-કર્મને. રાગ-દ્વેષની ચિકાશ વડે પુદ્ગલોની જે વર્ગણાઓ આત્મા વડે ગ્રહણ થાય છે અને જે સ્પષ્ટ (અડકીને), બદ્ધ (જોડાઈને), નિધત્ત (વધારે જોડાઈને) કે નિકાચિત (તાદાત્મ્યભાવ પામીને) રીતે આત્મ-પ્રદેશો સાથે જોડાય છે, તે કર્મ કહેવાય છે. અહીં ફલની દૃષ્ટિ એ તેના શુભ અને અશુભ એવા બે જ વર્ગો પાડેલા છે, પરંતુ પ્રકૃતિની દૃષ્ટિએ તેના આઠ વિભાગો પડે છે; જે અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) નામ, (૬) આયુ, (૭) ગોત્ર અને (૮) અંતરાય કર્મ તરીકે ઓળખાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર૦ ૨૪૫ સામ-[સામાયિ]-સામાયિક. અહીં પ્રથમા વિભક્તિને લોપ થયેલો છે ત્તિયા-[યાવત]-જેટલી ત્તિય એ વિશેષણ છે, તેનો અર્થ જેટલી થાય છે. (પા. સ. મ. પૃ. ૪૩૩) વારા-[વારી]-વાર. વાર એ વાર શબ્દનું બહુવચન છે; તેનો અર્થ વાર, વખત કે ફેરો થાય છે. સામફિષિ-[સામયિ%]-સામાયિકમાં. ૩-[]-જ. વ-]િ -કર્ષે છતે, કરતાં, કરવાથી. વૃત્તેિ સતિ (આ. ટી. મ. ગા. ૮૦૧). મળો-[શ્રમ :]-સમણ, શ્રમણ, સાધુ. (વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ત્રીજું.) રૂ-[3]-જેવો. આ પદ ઉપમા, સાદગ્ધ કે ઉન્મેલા દર્શાવનારું અવ્યય છે. અહીં તે ઉપમા કે સાદશ્યના અર્થમાં વપરાયેલું છે. સાવો-[શ્રાવેa]-શ્રાવક, ગૃહસ્થ શ્ર-[કૃતિ] સાંભળવું એ ધાતુ પરથી આ શબ્દ બનેલો છે, જેનો અર્થ સાંભળનાર થાય છે. શ્રીસ્થાનાંગસૂત્રની અભયદેવસૂરિએ કરેલી વૃત્તિમાં તેનો અર્થ-કૃતિ વિનવવનતિ શ્રાવઃ જે જિન-વચનને સાંભળે, તે શ્રાવક એ રીતે ઘટાવવામાં આવ્યો છે. અન્ય પૂર્વાચાર્યોએ કૃતિ સાધુસમીપે સાધુ-સામીવાડીમતિ શ્રાવળ: જે સાધુસમીપે જઈને સાધુ-સામાચારી-સાધુજીવનને લગતા આચારોનું શ્રવણ કરે છે, તે શ્રાવક એવો અર્થ પણ ઘટાવ્યો છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ હવ૬-[અવંતિ]-થાય છે. નહ-[માજેથી, જે કારણથી. M-[તેન]-એ. વર-[વારન]-કારણથી, કારણ વડે. વાતો-[વદુઃFબહુ વાર, વારંવાર, ઘણી વાર. સામા-[સામાયિન્સામાયિક. ના-[ 7-કરે, કરવું જોઈએ. વિધિ-નિયત ક્રમ. નક્કી કરેલી પદ્ધતિ. (૪) તાત્પર્યાર્થ સામાયિપાર-સૂત્રસામાયિકને પારવાનું સૂત્ર પારવું એટલે પાર ઉતારવું, વિધિસર પૂર્ણ કરવું. આ સૂત્રનો ઉપયોગ સામાયિકની ક્રિયાને વિધિસર પૂર્ણ કરવામાં થાય છે, તેથી તેને સામાયિપા૨U-સૂત્રમ્ કહ્યું છે. વળી તેનો પ્રારંભ સામાવય-ગુત્તો શબ્દથી થતો હોઈને એ નામે પણ ઓળખાય છે. સામાફવય-નુત્ત-સામાયિકવ્રતથી યુક્ત. સામાયિકવ્રતને વિધિ-પુર:સર ગ્રહણ કરીને, તેનું યથાશક્તિ આરાધન કરનાર સામાયિકવ્રતથી યુક્ત કહેવાય છે. વાવ-જ્યાં સુધી. મને દો નિયમ-સંગુત્તો-મનમાં નિયમથી યુક્ત હોય છે. સામાયિકનો કરનાર સાવદ્યયોગના ત્યાગરૂપી નિયમમાં ત્રણ પ્રકારે જોડાયેલો હોય છે : (૧) મનથી, (૨) વચનથી અને (૩) કાયાથી. તેના મનનું જોડાણ અતિમહત્ત્વનું છે, કારણ કે તે ભાવોનું વાહન છે; અને ભાવો તો નિરંતર અંતરમાંથી-આંતરિક-સૃષ્ટિમાંથી ઊઠ્યા જ કરે છે. મતલબ કે તેનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. તેથી જયાં સુધી તેને કોઈ પણ પ્રકારના ધ્યાનથી બદ્ધ કરવામાં ન આવે, ત્યાં સુધી તે વિવિધ ભાવોમાં રમ્યા જ કરે છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર ૨૪૭ જૈન શાસ્ત્રકારોએ આ ભાવોના ત્રણ વિભાગો પાડેલા છે : (૧) અપ્રશસ્ત, (૨) પ્રશસ્ત અને (૩) વિશુદ્ધ. તેમાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ(પ્રીતિ), અરતિ (અપ્રીતિ), ભય, શોક, જુગુપ્સા (ધૃણા) અને વેદ (મૈથુનાભિલાષ) એ અપ્રશસ્ત ભાવો છે, જયારે મૈત્રીભાવ, પ્રમોદભાવ અને કારુણ્યભાવ એ પ્રશસ્ત ભાવો છે; અને સંપૂર્ણ મધ્યસ્થભાવ કે સમભાવ એ વિશુદ્ધ ભાવ છે. તે પ્રશમ-રસ, શાંત-રસ કે સુધારસ પણ કહેવાય છે. આ ભાવો પૈકી અપ્રશસ્ત ભાવોને મન ઝીલે નહિ, તો તે સામાયિકના નિયમથી યુક્ત ગણાય. એટલે જ મનમાં નિયમ-સંયુક્ત હોવાનો અર્થ મનને અપ્રશસ્ત ભાવના ત્યાગરૂપ નિયમમાં રાખવાનો છે. છિન્ન મસુદં મખં-અશુભ કર્મનો નાશ કરે છે. તત્ત્વથી કર્મમાત્ર અશુભ છે, કારણ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રક્ટ થવામાં તે અંતરાયભૂત છે, તો પણ વ્યવહારથી પાપામ્રવને જ અશુભ કર્મ કહેવામાં આવે છે, કારણ કે તેનો વિપાક અતિકટુ હોય છે; અને તેના ઉદયને લીધે સત્સંગ કે સારાં સાધનોની પ્રાપ્તિ જલદી થતી નથી. આવાં અશુભ કર્મો સામાયિકના સમય દરમિયાન ઉત્પન્ન થતી ભાવ-શુદ્ધિ વડે નાશ પામે છે. ભાવ-શુદ્ધિ એ એક પ્રકારનું આત્યંતર તપ છે, તેથી તેના વડે કર્મનો નાશ કરી શકાય છે. સીમા બરિયા વારા-જેટલી વાર સામાયિક. સામમિ ૩ સામાયિક જ કર્યો છતે. સમuો રૂવ સાવ હવ-શ્રાવક શ્રમણના જેવો થાય છે. ના-જેથી UUUM વારોએ કારણથી. વહુ સામાફિયં -સામાયિક ઘણી વાર કરવું જોઈએ. બત્રીસ દોષ-સામાયિકના સમય દરમિયાન તજવા યોગ્ય ૩૨ બાબતો. સામાયિકમાં મન, વચન અને કાયા દ્વારા થતા નીચેના બત્રીસ દોષો છોડવા જોઈએ : Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મનના દસ દોષો વિવેક નો-ત્તિ, નામસ્થી -મ-નિયાત્થિી ! संसय-रोस अविणओ, अबहुमाणए दोसा भाणियव्वा ॥ (૧) અવિવેક દોષ-સામાયિકના સમય દરમિયાન આત્મ-હિત સિવાય અન્ય વિચારો કરવા તે અવિવેક દોષ છે. (૨) યશકીર્તિ દોષ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે યશકીર્તિ દોષ છે. (૩) લાભ-વાંછા દોષ-સામાયિક દ્વારા કોઈ પણ જાતના લાભની ઇચ્છા રાખવી તે લાભ-વાંછા દોષ છે. (૪) ગર્વ દોષ-અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું, એવો વિચાર કરવો તે ગર્વ દોષ છે. (૫) ભય દોષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લોકો શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દોષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ છે. (૭) સંશય દોષ-સામાયિકનું ફલ મળશે કે કેમ ? એવો વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રોષ દોષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં ને રોષમાં સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ છે. (૯) અવિનય દોષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દોષ છે. (૧૦) અબહુમાન દોષ-ભક્તિભાવ, બહુમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દોષ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર ૭ ૨૪૯ વચનના દસ દોષો. कुवयणं सहसाकारे, સછંદ્ર-સંઘેય-નદં ચ । વિજ્ઞા-વિહામોડવુદ્ધ, निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧૧) કુવચન દોષ-કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું, તે કુવચન દોષ છે. (૧૨) સહસાકાર દોષ-વગર-વિચારેય એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૧૩) સ્વચ્છંદ દોષ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છંદ દોષ છે. (૧૪) સંક્ષેપ દોષ-સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે; મતલબ કે તે સ્ફુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ. (૧૫) કલહ દોષ-સામાયિક દરમિયાન કોઈની સાથે કલહકારી વચન બોલવું તે કલહ દોષ છે. (૧૬) વિકથા દોષ-સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપ-લાવણ્ય-સંબંધી, ખાન-પાનના-સ્વાદસંબંધી, લોકાચાર-સંબંધી કે કોઈની શોભા યા સૌન્દર્યસંબંધી, વાતચીત કરવી તે વિકથા દોષ છે. [ચાર પ્રકારની વિકથા માટે જુઓ-શ્રીહરિભદ્રસૂરિએ રચેલી શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકા. અધ્યયન ત્રીજું.] (૧૭) હાસ્ય દોષ-સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દોષ છે. (૧૮) અશુદ્ધ દોષ-સામાયિકના સૂત્ર-પાઠમાં કાનો, માત્રા કે મીંડું ન્યૂનાધિક બોલવાં અથવા હ્રસ્વનો દીર્ઘ ને દીર્ઘનો હ્રસ્વ ઉચ્ચાર કરવો, અથવા તો સંયુક્તાક્ષરોને તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુક્ત બોલવા Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તે અશુદ્ધ દોષ છે. (૧૯) નિરપેક્ષ દોષ-અપેક્ષા રહિત વચન બોલવું એટલે કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ, વગેરે વાક્ય-પ્રયોગો નિરપેક્ષ છે; જ્યારે આ કાર્ય માટે હું બનતો પ્રયત્ન કરીશ, તમારું કામ થવાનો સંભવ છે વગેરે વાચ-પ્રયોગો સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાનો સંભવ રહેતો નથી. (૨૦) મુણમુણ દોષ-સામાયિક સમય દરમિયાન ગણગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડ ગોટા વાળવા તે મુણમુણ દોષ છે. કાયાના બાર દોષો. कुआसणं चलासणं चला दिठ्ठी, सावज्जकिरिया ऽऽलंबणाऽऽकञ्चण-पसारणं । આતમ-મોડા-મન-વિમામાં, निद्दा वेयावच्चति बारस कायदोसा ॥ (૨૧) અયોગ્યાસન દોષ-સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અયોગ્યાસન દોષ છે. (૨૨) અસ્થિરાસન દોષ-ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું, તે અસ્થિરાસન દોષ છે. (૨૩) ચલદૃષ્ટિ દોષ-સામાયિકમાં બેઠા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદિષ્ટ દોષ છે. (૨૪) સાવધક્રિયા દોષ-સામાયિકમાં બેઠા છતાં કોઈ પણ ઘ૨કામની કે વેપાર-વણજને લગતી વાતનો સંજ્ઞાથી ઇશારો કરવો તે સાવધક્રિયા દોષ છે. (૨૫) આલંબન દોષ-સામાયિક વખતે કોઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દોષ છે. (૨૬) આકુંચન-પ્રસારણ દોષ-સામાયિક ચાલુ છતાં હાથ-પગને Page #333 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર ૭૦ ૨૫૧ લાંબા-ટૂંકાં કરવા તે આકુંચન-પ્રસારણ દોષ છે. દોષ છે. (૨૭) આલસ દોષ-સામાયિકના સમયમાં આલસ મરડવું તે આલસ (૨૮) મોટન દોષ-સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફોડવા-ટચાકા વગાડવા (શરીર મરડવું) તે મોટન દોષ છે. (૨૯) મલ દોષ-સામાયિક વખતે શરીરનો મેલ ઉતા૨વો તે મલ દોષ છે. (૩૦) વિમાસણ દોષ-સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું તે વિમાસણ દોષ છે. (૩૧) નિદ્રા દોષ-સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૩૨) વસ્ત્ર-સંકોચન દોષ-સામાયિકમાં ટાઢ વગેરેના કારણથી [કે વિના-કારણે ] વસ્ત્રને સંકો૨વાં તે વસ્ત્ર-સંકોચન દોષ છે.* * આ સંબંધમાં વિક્રમની ૧૯મી સદીના કવિ પં. શ્રી વીરવિજયજીએ રચેલી સજ્ઝાય નીચે મુજબ છે : [ચોપાઈ] શુભ-ગુરુ-ચરણે નામી શીસ, સામાયિકના દોષ બત્રીશ; કહીશું ત્યાં મનના દસ દોષ, દુશ્મન દેખી ધરતો રોષ. સામાયિક અવિવેકે કરે, અર્થ-વિચાર ન હૈડે ધરે; મન ઉદ્વેગે ઇચ્છે યશ ઘણો, ન કરે વિનય વડેરા તણો. ભય આણે ચિંતે વ્યાપાર, ફળ-સંશય નિયાણાં સાર; હવે વચનના દોષ નિવાર, કુવચન બોલે કરે ટુંકાર. લે કુંચી, જા, ઘર ઉઘાડ, મુખ લવરી કરતો વઢવાડ; આવો, જાવો બોલે ગાળ, મોહ કરી હુલરાવે બાળ. કરે વિકથા ને હાસ્ય અપાર, એ દશ દોષ વચનના વા; કાયા-કેરાં દૂષણ બાર, ચપલાસન જોવે દિશિ ચાર. સાવદ્ય કામ કરે સંઘાત, આળસ મોડે ઊંચે હાથ; પગ લંબે બેસે અવિનીત, ઓસીંગણ લે થાંભો ભીંત. ૧ ૨ 3 ૪ પ દ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ વાચક શ્રી ઉમાસ્વાતિ-પ્રણીત તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય ૭ના સૂત્ર ૨૮માં સામાયિક વ્રતના અતિચારો ટૂંકામાં નીચે પ્રમાણે દર્શાવ્યા છે : योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ભાવાર્થ :- (૧) કાયદુપ્રણિધાન, (૨) વચનદુપ્રણિધાન, (૩) મનોદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) સ્મૃતિનું અનુસ્થાપન એ પાંચ અતિચારો સામાયિક વ્રતના છે. (૫) અર્થ-સંકલના સામાયિક-વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મનો નાશ કરે છે. ૧. સામાયિક જ કર્યે છતે શ્રાવક શ્રમણ (સાધુ) જેવો થાય છે; તેથી તેણે સામાયિક વારંવાર કરવું જોઈએ. ૨ આ સામાયિક મેં વિધિ-પૂર્વક ગ્રહણ કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની ક્રિયામાં જો કોઈ પણ અવિધિ કે ભૂલ સરતચૂકથી થઈ ગઈ હોય તો તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દસ મનના, દસ વચનના અને બાર કાયાના એમ કુલ બત્રીસ દોષોમાંથી જે કોઈ પણ દોષનું સેવન સરતચૂકથી થઈ ગયું હોય, તો તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. મેલ ઉતારે ખણજ ખણાય, પગ ઉપર ચડાવે પાય; અતિ ઉઘાડું મેલે અંગ, ઢાંકી વળે ત્યમ અંગ ઉપાંગ. નિદ્રાએ રસ ફલ નિર્ગમે, કરહા કંટકતરુએ ભમે; એ બત્રીસે દોષ નિવાર, સામાયિક કરજો નર નાર. સમતા-ધ્યાન-ઘટા ઊજળી, કેસરી ચોર હુવો કેવળી; શ્રી શુભવીર-વચન પામતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી. ૭ ८ ( Page #335 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર૭૨૫૩ (૬) સૂત્ર-પરિચય સામાયિકમાં વ્યતીત થયેલો કાલ સફલ છે અને બાકીનો બધો કાલ સંસાર-વૃદ્ધિનું કારણ છે* એટલે સામાયિકની ક્રિયા જીવનભર થાય તેવો આદર્શ રાખવો જોઈએ. જો તેમ ન બને તો દેશવિરતિ-ચારિત્રનો સ્વીકાર કરીને હંમેશાં બને તેટલો વખત સામાયિકમાં પસાર કરવો જોઈએ. તે પણ ન બને તો પ્રતિદિન અમુક સામાયિક કરવાનો નિર્ણય કરવો જોઈએ, અને તે પણ ન બને તો છેવટે પર્વદિવસે તો જરૂર સામાયિક કરવું જોઈએ. સામાયિકની ક્રિયાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ મને શાંત અને સ્વસ્થ થતું જાય છે; તથા તેની એકાગ્રતા, મનન-શક્તિ અને ધારણા-શક્તિ ખીલતી જાય છે. જો કે માનસિક શક્તિઓની ખિલવણી એ સામાયિકનું મુખ્ય ધ્યેય નથી, તો પણ તે એક પ્રબલ સાધન છે અને તેનો ઉપયોગ વૃત્તિઓ પર કાબૂ રાખવામાં સફળ રીતે થઈ શકે છે, તેથી તેનો નિર્દેશ અહીં કરવો છે. વળી સામાયિકનો અભ્યાસ આગળ વધતાં ક્ષમા, નમ્રતા, અને સંતોષ જેવા મહાન ગુણો સારી રીતે વિકાસ પામતા હોઈને સામાયિક કરનારનો રસ સામાયિકની ક્રિયામાં દિન પ્રતિદિન ઉત્કૃષ્ટ બનતો જાય છે અને પછી તો તેને છોડવાનું જરા પણ દિલ થતું નથી. આવી સ્થિતિ અભ્યદયની શુભ નિશાની છે. સામાયિક એ ચારિત્રનો સાર હોઈને મોક્ષમાર્ગનો મંગલ દરવાજો છે, તેથી તેની તુલના અન્ય કોઈ પણ પદાર્થથી થઈ શકતી નથી. તેમ છતાં કલ્પના-પ્રિય મનને સંતોષ આપવા માટે જ્ઞાની પુરુષોએ તેનું માહાસ્ય જુદી જુદી રીતે જણાવ્યું છે. એક સ્થળે કહ્યું છે કે : दिवसे दिवसे लक्खं, देइ सुवनस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥ ★ सामाइय-पोसह-संठियस्स जीवस्स जाइ जो कालो ।। સો સરૂનો વોલ્ગો, સેસો સંસારત-હેક | જીવનો જે સમય સામાયિક અને પોષધમાં રહેતાં વ્યતીત થાય છે, તે સફળ છે જ્યારે બાકીનો બધો સમય સંસાર-વૃદ્ધિનું કારણ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ એક માણસ પ્રતિદિન લાખ ખાંડી સોનાનું દાન દે અને બીજો માણસ પ્રતિદિન એક સામાયિક કરે તો સામાયિકવાળો ચડી જાય. મતલબ કે સુવર્ણનું દાન દેનારો સામાયિક કરનારની બરોબરી કરી શકતો નથી. વળી અન્ય સ્થળે કહ્યું છે કે : तिव्वतवं तवमाणो, जं न विनिट्ठवइ जम्म- कोडीहिं । तं समभाविअ - चित्तो, खवेइ कम्मं खणद्धेण ॥ ક્રોડો જન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતો નથી, તે કર્મને સમભાવથી યુક્ત આત્મા અર્ધી ક્ષણમાં ખપાવે છે. મતલબ કે સામાયિક એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ છે. આવી ઉત્કૃષ્ટ મંગલકારી ક્રિયાને છોડવાનું મન કોને થાય ? તેમ છતાં પ્રતિજ્ઞાનો સમય પૂરો થતાં તેને વિધિસર પૂરી કરવી એ કર્તવ્ય ગણાય છે, તેથી તે પ્રસંગે ફરીને પણ સામાયિક કરવાની ભાવના જાગ્રત થાય તેટલા માટે પ્રસ્તુત સૂત્રની યોજના છે. તેમાં જણાવ્યું છે કે સામાયિક કરનાર જ્યાં સુધી અને જેટલી વાર મન વડે કરીને નિયમસંયુક્ત હોય છે અર્થાત્ ભાવથી સામાયિકધારી હોય છે, ત્યાં સુધી અને તેટલી વાર અશુભ કર્મને છેદે છે. આનો પરમાર્થ એ છે કે સામાયિક કરનારે સામાયિકના કાલ દરમિયાન પોતાના મનની સઘળી વૃત્તિઓને કાબૂમાં રાખીને સમભાવ તરફ પ્રયાણ કરવું જોઈએ અને તેમ થાય તો જ આત્માને વળગેલાં તમામ અશુભ કર્મો ખરી પડે. વળી, સામાયિક કરનારની સ્થિતિ આ વખતે શ્રમણ (સાધુ) જેવી હોય છે, કારણ કે તેણે સાવઘયોગનું પ્રત્યાખ્યાન છ-કોટિથી કરેલું છે અને બાકીની ત્રણ-કોટિ માટે તેના અંતરની ભાવના છે. એટલે સામાયિક જો કે તે સમય-પૂરતું પૂર્ણ થાય છે, તો પણ તેણે ફરી ફરીને કરવાની ભાવના અંતરમાં રાખવી જોઈએ. વળી એ પણ લક્ષ્યમાં રાખવું જોઈએ કે સામાયિક લેવાનો વિધિ અને પારવાનો વિધિ પણ દોષ-રહિત થાય અને સામાયિકના કાલ દરમિયાન અવિવેકાદિ ૩૨ દોષોનું સેવન ભૂલે-ચૂકે પણ ન થાય. આ સૂત્રમા સર્વ વર્ણ ૭૪ અને તેમાં ગુરુ ૭ તથા લઘુ ૬૭ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનું સૂત્ર ૦ ૨પપ (૭) પ્રકીર્ણક આ સૂત્રની પ્રથમ ગાથા આચારદિનકરમાં તથા મહિમાસાગર ઉપાધ્યાયે રચેલા પડાવશ્યક-વિવરણમાં નજરે પડે છે તથા બીજી ગાથા શ્રીભદ્રબાહુસ્વામી-કૃત આવશ્યકસૂત્રનિર્યુક્તિમાં નજરે પડે છે. તેનો ગાથાક્રમ શ્રીહરિભદ્રસૂરિએ રચેલી ટીકામાં ૮૦૧નો જણાવ્યો છે. ત્યાર પછી પરિશિષ્ટ તરીકે બોલાતો ગુજરાતી પાઠ આચારદિનકરમાં, શ્રીહેમહંસગણિએ રચેલા પડાવશ્યક બાલાવબોધમાં તથા ત્યાર પછીની પોથીઓમાં નજરે પડે છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ [પાદનોંધ-ચૈત્યવંદન કરનારે આમાંના પ્રથમ વાક્ય દ્વારા ગુરુનો આદેશ માગવાનો હોય છે. તે આદેશ મળતાં, અથવા મળેલો માનીને રૂજ્યું પદ દ્વારા તેનો સ્વીકાર સૂચવવાનો હોય છે. આ આદેશ-વાક્યમાં સંસ્કૃત ભગવન્ ! પદ કેટલેક સ્થળે વપરાય છે, તથા ચૈત્યવંદન કરું. એવી ભાષા પાછળની કેટલીક પોથીઓમાં જોવામાં આવે છે. + ઞ ક્રમાંક વાળી પોથીમાં માત્ર જં કિંચિનો જ ઉલ્લેખ છે કે જેને અન્ય પોથીઓમાં છઠ્ઠી ગાથા ગણેલી છે. आ १२. जगचिंतामणि- सुत्तं [પ્રભાત-ચૈત્યવનમ્ જગચિંતામણિ ચૈત્યવંદન इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवंदन करुं । इच्छं । (૧) મૂલપાઠ ના-ચિંતામણિ ! નાદૌન ! નવ-ગુરૂ ! નવ-વસ્તુળ !, ના-વંધવ ! ના-સત્યવાદ ! ના-માવ-વિચવવા ! | इ उ ક્રમાંક ૪વાળી પોથીમાં માત્ર પહેલી અને જં કિંચિવાળી ગાથા જ નજરે પડે છે. ક્રમાંક ૨, ૫ અને ૬વાળી પોથીઓમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠ્ઠી ગાથા નમસ્કાર નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ આવેલી છે, જેનો ઉલ્લેખ ક્રમાંક ૨-વાળી પોથીમાં શ્રીતરુણપ્રભસૂરિએ પત્ર ૪૮ ઉપર કરેલો છે. ई ક્રમાંક ૧૨, ૧૬વાળી પોથીઓમાં ૪થી તથા પમી ગાથાઓ નજરે પડતી નથી. ક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨૫વાળી પોથીઓમાં તથા ઓગણીસમી સદીમાં લખાયેલી પોથીઓમાં ૬ ગાથાવાળો પાઠ મળે છે. ૧. આ સ્થળે ન-નાર્હ પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૫, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં નાદ-નાદ એવો પાઠ જોવાય છે. આ પાઠ છંદ તથા માત્રામેળની નજરે પણ વધારે યોગ્ય લાગે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૫૭ ૨. આ સ્થળે ૨૩ જિ એવો પાઠ પ્રચારમાં છે, પરંતુ પ્રાચીન પોથીઓમાં-ક્રમાંક ૪, ૬, ૧૧, ૧૬, ૧૯, ૨૩ વગેરેમાં વડવી વિ પાઠ જોવામાં આવે છે, જે ભાષા તથા છંદના માત્રામેળની દષ્ટિએ પણ અધિક યોગ્ય છે. ૩. આ સ્થળે કેટલીક પોથીઓમાં ગતિ અને જયંત એવા પાઠો જોવામાં આવે છે, પરંતુ જિનવરોના સંબોધનની સાથે નથંતુ ક્રિયાપદ વિશેષ બંધબેસતું હોવાથી તથા પ્રાચીન પોથીઓમાં તેવો પાઠ મળી આવતો હોવાથી તે પાઠ રાખવામાં આવ્યો છે. ૪. આ પ્રથમ પદ્ય ખરતરગચ્છના અને વિધિપક્ષના પ્રતિક્રમણ સૂત્રમાં જોવામાં આવતું નથી. જો કે શ્રીતરુણપ્રભાચાર્યે નિર્દિષ્ટ કરેલા કર્મભૂમિ-નમસ્કારની બીજી ગાથા તરીકે તે પ્રાચીન પોથીઓમાં જોઈ શકાય છે. પોથી ૬ જે અંચલગચ્છની છે, તેમાં પણ ૩ પદ્યવાળું નમસ્કારસૂત્ર આપેલું છે. આ ગાથા તેમાં નજરે પડે છે. ૫. કેટલીક પોથીઓમાં વોન્મભૂમિહું એક જ વાર લખેલું જણાય છે, પણ છંદની દૃષ્ટિએ તે બરાબર નથી. એટલે નકલ કરવામાં અલના થઈ હોય તેમ સંભવે છે. ૬. અહીં કેટલીક પોથીઓમાં ૩eaોસ૩, ૩eતો એવા પાઠો પણ જોવામાં આવે છે. ૭. કેટલીક પોથીઓમાં ક્રમાંક ૫, ૬, ૧૬, ૨૩ વગેરેમાં સત્તરિસર પાઠ નજરે પડે છે. ૮. કેટલીક પોથીઓમાં ૩ દિ વરના એવો પાઠ પણ જોવામાં આવે છે, તો કેટલીક પોથીઓમાં વિદૂ-વોલિફ્રેિં વરના પાઠ જણાય છે, પરંતુ વસ્તુછંદના અનુપ્રાસનો ખ્યાલ કરતાં અહીં આ પાઠ સ્વીકારેલો છે. ૯. સહસ્ત ફુગ પાઠાંતર. ૧૦. કેટલીક પોથીઓમાં યુરિક એવો પાઠ પણ મળે છે. ૧૧. સારી લાગીય પાઠાંતર. ૧૨. સિનિ, સેનિ પાઠાંતર. ૧૩. વ્ય-મંડળ પાઠાંતર. ૧૪. અહિં પાઠાંતર. ૧૫. સંપ સંપય પાઠાંતર. ૧૬. ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂનાની પ્રતિ નં. ૭૪૮.13 માં (ડી.સી.જે.એમ વૉલ્યુમ) આ પદ્ય પાઠાંતર સાથે નીચે જણાવ્યા પ્રમાણે જોવામાં આવે છે : ૧૮૮૭ : ૯ પ્ર.-૧-૧૭ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ अट्ठावय-संठविअ-रूव ! कम्मट्ठ-विणासण !, चउवीस वि जिणवर ! जयंतु अप्पडिहय-सासण! ॥१॥ कम्मभूमिहिं कम्मभूमिहिं पढमसंघयणि, उक्कोसय सत्तरिसय, जिणवराण विहरंत लब्भइ; नवकोडिहिं केवलीण, कोडिसहस्स नव साहु गम्मइ । संपइ जिणवर वीस मुणि, बिहु हिं) कोडिहिं वरनॉणि, समणह कोडि-सहस्स दुई थुणिज्जई निच्च विहाणि ॥२॥ जयउ सामिय ! जयउ सामिय ! रिसह ! सत्तुंजी, उज्जिति पहु-नेमिजिण ! जयउ वीरें ! सच्चउर-मंडण!; जयउ सामिउ रिसहु सेत्त( त्तुं )जि, उज्जित पहु-नेमिजिणु, जयउ वीरु मोहेर-मंडणु; भरवट्ठि मुणिसुव्वउ, महुर पासु दुह-दंड-पंडणु । अवर विदेह वि तित्थ य सुव(रुच)ह दिसि विदिसि जि के वि ति( ती )य अणागय संपयइ वंदिउ जिण सव्वे वि ॥१॥ ૧૭. અહીં ઉપર દર્શાવેલી ચોથી ગાથાનું ઉત્તરાર્ધ અને પાંચમી ગાથા ખરતરગચ્છના પ્રતિક્રમણ સૂત્રોમાં સહજ ફેરફારવાળા પાઠાંતર સાથે આ પ્રમાણે वामां आवे छ : चउसइ-छायासि( सी )या, तिलुक्के चेइए वंदे ॥ वंदे नवकोडि-सए, पणवीसं कोडि लक्ख तेवन्ना । अट्ठावीस सहस्सा, चउसयं अट्ठासिया पडिमा ॥ (मो डी. सी. ४. अम वॉट्युम. १७, नं. ७४६-७) તપાગચ્છની સામાચારી પ્રમાણે લખાયેલી ક્રમાંક ૧૧વાળી પોથીમાં પાંચમી ગાથા નીચે મુજબ છે : पनरस कोडी सयाई, दुचत्तकोडी अडवन लक्खा य । छत्तीस सहस असीयाइं, तिहुअण-बिंबाई पणमामि ॥५॥ x गाथा-१ 'रोलाछ'भा छे. ★ गाथा -२-3 'वस्तु,४'. Page #341 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦૨૫૯ भरुअच्छहिं मुणिसुव्वय ! महुरि पास ! दुह-दुरिअ-खंडण ! । अवर विदेहि तित्थयरा, चिहुं दिसि विदिसि जिं के वि, तीआणागय-संपईय वंदउं जिण सव्वे वि ॥३॥ सत्ताणवइ-सहस्सा, लक्खा छप्पन्न अट्ठकोडीओ । बत्तीस-सय-बासीयाई, तिअलोए चेइए वंदे ॥४॥ पन्नरस-कोडि-सयाई, कोडी बायाल लक्ख अडवन्ना । छत्तीस सहस असीई, सासय-बिंबाइं पणमामि ॥५॥ (२) संस्कृत छाया जगच्चिन्तामणयः ! जगतां नाथाः ! जगद्गुरवः ! जगद्रक्षणाः ! जगद्बन्धवः ! जगत्-सार्थवाहाः ! जगद्भाव-विचक्षणाः ! । अष्टापद-संस्थापित-रूपाः ! कर्माष्टक-विनाशनाः ! चतुर्विशतिर् अपि जिनवराः ! जयन्तु अप्रतिहत-शासनाः ! ॥१॥ कर्मभूमिषु कर्मभूमिषु प्रथमसंहननिनाम्, उत्कृष्टतः सप्ततिशतं जिनवराणां विहरतां लभ्यते; नवकोट्य: केवलिनां कोटिसहस्राणि नव साधवः गम्यते । सम्प्रति जिनवराः विंशतिः, मुनयः द्वे कोटी वरज्ञानिनः, श्रमणानां कोटिसहस्रद्विकं स्तूयते नित्यं विभाते ॥२॥ जयतु स्वामिन् ! जयतु स्वामिन् ! ऋषभ ! शत्रुञ्जये, उज्जयन्ते प्रभुनेमिजिन ! जयतु वीर ! सत्यपुर-मण्डन ! भृगुकच्छे मुनिसुव्रत ! मथुरायां पार्श्व ! दुःख-दुरित-खण्डण ! । अपरे विदेहे तीर्थकराः चतसृषु दिक्षु विदिक्षु ये केऽपि, अतीतानागत-साम्प्रतिकान् वन्दे जिनान् सर्वानपि ॥३॥ सप्तनवर्ति सहस्त्राणि लक्षाणि षट्पञ्चाशतम् अष्टकोटीः । द्वात्रिंशत्शतं द्वयशीतिं त्रैलोक्ये चैत्यानि वन्दे ॥४॥ पञ्चदशकोटिशतानि कोटी: द्विचत्वारिंशतं लक्षाणि अष्टपञ्चाशतम् । षट्त्रिंशतं सहस्राणि अशीतिं शाश्वत-बिम्बानि प्रणमामि ॥५॥ ★ गाथा-४-५ ul' छम छ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૩) સામાન્ય અને વિશેષ અર્થ ન-ચિંતામળિ !-[નષ્વિન્તામાન્ય]-જગતમાં ચિંતામણિરત્ન સમાન ! બિળવાના વિશેષણ તરીકે વપરાયેલું આ પદ સંબોધનનું બહુવચન છે, તે ના અને ચિંતાળિ એ બે પદોથી બનેલું છે. તેમાં જગતનો અર્થ જગત્, દુનિયા, વિશ્વ, લોક, સંસાર કે પ્રાણી-સમૂહ થાય છે અને વિતાળિનો અર્થ ચિંતનમાત્રથી ઇષ્ટ ફલને આપનારું એક જાતનું રત્ન થાય છે. અહીં શ્રીજિનેશ્વર દેવોને ચિંતામણિરત્ન-સમાન કહેવાનું કારણ એ છે કે જેમના હૃદયમાં તે વિરાજમાન હોય છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેના લીધે તેમનાં સઘળાં મનો-વાંછિત કાર્યો પૂર્ણ થાય છે તથા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. નાદ નાદુ !-[નાતાં નાથા: !]-જગતના નાથ, જગતના સ્વામી ! નાનાથ, સ્વામી, ધણી, રક્ષણ કરનાર, આશ્રય આપનાર કે યોગ-ક્ષેમ કરનાર ( ન મળેલી વસ્તુ મળે, તે યોગ કહેવાય છે અને મળેલી વસ્તુનું રક્ષણ થાય, તે ક્ષેમ કહેવાય છે.) શ્રીજિનેશ્વરદેવો સાચા અર્થમાં જગતના નાથ છે, કારણ કે જે જીવો હજી ધર્મ-માર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મ-માર્ગમાં જોડે છે અને જેઓ ધર્મ-માર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે. નાથ-શબ્દની હૃદયંગમ ચર્ચા માટે જુઓ શ્રીઉત્તરાધ્યયનસૂત્રનું મહાનિથીય નામનું ૨૦મું અધ્યયન. ના-ગુરૂ !-[ના-ગુરવ: !]-સમસ્ત જગતના ગુરુ ! જગતને આત્મ-હિતનો ઉપદેશ કરનારા ! ગુરુ -શબ્દના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૨હ્યું. શ્રી જિનેશ્વરદેવ સકળ જીવોને ઉદ્દેશી સર્વ કોઈનું કલ્યાણ થાય એવો એકસરખો હિતોપદેશ કરે છે, એટલે તેઓને જગ-ગુરુ જેવા વાસ્તવિક વિશેષણથી સંબોધન કરવામાં આવે છે. ના-રવસ્તુળ ! [નાવ્-રક્ષળા: ! ]-હે જગતના રક્ષક ! જગતનું Page #343 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૬૧ રક્ષણ કરનારા !... હિંસા અને પ્રતિહિંસા વડે જગતનો-જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા અને અભયદાન વડે જગતનું જગત-શાંતિનું રક્ષણ થાય છે. શ્રીજિનેશ્વરદેવો પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ જગદ્-રક્ષક કહેવાય છે અથવા તો જગતના જીવોને તેઓ કર્મ-બંધનમાંથી છોડાવે છે; એટલે પણ તેઓ જગદ્ક્ષક તરીકે સંબોધાય છે. ના-વધવ ! [નાવ્-વધવ !] -જગતના બંધુ ! જગતના હિતૈષી ! વન્યુ-એટલે બાન્ધવ. અર્થાત્ ભાઈ, નિકટવર્તી સ્વજન, પિતરાઈ કે સગાંવહાલાં, સામાન્ય રીતે જે કોઈ હિતેષી હોય તે માટે પણ એ જ શબ્દ વપરાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના પરમહિતૈષી છે, કારણ કે તેઓ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના પરમહિતનું રહસ્ય પ્રકાશે છે અને તેથી જગતના જીવોનું કલ્યાણ થાય છે. નળ-સત્યવાદ !-[નાત્-સાર્થવાહો: !]-જગતના સાર્થવાહ ! જગતના નેતા. જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર ! સાર્જ-એટલે ઇષ્ટ સ્થળે પહોંચવા ઇચ્છતો મુસાફરોનો સમૂહ કે કાફલો; તેને વહન કરનાર, તેની સર્વ પ્રકારે સારસંભાળ કરનાર જે અગ્રણી, આગેવાન કે નાયક હોય, તે સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ નીચે ધારેલા સ્થળે એટલે કે મોક્ષપુરીએ લઈ જાય છે, તેથી તેઓ નળ-મત્સ્યવાદ કહેવાય છે. નળ-ભાવ-વિઅવળ !-[નાવ્-માવ-વિષક્ષા:]-જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ ! ભાવ શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાય છે. જેમ કે અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઇરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા, કિંમત, ૬૨, સ્થિતિ, સ્વરૂપ, વગેરે. તેમાંથી પદાર્થ અને પર્યાય અર્થો અહીં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ઉપયુક્ત છે. પદાર્થ એટલે દ્રવ્ય. પર્યાય એટલે પદાર્થની નિરંતર પલટાતી અવસ્થા. સમય, શક્તિ વગેરેની અપેક્ષાએ તે અનંત પ્રકારની હોય છે. શ્રીજિનેશ્વરદેવ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ પદાર્થોના સર્વ ભાવોપર્યાયો બરાબર જાણે છે અને યોગ્યની આગળ પ્રકાશિત કરે છે. તેથી તેઓ નળ-ભાવ-વિઝવવા કહેવાય છે. અઠ્ઠાવય-મંવિત્ર-વ !-[અાપવ-સંસ્થાપિત-સ્ફુવા:! ]-અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા ! પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષ-કાલ નજીક આવેલો જાણીને દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્ચર્યા-પૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા. ⭑ અષ્ટાપદ પર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિના ચોથા ભૂમિકાંડમાં કર્યો છે : रजताद्रिस्तु कैलासोऽष्टापदः स्फटिकाचलः ॥९४॥ શ્રીજિનપ્રભસૂરિએ અષ્ટાપદગિરિ-કલ્પમાં તે જ અભિપ્રાયનું સમર્થન કરેલું છે. તીમે ત્ર જ્ઞવિસામાર્ વારસનોબળેલું અદૃાવો નામ વેલાભાપરાભિજ્ઞાળો રમ્યો નવો અટ્ટુ નોઅણુઓ તે(અયોધ્યા નગરી)ની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે, જેની ઊંચાઈ આઠ યોજન છે અને જેનું અપરનામ કૈલાસ છે; આ જ અભિપ્રાયનું વિશેષ સમર્થન ન્યાયાંભોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ જૈનતત્ત્વાદર્શના ઉત્તરાર્ધમાં કરેલું છે. તેના એકાદશ પરિચ્છેદમાં જણાવ્યું છે કે : श्री ऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ जब भरतने * જુઓ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-સૂત્ર ૩૩. × વિવિધ તીર્થકલ્પ સિ. જૈ. ગ્રં. પૃ. ૯૧. Page #345 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૬૩ कैलास पर्वतके उपर सिंहनिषद्या नामा मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरोंकी और श्रीऋषभदेवजीकी अर्थात् चौवीस प्रतिमाकी स्थापना की । और दंडर से पर्वतको ऐसा छीला कि जिस पर कोई पुरुष पगोंसे न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे । इसी वास्ते कैलास पर्वतका दूसरा नाम 'अष्टापद कहते है । तबसे ही कैलास महादेवका पर्वत कहलाया । महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव । तिसका स्थान कैलास पर्वत जानना (पृ. ४०९-४१०) । હાલની ભૂગોળ પ્રમાણે કૈલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ૨૫ માઈલ પ૨ આવેલો છે, જેને ત્યાંના લોકો કંગરીપો કહે છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી છવાયેલું રહે છે; એટલે તે રજતાદ્રિ કે સ્ફટિકાચલનું નામ સાર્થક કરે છે.ત્યાંનું હવામાન ઘણું જ ઠંડું અને તોફાની હોવાથી તેના પર આરોહણ કરવું એ ઘણું જ કઠિન ગણાય છે. આજ સુધીમાં અનેક સાહસિક પ્રવાસીઓએ તેના પર અમુક ઊંચાઈ સુધી આરોહણ કર્યું છે અને તે સંબંધી બને તેટલી પ્રામાણિક હકીકત મેળવવાની કોશિશ કરેલી છે. જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમ-શરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર હોય, તે જ તેની યાત્રા કરી શકે છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે-શ્વરમસરીરો સાદૂ. આતરફ નાવયં, ન અન્નશે ત્તિ (અ. ૧૦ ગાથા ૨૯૦) અર્થાત્ જે સાધુ ચરમ-શી૨ી હોય તે જ નગવર એટલે અષ્ટાપદ-પર્વત પર ચડી શકે છે, અન્ય નહિ. આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના દસમા પર્વના નવમા સર્ગમાં આ પ્રમાણે કરેલો છે : योऽष्टापदे जिनान् नत्वा, वसेद् रात्रिं स सिध्यति । જે અષ્ટાપદ-પર્વત પર રહેલી જિન-પ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે, શ્રીગૌતમસ્વામીએ ચરણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને તથા ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમશરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. શ્રીવસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો, આવે છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢ્ય પર્વત સાથે જોડાયેલો છે અને ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે. - Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અષ્ટાપદ પર્વત કોસલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ, તેમ જંબૂદીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે : दसहिं रायवरसहस्सेहिं सद्धि संपरिवुडे विणीअं रायहाणि मज्झेण णिग्गच्छइ, [णिग्गच्छि]त्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, [विहरि]त्ता जेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ । - ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં-કોશલદેશની મધ્યમાં (મધ્ય-શશી મળે ટી.) વિચરે છે અને ત્યાંથી જયાં અષ્ટાપદ પર્વત આવેલો છે, ત્યાં જાય છે. વળી સગરચક્રવર્તીના જહુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગા નદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગરચક્રવર્તીનો પૌત્ર ભગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે (ગંગાનદી) કુરુદેશના મધ્યભાગથી, હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને પૂર્વસાગરમાં ભળી જાય છે, જ્યાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તર-સરહદ-હિમગિરિ સુધી વિસ્તરેલી હતી. એટલે આ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે. —૬-વિપાસT !-[ ષ્ટ-વિનાશના !]-આઠ કર્મનો નાશ કરનારા ! કર્મની પ્રકૃતિ આઠ જાતની છે. તે માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ૩૩મા અધ્યયનમાં કહ્યું છે કે : अट्ठ कम्माई वोच्छामि, आणुपुव्वि जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारो परिवत्तइ ॥ हामान Page #347 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦૨૬૫ नाणावरणं चेव, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य ॥ नामकम्मं च गोयं च, अंतरायं तहेव य । एवमेयाइ कम्माइं, अद्रुव उ समासओ ॥ જેના બંધાવાથી જીવ આ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે આઠ પ્રકારનાં કર્મોને હું યથાક્રમે કહીશ, તે નીચે મુજબ : (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. વડળીસ-[વર્તાવતિ:]-ચોવીસ. વિ-[]-પણ. નિવર ! દુનિનવ: !] હે જિનવરો ! હે જિસેંદ્રો ! નયંત-નિયતુ]-જય પામો. અપ્પડદય-સાસન !- [ગપ્રતિરત-શાસના ! ]-અખંડિત શાસનવાળા! અબાધિત ઉપદેશ કરનારા ! ગપ્રતિહત છે શાસન જેમનું તે પ્રતિહતિ-શાસન. તેમાં પ્રતિહિતનો અર્થ અખ્ખલિત, અખંડિત, અબાધિત અવિસંવાદી કે વિરોધ-રહિત થાય છે અને શાસનનો અર્થ આજ્ઞા, પ્રવચન કે ઉપદેશ થાય છે. એટલે સતિહતિશસાનનો અર્થ અબાધિત ઉપદેશ કરનારા યોગ્ય છે. વપૂર્દિ [પૂમિપુ-કર્મભૂમિઓમાં. જે ભૂમિમાં કૃષિ, વાણિજય, તપ, સંયમ અને અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય, તે કર્મભૂમિ કહેવાય છે; અથવા તીર્થકરો મોક્ષ-માર્ગને જાણનારા અને તેનો ઉપદેશ કરનારા જ્યાં જન્મે છે, તે કર્મભૂમિ કહેવાય છે. તેનો પરિચય શ્રીભગવતીસૂત્રના ૨૦મા શતકના ૮મા ઉદ્દેશમાં આ પ્રમાણે આપવામાં આવ્યો છે :- . [io] તે મૂકી પન્ના ? Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ [ऊ०] गोयमा ! पन्नरस कम्मभूमीओ पन्नत्ताओ, तं जहा-पंच भरहाई, पंच एरवयाई, पंच महाविदेहाइं । (પ્ર.) હે ભગવન્! કર્મભૂમિઓ* કેટલી કહી છે? (ઉ.) હે ગૌતમ ! કર્મભૂમિઓ પંદર કહી છે. તે આ પ્રમાણે-પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ. તે જ સ્થાનના બીજા પ્રશ્નમાં અકર્મભૂમિઓની સંખ્યા ૩૦ની કહી છે; તે નીચે મુજબ - પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવકુર અને પાંચ ઉત્તરકુર. આ ભૂમિઓમાં તીર્થંકરદેવો જન્મતા નથી; કારણ કે ત્યાં યુગલિયાઓનો ધર્મ પ્રવર્તે છે. પઢમસંયથ-[પ્રથમસંહનનિનામ]-પ્રથમ-સંઘયણવાળા. સંઘયણ એટલે હાડકાંની વિશિષ્ટ રચના. તે છ પ્રકારની હોય છે(૧) વજ ઋષભનારાચ સંઘયણ, (૨) ઋષભ-નારાચ સંઘયણ, (૩) નારાચ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલક સંઘયણ અને (૬) સેવાર્ત (છેવટ્ટ) સંઘયણ. તેમાં (૧) જે સાંધામાં મર્કટ-બંધ (એક પ્રકારનું બંધન), તેને ફરતો પાટો અને તેની વચ્ચે વજ જેવી ખીલી મારેલી હોય, તે વજ-2ષભ-નારા સંઘયણ કહેવાય છે. (૨) જેમાં ખીલી ન હોય પણ મર્કટ-બંધ અને પાટો હોય, તે ઋષભ-નારાચ સંઘયણ કહેવાય છે. (૩) જેમાં કેવળ મર્કટ-બંધ હોય, તે નારાચ સંઘયણ કહેવાય છે. (૪) જેમાં અર્ધમર્કટબંધ હોય, તે અર્ધનારાચ સંઘયણ કહેવાય છે. (૫) જેમાં મર્કટ-બંધ બિલકુલ ન હોય પણ બે સાંધા એક ખીલીથી જડેલ હોય, તે કીલક સંઘયણ કહેવાય છે અને (૬) જે સાંધા વાંકાચૂંકા એકબીજાને અડેલ હોય, તે છેવટ્ટ સંઘયણ કહેવાય છે. આ સંઘયણો પૈકી વજ-ઋષભનારા સંઘયણ પ્રથમ પંક્તિનું છે અને શ્રી તીર્થંકરદેવો તે સંઘયણવાળા જ હોય છે. ૩ોસય-[૩ષ્ટત:]-ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. * કર્મભૂમિના વિસ્તૃત વર્ણન માટે જુઓ સૂત્ર સુધમ્મુ-ગુરૂ (પુફખરવર) સૂત્રમાં. Page #349 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૨૬૭ सत्तरिसय-[सप्ततिशतम्]-मेसो ने सित्ते२ (१७०). जिणवराण-[जिनवराणाम्]-नेश्वरोनी, नेद्रोनी. विहरंत-[विहरताम्]-वि३२मा, वियरता. लब्भइ-[लभ्यते]-५माय छे. नवकोडिहिं-[नवकोट्यः]-14 रोटी, नव 3. केवलीण-[केवलिनाम्]-उलीमोनी. कोडीसहस्स-[कोटिसहस्राणि]-31२ 13, ६स स४. नव-[ नवन (e). साहू-[साधवः]-साधुमी. गम्मइ-[गम्यते]-४९॥य छे. संपइ-[सम्प्रति]-संप्रति, वर्तमानमi. जिणवर [जिनवरा:]-नेश्वरी. वीस-[विंशति:]-वीस(२०). मुणि-[मुनयः]-मुनियो, साधुमो. बिहुं-(हिं)-[द्वे]-णे. कोडिहिं-[कोटी]-ओटि, रो3. वरनाणि-[वरज्ञानिनः]-१२शानामओ, वणशानीओ. समणह-[श्रमणानाम्]-श्रमोनी. कोडिसहस्सदुइ-[कोटिसहस्रद्विकम्]- २ को3, वीस. म४. थुणिज्जइ-[स्तूयते]-स्तवाय छ, स्तवन ४२॥4 छे. निच्च-[नित्यम्]-नित्य, रो४. विहाणि-[विभाते]- qui, प्रात:mi. जयउ-[जयतु]-४५ पामो. सामिय !-[स्वामिन् !]-डे स्वामी ! Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ રિસદ !-[ઋષભ !]-શ્રી ઋષભદેવ! સાંનિ-[શત્રુન]-શત્રુંજયગિરિ ઉપર. સૌરાષ્ટ્રમાં પાલીતાણાની નજીક આવેલો શત્રુંજય પર્વત જૈનસમાજમાં શત્રુંજય ગિરિરાજ તરીકે પ્રસિદ્ધ છે. તેના પર અનેક સાધુ-સંતો અને મુનિ-મહાત્માઓએ અનશન કરીને સિદ્ધગતિ સાધેલી છે, તેથી તે પરમપવિત્ર ગણાય છે. શ્રી જ્ઞાતાધર્મકથાંગના પાંચમા જ્ઞાતમાં થાવસ્યા-પુત્રના અધિકારમાં આ પર્વતનો ઉલ્લેખ પુંડરીક નામથી કરવામાં આવ્યો છે– तते णं से थावच्चापुत्ते अणगार-सहस्सेणं सद्धि संपण्डेि जेणेव पुंडरीए पव्वए, तेणेव उवागच्छइ (सू. ५५) ॥ પછી તે થાવસ્યા-પુત્ર એક હજાર અનગારોથી પરિવૃત થઈને જ્યાં પુંડરીક (શત્રુંજય) પર્વત છે, ત્યાં જાય છે. એ જ સૂત્રના ૧૬મા જ્ઞાતમાં પાંચ પાંડવોનો અધિકાર વર્ણવેલો છે. તેમાં આ તીર્થનો ઉલ્લેખ શત્રુંજય તરીકે આવે છે जेणेव सत्तुङ्गे पव्वए, तेणेव उवागच्छित्ता सेत्तुज्जं पव्वयं दुरूहति । જ્યાં શત્રુંજય નામનો પર્વત છે, ત્યાં જાય છે અને જઈને તે શત્રુંજય પર્વત પર ચડે છે. આ જ રીતે શ્રીઅત્તકૃદશાંગસૂત્રના ૩જા વર્ગના ૩જા અધ્યયનમાં પણ તેનો ઉલ્લેખ આવે છે : सत्तुङ्गे पव्वते मासियाए संलेहणाए जाव सिद्धे । શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરીને સિદ્ધિ પામ્યા. શ્રીજિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં આ તીર્થ-સંબંધી ખાસ કલ્પ રચેલો છે, જેમાં શત્રુંજયનાં ૨૧ નામો નીચે મુજબ જણાવેલાં છે : सिद्धिक्षेत्रं तीर्थराजो, मरुदेवो भगीरथः । विमलाद्रिर्बाहुबली, सहस्रकमलस्तथा ॥ तालध्वजः कदम्बश्च, शतपत्रो नगाधिराट् । अष्टोत्तरशतकूटः, सहस्रपत्र इत्यपि ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ઢો તૌહિત્ય: પદ્ધિ -નિવાસઃ સિદ્ધિશેવરઃ । शत्रुञ्जयस्तथा मुक्तिनिलयः सिद्धिपर्वतः ॥ पुण्डरीकश्चेति नामधेयानामेकविंशतिः । નીયતે તસ્ય તીર્થસ્ય, તા સુર-નિિમ: । ૨૬૯ દેવતાઓ, મનુષ્યો અને ઋષિઓ વડે કરાયેલાં આ તીર્થનાં એકવીસ નામો ગવાય છે; એ નીચે મુજબ : ૧. સિદ્ધિક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાદ્રિ, ૬. બાહુબલી, ૭. સહસ્રકમલ, ૮. તાલધ્વજ, ૯. કદમ્બ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તરશતકૂટ, ૧૩. સહસ્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લૌહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિશેખર, ૧૮. શત્રુંજય, ૧૯. મુક્તિ-નિલય, ૨૦. સિદ્ધિપર્વત, અને ૨૧. પુંડરીક. આ તીર્થમાં આજે નાનાં-મોટાં સેંકડો મંદિરો આવેલાં છે, જે નીચેની નવ ટૂંકોમાં વહેંચાયેલાં છે-(૧)આદીશ્વર ભગવાનની ટૂક, (૨) મોતીશાની ટૂક, (૩) બાલાભાઈની ટૂંક, (૪) પ્રેમચંદ મોદીની ટૂક, (૫) હેમાભાઈની ટૂક (૬) ઉજમબાઈની ટૂંક (૭) સાકરવશીની ટૂક, (૮) છીપાવશીની ટૂક, (૯) ચૌમુખજીની ટૂંક. તે ઉપરાંત ત્યાં નાનાં મોટાં અનેક દર્શનીય પવિત્ર સ્થાનો પણ આવેલાં છે. તિ-[ઉન્નયો]-ગિરનાર ઉપર. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ-નજીક આવેલો ગિરનાર પર્વત પ્રાચીન સાહિત્યમાં ઉજ્જયંતગિરિ અથવા રૈવતગિરિના નામથી પ્રસિદ્ધ છે. તેના ઉ૫૨ બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ(નેમિનાથ)નાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકો થયેલાં હોવાથી તે અતિપવિત્ર ગણાય છે. શ્રીજ્ઞાતધર્મકથાંગસૂત્રના 'પાંચમા જ્ઞાતમાં, શ્રીઅન્તકૃદ્દશાંગસૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં, શ્રીકલ્પસૂત્રમાં શ્રીનેમિજિનના ચરિત્ર-પ્રસંગમાં તથા પંચાશક વગેરે અનેક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ નજરે પડે છે. આ તીર્થઅંગે કેટલાક સ્વતંત્ર કલ્પો પણ રચાયેલા છે. તીર્થનાં મુખ્ય દર્શનીય પવિત્ર સ્થાનો નીચે મુજબ છે : Page #352 -------------------------------------------------------------------------- ________________ ર૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ નેમિનાથનું મંદિર, શત્રુંજયાવતાર, સમેતશિખરાવતાર, અષ્ટાપદની સ્થાપના, કપર્દિ યક્ષરાજ, મરુદેવી માતા, તિલક-પ્રાસાદ, રાજિમતીનું સ્થાન, કંચન-વિહાર, ગંગાવતાર કુંડ, અંબિકા માતા, સહસ્રમ્રવન (સહસાવન), લાખાવન, ચંદ્રગુફા વગેરે. પદુ-ગિUT ! [પ્રભુ-નેમિનન !] હે પ્રભુ નેમિજિન ! હે અરિષ્ટનેમિ ભગવાન ! ગય૩-[કયતું]-*આપ જયવંતા વર્તો. વીર !-[વીર !]-હે વીર પ્રભુ ! હે મહાવીરસ્વામી ! વિશેષેપ રતિ-ઘેરથતિ તિ વીર: – જે વિશેષતઃ કર્મોને પ્રેરે છે, દૂર કરે છે અથવા આત્માથી છૂટાં પાડે છે, તે વીર છે. તેનું નિરુક્ત પૂર્વાચાર્યો નીચે મુજબ કર્યું છે : विदारयति यत् कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥ જે કર્મનું વિદારણ કરે છે, તપથી વિરાજમાન છે અને તપોવીર્યથી યુક્ત છે, તે વીર કહેવાય છે. સંવર–મંડળ -સત્યપુર-અઢળે !]-સત્યપુરના આભૂષણરૂપ ! સાચોરના શણગારરૂપ ! (એવા હે વીર !) રાજસ્થાનના જોધપુર-વિભાગમાં ભિન્નમાલની પાસે સાચોર નામનું ગામ છે, જે પ્રાચીન કાળમાં સચ્ચઉરમ સત્યપુરના નામથી પ્રસિદ્ધ હતું. આ સમૃદ્ધ નગરમાં નાહડ નામના રાજાએ શ્રીમહાવીરસ્વામીનો ભવ્ય પ્રાસાદ બંધાવ્યો હતો. તે સંબંધી તપાગચ્છ-પટ્ટાવલિમાં નીચેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : श्री जज्जिगसूरिणा च सप्तत्यधिकषट्शतवर्षे (६७०) सत्यपुरे नाहडनिमितप्रासादे श्रीमहावीरः प्रतिष्ठितः । * અહીં દરેક તીર્થકરોને ઉદેશી સંબોધન કરેલાં હોવાથી નીતુ ક્રિયાપદ સાથે અધ્યાહારથી મવાનું પદ સમજવું જોઈએ. Page #353 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૭ ૨૭૧ શ્રીજજિંગસૂરિએ [વીર-નિર્વાણ પછી] ૬૭૦મા વર્ષે સત્યપુરમાં નાહડે બંધાવેલ પ્રાસાદમાં શ્રીમહાવીરસ્વામીને પ્રતિષ્ઠિત કર્યા હતા. માળવાના મહારાજા મુંજ અને ભોજના માનનીય કવિ ધનપાલે સત્યપુર-મંડણ મહાવીરના મહિમાને વર્ણવતું ઐતિહાસિક ઉત્સાહકાવ્ય વિક્રમની ૧૧મી સદીમાં અપભ્રંશભાષામાં રચેલું છે. બ્રહ્મશાંતિ યક્ષના સાન્નિધ્યને લીધે આ તીર્થનો મહિમા ઘણો જ પ્રસર્યો હતો અને તેની ગણના મોટાં તીર્થોમાં થતી હતી; પરંતુ વિ. સં. ૧૩૬૭માં ધર્મઝનૂનથી પ્રેરાયેલા અલ્લાઉદ્દીન ખીલજીએ તેનો ભંગ કર્યો હતો અને ત્યારથી તેની ભવ્ય જાહોજલાલીનો અંત આવ્યો હતો. આજે પણ તે ગામમાં એક સુંદર જિનાલય છે અને તેમાં પ્રભુ શ્રીમહાવીરની મૂર્તિ વિરાજે છે, પણ તે પાછળથી પ્રતિષ્ઠિત થયેલી છે, કારણ કે પ્રથમનું અલૌકિક બિંબ અલ્લાઉદ્દીન ખીલજી પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો અને તેની આશાતના કરી હતી.* એક પોથીમાં આ સ્થળે મોહેર-મંડળુ એવો પાઠભેદ પણ નજરે પડે છે, જેનો અર્થ મોઢેરાના મંડનરૂપ થાય છે. આ નામનું ગામ ઉત્તર-ગુજરાતના કડીપ્રાંતના ચાણસ્મા તાલુકામાં ચાણસ્માથી છ ગાઉ દૂર આવેલું છે, કે જ્યાંથી મોઢ જ્ઞાતિની ઉત્પત્તિ થયેલી મનાય છે. એક કાલે એટલે પાટણની સ્થાપના થયા પહેલાં તેની જાહોજલાલી ઘણી જ હતી અને તે વીર પ્રભુના એક ભવ્ય અને ચમત્કારિક તીર્થની ખ્યાતિ ભોગવતું હતું, જેથી આમરાજ-પ્રતિબોધક તપોલબ્ધિ-સંપન્ન આચાર્ય શ્રીબપ્પભટ્ટિસૂરિજી પોતાની વિદ્યાના બળે ગોપગિરિથી (ગ્વાલિયરથી) અહીં રોજ દર્શન કરવા આવતા હતા. તે સંબંધમાં શ્રીજિનપ્રભસૂરિએ મથુરાકલ્પમાં નીચેનો ઉલ્લેખ કરેલો છે :-+ सित्तुंजे रिसहं, गिरिनारे नेमिं, भरुअच्छे मुणिसुव्वयं, मोढेरए वीरं, महुराए सुपास-पासे घडिआदुगब्धंतरे नमित्ता, सोरट्ठे ढुंढणं विहरित्ता, गोवालगिरिंमि जो भुंजेइ, तेण आमराय - सेविअ - कमकमलेण सिरिबप्पहट्टि - सूरिणा अट्ठसयछव्वीसे * વિવિધતીર્થકલ્પ-સત્પુરતીર્થ-કલ્પ. + વિવિધતીર્થકલ્પ પૃ. ૧૯. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (८२६) विक्कमसंवच्छरे सिरिवीरबिंबं महुराए ठाविअं । શત્રુંજય પર શ્રી ઋષભદેવને, ગિરનારમાં શ્રી નેમિનાથને, ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને, મોઢેરામાં શ્રી વીરભગવાનને અને મથુરામાં શ્રીસુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથને બે ઘડીમાં નમસ્કાર કરીને એવી રીતે] સોરઠમાં ઢંઢણ તરફ વિચરીને જે ગોપાલગિરિમાં (ગ્વાલિયરમાં) જઈને ભોજન કરતા હતા. આમરાજાએ જેમનાં ચરણ-કમલોની સેવા કરી હતી, એ શ્રીબપ્પભટ્ટસૂરિએ વિક્રમ સંવત ૮૨૬માં મથુરામાં શ્રીવીરજિનેશ્વરનું બિંબ સ્થાપિત કર્યું હતું. વળી શ્રીજિનપ્રભસૂરિએ વતુરતિમા તીર્થ-નાપસંદમાં જૈનોનાં ૮૪ મહાન તીર્થોની ગણના કરી છે, તેમાં પણ મોઢેરાને ખાસ સ્થાન આપ્યું છે. એટલે એ તીર્થ એક સમયે ઘણું પ્રભાવક ગણાતું હતું અને તેની ગણના પાંચ મહાન તીર્થોમાં થતી હતી.* મ ચ્છદં મુનિસુવ્રય !-[કૃપુષ્ઠ મુનિસુવ્રત !]-ભરૂચમાં રહેલા મુનિસુવ્રતસ્વામી ! ભરૂચમાં ઘણા પ્રાચીન કાલથી વીસમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામીનું તીર્થરૂપ ચૈત્ય હતું. જે પ્રથમ અશ્વાવબોધ એ નામથી ઓળખાતું હતું. પરંતુ સમય જતાં સિંહલરાજાની પુત્રી સુદર્શનાએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારથી તે શકુનિકાવિહારના નામથી પ્રસિદ્ધ થયું હતું. મૌર્યરાજા સંપ્રતિએ અને તેના પછી સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી વિક્રમાદિત્યે પણ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વીરસંવત ૪૮૪ એટલે વિક્રમ સંવત ૧૪માં (ઈ. સ. પૂર્વના પહેલા શતકમાં) ભરૂચના રાજા બલમિત્ર અને ભાનુમિત્રના શાસન-કાલમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું. ત્યારબાદ આધ્રપ્રદેશના રાજા સાતવાહને આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેના ધ્વજદંડની પ્રતિષ્ઠા શ્રીપાદલિપ્તાચાર્યે કરી હતી. મહારાજા કુમારપાલના * જુઓ વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ ૮૬. + મોઢેરાના વિશેષ વર્ણન માટે જુઓ મુનિ શ્રી ન્યાયવિજયજીનો માનનીય લેખ, જૈ. સ. પ્ર. વર્ષ ૧લું, પૃષ્ઠ ૨૫૪. Page #355 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૭૩ સમય સુધી આ વિહાર કાષ્ઠનો હતો. પરંતુ ઉદયન મંત્રીની ઇચ્છાનુસાર તેના પુત્ર આપ્રભટે તેને પાષાણનો બનાવ્યો હતો, અને તેની પ્રતિષ્ઠા કલિંકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે કરી હતી. આ વિહાર વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી અસ્તિત્વમાં હતો, પરંતુ ત્યારબાદ ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં તે મસ્જિદમાં પરિવર્તન પામ્યો હતો. આ સ્થાન તે ભરૂચની હાલની જુમ્મા મસ્જિદ છે, તેવું અનુમાન ઇતિહાસ-સંશોધક વિદ્વાનો કરે છે.× મધુરિ પાત !-[મથુરામાં પાર્શ્વ !] -મથુરામાં વિરાજતા હે પાર્શ્વનાથ ! મથુરા એ જૈનોનું અતિપ્રાચીન તીર્થ છે. પ્રથમ ત્યાં દિવ્ય મહાસ્તૂપો, તથા સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથનાં મંદિરો હતાં. બાદમાં અંતિમ કેવલી શ્રી જંબૂસ્વામી અને આદ્ય શ્રુતકેવલી શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ જનોએ એકીસાથે દીક્ષા લીધી હતી, તેની સ્મૃતિમાં ત્યાં ૫૨૭ સ્તૂપો બનાવવામાં આવ્યા હતા, જે સત્તરમી સદી સુધી વિદ્યમાન હતા, તેવું અનુમાન હીર સૌભાગ્યના સર્ગ ૧૪, શ્લોક ૨૪૯અને ૨૫૦ પરથી થાય છે. આર્ય સ્કંદિલાચાર્યે આ જ સ્થળે આગમનો અનુયોગ પ્રવર્તાવ્યો હતો. વીરનિર્વાણ સં. ૧૩૦૦ પછી આચાર્ય શ્રી બપ્પભટ્ટિસૂરિએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, શ્રી પાર્શ્વનાથને પૂજાવ્યા હતા અને શ્રી વીર-બિંબની પ્રતિષ્ઠા કરી હતી. મથુરા એક કાળે કલ્પદ્રુમ-પાર્શ્વનાથના ભવ્ય તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. તેના કંકાલીટીલા તરીકે ઓળખાતા વિભાગમાં ઘણાં જિનમંદિરો હતાં, જેમાંની કેટલીક મૂર્તિઓ લખનૌ અને મથુરાના સંગ્રહ-સ્થાનમાં નજરે પડે છે. ખાસ કરીને કનિષ્ક અને હવિષ્યના સમય ૫૨ તે મહત્ત્વનો પ્રકાશ પાડે છે.* × જુઓ, જૈ. સ. પ્ર. વર્ષ ૨જું, પૃ. ૧૮૭ ભરૂચનો શકુનિકાવિહાર લે. ધ. ચં. મુનશી. લગભગ બધી જ પ્રાચીન પોથીઓમાં મદુત્તર પાસ એવો પાઠ જોવામાં આવે છે. આમાં લેખનાદિ દોષથી ‘હૈં'ની નીચેનો ૩' કાર ‘મ'ની નીચે ચડી જવાથી ભ્રાંતિથી મુહરિષાસ એવો પાઠ કેટલાક વખતથી પ્રચલિત થયેલો જણાય છે, અને તેનો અર્થ મુરિપાર્શ્વ કરીને તેનો નિર્દેશ ઇડરના ટીટોઈગામના મુહરી-પાર્શ્વ તરીકે કરવામાં આવે છે, પરંતુ તે યોગ્ય જણાતું નથી. કલ્પેલા નામવાળા તીર્થની તેવી પ્રાચીન પ્રસિદ્ધિ જણાતી નથી. વળી કોઈ પણ ઐતિહાસિક ગ્રંથ કે પ્રાચીન પ્ર.-૧-૧૮ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શત્રુંજય, ગિરનાર, સત્યપુર (કે મોઢેરા), ભરૂચ અને મથુરા એ પાંચ સ્થાનો એક કાલે જૈનોની પંચતીર્થી તરીકે સુવિખ્યાત હતાં. તેથી તેનું સ્મરણ આ ચૈત્યવંદનમાં કરાયેલું છે. તુ-રુચિ-કુંડળ !-[g:૬-રુતિ-જીજ્ડન ! ]-દુ:ખ અને પાપનો નાશ કરનાર. (મથુરામાં વિરાજતા હે પાર્શ્વ !) અવર-[અરે]-બીજા (તીર્થંકરો.) વિત્તિ-[વિદે]-વિદેહમાં-મહાવિદેહક્ષેત્રમાં. તિસ્થય-[તીર્થા:]-તીર્થંકરો. વિદું-[વતસૃષુ]-ચારે. વિત્તિ-વિવિત્તિ-[વિક્ષુ-વિવિક્ષુ]-દિશાઓમાં અને વિદિશાઓમાં. ૪ દિશાઓ અને ૪ વિદિશાઓ નીચે મુજબ છે. દિશાઓ-ઉત્ત૨, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ વિદિશાઓ-ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ન-યા-જે. વિ-[વિ] કોઈ પણ તીવ્રાય-સંપ{-[ગીતાનાગત-સાંપ્રતિાન્]-અતીત, અનાગત અને સાંપ્રતિક. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં થયેલા. વંતનું-વિના હું વંદુ છું. તીર્થમાળા આદિમાંથી પણ તેવો આધાર પ્રાપ્ત થતો નથી. જ્યારે સં. ૯૧૫માં રચાયેલા જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણમાં અને અન્યત્ર પણ મથુરાના પાર્શ્વસંબંધમાં ઉલ્લેખો મળી આવે છે. શ્રી જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલ્પમાં મથુરા-કલ્પ-પ્રસંગે તેનો ઉલ્લેખ કરેલો છે. પોથી ૧૬, ૧૯ તથા ૨૩માં મરિ પાસનો અર્થ સ્તબકકારોએ પણ સ્પષ્ટ રીતે મથુરામાં બિરાજતા પાર્શ્વનાથ એવો કરેલો છે, એટલે તે બાબતમાં પ્રચલિત થયેલો ભ્રમવાળો ખ્યાલ દૂર થવાની જરૂર છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૯ ૨૭૫ जिण-[जिनान्]-हिनीने. सव्वे वि-[सर्वानपि]-सर्वन ५९. सत्ताणवइ-सहस्सा-[सप्तनवति सहस्राणि] -सराणु २ (८७०००) लक्खा छप्पन्न-[लक्षाणि षट्पञ्चाशतम्]-७५न वाम (५६00000) अट्ठ कोडीओ-[अष्टकोटि:]-2416 ओटि, 2408 13 (८0000000) बत्तीस-सय-[द्वात्रिंशत्शतम्]-4त्रीस. सो (3२००). बासीयाई-[द्वयशीतिम्]-७या (८२) तियलोए-[त्रैलोक्ये]- सोमi. (स्वर्ग, मत्य मने पाणमi) चेइए-[चैत्यानि]-यैत्योने, नि-साहाने, नि-लिंजोने. वंदे-[वन्दे]-हुं हुं . पनरस-कोडि-सयाई-[पञ्चदश-कोटि-शतानि]-५६२ सो 3 (१५000000000). कोडि बायाल-[कोटी:- द्विचत्वारिंशतम्]-अंताजीस. को (४२०000000). लक्ख-अडवन्ना-[लक्षाण्यष्टपञ्चाशतम्]-18वन ८५ (५८००000). छत्तीस-सहस-[षट्त्रिशतं सहस्राणि]-छत्रीस. २. (36000) असीइं-[अशीतिम्]-में शी(८०). सासय-बिंबाइं-[शाश्वत-बिम्बानि]-शाश्वत विमोने, शाश्वत પ્રતિમાઓને. पणमामि-[प्रणमामि]-अ५॥म ई. (४) तात्पयर्थि चेइय-वंदण-[चिइ-वंदणा]-यैत्यवंहन, यैत्यवंहना. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચૈત્યને કરવામાં આવેલું વંદન, તે ચૈત્યવંદન અથવા ચૈત્ય દ્વારા કરાતું વંદન, તે ચૈત્ય વંદન. અથવા જેના વડે ચૈત્યને વંદન થાય, તે ચૈત્યવંદન. ચૈત્યનો અર્થ શ્રીસ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ ચૈત્યમવ નિજાતિપ્રતિજોવ એવો અર્થ કરેલો છે. વળી આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકથા અને પ્રશ્નવ્યાકરણ આદિ જૈનાગમોમાં નીચેનું વાક્ય ઘણી વાર વપરાયેલું જોવામાં આવે છે. कल्लाणं मंगलं देवयं पज्जुवासामि । આ વાક્યનો સ્પષ્ટ અર્થ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપની પર્યાપાસના-ભક્તિ કરું છું, તેવો થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં-ચૈત્ય નિની તMિE ચૈત્ય એટલે જિન-મંદિર અને જિનબિંબ એવો અર્થ જણાવેલ છે. શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ-પ્રકરણના દેવસ્વરૂપમાં જણાવ્યું છે કે-વેફસો સ્ત્રો, નિદ્ર-પતિમ ત્તિ સભ્યો હિ . મતલબ કે ચૈત્ય શબ્દ જિતેંદ્ર પ્રતિમાના અર્થમાં રૂઢ છે. વેફર્યવંત-મહામાસમાં ચૈત્યવંદનનો અર્થ નીચે મુજબ કરેલો છે : भावजिण-प्पमुहाणं, सव्वेसिं चेव वंदणा जइ वि । નિ-વેચાઇ પુરો, ઋી વિ-વં તે ફરા. ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું, તે વંદના છે, પરંતુ જિન-ચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે, તે ચૈત્યવંદના કહેવાય છે. તેની મહત્તા જ્ઞાની પુરુષોએ નીચે મુજબ પ્રકાશી છે : चैत्यवन्दनतः सम्यक्, शुभो भावः प्रजायते । तस्मात् कर्मक्षयं सर्वं, ततः कल्याणमश्रुते ॥* * લ. વિ. પૃ. ૧. Page #359 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૨૭૭ ચૈત્યવંદન સમ્યક્ પ્રકારે (વિધિયુક્ત) કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, શુભ ભાવથી કર્મોનો ક્ષય થાય છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે. વ-રૂપ, સમાન આકૃતિ, પ્રતિકૃતિ, પ્રતિમા, બિંબ, મૂર્તિ. મનને વશ કરવા માટે, કલ્પનાને સ્થિર કરવા માટે અને અધ્યવસાયોને શુદ્ધ કરવા માટે જ્ઞાની પુરુષોએ જે જે ઉપાયો બતાવ્યા છે, તેમાં મૂર્તિ એક પ્રબલ સાધન છે. તેને સ્મરણમાં લાવવાથી, તેનાં દર્શન કરવાથી તથા તેનું અર્ચન કરવાથી મૂલ પુરુષનું સન્માન થાય છે અને તેનું જીવન તથા કથન આપણી નજ૨-સમક્ષ તરવરવા લાગે છે. બીજી રીતે કહીએ તો મૂર્તિ એ મનને સ્થિર કરવાનું અને પવિત્ર કરવાનું પ્રબલ નિમિત્ત છે, તેથી પુષ્ટ આલંબન સિવાય ધ્યાનમાં પ્રગતિ સંભવતી નથી. વળી જે પ્રકારની મૂર્તિ હોય, તે જ પ્રકારના ભાવોથી મન વાસિત થાય છે, એટલે મૂર્તિના સ્વરૂપનો વિચાર કરવો અનિવાર્ય છે, જિન-મૂર્તિનું સામાન્ય સ્વરૂપ નીચેના શ્લોકમાં બરાબર વ્યક્ત થાય છે ઃ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत् ते शस्त्रसम्बन्धवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ભાવાર્થ :- હે પ્રભો ! તમારું દૃષ્ટિ-યુગલ પ્રશમ-રસમાં નિમગ્ન છે, તમારું મુખ-કમલ પ્રસન્ન છે, તમારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે, તમારા બંને હાથ શસ્ત્રના સંબંધ-વિનાના છે, તેથી જગત્માં વીતરાગ દેવ તમે જ છો. અર્હત્ અને સિદ્ધ આરાધ્ય હોઈ તેમનાં બિબો પૂજાને યોગ્ય ગણાય છે. તેમાં અર્હત્તાં બિંબ બે પ્રકારનાં હોય છે : એક તો પરિકર-સહિત અને બીજાં પરિકર-રહિત. તેમાં જે બિંબ પરિકર-સહિત હોય છે, જેની આસપાસ અશોકવૃક્ષ, દિવ્ય ફૂલોનો વરસાદ આદિ આઠ પ્રાતિહાર્યો કોરેલાં હોય છે, જ્યારે પરિકર-રહિત મૂર્તિ તદ્દન સાદી હોય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ બિંબોની મુદ્રા બે પ્રકારની હોય છે : એક પર્યકાસનમુદ્રા અને બીજી કાયોત્સર્ગ-મુદ્રા; તેમાં જે મૂર્તિ પલાંઠી-વાળીને એટલે ડાબા પગ ઉપર જમણો પગ અને જમણા પગ ઉપર ડાબો પગ ચઢાવેલી સ્થિતિમાં હોય. અને ડાબા હાથની હથેલી ઉપર જમણા હાથની હથેલી મૂકેલી હોય, તે પર્યકાસન-મુદ્રા કહેવાય છે, અને જે મૂર્તિ બંને હાથને સીધા ઇક્ષદંડ જેવા રાખીને કાયોત્સર્ગમાં ઊભેલી હોય, તે કાયોત્સર્ગ-મુદ્રાવાળી કહેવાય છે. આ મૂર્તિઓની પ્રતિષ્ઠા અને પૂજા કેવી રીતે કરવી ? તેનું વિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકમાં આપેલું છે. દરેક તીર્થકરની મૂર્તિ આકારમાં સમાન હોય છે, પરંતુ તે દરેકની નીચે લાંછન (ચિહ્ન) જુદું જુદું હોય છે. તેથી તે મૂર્તિ કયા તીર્થંકરની છે, તે જાણી શકાય છે. મૂર્તિ-પૂજા એ માનવ-સ્વભાવમાં જડાયેલી વસ્તુ છે. એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ સહુ કોઈ તેની એક કે બીજા પ્રકારે ઉપાસના કરે છે. ચિત્રો ગમવા, માતા-પિતાની કે ધર્મગુરુઓની છબીઓ જોઈ તેને વંદન કરવું, સન્માન કરવું, પુસ્તકોને સન્માનવાં, માલા આદિ ધાર્મિક ઉપકરણોને સન્માનવાં, અને મૃત્યુ પામેલાઓનું એક યા બીજા પ્રકારે સન્માન કરવું; તે બધા પણ મૂર્તિ-પૂજાના જ પ્રકારો છે. નિપાવર સત્તરિક્ષય-એકસો ને સિત્તેર જિનેશ્વરો. તીર્થકર દેવો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે, જેના જુદા જુદા વિભાગોને વિજય કહેવામાં આવે છે. આવા એક વિજયમાં એક કાલે એક જ તીર્થકર હોઈ શકે છે. જંબૂદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં ૩૨ વિજયો છે, ભરત અને ઐરવતમાં પણ એકેક વિજય છે એટલે બધા મળીને ૩૪ વિજયો છે. જંબૂદ્વીપ કરતાં ધાતકી ખંડમાં ક્ષેત્રાદિ બમણાં હોવાથી તેમાં ૬૮ વિજયો છે; અને અર્ધપુષ્પરાવર્તખંડ ધાતકીખંડ જેટલો હોઈને તેમાં પણ ૬૮ વિજયો છે; પુષ્પરાવર્તનો બાકીનો અર્થો ખંડ મનુષ્યક્ષેત્રની બહાર હોઈને તેમાં વિજયાદિ ક્ષેત્રવિભાગો નથી. આ રીતે જંબુદ્વીપના ૩૪, ધાતકીખંડના ૬૮ અને અર્ધપુષ્કરાવર્તખંડના ૬૮ મળીને ૧૭૦ વિજય થાય છે. જે કાલે દરેક ક્ષેત્રમાં તીર્થંકર વિદ્યમાન હોય છે, તે કાલે તેમની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની. હોય છે. આવી ઘટના શ્રી અજિતનાથ પ્રભુના વારામાં બની હતી. Page #361 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૭૯ સંપટ્ટ લિવર વીસ-વર્તમાનકાલમાં ૨૦ જિનેશ્વરો છે. આ સંખ્યા જઘન્યકાલની છે. તે નીચે મુજબ : હાલમાં મહાવિદેહના ૮, ૯, ૨૪ અને ૨૫-એ ચાર વિજયમાં એક-એક તીર્થકર વિચરી રહ્યા છે. એટલે જંબૂદ્વીપમાં ચાર તીર્થકરો છે. ધાતકીખંડમાં તેની સંખ્યા બમણી છે, એટલે ત્યાં આઠ તીર્થકરો વિચારી રહ્યા છે અને બાકીના અર્ધપુષ્પરાવર્તમાં પણ આઠ તીર્થકરો વિચરે છે. એટલે વર્તમાનકાલે કુલ ૨૦ તીર્થકરો વિચરી રહ્યા છે, જે વિહરમાણ દિન તરીકે ઓળખાય છે. તેમનાં નામો ક્ષેત્રવાર નીચે મુજબ છે : જંબુદ્વીપમાં ૧. શ્રી સીમંધરસ્વામી ૩. શ્રી બાહુસ્વામી ૨. શ્રી યુગંધરસ્વામી ૪. શ્રી સુબાહુસ્વામી ધાતકીખંડમાં ૫. શ્રી સુજાતસ્વામી ૯. શ્રી સુરપ્રભસ્વામી ૬. શ્રી સ્વયંપ્રભસ્વામી ૧૦. શ્રી વિશાલસ્વામી ૭. શ્રી ઋષભાનનસ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૮. શ્રી અનંતવીર્યસ્વામી ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી અર્ધપુષ્કરાવર્તિમાં ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૭. શ્રી વીરસેનસ્વામી ૧૪. શ્રી ભુજંગસ્વામી ૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૧૫. શ્રી ઈશ્વરદેવસ્વામી ૧૯. શ્રી દેવયશાસ્વામી ૧૬. શ્રી નમિપ્રભસ્વામી ૨૦. શ્રી અજિતવીર્યસ્વામી સાસ-લિંવાડું-શાશ્વત બિંબો, શાશ્વત પ્રતિમાઓ, સદા કાલ રહેનારી મૂર્તિઓ. દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણીના કાલમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રોમાંના કોઈ ને કોઈ ક્ષેત્રમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન આ ચારમાંથી કોઈ ને કોઈ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ નામના તીર્થંકર અવશ્ય હોય છે. જેથી એ ચારે નામો પ્રવાહરૂપે શાશ્વત છે. તેમજ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યો છે, ત્યાં પણ શ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એ ચાર નામનાં બિબો હોય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશમાં સૂત્ર ૩૦૭માં આ ચાર તીર્થંકરોની પ્રતિમાઓ નંદીશ્વર દ્વીપના શાશ્વત ચૈત્યમાં હોવાનું જણાવેલ છે, તે નીચે મુજબ : ૨૮૦ तासि णं मणिपेढियाणं उवरि चत्तारि जिण - पडिमाओ सव्वरयणमईओ संपलियंक - णिसन्नाओ थूभाभिमुहाओ चिट्ठति, तं० रिसभा वद्धमाणा चंदाणणा वारिसेणा । તે મણિપીઠિકાઓની ઉપર સર્વરત્નમય, પર્યંકાસને વિરાજમાન અને સ્તૂપની અભિમુખ ચાર જિન-પ્રતિમાઓ રહેલી છે; તેનાં નામો-ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ છે. એવી રીતે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવતાઓનાં ભવન તથા વિમાનોમાં તથા તિરછા લોકમાં રુચીપ, કુંડલદ્વીપ તથા મેરુપર્વતાદિનાં શિખરો ઉપર પણ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યો છે, ત્યાં ત્યાં તે તે ચૈત્યોમાં પણ આ ચાર નામનાં બિબો છે, તેથી આ નામો પણ શાશ્વત છે. ભરત ક્ષેત્રમાં જે ૨૪ તીર્થંકરો થઈ ગયા, તેમાંના પ્રથમ તીર્થંકરનું નામ શ્રી ઋષભ અને છેલ્લા તીર્થંકરનું નામ શ્રી વર્ધમાન હતું. તથા ઐવતક્ષેત્રમાં જે ૨૪ તીર્થંકરો થઈ ગયા, તેમાંના પ્રથમ તીર્થંકરનું નામ ચંદ્રાનન અને ૨૪મા તીર્થંકરનું નામ વારિષેણ હતું.* (૫) અર્થ-સંકલના જગતમાં ચિંતામણિરત્ન-સમાન ! જગતના નાથ ! જગતના રક્ષક ! જગતના નિષ્કારણ બંધુ ! જગતના ઉત્તમ સાર્થવાહ ! જગતના સકલ પદાર્થોના સ્વરૂપને જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદપર્વત-૫૨ (ભરતચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમાવાળા ! આઠે કર્મોનો નાશ કરનારા ! તથા અબાધિત ઉપદેશ દેનારા ! હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! [આપ] જયવંતા વર્તો. ૧. * આ ચોવીસીનાં નામો સમવાયાંગસૂત્રના ૧૫૮મા સૂત્રમાં આપેલાં છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ જગચિતામણિ ચૈત્યવંદન ૦૨૮૧ . કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે વજઋષભનારા સંઘયણવાળા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે. સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે ૯ ક્રોડની હોય છે અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નવ-હજાર ક્રોડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાનકાલમાં તીર્થકરો ૨૦ છે, કેવલજ્ઞાની મુનિઓ ૨ ક્રોડ છે, અને શ્રમણો ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્તવન કરાય છે. ૨. હે સ્વામી ! જય પામો ! જય પામો ! શત્રુંજય પર રહેલા હે 28ષભદેવ !, ઉજ્જયંત ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન !, સાચોરના શણગારરૂપ હે વીર !, ભરૂચમાં વિરાજતા હે મુનિસુવ્રત !, મથુરામાં વિરાજમાન, દુઃખ અને પાપનો નાશ કરનાર હે પાર્શ્વ ! આપ જયવંતા વર્તા; તથા મહાવિદેહ અને ઐરવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ ને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થકરો ભૂતકાળમાં થઈ ગયા હોય, વર્તમાનકાલમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વેને પણ હું વંદું છું. ૩. ત્રણ લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસો ને વાશી (૮, પ૭,૦૦, ૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. ૪. ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેતાળીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંશી-(૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. ૫. (૬) સૂત્ર-પરિચય અગ્નિનું વિરોધી તત્ત્વ જલ છે, કૃપણતાનો પ્રતિપક્ષી ગુણ ઉદારતા છે અને દુષ્ટતાને ડારવા માટે સજ્જનતા અતિઉપયોગી છે; તે જ રીતે વિષય અને કષાય પર વિજય મેળવવા માટે શ્રી જિનેશ્વર દેવની ભક્તિ અપૂર્વ સાધન છે. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિંદુના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે કે : हदि स्थिते च भगवति क्लिष्टकर्मविगम इति । હૃદયમાં ભગવાન વિરાજમાન થતાં સંસારમાં બાંધી રાખનાર ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. મતલબ કે શ્રીજિનેશ્વર દેવનું સતત સ્મરણ, તેમના AS Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રત્યેનું બહુમાન, તેમની અર્ચના અને તેમનું સ્તવન, મનુષ્યના હૃદયની મલિનતાને હાંકી કાઢી તેના સ્થાને શુભ ભાવના અને શુભ અધ્યવસાયોનાં પૂર વહાવે છે. શ્રી જિનેશ્વર દેવના વિરહસમયે તેમનું ચૈત્ય એટલે પ્રતિમા, બિંબ કે મૂર્તિનું સ્થાપન કરીને જાણે તે સાક્ષાત્ હોય તે રીતે આ સઘળી ક્રિયાઓ કરી શકાય છે કે જેનું અંતિમ પરિણામ અધ્યવસાયોની શુદ્ધિમાં આવે છે. ૨૮૨ જિન-પ્રતિમા જિન-સારીખી એ ઉક્તિનું તાત્પર્ય એ છે કે જે મુમુક્ષુ શ્રીજિનેશ્વર દેવની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર માનીને તેમના જીવન અને કથનનું સ્મરણ કરે છે, તથા તેમના ઉપદેશ માટે ઊંડો આદર ધરાવે છે, તેના હૃદયમાં અહિંસા અને વીતરાગતાનાં ઝરણાં પ્રબલ વેગથી વહેવા લાગે છે; પરિણામે તેનું ચરિત્ર ઉત્તરોત્તર નિર્મળતાને પ્રાપ્ત થતું જાય છે. બીજી રીતે કહીએ તો જિન-પ્રતિમા એ જૈનત્વની ભાવનાનું કેંદ્ર છે, અને તેનાથી શોભતાં જિન-મંદિરો એ જૈન-સંસ્કૃતિનાં ઉત્તમ પ્રતીકો છે. તેથી વૈયક્તિક અને સામુદાયિક જીવનમાં ધર્મ-ભાવનાનું બીજારોપણ કરવા માટે તથા તેનો નિયમિત વિકાસ કરવા માટે મૂર્તિઓ અને મંદિરો એ સરલ, સરસ અને સચોટ ઉપાય છે. જે ભૂમિમાં તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષો જન્મ્યા હોય છે, પ્રવ્રુજિત થયા હોય છે, વિચર્યા હોય છે, કેવલજ્ઞાન પામ્યા હોય છે કે નિર્વાણને પ્રાપ્ત થયા હોય છે, તે ભૂમિ અતિ પવિત્ર ગણાય છે. તેથી તેની સ્પર્શના સમ્યક્ત્વને નિર્મળ બનાવે છે. આ કારણે તીર્થોનું મહત્ત્વ પણ ઘણું મોટું છે. વળી મૂર્તિની ભવ્યતા, પ્રાચીનતા અને દેવાધિષ્ઠિતતાના કારણે પણ તીર્થોની મહત્તા અધિક ગણાય છે. આ રીતે જિન-પ્રતિમા, જિન-મંદિર અને જૈન-તીર્થો એ ત્રણે સંસાર તરવાનાં અપૂર્વ સાધનો છે કે જેનો સામાન્ય નિર્દેશ ચૈત્ય વડે જ થાય છે. આવાં ચૈત્યોને વંદન કરવું, તે ચૈત્યવંદના કહેવાય છે. પ્રસ્તુત સૂત્રની યોજના તે માટે થયેલી છે. આ ચૈત્યવંદન તેના પ્રથમ શબ્દ પરથી જગચિંતામણિ તરીકે ઓળખાય છે. વળી પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં તેને ખાસ સ્થાન મળેલું Page #365 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૨૮૩ હોવાથી તે પ્રબોધ-ચૈત્યવંદન કે પ્રભાત-ચૈત્યવંદન તરીકે પણ ઓળખાય છે. આ ચૈત્યવંદનનો પ્રારંભ ચોવીસ તીર્થકરોની સામાન્ય સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, જેમાં અષ્ટાપદ અને તેના પર બંધાયેલાં મંદિરો તથા તેની અંદર રહેલી મૂર્તિઓનો ઉલ્લેખ ખાસ ધ્યાન ખેંચે છે. સમસ્ત જૈનતીર્થોમાં આ તીર્થની મહત્તા ઘણી જ છે. તેનું સ્થાન સહુથી પહેલું આવે છે, કારણ કે ત્યાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયેલું છે અને ત્યાં જ ભરતખંડના પ્રથમ-ચક્રવર્તી ભરત મહારાજાએ એક માસનું અનશન કરીને સિદ્ધિ-ગતિને સાધેલી છે.* ચોવીસ તીર્થકરોની સામાન્ય સ્તુતિ કર્યા પછી ચૈત્યવંદનની બીજી ગાથામાં તીર્થકરો કઈ ભૂમિમાં જન્મે છે, તેમનું સંઘયણ કેવું હોય છે, તેમની ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યા કેટલી હોય છે તથા તે સમયે કેવલજ્ઞાની તથા સામાન્ય સાધુ કેટલા હોય છે, તેનું વર્ણન કરેલું છે. ચૈત્યવંદનકાર જણાવે છે કે શ્રી તીર્થકર દેવો કર્મભૂમિમાં જ જન્મે છે કે જ્યાં અસિ એટલે તલવારનો વ્યવહાર, મસિ એટલે શાહીનો ઉપયોગ અને કૃષિ એટલે ખેતીવાડી આદિ કર્મો પ્રચલિત છે. આવી ભૂમિઓ મનુષ્યક્ષેત્રમાં એટલે અઢીદ્વીપમાં કુલ પંદર છે; પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ. આ સિવાય અન્ય ભૂમિઓ ત્રીસ છે કે જ્યાં માત્ર યુગલિક-ધર્મ પ્રવર્તી રહ્યો છે, અર્થાત ત્યાં મોક્ષમાર્ગની સાધના નથી. તેથી તે ભૂમિઓ અકર્મભૂમિ કહેવાય છે. કર્મભૂમિઓના નાના નાના ભાગો વિજય કહેવાય છે. આવા એક * વિક્રમ સંવત ૧૧૪૧માં કર્ણદેવના રાજ્યમાં અણહિલવાડ પાટણમાં વડુ (બૃહ) ગચ્છીય શ્રી નેમિચંદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં મહાવીરચરિયની રચના કરી છે. તેની ગાથા ૨૦-૬૩માં જણાવ્યું છે કે શ્રેણિક રાજાએ દેવાલયમાં જિનને નમન કરીને સ્તુતિ કરી હતી. આ સ્તુતિનો પ્રારંભ નીચે પ્રમાણે છે :નવતા ! નર્મદ નાદ ! ગગુરુ ! ગરવરવળ ! ન વિંધવ ! નાસ્થવાહ ! નામાવવિયવ૨g[ ! | जय जय जिणवर वद्धमाण ! सरणागयवच्छल ! जय करुणारस--सुहनिहाण ! भवतारणपच्चल ! ।। + જુઓ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૧ વિજયમાં એક વખતે એક તીર્થકરથી વધારે હોતા નથી, એટલે તેમની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની ગણાય છે કે જે સંખ્યા શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં હતી. આજે અઢીદ્વીપની, અંદર બધા મળીને ૨૦ જિનો વિહરમાણ છે, જેમાં ૪ જંબૂદ્વીપમાં, ૮ ધાતકીખંડમાં અને ૮ અર્ધપુષ્કરવરદ્વીપમાં છે. આ તીર્થકરોનાં નામો તથા તે અંગેની વિશેષ માહિતી જો કે ઉપલબ્ધ આગમોમાં મળતી નથી, પરંતુ તે હકીકત આચાર્યોની શુદ્ધ પરંપરાથી એકસરખી ચાલી આવે છે, અને તેનો ઉલ્લેખ પાછળના માન્ય ગ્રંથોમાં જણાય છે. દાખલા તરીકે સીમંધરસ્વામીનું નામ કાલકકથામાં તથા આર્યરક્ષિતસૂરિની જીવનકથામાં નિગોદ-વ્યાખ્યાન પ્રસંગે આવે છે અને બીજાં નામો આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથોમાં જણાય છે. તીર્થકરોની આ ગણના સાથે ચૈત્યવંદનકારે કેવલજ્ઞાનીઓ તથા મુનિઓની ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યા પણ જણાવી તેની સ્તુતિ કરેલી છે. ચૈત્યવંદનના ત્રીજા પદ્યમાં પ્રસિદ્ધ તીર્થોનો ઉલ્લેખ કરી ત્યાં વિરાજતા મૂળનાયકોને વંદના કરવામાં આવી છે. આ નામાવલિમાં [૧] પ્રથમ નામ શ્રી શત્રુંજયનું છે કે જેના પર વિરાજી રહેલા યુગાદિદેવનો મહિમા આજે પણ દિગંતમાં ગાજી રહ્યો છે. [] બીજું નામ ઉજ્જયંતગિરિ એટલે રૈવતાચળ કે ગિરનારનું છે કે જયાં બાલબ્રહ્મચારી યદુકુલતિલક ભગવાન્ શ્રીનેમિનાથનાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ—એ ત્રણ કલ્યાણકો થયેલાં છે. [] ત્રીજું નામ સત્યપુર એટલે સાચોરના મહાવીરનું આવે છે કે જેનો પ્રભાવ વીરનિર્વાણસંવત ૬૭૦થી લઈને વિ. નિ. સં. ૧૮૩૭ (વિકસંવત ૧૩૬૭) સુધી એટલે લગભગ ૧૧૬૭ વર્ષ-પર્યત અખ્ખલિત રીતે ચાલેલો છે. ખાસ કરીને બ્રહ્મશાંતિ યક્ષના સાન્નિધ્યને લીધે તે એક મહાનું ચમત્કારિક તીર્થ ગણાતું હતું. કેટલીક પોથીઓમાં આ સ્થળે મોઢેરાનો ઉલ્લેખ આવે છે કે જે એક કાળે વીરપ્રભુના મહાન તીર્થ તરીકે વિખ્યાત હતું, અને જ્યાં બપ્પભટ્ટિસૂરિ જેવા મહાન પ્રભાવક આચાર્ય વિદ્યાબળે નિત્ય દર્શન કરવાને માટે આવતા હતા. શ્રીજિનપ્રભસૂરિએ આ વાતની ખાસ નોંધ મથુરા-કલ્પમાં કરેલી છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ ચૈત્યવંદન ૦૨૮૫ [૪] ચોથું નામ ભરૂચનું આવે છે કે જે મુનિસુવ્રતસ્વામીના તીર્થ તરીકે લાંબા સમય સુધી વિખ્યાત હતું. અહીંનો શકુનિકા-વિહાર દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યો હતો. તેણે જૈનધર્મની યશોગાથા લાંબા સમય સુધી અખ્ખલિત રીતે ગાઈ હતી. [૫] પાંચમું નામ મથુરાનું આવે છે કે જે એક કાળે નિગ્રંથ-સંસ્કૃતિનું મહાન કેન્દ્ર હતું. દેવોએ ત્યાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથ પ્રભુના દિવ્ય તૂપો ઊભા કર્યા હતા તથા માનવ ભક્તોએ પણ અનેક સ્તૂપો અને ગગનચુંબી ભવ્ય જિન-પ્રાસાદોની રચના કરી હતી. વીર-નિર્વાણની ચૌદમી સદીમાં (વિક્રમની નવમી સદીમાં) યુગ-પ્રભાવક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિએ આ તીર્થનો ઉદ્ધાર કરીને શ્રી વીરભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા પ્રવર્તાવી હતી. જૈન ધર્મના અનેક નામાંકિત નર-નારીઓનાં નામો આ નગરી સાથે જોડાયેલાં છે તથા નિગ્રંથ-સમુદાયને એકઠો કરીને જૈનાગમોને સંકલિત તથા વ્યવસ્થિત કરવાનો પ્રયાસ આર્યસ્કંદિલાચાર્યે આ જ નગરીમાં કર્યો હતો, તેથી પણ આ મથુરાતીર્થનું નામ ચિરંજીવ થયેલું છે. ત્યાં રહેલા સ્તૂપો અને મંદિરોના ભવ્ય અવશેષો એ પુરાણકાળની પવિત્ર યાદ આપે છે અને પ્રત્યેક જૈનને પુનઃ એક વાર સમસ્ત જગતમાં આઈ-ધર્મની ઉદ્ઘોષણા કરવાનું મૂક ઉદ્દબોધન કરે છે. આ રીતે પંચતીર્થીના અધિનાયકોને વંદન કર્યા પછી મહાવિદેહક્ષેત્રમાં વિચરતા જિનોને તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને આશ્રીને ચાર દિશા અને ચાર વિદિશામાં જે કોઈ તીર્થકરો થયા હોય, થવાના હોય કે વર્તમાનમાં વિદ્યમાન હોય, તેમને વંદના કરવામાં આવી છે. ચૈત્યવંદનના ચોથા પદ્યમાં શાશ્વત-ચૈત્યોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે. તથા પાંચમા પદ્યમાં તે જ મુજબ શાશ્વત-બિંબોની સંખ્યા ગણાવીને તેને ભક્તિભાવથી પ્રણામ કરવામાં આવ્યા છે. આ ચૈત્યવંદનમાં પ્રાતઃસ્મરણીય તીર્થકર દેવોના ગુણગાન કરીને તેમનાં બિબો, ચૈત્યો તથા તીર્થોને ભક્તિભાવથી વંદન કરવામાં આવ્યું છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ સૂત્રના છંદો સંબંધી જણાવવાનું કે-વાગ્વલ્લભ, છંદશાસ્ત્ર અને વૃત્તમૌક્તિક આદિ ગ્રંથોના અભિપ્રાયથી કશા નિયમ વિના માત્ર ૨૪ માત્રા લાગવાથી રોલા કે રોડા છંદ બને છે, એટલે પ્રથમ પઘનો છંદ રોલા જણાવેલો છે. ગુપ્ત અને શોભના છંદની માફક આ છંદમાં ૧૪ માત્રા તથા ૧૦ માત્રાએ યતિ આવે છે, પણ ગુપ્ત છંદમાં છેવટે નગણ હોય છે અને શોભના છંદમાં છેવટે જગણ હોય છે, ત્યારે છંદમાં છેવટે ભગણ છે, એટલે તેનું સ્વરૂપ જુદું છે. બીજું અને ત્રીજું પદ્ય વસ્તુ છંદમાં છે. આ છંદમાં પ્રથમ પંક્તિ ૨૨ માત્રાની હોય છે અને તેમાં ૭, ૭ અને ૮ માત્રાએ યુતિ હોય છે. પછી એક ઉપગીતિ અને એક દોહરો છે. વિ. સં. ૧૨૪૧માં કવીશ્વર શ્રી શાલિભદ્રસૂરિએ રચેલા ભરત-બાહુબલિરાસમાં આ છંદ આવી રીતે જ વપરાયેલો છે. (૭) પ્રકીર્ણક શ્રી તરુણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલી પડાવશ્યકબાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે-તત્વજ્ઞ રાત્રિપ્રતિમા દુંગયું. તઽ પાડું મ્મભૂમિäિ, પઢમ-સંધળિ-ઇત્યાદિ નમસ્કાર, શ્રીઋષભ-વર્ધમાનક ઇત્યાદિ સ્તવન, પ્રતિલેખનાદિક-કુલક ( અઠ્ઠાવયંમિ ઉસહો ઇત્યાદિ પ્રભાત-માંગલિક ભાવના - કુલક પૃષ્ઠ ૪૮). આ નમસ્કાર, પોથી ૨, ૫ અને ૬માં ભૂમિહિં कम्मभूमिहिं, जग- चिंतामणि जगह नाह अने जं किंचि नामतित्थं ए ગાથાઓવાળો આપેલો છે. વિ. સં. ૧૬૭૮માં લખાયેલી પોથી ૧૧માં આ પાઠ છ ગાથાવાળો નજરે પડે છે. વિ. સં. ૧૭૫૧માં શ્રીજિનવિજયજીએ રચેલા ષડાવશ્યક-બાલાવબોધમાં સિદ્ધસ્તવની ત્તાર અવુ મ ો અ ગાથાના વિવરણ-પ્રસંગે જણાવ્યું છે કે : શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ-પર્વત પર વંદન કરવા ગયા, ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું. કવિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ, જેઓ વિ. સં.ની ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમણે અષ્ટાપદના સ્તવનમાં જગ-ચિંતામણિ તિહાં કર્યું, મારા વહાલાજી રે એવો નિર્દેશ કરેલો છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ १३. तित्थवंदण-सुत्तं [तीर्थवन्दन सूत्रम् જં કિંચિ-સૂત્ર (૧) મૂળપાઠ [ગાથા]. जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । जाइं जिणबिंबाइं, ताई सव्वाइं वंदामि ॥१॥ (૨) સંસ્કૃત છાયા यत् किंचित् नाम तीर्थं, स्वर्गे पाताले मानुषे लोके । यानि जिनबिम्बानि, तानि सर्वाणि वन्दे ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ નં-[]-જે. f-ત્તિ-[ ]-કોઈ. નામ-[નામ]-વાક્યાલંકાર. આ શબ્દ જ્યારે અવ્યય તરીકે વપરાય છે, ત્યારે વાક્યાલંકાર, સંભાવના કે સંબોધન સૂચવે છે, તેમાંથી અહીં વાક્યાલંકારમાં વપરાયેલ છે. તિર્થં-[તીર્થF]-તીર્થ. તીર્થ-શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૯. જે-[]-સ્વર્ગમાં દેવલોકમાં. સ્વર્ગ-સૌધર્માદિ દેવોનાં નિવાસ-સ્થાન દેવલોક. * આ ગાથાને હાલ જુદા સૂત્ર તરીકે ગણવામાં આવે છે, પરંતુ પ્રાચીન પોથીઓક્રમાંક ૧૧, ૧૯, ૨૩, ૨૫ વગેરેમાં જગચિંતામણિ ચૈત્યવંદનની છઠ્ઠી ગાથા તરીકે જોવાય છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮૦શ્રી શ્રાદ્ધધ્ધતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દેવલોક-સંબંધમાં શ્રીભરાવતીસૂત્રના પમા શતકના ૯મા ઉદ્દેશમાં કહ્યું છે કે : कइविहा णं भंते ! देवलोगा पण्णत्ता ? गोयमा ! चउव्विहा देवलोगा पण्णत्ता । तं जहा-भवणवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया । भेएणं भवणवासी दसविहा, वाणमंतरा अट्ठविहा, जोइसिया पंचविहा, वेमाणिया વિહી ! હે ભગવન્! દેવલોક કેટલા પ્રકારના કહેલા છે ? હે ગૌતમ ! દેવલોક ચાર પ્રકારના કહેલા છે, તે આ મુજબ : ભવનવાસી, વાનગૅતર, જયોતિષી અને વૈમાનિક. તેમાં ભવનવાસીના દસ પ્રકારો છે, વાનભંતરના આઠ પ્રકારો છે, જયોતિષીના પાંચ પ્રકારો છે અને વૈમાનિકના બે પ્રકારો છે. આ દેવો પૈકી વૈમાનિક દેવોનું નિવાસ-સ્થાન જે ઊર્ધ્વલોકમાં આવેલું છે, તે સ્વર્ગ કહેવાય છે.* પતિ-[પાતાને]-પાતાલમાં, ભવનપતિના આવાસોમાં. પાતાલ શબ્દનો અર્થ વૈદિક-પરંપરા મુજબ પૃથ્વીની નીચેનું સાતમું તલ થાય છે, પણ અન્ય સાહિત્યમાં પૃથ્વી નીચેનો કોઈ પણ ભાગ દર્શાવવા માટે તે વપરાય છે. અહીં પાતાલ શબ્દ તે જ રીતે વપરાયેલો છે. એનો અર્થ પૃથ્વીની નીચે વ્યંતર અને વાનભંતરના આવાસોની પછી તથા ઘમ્મા, વંસા વગેરે સાત નરકોની ઉપર આપેલા ભવનપતિના આવાસો થાય છે, કારણ કે શાશ્વત બિંબો ત્યાં જ હોય છે. ( પાયાન શબ્દનું અપભ્રંશ ભાષામાં સપ્તમીનું એકવચન પાયલ થાય છે. મનુ નો મિાનુષે નો-મનુષ્યલોકમાં, તિર્યલોકમાં. * જુઓ-જ્ઞાત. પ-૮; ભગ. ૧-૭; પ-૪; ઔપ. ૩૮. + વિશેષ વિગત માટે જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૪. Page #371 -------------------------------------------------------------------------- ________________ જંકિંચિ-સૂત્ર ૨૮૯ મનુષ્યલોકનો અર્થ અહીં કેવળ અઢીદ્વીપ જ નહિ, પણ સામાન્ય રીતે તિર્યલોક સમજવાનો છે, કારણ કે નંદીશ્વર વગેરે દ્વીપો કે જયાં શાશ્વતી પ્રતિમાઓ આવેલી છે, તેને પણ અહીં ગ્રહણ કરવાની છે. નાડું-[યાનિ]-જેટલાં. નિર્વિવાદું-[નિવિપ્લાનિJ-જિનબિંબો, જિનેશ્વરની પ્રતિમાઓ, જિનેશ્વરની મૂર્તિઓ. બિબ શબ્દનો સામાન્ય અર્થ પ્રતિછાયા કે પ્રતિબિંબ થાય છે. તેના પરથી પ્રતિકૃતિ અથવા પ્રતિમાને પણ બિંબ શબ્દથી ઓળખવામાં આવે છે. તે સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકમાં કહ્યું છે કે : गुण-पगरिसो जिणा खलु, तेर्सि बिंबस्स दसणं पि सुहं । कारावणेण तस्स उ, अणुग्गहो अत्तणो परमो ॥ શ્રી જિનેશ્વરદેવો ગુણોના પ્રકર્ષરૂપ છે, એટલે તેમનાં બિંબનું (પ્રતિમાનું) દર્શન પણ શુભ છે, સુખ કરનારું છે, તે જિનબિંબ)નું નિર્માણ કરાવવાથી આપણા આત્મા ઉપર મોટો ઉપકાર થાય છે. તાજું-[તનિ]-તે. સત્રડું-[સવંff]-સર્વેને. વંલગ-[વન્ટે-હું વંદુ છું. (૪) તાત્પર્યાર્થ તિવંદૂUT-સુનં-આ સૂત્રમાં સર્વે તીર્થોને વંદન કરેલું હોવાથી તે તિસ્થ-વંગ-સુત્ત કહેવાય છે. પ્રથમનાં બે પદો પરથી તેનો વ્યવહાર જે કિંચિ સૂત્ર તરીકે પણ થાય છે. તિર્થં-તીર્થ. જિનાગમોમાં દેવલોકમાં રહેલી જિનપ્રતિમાઓ, તીર્થંકરોની નિર્વાણભૂમિ પર બંધાયેલા સ્તૂપો અને નંદીશ્વરદ્વીપમાં રહેલાં શાશ્વતબિબોની ભક્તિપૂજાના ઉલ્લેખો મળે છે. આચારાંગસૂત્ર-૨. અ૩)ની નિયુક્તિની નીચે જણાવેલી ગાથા કેટલાંક પ્રાચીન તીર્થોનું સૂચન કરે છે : પ્ર.-૧-૧૯ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ अट्ठावयमुज्जिते, गयग्गपय-धम्मचक्के य । पास-रहावत्तं चिय, चमरुप्पायं च वंदामि ॥ ભાવાર્થ :- અષ્ટાપદ, ઉજ્જયંત (ગિરનારગિરિ), ગજાગ્રપદ (દશાર્ણકૂટ-જે બુદેલખંડમાં આવેલું છે), ધર્મચક્ર (તક્ષશિલા), પાર્શ્વતીર્થ (અહિચ્છત્રા-તીર્થ), રથાવર્ત (વિદિશામાં આવેલું કુંજરાવર્ત-પર્વત-પ્રદેશ) અને ચમરોત્પાત સ્થળ(ચમરેન્દ્ર ઉત્પાત કરતાં સૌધર્મેન્દ્રના ભયથી બચવા તેણે જે સ્થળમાં રહેલા શ્રી વર્ધમાનસ્વામીનું શરણ સ્વીકાર્યું હતું તેનું સ્મારકસ્થાન)ને હું વંદન કરું છું. જિનદાસગણિ મહત્તરે શક સંવત્ ૧૯૮ વિક્રમ સંવત્ ૭૩૩ લગભગમાં રચેલી નિશીથ-ચૂર્ણિ(પત્ર ૨૪૩)માં પણ કેટલાંક પ્રાચીન તીર્થોનો પ્રાસંગિક ઉલ્લેખ જોવામાં આવે છે : उत्तरावहे धम्मचक्कं, मथु(ह)राए देव-णिम्मिओ थूभो । कोसलाए जियंतसामि-पडिमा, तित्थकराणं वा जम्मभूमीओ ॥ ઉત્તરાપથમાં ધર્મચક્ર, મથુરામાં દેવે રચેલ સ્તૂપ, કોશલા(અયોધ્યા)માં જીવંતસ્વામીની પ્રતિમા, તથા તીર્થકરોની જન્મભૂમિઓ. ઉપર્યુક્ત ઉલ્લેખો પરથી પ્રાચીન સમયમાં કેટલાંક તીર્થોની નામાવલી આ રીતે થાય છે - (૧) અષ્ટાપદ, (૨) ઉજ્જયંતગિરિ (ગિરનાર), (૩) ગજાગ્રપદ (દશાર્ણકૂટ પર્વત બુંદેલખંડ), (૪) ધર્મચક્ર (તક્ષશિલા), (૫) પાશ્વતીર્થ (અહિચ્છત્રા નગરી), (૬) રથાવર્ત (વિદિશામાં આવેલા કુંજરાવર્ત પર્વતની પાસેનો એક પહાડ),(૭) મથુરા, () કોશલા (અયોધ્યા) અને (૯) તીર્થકરોની જન્મભૂમિઓ એટલે નીચેની નગરીઓ : અયોધ્યા, શ્રાવસ્તી, કૌશાંબી, કાશી, ચંદ્રપુરી, કાકંદી, ભક્િલપુર, સિંહપુર, ચંપાનગરી, કાંડિલ્યપુર, રત્નપુર, હસ્તિનાપુર, મિથિલા, રાજગૃહ, શૌર્ય(રિ)પુર અને ક્ષત્રિયકુંડ. (કેટલાક તીર્થકરો એક જ નગરમાં જન્મેલા હોવાથી નગરીઓની સંખ્યા ૧૬ની છે.) Page #373 -------------------------------------------------------------------------- ________________ જં કિંચિ-સૂત્ર૦ ૨૯૧ આજનાં પ્રસિદ્ધ જૈન તીર્થો નીચે મુજબ ગણાય છે :સૌરાષ્ટ્રમાં—શત્રુંજય, ગિરનાર, તાલધ્વજ (તલાજા), કદંબગિરિ, અજાહરા પાર્શ્વનાથ (ઊના-દેલવાડા) વગેરે. કચ્છમાં—ભદ્રેશ્વર વગેરે. ગુજરાતમાં—(ઉત્તરમાં)શંખેશ્વર, સેરીસા, પાનસર, ભોયણી, તારંગા, (દક્ષિણમાં) કાવી, ગાંધાર, સ્તંભન-પાર્શ્વનાથ (ખંભાત), ઝઘડિયાજી (નર્મદા-તટે) વગેરે. રાજસ્થાનમાં—(મારવાડ, મેવાડ)માં-આબૂ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, ફલોધિ, કેસરિયાજી, સાચોર વગેરે. મધ્યપ્રદેશમાં—(માલવા, બુંદેલખંડ)માં-માંડવગઢ, અંતરિક્ષજી, મક્ષીજી, ઉજ્જૈન, ભોપાવર વગેરે. ઉત્તર પ્રદેશમાં-હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ (અલ્લાહબાદ) બનારસ, અયોધ્યા, સેટમેટકા કિલ્લા (શ્રાવસ્તી) વગેરે. બિહારમાં-રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, સંમેતશિખર વગેરે. આંધ્ર-રાજ્યમાં—(તેલંગણ)માં કુલપાકજી (માણિક્યપ્રભુ), ભાંડકજી વગેરે. આ સિવાય નાનાં નાનાં તીર્થો ઘણાં છે, જેનો પરિચય વિવિધ તીર્થમાળા વગેરેમાં આપેલો છે. (૫) અર્થ-સંકલના સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ હોય અને જે જે જિનબિંબો હોય, તે સર્વેને હું વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય આ સૂત્રમાં ત્રણ લોકમાં રહેલાં સઘળાં તીર્થો અને સઘળાં બિબોને અભિવાદન કરવામાં આવ્યું છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર પોથી ૨,૩,૪,૫,૬ વગેરેમાં ચૈત્યવંદનના અધિકારમાં જોવાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ १४. सक्कत्थओ [प्रणिपातदण्डक-सूत्रम्] નમો ભુ શં-સૂત્ર (१) भूदा * नमोऽत्थु णं अरिहंतागं भगवंताणं ॥१॥ आइगरौणं तित्थयाणं सयं-संबुद्धाणं ॥२॥ पुरिसुत्तमाणं पुरिस-सीहाणं पुरिस-वर-पुंडरीआणं पुरिस-वरगन्धहत्थीणं ॥३॥ लोगुत्तमाणं लोग-नाहाणं लोग-हिआणं लोग-पईवाणं लोग-पज्जोअगराणं ॥४॥ अभय-दयाणं चक्खु-दयाणं मग्ग-दयाणं सरणदयाणं बोहि-दयोणं ॥५॥ धम्म-दयाणं धम्म-देसयाणं धम्म-नायगाणं धम्मसारहीणं धम्म-वर-चाउरंत-चक्कवट्टी णं ॥६॥ अप्पडिहय-वर-नाण-दसण-धराणं वियट्ट-छउमाणं ॥७॥ जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं ॥८॥ * મૂલ પાઠને નવ સંપદા અને એક ગાથામાં વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. १. पात२-१. नमुत्थु, २. अरहंताणं, ३. आदिगराणं, ४. तित्थगराणं, ५. तित्थयराणं. પછી કલ્પસૂત્રમાં તથા સમયાંગસૂત્રમાં કીવદયા પદ આવે છે. ६. मा ५६ पछी ४८५सूत्रमा नीये °udai हो सावे छ :- दीवो ताणं सरणं गई पइट्ठा । Page #375 -------------------------------------------------------------------------- ________________ નમો યૂ ણં સૂત્ર ૦૨૯૩ सव्वन्नूणं सव्व-दरिसीणं सिवमयलमरुयमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिंअ-भयाणं ॥९॥ जे अ अईआ सिद्धा, जे अ भविस्संति णागए काले । संपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥१०॥ ૧. અપુરવત્તિય પાઠ-ભેદ. ૨-૩. સમવાયાંગસૂત્ર, જીવાભિગમસૂત્ર અને રાજપ્રશ્નીયસૂત્રમાં આ બે પદો જણાતાં નથી. ૪. કલ્પસૂત્ર, જીવાજીવાભિગમસૂર, રાજપ્રશ્નીયસૂત્ર વગેરે સૂત્રોમાં, તથા ચૈત્યવંદનસૂત્રની હરિભદ્રસૂરિએ રચેલી વૃત્તિ વગેરેમાં જ્યાં આ શક્રસ્તવ (નમો ત્યુ ણ) પાઠ દર્શાવ્યો છે, ત્યાં આ ગાથા જોવામાં આવતી નથી. ૫. આ ગાથા “ગાહા” છંદમાં છે. - શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના સ્વોપન્ન-વિવરણમાં (પૃ. ૨૨૩માં) આ સંબંધમાં જણાવ્યું છે કે-પ્રણિપાત-દંડક પછી અતીત, અનાગત અને વર્તમાન જિનોને વંદન કરવા માટે કેટલાક આ ગાથાને બોલે છે : प्रणिपातदण्डकानन्तरं चातीतानागत-वर्तमान-जिनवन्दनार्थं केचिदेतां गाथां पठन्ति । શ્રી જિનદત્તસૂરિએ રચેલ ચૈત્યવંદનકુલકની વૃત્તિ, જે શ્રી જિનકુશલસૂરિએ સં. ૧૩૮૩માં વાલ્મટમેરુ (બાડમેર) પુરમાં રચેલી છે, તેના પૃ. ૬૩માં આ ગાથાના સંબંધમાં જણાવ્યું છે કે : ततो 'जे अईया सिद्धा' इति गाथामनागमिकीमपि पूर्वश्रुतधरविरचितामिति पदे पदे व्यवतिष्ठन् पठेत् । ભાવાર્થ - શિક્રસ્તવ પછી] જે અઇયા સિદ્ધા એ ગાથા આગમ-સંબંધિની ન હોવા છતાં પણ પૂર્વશ્રુતધરે રચેલી હોઈને પદે પદે વ્યવસ્થા કરતો તે ગાથાને બોલે. શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય તરુણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલી પડાવશ્યક-વૃત્તિ(બાલાવબોધ)માં આ ગાથાના કર્તૃત્વ-સંબંધમાં મહત્ત્વની નોંધ કરી, તેને ઉમાસ્વાતિએ રચેલી જણાવી છે : अथानंतरु त्रिकालवर्ति-जिन-वंदना-निमित्त उमास्वाति-विरचित ए गाह कहइ जे [] કુંગા સિદ્ધા (પોથી ૨, પત્ર ૧૧) સંવત ૧૪૬૮માં શ્રી વર્તમાનસૂરિએ રચેલા આચારદિનકર ગ્રંથમાં આ ગાથાને ગીતાર્થ મુનિઓએ કહેલી જણાવી છે : अग्रतो गाथा च गीतार्थमुनिभिः प्रोक्ता कथ्यते । Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (२) संस्कृत-छाया नमोऽस्तु अर्हद्भ्यः भगवद्भ्यः ॥१॥ आदिकरेभ्यः तीर्थकरेभ्यः स्वयं-सम्बुद्धेभ्यः ॥२॥ पुरुषोत्तमेभ्यः पुरुष-सिंहेभ्यः पुरुष-वरपुण्डरीकेभ्यः पुरुष वरगन्धहस्तिभ्यः ॥३॥ लोकोत्तमेभ्यः लोक-नाथेभ्यः लोक-हितेभ्यः लोक-प्रदीपेभ्यः लोक-प्रद्योतकरेभ्यः ॥४॥ अभयदेभ्यः चक्षुर्देभ्यः मार्गदेभ्यः शरणदेभ्यः बोधिदेभ्यः ॥५॥ धर्मदेभ्यः धर्म-देशकेभ्यः धर्म-नायकेभ्यः धर्म-सारथिभ्यः धर्म-वर-चतुरन्तचक्रवर्तिभ्यः ॥६॥ अप्रतिहत-वर-ज्ञान-दर्शन-धरेभ्यः व्यावृत्त-च्छद्मभ्यः ॥७॥ जिनेभ्यः जापकेभ्यः तीर्णेभ्यः तारकेभ्यः बुद्धेभ्यः । बोधकेभ्यः मुक्तेभ्यः मोचकेभ्यः ॥८॥ सर्वज्ञेभ्यः सर्वदर्शिभ्यः शिवम् अचलम् अरुजम् अनन्तम् अक्षयम् अव्याबाधम् अपुनरावृत्ति सिद्धिगतिनामधेयं स्थानं संप्राप्तेभ्यः नमः जिनेभ्यः जित-भयेभ्यः ॥९॥ ये च अतीताः सिद्धाः, ये च भविष्यन्ति अनागते काले । सम्प्रति च वर्तमानाः, सर्वान् त्रिविधेन वन्दे ॥१०॥ (3) सामान्य भने विशेष अर्थ नमो त्थु-[नमः अस्तु]-नमः।२ डी. नमः से पूबने सथै १५२रातुं नैपति ५६ छे. तेनी वधारे वित માટે જુઓ સૂત્ર ૧. अस्तु-हो. णं-वायाcit२ तरी: १५२रातो श०६. अरिहंताणं-[अर्हद्भ्यः ]-मरताने. અરિહંત-પદની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧. Page #377 -------------------------------------------------------------------------- ________________ નમો ત્યુ ણું-સૂત્ર૦ ૨૯૫ માવંતાળ-[માવă:]-ભગવંતોને. ભગવંત શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૬. આજ્ઞારાળ-[માવિવરેક્ષ્ય ]-આદિ કરનારાઓને, આદિ કરવામાં હેતુભૂત થનારાઓને. શ્રુતધર્મ કે દ્વાદશાંગીની આદિ કરનારાઓને. આદિ કરનાર તે આદિકર. આદિ પદ અહીં શ્રુતધર્મ કે દ્વાદશાંગીની આદિનું સૂચન કરે છે. જો કે દ્વાદશાંગી કોઈ પણ કાલે ન હતી કે નથી કે નહિ હોય તેવું નથી, કારણ કે અર્થથી તે નિત્ય છે, અને પ્રવાહથી તે અનાદિ છે; પરંતુ દરેક તીર્થંકરના સમયમાં તેની શબ્દ-રચના નવીન પ્રકારે થતી હોવાથી વ્યવહારનયની દૃષ્ટિએ તેની આદિ મનાય છે. દ્વાદશાંગીની પ્રરૂપણા અર્થથી શ્રીતીર્થંકર દેવો કરે છે, જેને શ્રીગણધર-ભગવંતો સૂત્રરૂપે ગૂંથે છે. તિત્ત્વયાનું-[તીર્થમ્ય:]-તીર્થંકરોને, તીર્થંકરોને. તીર્થને સ્થાપે, તીર્થને કરે, તે તીર્થંકર કે તીર્થંકર. તીર્થ શબ્દ અહીં ચતુર્વિધ શ્રમણસંઘ કે પ્રથમ ગણધરના વિશિષ્ટ અર્થમાં ગ્રહણ કરવાનો છે. વિવાહપણત્તિમાં કહ્યું છે કે : तित्थं पुण चाउवणे समणसंघे पढम - गणहरे वा સર્ચ સંબુદ્ધાળું-સ્વિયં-સમ્બુજેભ્યઃ] સ્વયં જ્ઞાન પામેલાઓને. પોતાની મેળે બોધ પામેલાઓને. સ્વયં-પોતે, પોતાની મેળે. સંબુદ્ધ-સમ્યક્ રીતે બોધ પામેલા. જેઓ પોતાની મેળે સમ્યક્ પ્રકારે બોધ પામેલા છે, તે સ્વયં-સંબુદ્ધ. બોધ બે પ્રકારે થાય છે : નિસર્ગથી અને અધિગમથી. તેમાં શ્રી તીર્થંકર દેવો નિસર્ગથી એટલે પોતાની મેળે જ બોધ પામનાર હોય છે. જો કે પૂર્વભવની અપેક્ષાએ ગુરુ આદિનો સંયોગ તેમને પણ નિમિત્તભૂત હોય છે, પરંતુ તીર્થંકરના ભવમાં તેઓને અન્યના ઉપદેશની અપેક્ષા હોતી નથી. यद्यपि भवान्तरेषु तथाविधगुरुसन्निधानायत्तबुद्धास्तेऽभूवन्, तथापि तीर्थंकरजन्मनि परोपदेशनिरपेक्षा एव बुद्धाः :- (યો. સ્વો. વૃ. પૃ. ૩૧૮) Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને તીર્થંકરના ભવમાં લોકાંતિક દેવો જે થવું ! તિર્થં પવત્તે-હે ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો એવા શબ્દો બોલે છે, તે કેવળ વૈતાલિક-વચનરૂપ છે, પણ ઉપદેશરૂપ નથી. શ્રી તીર્થંકર દેવો તથા-ભવ્યત્વ આદિ સામગ્રીના પરિપાકથી આ મોહનિદ્રાથી પ્રસુપ્ત જગતમાં પારકાના ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને અવિપરીતપણે જાણે છે. પુમુિત્તમાળ-[પુરુષોત્તમેભ્ય:]-પુરુષોત્તમોને, પુરુષોમાં જેઓ ઉત્તમ છે, તેઓને. પુર શેતે પુરુષઃ-શ૨ી૨માં વાસ કરે, તે પુરુષ. તેમાં સહજ તથાભવ્યત્વઆદિ ભાવથી પરોપકારઆદિ સદ્ગુણમાં અન્ય પુરુષો કરતાં શ્રેષ્ઠ, તે પુરુષોત્તમ. તે સંબંધી લલિતવિસ્તરામાં કહ્યું છે કે : આજાતમેતે પરાર્થ-વ્યસનિનઃ૩૫સર્બ્સની॰ત-સ્વાર્થા:, વિતઝિયાવન્ત:, ગદ્દીનમાવા, સતામ્ફિળ:, અદઢાનુશયા: કૃતજ્ઞતા-પતય:, અનુપત-વિત્તા:, દેવ-ગુરુ-વહુમાનિન: તથા ગંભીરાશયા કૃતિ । શ્રીજિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી* આ સંસારમાંપાર્થ-વ્યસનિનઃ-પરોપકાર વ્યસનવાળા હોય છે. ઉપસર્ન્સની ત-સ્વાર્થી:-સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. -ચિતયિાવન્ત:-સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય છે. અતીનામાવાઃ-દીનતા વિનાના હોય છે. સતારમ્ભ:-સફલ કાર્યનો જ આરંભ કરનારા હોય છે. અદાનુશયા:-અપકારીજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા હોતા નથી. * સ્વરૂપ-યોગ્યતા રૂપે પણ ફલોપધાયકતા-રૂપે નહિ. સ્વરૂપ-યોગ્યતા એટલે કારણસત્તા અને ફલોપધાયકતા એટલે કાર્ય-સત્તા. કારણરૂપે અસ્તિત્વ અનાદિ-કાળથી હોય છે, અને કાર્યરૂપે અસ્તિત્વ જ્યારે સહકારીસામગ્રી મળે, ત્યારે આવે છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ નમો સૂત્ર ૨૯૭ કૃતજ્ઞતા-પતય:-કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે. અનુદિત-ચિત્તા:-દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે. તેવ-ગુwવદુનિ:-દેવ અને ગુરુનું બહુમાન કરનારા હોય છે. ગબ્બીરાજીયા-ગંભીર આશયને-ચિત્તના ભાવને ધારણ કરનારા હોય છે. ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે, પરંતુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથા ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું ઘટે છે. શ્રીજિનેશ્વરદેવના આત્માઓનું સહજ તથા-ભવ્યત્વ સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું સહજ તથા ભવ્યત્વ તે તે સામગ્રીના યોગે પરિપાક પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. પુરસ-હાઈi-[પુરુષ-fસભ્ય:]-પુરુષ-સિંહોને પુરુષોમાં જેઓ સિંહ સમાન છે, તેઓને. સિંહ જેમ શૌર્ય આદિ ગુણો વડે યુક્ત હોય છે, તેમ શ્રી તીર્થંકરદેવો કર્મરૂપી શત્રુનો ઉચ્છેદ કરવામાં શૂર, તપશ્ચર્યામાં વીર, રાગ તથા ક્રોધાદિ વૃત્તિઓનું નિવારણ કરવામાં ગંભીર, પરીષહો સહન કરવામાં ધીર, સંયમમાં સ્થિર, ઉપસર્ગોથી નિર્ભય, ઈન્દ્રિય-વર્ગથી નિશ્ચિત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હોય છે. પુરત-વર-પુરીમi[પુષ-વર-પુરીષ્ય:]-પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ પુંડરીક-કમળસમાન છે, તેઓને. પુંડરીક-શબ્દ જુદા જુદા અનેક અર્થોમાં વપરાય છે, પરંતુ અહીં તે શ્વેતકમળના અર્થમાં વપરાયેલો છે. શ્વેતકમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડી ઉપર રહે છે; તેમ શ્રી તીર્થંકર દેવો સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે અને દિવ્યભોગરૂપ જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડીને નિરાળા રહે છે, વળી કમળ જેમ સ્વભાવથી સુંદર, ચક્ષુને આનંદ આપનાર તથા લક્ષ્મીનું નિવાસસ્થાન છે, તેમ શ્રી તીર્થકર દેવો ચોત્રીસ અતિશયોથી સુંદર, પરમાનંદના હેતુ તથા ગુણ Page #380 -------------------------------------------------------------------------- ________________ ર૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સંપદાઓના નિવાસસ્થાન હોય છે. - પુરસ-વરન્થસ્થvi-[પુરુષ-વરસ્થિતિષ્ય:]-પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી-સમાનને. કુંજર કે કરિવરને સૂંઢરૂપી હસ્ત હોય છે, તેથી તે હસ્તી કહેવાય છે. તેના ભદ્ર, મન્દ્ર, મૃગ અને મિત્ર આદિ ભેદો પ્રસિદ્ધ છે. તેમાં જે હાથીની ગંધ માત્રથી સામાન્ય હાથીઓ દૂર ભાગી જાય, તે ગંધહસ્તી કહેવાય છે. અહીં શ્રી તીર્થંકર દેવોને ગંધહસ્તીની ઉપમા આપવાનું કારણ એ છે કે તેઓના વિહારરૂપી પવનની ગંધથી જ સ્વચક્ર, પર-ચક્ર, દુષ્કાળ, મહામારી આદિ સાત પ્રકારની ઇતિઓ દૂર ભાગી જાય છે.* નોત્તમvi-[તોરણે:]-જેઓ લોકમાં ઉત્તમ છે, તેઓને. લોકમાં-વિશ્વમાં જે ઉત્તમ છે, તે લોકોત્તમ. અહીં લોક-શબ્દથી ભવ્ય પ્રાણીરૂપ લોક લેવાનો છે; અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ છે, તેથી શ્રી તીર્થંકર દેવોની કંઈ ઉત્તમતા સાબિત થાય નહિ. અરિહંતો ભવ્ય આત્માઓના સમૂહરૂપ લોકમાં સકલ કલ્યાણના કારણભૂત વિશિષ્ટ ભવ્યત્વને ધારણ કરનારા હોવાથી ઉત્તમ છે. નોન-નાદા-[નોવા-નાથે ]-લોક-નાથોને. લોકના નાથ તે લોકનાથ. લોક-શબ્દથી અહીં રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીય વિશિષ્ટ ભવ્ય લોક સમજવાનો છે. તેમનો યોગ અને ક્ષેમ કરવા વડે શ્રી તીર્થંકર દેવો લોકનાથ કહેવાય છે. બીજાધાન, બીજોદૂભેદ અને બીજનું પોષણ વગેરે યોગ છે અને ઉપદ્રવોથી રક્ષણ, તે ક્ષેમ છે. નાથ * સાત પ્રકારની ઇતિઓ આ પ્રમાણે ગણાય છે : अतिवृष्टिरनावृष्टिर्मूषकः शलभाः शुकाः । स्वचक्रं परचक्रं च, सप्तैता ईतयः स्मृताः ॥ અતિશય વૃષ્ટિ, વરસાદ ન થવો, ઉંદરોની વૃદ્ધિ, તીડોનું ફાટી નીકળવું, પોપટની બહુલતા, પોતાના જ રાજ-મંડળમાં બળવો અને શત્રુસૈન્યની ચડાઈ, એ સાત ઇતિઓ કહેવાય છે. ૧. બીજ એટલે સમ્યક્ત, તેનું આધાન એટલે સ્થાપના Page #381 -------------------------------------------------------------------------- ________________ નમો ન્યૂ ર્ણ-સૂત્ર ૦૨૯૯ શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૨મું કદ નાદ નોન-ક્રિયા -[ોવર- દિગ્ય ]-લોકના પ્રત્યે હિત કરનારાઓને લોકના પ્રત્યે કલ્યાણ કરનારાઓને. લોકની પ્રત્યે હિત કરનારા, તે લોક-હિતકર. અહીં લોક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલો સર્વ પ્રાણીવર્ગ સમજવાનો છે. હિત એટલે આત્મહિત કે કલ્યાણ. શ્રી તીર્થંકર દેવો સમ્યફ પ્રરૂપણા વડે વ્યવહાર-રાશિમાં આવેલા સર્વ પ્રાણી-વર્ગનું કલ્યાણ કરે છે. નોન-પર્ફવાdi-[ો-પ્રવીગ ]-લોક-પ્રદીપોને, લોકને વિશે પ્રકાશ કરનારા મહાદીપકોને. લોક એટલે સંજ્ઞી-લોક કે સંજ્ઞી પ્રાણીઓનો સમૂહ. પ્રદીપ એટલે વિશેષ પ્રકાશ આપનારો દીવો, મહાન દીપક. શ્રી તીર્થંકર દેવોની દેશના સમસ્ત શેય ભાવોને પ્રકાશનારી હોવાથી તથા હેય અને ઉપાદેયનો બોધ કરાવનારી હોવાથી સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર ભેદી નાખે છે, તેથી તેમને માટે તેઓ પ્રદીપ-સમાન બને છે. *ો-બ્લોગરા -[નો-પ્રદ્યોત :]-લોક-પ્રદ્યોતકરીને, લોકના પ્રત્યે પ્રદ્યોત કરનારાઓને. લોકમાં પ્રદ્યોત કરનાર તે લોક-પ્રદ્યોતકર. લોક શબ્દથી અહીં વિશિષ્ટ ભવ્યલોક-ગણધરો સમજવાના છે. તેમના હૃદયમાં રહેલા જીવાદિતત્ત્વ-વિષયક સૂક્ષ્મતમ સંદેહોનું નિરાકરણ તથા વિશિષ્ટ બોધ શ્રીતીર્થકર દેવો દ્વારા ત્રિપદી વડે થાય છે, એટલે તેમને માટે તેઓ પ્રદ્યોતકર બને છે. શ્રી દેવેન્દ્રસૂરિનિર્મિત શ્રી વન્દારુવૃત્તિમાં (પૃષ્ઠ ૩૧ ઉપર) નોwદ્યોતરેષ્યઃ નાચ-ગાથાઆ પ્રમાણે જણાવેલ હોવાથી આદિથી ચૌદ પૂર્વધરો પણ સમજવામાં આવે છે. પૂર્વધરોમાં પણ તત્ત્વસંવેદનની વિશિષ્ટતાને લીધે તારતમ્ય હોય છે. તેથી અહીં જીવાદિતત્ત્વોનું જેમાં યથાર્થ પ્રદ્યોતીકરણ થાય, તેવા વિશિષ્ટ * એવંભૂત નયથી ગણધરો લઈ શકાય છે. -(લલિત વિ. ભા. ૧, પૃ. ૩૧૨). Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩00 શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પૂર્વધરોનું જ સૂચન છે. મય-યા -[૩મય-ગ:]-અભય-દેનારાઓને, સર્વ જીવોને અભય આપનારાઓને. અભયને આપનારા તે અભયદ. ભયનો અભાવ તે અભય. ભય એટલે ભીતિ, બીક કે ડર. તે મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો એક પ્રકારનો અધ્યવસાય છે. જીવનની અત્યંત અવિકસિત સ્થિતિમાં પણ તે સંજ્ઞારૂપે દૃષ્ટિ-ગોચર થાય છે. દાખલા તરીકે રિસામણી(લજામણી)નાં પાનને સ્પર્શ થતાં જ તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બિડાઈ જાય છે. એ જ રીતે શુદ્ર જંતુઓ પણ ભયના માર્યા જીવ બચાવવાને માટે દોડાદોડ કરે છે અને પશુ-પક્ષીઓમાં પણ તે અતિ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. મનુષ્યજાતિમાં આ ભય વિવિધ કારણો અને વિવિધ હેતુઓને લઈને ઉત્પન્ન થાય છે. તેનાં નામો શ્રીસ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનના ત્રીજા ઉદેશમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે : અત્ત મયઠ્ઠા પત્તા , તે ની-[૨] રૂક્નો-ભg, [૨] પરત્નોમ-મી, [૨] માયણ-, [] -મા, [] વેવાઈ-બહુ [૬] મર-મg, [૭] સિનો-મા (સૂત્ર ૫૪૮). ભય-સ્થાનો સાત પ્રકારનાં છે. તે આ પ્રમાણે :- (૧) ઈહલોકભય, (૨) પરલોક-ભય, (૩) આદાન-ભય, ૪) અકસ્મા–ભય , (૫) વેદના-ભય, (૬) મરણ-ભય, (૭) અશ્લોક-ભય. (૧) ઈહલોક-ભય-મનુષ્યને મનુષ્યથી ભય. (૨) પરલોક-ભય-પરલોકનો (બીજા જન્મનો.) (૩) આદાન-ભય-ધન-માલ ચોરો વડે લુંટાઈ જવાનો ભય. (૪) અકસ્મા-ભય-આગ, જલ-પ્રલય આદિનો ભય. (૫) વેદના-ભય-રોગાદિ-પીડાનો ભય. કોઈ અહીં અજીવભય અથવા આજીવિકાભય જણાવે છે. (૬) મરણ-ભય-મરવાનો ભય. Page #383 -------------------------------------------------------------------------- ________________ નમો ત્યુ ણું-સૂત્ર ૦ ૩૦૧ (૭) અશ્લોક-ભય-અપકીર્તિ થવાનો ભય. વેદના-ભયના સ્થાને કોઈ ગ્રંથકારો આજીવિકા-ભયને પણ ગણાવે છે. તેનો અર્થ નિર્વાહનાં સાધનો તૂટી જવાનો કે ચાલ્યા જવાનો ભય સમજવાનો છે. શ્રી તીર્થંકર દેવો જગતના જીવોને આ સાતેય પ્રકારના ભયમાંથી છોડાવે છે, તેથી તેઓ અભયદ કહેવાય છે. સામાન્ય રીતે ધૃતિ તરીકે ઓળખાતું ધર્મ-ભૂમિકાના કારણભૂત આત્માનું વિશિષ્ટ સ્વાસ્થ્ય, જેને જ્ઞાની પુરુષો અભય કહે છે, તેની પ્રાપ્તિ પણ શ્રી તીર્થંકર દેવો દ્વારા જ થાય છે, કારણ કે તેઓ ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે તથા અચિત્ત્વ શક્તિથી યુક્ત હોય છે. વસ્તુ-યાળ-[ચક્ષુર્વેભ્યઃ]-ચક્ષુ દેનારાઓને, શ્રદ્ધારૂપી નેત્રો આપનારાઓને. ચક્ષુને આપે તે ચક્ષુર્દ, ચક્ષુઃ-શબ્દથી અહીં ભાવચક્ષુઃ કે શ્રદ્ધા રૂપી નેત્રો સમજવાનાં છે, કારણ કે તેની પ્રાપ્તિ વિના કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષના અવસ્થ્ય બીજ જેવી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા શ્રી તીર્થંકરદેવો વડે જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ ચક્ષુર્દ કહેવાય છે. મળ-યાળ-[માf-àભ્ય:]-માર્ગ આપનારાઓને, માર્ગ દેખાડનારાઓને. માર્ગ દેનારા તે માર્ગદ, માર્ગ-શબ્દથી અહીં વિશિષ્ટ ગુણ-સ્થાનકની પ્રાપ્તિ કરાવનારો કર્મનો સ્વાભાવિક ક્ષયોપશમ સમજવાનો છે, જેને અન્ય લોકો* સુખા કહે છે. આવી ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનારી ક્ષયોપશમવિશેષરૂપ સુખા શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી તેઓ માર્ગદ કહેવાય છે. સરળ-યાળ-[શરળ-àમ્ય:]-શરણ આપનારાઓને, આશ્રય પીડિતને રક્ષણ આપવું તે શણ, તેને આપનાર તે શરણદ, અતિ આપનારાઓને. * સાંખ્ય દર્શનાના પરિવ્રાજક ગોપેન્દ્ર. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રબળ રાગાદિ દોષો વડે જેઓ સતત પીડાનો અનુભવ કરી રહ્યા છે, તેવાં પ્રાણીઓને તત્ત્વચિન્તન એ સાચું આશ્વાસન છે, સાચું શરણ છે; કારણ કે તેના વડે જ શુશ્રુષા, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઊહાપોહ અને તત્ત્વાભિનિવેશ આદિ પ્રજ્ઞાના (બુદ્ધિના) ગુણો પ્રાપ્ત થાય છે. આ ગુણો તત્ત્વ-ચિન્હરૂપ અધ્યવસાય વિના યથાર્થ રીતે પ્રકટી શકતા નથી, પરંતુ માત્ર આભાસરૂપે જ વ્યક્ત થાય છે, અને તેનાથી સાચું આત્મ-હિત સાધી શકાતું નથી. તત્ત્વ-ચિત્તનરૂપ સાચું શરણ જેને અન્ય લોકો વિવિદિષા કહે છે, તે શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ શરણદ કહેવાય છે. વોહિયાળ-[વોધિ-à:]-બોધિ આપનારાઓને, બોધિને આપનાર તે બોધિદ. બોધિને આપનાર તે બોધિદ. જિન-પ્રણીત ધર્મની પ્રાપ્તિને બોધિ કહેવામાં આવે છે. તેનો પર્યાયશબ્દ સમ્યગ્દર્શન છે, જે રાગ દ્વેષની નિબિડ ગાંઠનો અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા છેદ થવાથી પ્રાપ્ત થાય છે. ૧. પ્રશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય એ તેનાં લક્ષણો છે. આવું સમ્યગ્દર્શન જેને બીજાઓ વિજ્ઞપ્તિ કહે છે, તે શ્રીતીર્થંકર દેવો દ્વારા પ્રાપ્ત થતું હોવાથી તેમને બોધિદ કહેવામાં આવે છે. આ પાંચ પ્રકારના લાભો જે ઉત્તરોત્તર પૂર્વના ફલરૂપ છે તે અપુનર્બન્ધક આત્માઓને એટલે કે તીવ્રભાવે પાપ નહિ કરનારા જીવોને યથોચિત હોય છે, જ્યારે પુનર્બન્ધકને તેની ભજના હોય છે. અભય(ધૃતિ*)નું ફળ ચક્ષુઃ-(શ્રદ્ધા) છે. ચક્ષુઃ-(શ્રદ્ધા)નું ફળ માર્ગ-(સુખા) છે. માર્ગ-(સુખા)નું ફળ શરણ-(વિવિદિષા) છે. શરણ-(વિવિદિષા)નું ફળ બોધિ-(વિજ્ઞપ્તિ) છે. આ પાંચે લાભ શ્રી તીર્થંકર દેવો દ્વારા પ્રાપ્ત થાય છે, કારણ કે તેઓ અચિંત્ય-શક્તિમાન અને સર્વથા પરાર્થ-રસિક (પરોપકાર કરવામાં રક્ત) હોય છે. ધૃત્તિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ એ સાંખ્ય દર્શનના પારિભાષિક શબ્દો છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ નમો ન્યૂ -સૂત્ર ૩૦૩ થH-યા-[ થગ્ય:]-ધર્મ દેનારાઓને, ધર્મ આપનારાઓને, ધર્મ પમાડનારાઓને. ધર્મ-શબ્દથી અહીં ચારિત્રધર્મ સમજવાનો છે. તે સાધુ-ધર્મ અને શ્રાવક-ધર્મના ભેદથી બે પ્રકારનો છે. તેમાં સાધુ-ધર્મ સર્વસાવદ્યયોગની વિરતિરૂપ છે અને શ્રાવક-ધર્મ દેશવિરતિરૂપ છે. આ બંને પ્રકારનો ધર્મ શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રવર્તે છે, એટલે તેમને ધર્મદ-ધર્મના દેનારા કહ્યા છે. થમ-તેરા -[થ-સ્ટેશગ્ય:]-ધર્મની દેશના આપનારાઓને, ધર્મના ઉપદેશકોને. શ્રી તીર્થંકર દેવો મહાન્ ધર્મોપદેશક હોય છે, કારણ કે ધર્મની દેશના વિના ધર્મનું પ્રવર્તન થતું નથી. તેમની વાણી અભિધાન ચિન્તામણિમાં નિર્દિષ્ટ કરેલા નીચે મુજબ ૩૫ ગુણોવાળી હોય છે : ૧. સંવિર્વ-વ્યાકરણના નિયમોથી યુક્ત હોવાપણું. ૨. તાત્ય-ઉચ્ચ સ્વરે બોલાતી. ૩. ૩૫ચા-પરીતતા-અગ્રામ્ય. ૪. - ગીરઘોષ૮-મેઘની જેમ ગંભીર શબ્દવાળી. ૫. પ્રતિનિદ્રિ-વિચિતા-પડઘો પાડનારી. ૬. ક્ષત્વિ-સરલતાવાળી. ૭. ૩ નીત-રાત્વિ-માલકોશ વગેરે રોગોથી યુક્ત. એ ૭ અતિશયો શબ્દની અપેક્ષાએ હોય છે. બીજા અતિશયે અર્થની અપેક્ષાએ હોય છે. તે આ રીતે : ૮. મદાર્થતા-મોટા અર્થવાળી. ૯. મહતત્વ-પૂર્વાપર વાક્યના અને અર્થના વિરોધ વિનાની. ૧૦. શિષ્ટત્વ-ઇષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર અને વક્તાની શિષ્ટતાની સૂચક. ૧૧. સંશયામવ-સંદેહથી-રહિત. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૧૨. નિરોતાજોત્તરત્વ-બીજાનાં દૂષણોથી રહિત. ૧૩. હૃઢયકૂમતા-હૃદય-ગ્રાહ્ય, હૃદયંગમ, અંતઃકરણને પ્રસન્ન કરનારી. ૧૪. નિઃ- સીતા -પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતાવાળી. ૧૫. પ્રસ્તાવરિત્ય-દેશ અને કાલને અનુસરનારી અવસરને ઉચિત. ૧૬. તત્ત્વ-નિકત-વસ્તુ-સ્વરૂપને અનુસરનારી. ૧૭. મuીuf-પ્રકૃતિત્વ-સુસંબદ્ધ અથવા વિષયાન્તરથી રહિત અને અતિવિસ્તારના અભાવવાળી. ૧૮. સ્વાભાનિન્દ્રત-પોતાની પ્રશંસા અને પરની નિન્દાથી રહિત. ૧૯. મામગાર્ચ-વક્તાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનારી. ૨૦. અતિન્નિાથ-મથુરત્વ-ઘીની જેમ સ્નિગ્ધ અને ગોળની જેમ મધુર. ૨૧. પ્રશસ્થતા-પ્રશંસાને યોગ્ય. ૨૨. ગમfથતા-બીજાના મર્મને ન ઉઘાડવાના સ્વરૂપવાળી. ૨૩. માર્ચ-કથન કરવાયોગ્ય ઉદારતાવાળી. ૨૪. થર્વ-પ્રતિબંદ્ધતિ-ધર્મ અને અર્થથી યુક્ત. ૨૫. વારાવિપસ-કારક, કાલ, વચન, લિંગ વગેરેના વિપર્યાસવાળા વચનના દોષોથી રહિત. ૨૬. વિક્રમાદિ-વિયુત-વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના દોષોથી રહિત. ૨૭. રિઝર્વ-શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્નપણે આશ્ચર્ય Page #387 -------------------------------------------------------------------------- ________________ નમો ન્યુ -સૂત્ર ૦ ૩૦૫ ઉત્પન્ન કરનારી. ૨૮. અમુતત્વ-અભુત. ૨૯. ગતિવિનશ્વિત-અત્યંત વિલંબ-રહિત. ૩૦. મને નાતિ-વૈવિચ-અનેક જાતની વિચિત્રતાવાળી, વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી. ૩૧. મારોપિત-વિશેષત-બીજાં વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી. ૩૨. સર્વ-પ્રથાનતા-સત્ત્વ-પ્રધાન, સાહસવાળી. ૩૩. વા–પ-વાવ-વિવિતા-વર્ણ, પદ, વાકયના વિવેકવાળી-પૃથક્કરણ-વિભાગવાળી. ૩૪. બ્છત્તિ-વક્તવ્ય અર્થની-કહેવાને ઇચ્છેલા વિષયની સારી રીતે સિદ્ધિ થતાં સુધીમાં ન અટકનારી અખંડિત વચન-પ્રવાહવાળી. ૩૫. મલિત્વ-અનાયાસે ઉત્પન્ન થનારી. થ-નાથr-[વર્ષનાયJ:]-ધર્મનાયકોને, ધર્મના સ્વામીઓને. ધર્મના નાયક તે ધર્મ-નાયક. તેઓને. નાયક-શબ્દ અહીં સ્વામીના અર્થમાં વપરાયેલો છે. નાયે? સ્વામિનઃ (યો. સ્વો. વૃ.) ધર્મને વશ કરવાથી, તેના ઉત્કર્ષને પામવાથી, તેના ઉત્કૃષ્ટ ફલને ભોગવવાથી તથા તેને વ્યાઘાત-રહિતપણે અનુભવવાથી શ્રી તીર્થંકર દેવો ધર્મના સ્વામી-ધર્મના નાયક કહેવાય છે. ચારિત્રને વિધિ-પૂર્વક પામવું, તેનું નિરતિચારપણે પાલન કરવું અને તેનું યોગ્યને ઉચિત દાન કરવું, તે ધર્મને વશ કરવાની ક્રિયા છે. સર્વોત્કૃષ્ટ ક્ષાયિક ભાવે ચારિત્રમાં સ્થિર થવું તે ધર્મના ઉત્કર્ષને પામવાનું રહસ્ય છે. તીર્થંકર પદ એ ધર્મનું ઉત્કૃષ્ટ ફલ છે અને અવષ્ય પુણ્યબીજના યોગે તેઓ વ્યાઘાત-રહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. થH-સાઈi-[થ-સારથિગ:]-ધર્મ-સારથિઓને. ધર્મના સારથિ તે ધર્મ-સારથિ. ઉપર જણાવેલા ધર્મ-રથનું સમ્યફ પ્ર.-૧-૨૦ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રકારે પ્રવર્તન, પાલન અને દમન કરવાથી શ્રી તીર્થંકર દેવો ધર્મના સારથિ ગણાય છે. સારથિ જેમ ઉન્માર્ગે જતા રથને વાળીને માર્ગે લાવે છે, તેમ તીર્થંકરો પણ કોઈનો ધર્મરથ ઉન્માર્ગે જતો હોય તો તેને માર્ગે ચડાવીને સ્થિર કરે છે; માટે તેઓ ધર્મ-સારથિ કહેવાય છે. ધમ્મ-વા-ચારત-ચવટ્ટીĪ-[ધર્મ-વા-ચતુરભ-૨ -વજ્રતિમ્ય:]ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત-ચક્રને ધારણ કરનારાઓને, ધર્મરાજ્યના શ્રેષ્ઠ ચતુરંતચક્રવર્તીઓને. શત્રુ-સૈન્યનો નાશ કરનારા ચક્રની અપેક્ષાએ, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિનો નાશ કરનારું ધર્મ-ચક્ર અત્યંત શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી અવિનાશી અનુપમ સુખના અક્ષય ભંડાર-સમી સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે. અથવા ષટ્ખંડની સાધના કરનારા રાજ્ય-ચક્રવર્તીઓ કરતાં ચાર ગતિનો નાશ કરનારા ધર્મ-ચક્રવર્તીઓ એટલે કે શ્રી તીર્થંકર દેવો દરેક રીતે શ્રેષ્ઠ છે. કારણ કે રૂપ, સામર્થ્ય, ઉદારતા અને મહાનુભાવતામાં કોઈ પણ ચક્રવર્તી તેમની બરોબરી કરી શકતો નથી. અથવા ચારિત્રધર્મ એ ઉભય લોકમાં ઉપકારક હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે અને તે દાન, શીલ, તપ અને ભાવ વડે ભવનો અંત કરે છે, તેથી ચતુરંત છે. અથવા કપિલાદિ-પ્રણીત અન્ય ધર્મચક્રોની અપેક્ષાએ જે ધર્મચક્ર શ્રેષ્ઠ છે અને જે ચાર ગતિઓનો અવશ્ય નાશ કરનાર છે તેને ધારણ કરનારાઓને. અકિય-વર-નાળ-તંસળ-થરાળ-[ અતિત-વા-જ્ઞાન-ઈનરેમ્યઃ ]-અપ્રતિહત ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારાઓને, અપ્રતિહત કેવલજ્ઞાન અને કેવલદર્શન ધારણ કરનારાઓને. વસ્તુનો વિશેષ અવબોધ તે જ્ઞાન. વસ્તુનો સામાન્ય અવબોધ તે દર્શન. કૈવલ્યને પામવાથી તે વર કહેવાય છે, અને સર્વત્ર અસ્ખલિત રહેવાથી તે અપ્રતિહત ગણાય છે. આવાં અપ્રતિહત વર જ્ઞાન* અને વર દર્શનને ધારણ કરનારાઓને. * કેવલીને પ્રથમ સમયે જ્ઞાનનો ઉપયોગ અને અન્ય સમયે દર્શનનો ઉપયોગ-આ ક્રમ છે. જ્યારે છદ્મસ્થ માટે વિપરીત ક્રમ છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ નમો લ્થ સૂત્ર ૩૦૭ આત્માનો સ્વભાવ સર્વ વસ્તુઓને જોવા જાણવાનો છે. તે તેના પર આવેલાં સર્વ પ્રકારનાં આવરણો દૂર થવાથી પ્રકટ થાય છે. અહીં પ્રથમ જ્ઞાન અને પછી દર્શનને ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગથી યુક્ત આત્માને પ્રકટ થાય છે, પણ દર્શનોપયોગથી યુક્ત આત્માને પ્રકટ થતી નથી. વિટ્ટ-છેડા -[વ્યવૃત્ત-છો ?]-છઘરહિતોને, જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને. વ્યાવૃત્ત-માતમ-વ્યાવૃત્ત એટલે ચાલ્યું ગયેલું. છમ એટલે આવરણ-ઘાતી કર્મોરૂપી આવરણ. તાત્પર્ય કે જેમનું છમસ્થપણું ચાલ્યું ગયું છે. તેઓને. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મો જ્યાં સુધીની પૂરેપૂરાં ક્ષય ન પામે ત્યાં સુધી અવસ્થા છબસ્થાવસ્થા કહેવાય છે. કેટલાક એમ માને છે કે ધર્મની ગ્લાનિ થતી જોઈને, ધર્મનો વિનાશ થતો જોઈને પરમપદ પામેલા એવા જ્ઞાનીઓ તે સ્થિતિ દૂર કરવાને માટે ફરી વાર જન્મ ધારણ કરે છે, પણ આ માન્યતા યુક્તિ-સંગત નથી. જે સર્વથા વીતરાગ છે-મોહ રહિત છે, તેમને જન્મ લેવાનું પ્રયોજન નથી અને જે મોહસહિત છે, તે ખરેખર પરમપદને પ્રાપ્ત થયેલા હોતા જ નથી. એટલે છદ્મસ્થપણું એક વાર પૂરેપૂરું ચાલી ગયા પછી પુનઃ તે આવતું નથી. શ્રી તીર્થકર દેવો ઘાતકર્મનો નાશ કરનારા હોવાથી તેમનું છદ્મસ્થપણું પૂરેપૂરું ચાલ્યું ગયું હોય છે. નિHIV ગાવાઈi-[fજગ્ય: કાપવેગ ]-જિતનારાઓને તથા જિતાવનારાઓને. રાગાદિ-દોષો જે સ્વાનુભવ-સિદ્ધ છે, અને જે સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ છે, તેને શ્રી તીર્થકર દેવો બરાબર જીતી લે છે; એટલું જ નહિ પણ તેઓ સદુપદેશાદિ વડે અન્યને એવું બળ સમર્પે છે કે જેથી તેઓ પણ રાગાદિ-દોષોને જીતી લેવામાં સમર્થ થાય છે. તિન્નાઇ તારયા U-[તીઊંચઃ તાઃ ]-તીર્ણોને, તારકોને. જેઓ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સ્વયં સંસાર–સમુદ્ર તરી ગયા છે તેઓને. તથા જેઓ અન્યને સંસાર-સમુદ્રથી તેઓને. તારે છે, શ્રી તીર્થંકરદેવો સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્રરૂપી પ્રવહણ વડે સંસાર-સમુદ્રને તરી ગયેલા છે તથા બીજાઓને પણ પોતાના અચિંત્ય પ્રભાવ અને અતિશયવાળી દેશના વડે તારે છે. બુદ્ધા બોવાળ-[બુદ્ધેય: બોધમ્ય:]-બુદ્ધોને, બોધ પમાડનારાઓને. અજ્ઞાન-નિદ્રામાં પોઢેલા આ જગતમાં શ્રી તીર્થંકર દેવો અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વ-સંવિદિત જ્ઞાન વડે જીવાજીવાદિ તત્ત્વને જાણે છે તથા બીજાઓને તેનો બોધ કરે છે, તેથી તેઓ બુદ્ધ અને બોધક કહેવાય છે. જ્ઞાન-સ્વ-સંવિદિત છે, એટલે કે તે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જણાવે છે, દીવાની જેમ. મુત્તાનું મોસાળ-[મુત્તે મ્યઃ મોચ મ્ય: ]-મુક્તોને, મુકાવનારાઓને. વિચિત્ર પ્રકારના વિપાકોને આપનાર વિવિધ કર્મોનાં બન્ધનથી શ્રીતીર્થંકર દેવો મુક્ત થયેલા છે, એટલે તેઓ કૃતકૃત્ય કે નિષ્ઠિતાર્થ છે. અન્યને પણ તેઓ કર્મનાં બંધનમાંથી મુક્તિ અપાવે છે-મુકાવે છે. જે જગતને કરે છે, તે વાસ્તવિક રીતે કૃતકૃત્ય નથી. હીનાધિકતા કરે તો રાગદ્વેષનો પ્રસંગ આવે છે અને જેઓ જગત્કર્ત્તમાં લીન થઈ જવું એને નિહિતાર્થતા માને છે, તેમને એકનો બીજામાં લય થવાથી બેમાંથી એકના અભાવનો પ્રસંગ આવે છે. સવ્વશૂળ સવ્વીસીનું-[સર્વનેભ્યઃ- સર્વશિખ્ય:]-સર્વજ્ઞોને, સર્વદર્શીઓને. સર્વને જાણે, તે સર્વજ્ઞ. સર્વનું દર્શન કરે, તે સર્વદર્શી. અહીં સર્વશબ્દથી લોકાલોક-વ્યાપી સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયો સમજવાના છે. શ્રી તીર્થંકર દેવોનાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સંપૂર્ણ રીતે ક્ષય થયેલો હોવાથી તેઓ સર્વ દ્રવ્યોને તથા તેના સર્વ પર્યાયોને જાણી શકે Page #391 -------------------------------------------------------------------------- ________________ નમો ભુ શં-સૂત્ર ૦૩૦૯ છે, જોઈ શકે છે. સર્વજ્ઞનો બીજો અર્થ પણ આ પ્રમાણે મળે છે. પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અર્થને કહેનાર સર્વપ્રાણીઓને સુખ કરનાર, મિત, ગંભીર અને આહલાદક એવું વાક્ય જેનું હોય તે સર્વજ્ઞ કહેવાય છે. -(લ. વિ. ભા. ૧પૃ. ૫૬૧ પા. નોં.) યોગ અને અધ્યાત્મનો ઊંડો અનુભવ ધરાવનાર સ્વાનુભવથી સમજી શકે છે કે સ્વ-સંવિદિત જ્ઞાનવાળો આત્મા જેમ જેમ (જ્ઞાનાવરણીય) કર્મનાં બંધનમાંથી મુક્તિ પામે છે, તેમ તેમ તે વસ્તુઓના વિશેષ ને વિશેષ પર્યાયો જાણી શકે છે. તેથી એક સમય એવો જરૂર આવવો જોઈએ કે જ્યારે તે આત્મા કર્મબંધનમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થતાં સર્વ વસ્તુઓના સર્વ પર્યાયોને બરાબર જાણી શકે. સર્વજ્ઞતાની સિદ્ધિ કરનારા અનેક પ્રામાણિક ગ્રંથો અને ગ્રંથાધિકારો આજે ઉપલબ્ધ છે. શ્રી હરિભદ્રસૂરિની સર્વજ્ઞસિદ્ધિ, શ્રીનંદીસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિ મહારાજે કરેલું સર્વજ્ઞ-સિદ્ધિનું નિરૂપણ, સન્મતિતર્કની વિવૃતિમાં શ્રી અભયદેવસૂરિએ ચર્ચલો સર્વજ્ઞતાવાદ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણમીમાંસામાં કરેલી સર્વજ્ઞ-સિદ્ધિ અને અન્ય સમર્થ તાર્કિકોએ કરેલી તાત્ત્વિક ચર્ચાઓ આ વિષય પર પુષ્કળ પ્રકાશ પાડે છે. તેથી સર્વજ્ઞતાને સમજવા ઇચ્છનારે આ ગ્રંથો અને ગ્રંથાધિકારોનું તટસ્થભાવે મનન-પરિશીલન કરવું અત્યંત આવશ્યક છે. सिवमयलमरु अमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति-[ शिवम्વેતન-મન-અનામૂ-અક્ષય-વ્યાવાથ–પુનરાવૃત્તિ-શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ. - આ પદોનો સંબંધ સિદ્ધિારૂનામધેયં કાપ સંપત્તા એ પદો સાથે છે. એટલે કે તે મોક્ષસ્થાનનાં વિશેષણો છે. કેટલાક એમ માને છે કે આત્મા સર્વવ્યાપી છે અને અજ્ઞાનનો નાશ થતાં તે મુક્ત બને છે, તેનું નિરસન કરવા માટે આ સાત વિશેષણો યોજેલાં છે. શિવ-વિક્નો-ઉપદ્રવોથી રહિત. સર્વોપાયાપીમાન્ શિવમ-જેમાંથી Page #392 -------------------------------------------------------------------------- ________________ સર્વ અપાયો-ઉપદ્રવો દૂર થયા છે, તે શિવ. અવલમ્-અચલ-સ્થિર. વતન-હિતત્વાવલમ્-જે ચલિત થવાના ગુણથી રહિત હોય તે અચલ કહેવાય. અથવા જેમાં સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈ પણ પ્રકારની ચલનક્રિયાનો સંભવ નથી, તે અચલ. ૩૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અજ્ઞમ્-વ્યાધિ અને વેદનાથી રહિત. અનં વ્યાધિવનારહિતમ્; તત્રિવન્યનયો: શરીર-મનોરમાવાત્-અજ એટલે વ્યાધિ અને વેદનાથી રહિત, કારણ કે શરીર અને મનનો ત્યાં અભાવ છે. વ્યાધિનું મૂળ શરીર છે, વેદનાનું મૂળ મન છે. અનન્તમ્-અનંત, અંતરહિત. કોઈ પણ કાળે જેનો અંત નથી, તે અનંત. અક્ષયમ્- અક્ષય. જેનો કદાપિ ક્ષય થતો નથી, જેમાં કદાપિ ઘટાડો થતો નથી, તે અક્ષય. અવ્યાવાધમ્-અવ્યાબાધ, પીડા-રહિત. કર્મ-જન્ય પીડાઓથી રહિત. અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી પાછું ફરવાનું હોતું નથી તેવું. સિદ્ધિાજ્ઞ-નામથેય-[સિદ્ધિાતિ-નામથેયમ્]-સિદ્ધિગતિ-નામવાળા. સિન્તિ નિશ્ચિતા મવસ્યાં ખત્તવ કૃતિ સિદ્ધિ :- જ્યાં ગયા પછી જીવોને કાંઈ કરવાનું પ્રયોજન બાકી રહેતું નથી, તે સિદ્ધિ. તે સ્થાન જવા યોગ્ય હોવાથી પંચમગતિ કે સિદ્ધિ ગતિ તરીકે ગણના પામે છે. એટલે સિદ્ધ થયેલા જીવોની જ્યાં ગતિ થાય છે, તે સિદ્ધિગતિ. દાળ-[સ્થાનમ્]-સ્થાનને. સંપત્તાપ્ન-[સંપ્રાપ્તેભ્યઃ]-પ્રાપ્ત થયેલાઓને. નમો-[નમઃ]-નમસ્કાર હો. નમો ત્યુર્ણનો મૂળપાઠ નો શબ્દથી શરૂ થાય છે. છતાં તેની નવમી સંપદામાં નો ાિળનો પાઠ મળે છે. આ પ્રમાણે નો શબ્દનો આદિ અને અંતમાં પ્રયોગ થયો છે. આવો આદ્યંત સંગત નમસ્કાર એ મધ્યવ્યાપિ સયં સંબુદ્ધાનંથી શરૂ કરી સવ્વમિળ સુધીના તમામ મધ્યવર્તી સંપદા કે Page #393 -------------------------------------------------------------------------- ________________ પદોની સાથે વ્યાપક છે. અને તેવી ભાવના કરવી જોઈએ. ને-[ય]-જે. -[૪]-વળી. નમો ત્યુ ણું-સૂત્ર ।ત્યુ બિળાનં-[નેિભ્યઃ]-જિનોને. નમો નિળાનું ઇત્યાદિ પદોથી અહીં શાસ્રયોગનું પ્રતિપાદન કરાયું છે.* નિત્ર-ભયાનં-[નિત-ભયેભ્યઃ]-સાતે પ્રકારના ભયો જિતનારા ઓને. સાધારણ જિનો કે જેમને ભય સત્તારૂપે હોય, પણ ઉપશાંત અવસ્થામાં હોય તેવાને ‘ક્ષપિત મોહ' થયા કહેવાય તેમને અહીં ‘જિતભય’ સમજવા. -(લ. વિ. ભા.૧. પૃ. ૫૫૨ ૫ા. નો.) ભવિષ્યકાલમાં. ૩૧૧ ૬-[વ]-અને મડ઼ેમ સિદ્ધા-[અતીતાઃ સિદ્ધાઃ]-જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે. વિસંતિ-[વિષ્યન્તિ]-થશે. અળાપણાને-[અનામતે જાત્તે]-અનાગત કાલમાં, સંપફ-[સતિ]-વર્તમાનકાલમાં. (લ. વિ. ભા. ૧. પૃ. ૫૫૨) વાળા-[વર્તમાનાઃ]-વર્તમાન છે, વિદ્યમાન છે તે. સવ્વ-[સર્વાન્]-સર્વેને. તિવિષે-[વિષેન]-મન, વચન અને કાયા એ ત્રણે પ્રકારે. વૈવામિ-[વન્દે]-હું નમન કરું છું. * નમો ત્યુ નં અરિહંતાળું-એ પદથી ઇચ્છાયોગ દર્શાવાયો છે. અહીં નમો નિબાળથી શાસ્ત્રયોગનું અને સિદ્ધાળું યુદ્ધાળું સૂત્રમાં ધોવિ નમુક્કારો શબ્દથી સામર્થ્યયોગનુ પ્રતિપાદન થયું છે. -(લ. વિ. ભા. ૧. પૃ. ૧૩૬) Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દ્રવ્ય અરિહંતો કે જે કોઈ પણ ગતિમાં હોય તેમને ભાવ અરિહંતોની જેમ વંદન કરવાનું કારણ એ છે કે-સર્વ નામજિનને, સ્થાપનાજિનને અને (થનારા કે થઈ ગયેલા) સર્વ દ્રવ્યજિનને તેઓની ભાવજિન અવસ્થાને હૃદયમાં ધારીને નમસ્કાર કરવા યોગ્ય જ છે. -(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૪૨૬) (૪) તાત્પર્યાર્થ સત્યયો-શક્ર-સ્તવ, શક્રે કરેલું સ્તવન. ઈંદ્રે કરેલ સ્તવન. શક્ર શબ્દનો સામાન્ય અર્થ ઇંદ્ર થાય છે, પરંતુ અહીં તે સૌધર્મદેવલોકના અધિપતિ ઇંદ્રને માટે વપરાયેલો છે. જ્યારે પ્રભુ શ્રી મહાવીર પ્રાણત નામના દસમા દેવલોકમાંથી ચ્યવીને માહણકુંડગામ નગરના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા ત્યારે અવધિજ્ઞાન વડે તે પ્રસંગને જાણીને અત્યંત રાજી થયેલા શક્રે ખૂબ ભક્તિભાવથી જે સ્તોત્ર વડે તેમની સ્તુતિ કરી હતી, તે શક્રસ્તવના નામે ઓળખાય છે. શ્રી કલ્પસૂત્રમાં તે સંબંધી જણાવ્યું છે કે : ते णं काले णं ते णं समए णं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कऊ सहसक्खे मघवे पागसासणे दाहिणड्डूलोगाहिवई एरावणवाहणे सुरिंदे - दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरड़ । इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे २ विहरइ । तथ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डूभरहे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदामाहणीए, जालंधरसगुत्ताए कुच्छिसि गब्भत्ताए वक्कंत्तं पासइ । पासित्ता - सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी- नमो त्थु णं તે કાલ અને તે સમયને વિશે શક્ર એટલે દેવેંદ્ર, દેવરાજા, વજ્રપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, ઐરાવણ-વાહન અને સુરેંદ્ર એવાં અન્ય નામોથી ઓળખાતો ઇંદ્ર દેવલોકના દિવ્ય ભોગો ભોગવતો વિચરે છે. વિપુલ અવધિજ્ઞાન વડે તે જંબુદ્વીપનું અવલોકન કરી રહ્યો છે, તે વખતે તેને જણાય છે કે શ્રમણભગવાન શ્રી મહાવીર જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં Page #395 -------------------------------------------------------------------------- ________________ નમો ત્યુ ણું-સૂત્ર૦ ૩૧૩ માહણકુંડગામ નગરને વિશે કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની જાલંધરગોત્રીય દેવાનંદા નામની ભાર્યાની કૂખમાં અવતર્યા છે. તે જોઈને (અત્યંત રાજી થાય છે તથા હૃષ્ટ તુષ્ટ મન વડે) શિરસાવર્ત-પૂર્વક મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને આ પ્રમાણે બોલે છે :- નમસ્કાર હો અરિહંત ભગવંતોને-ઇત્યાદિ. આ સૂત્રને પ્રણિપાત-દંડક સૂત્ર પણ કહેવામાં આવે છે; કારણ કે તેની યોજના શ્રી અરિહંત દેવોને વિશિષ્ટ રીતે પ્રણિપાત-વંદના ક૨વા માટે જ થયેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનસૂત્રવૃત્તિમાં અને શ્રી હેમચંદ્રાચાર્યે યો.સ્વો.વૃત્તિમાં આ નામનો ઉલ્લેખ કરેલો છે. તે ઉપરાંત પ્રથમ પદ નમોન્થુળ એ સૂત્રનું આદિપદ હોવાથી આદાન નામથી પણ ઓળખાય છે. -(લ. વિ. પ્ર. ભાગ. પૃ. ૬૪) આ સૂત્રના અર્થની સ્પષ્ટતા સામાન્ય અને વિશેષ અર્થમાં થઈ ગયેલી છે, તેથી અર્થ-નિર્ણય જુદો આપેલો નથી. (૫) અર્થ-સંકલના નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧ જેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, ચતુર્વિધ શ્રમણસંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, અને સ્વયંજ્ઞાની છે. ૨. જેઓ પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ-સમાન છે, નિર્લેપતામાં ઉત્તમ પુંડરીક-કમલ-સમાન છે, અને સ્વચક્રપરચક્રાદિ સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ગંધહસ્તી-સમાન છે. ૩. જેઓ ભવ્ય પ્રાણીરૂપ લોકમાં વિશિષ્ટ તથાભવ્યત્વાદિ વડે ઉત્તમ છે, રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોકના યોગ અને ક્ષેમને કરવા વડે નાથ છે, વ્યવહા૨૨ાશિમાં આવેલા જીવલોકનું સમ્યક્ પ્રરૂપણા વડે હિત કરનારા છે, સંશી પ્રાણીઓનાં હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર કરનાર હોઈ લોક-પ્રદીપો છે, અને વિશિષ્ટ ચૌદ પૂર્વધરોના સૂક્ષ્મતમ સંદેહ દૂર કરવા વગેરે વડે લોક-પ્રદ્યોતકર છે. ૪. જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે, Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગને દેખાડનારા છે, રાગ અને દ્વેષથી પરાભવ પામેલાં પ્રાણીઓને શરણ આપનારા છે અને મોક્ષ-વૃક્ષના મૂલરૂપ બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫. જેઓ ચારિત્રધર્મને સમજાવનારા છે, પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મ-દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત (ચતુર્ગતિવિનાશક) ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. ૬. જેઓ સર્વત્ર અસ્ખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે તથા સર્વ પ્રકારનાં ઘાતીકર્મોથી મુક્ત છે. ૭. જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે, તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સમ્યગ્દર્શનાદિ પ્રવહણ વડે સંસાર-સમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડે છે, જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડે છે; જેઓ સર્વ પ્રકારનાં કર્મ-બંધનોથી મુક્ત થયેલા છે તથા બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮ જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. તે જિનોને, જિત-ભયોને નમસ્કાર હો. ૯. જેઓ અતીત કાલમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાલમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાલમાં અરિહંતરૂપે વિદ્યમાન છે, તે સર્વને મન, વચન અને કાયા વડે ત્રિવિધ વંદના કરું છું. (૬) સૂત્ર-પરિચય શક્ર ઇંદ્ર જ્યારે જ્યારે તીર્થંકર દેવની સ્તુતિ કરે છે ત્યારે ત્યારે ડાબો ઢીંચણ ઊભો કરી પેટ ઉપર કરી પેટ ઉપર હાથની કોણી ટેકવી, બે હાથની કમલના ડોડાને આકારે અંજલિ કરી આ સૂત્ર બોલે છે. એથી Page #397 -------------------------------------------------------------------------- ________________ નમો ભુ ખં-સૂત્ર ૩૧૫ શક્રસ્તવ એ નામ ગણનામ-ગુણનિષ્પન્ન નામ સમજવું. (લ. વિ. પ્ર. ભાગ. પૃ. ૬૪ પા. નો.) ઇષ્ટસિદ્ધિનું મૂળ ઉપાસના છે, ઉપાસનાનું મૂળ શ્રદ્ધા છે અને શ્રદ્ધાનો વિકાસ કરનારું સાધન ચૈત્યવંદન છે. એટલે ઈષ્ટસિદ્ધિ માટે ચેત્યવંદનનું આલંબન અતિ અગત્યનું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-દરેક શ્રાવકે પ્રતિદિન ત્રણ વાર ચૈત્યવંદન કરવું જોઈએ. એક તો પ્રાતઃકાલમાં, બીજું મધ્યાહ્ન-ભોજન કરતાં પહેલાં અને ત્રીજું નિદ્રાધીન થતાં પહેલાં. આ રીતે ત્રણ વાર ચૈત્યવંદન કરવાથી આત્માના અધ્યવસાયો ઘણા જ નિર્મલ થાય છે, જેનું અંતિમ પરિણામ ભવ-બંધનના છુટકારામાં આવે છે. ઉત્તરાધ્યયનસૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં સ્તવસ્તુતિ-મંગલને સ્પષ્ટ રીતે સમ્યગ્દર્શનની શુદ્ધિ કરનારા કહ્યા છે. એટલે તેની ઉપયોગિતા નિર્વિવાદ સિદ્ધ છે. સામાયિકની ક્રિયામાં જેમ “કરેમિ ભંતે પ્રધાન સૂત્ર છે, તેમ ચૈત્યવંદનની ક્રિયામાં શક્ર-સ્તવ અથવા “નમો યૂ ણં' પ્રધાન સૂત્ર છે, તેથી જ નિગ્રંથ-પ્રવચનમાં કહેવાયું છે કે સૌથયાર્થ વં-ચૈત્યવંદન શકસ્તવાદિવાળું હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ લલિતવિસ્તરામાં આ સૂત્ર પર ન્યાય-પૂર્ણ વિશદ વ્યાખ્યા રચેલી છે કે જેનું વાચન કરવાથી બૌદ્ધમત તરફ ઢળેલા કવિ-કુંજર શ્રીસિદ્ધર્ષિગણિ પુનઃ જૈનમાન્યતામાં સ્થિર થયા હતા. એ વૃત્તિ પોતાને માટે રચી હોવાનું કથન શ્રી સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચા-કથાના પ્રસ્તાવમાં આ પ્રમાણે કરેલું છે : नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । અર્થ નિતિ ચેન, વૃત્તિનૈનિતવિતરા (સિદ્ધષિ) તે શ્રેષ્ઠ સૂરિ શ્રી હરિભદ્રને નમસ્કાર હો કે જેમણે મારા માટે લલિતવિસ્તરા નામની નમો © ણે આદિ સૂત્રની વૃત્તિ-ટીકા બનાવી. આ સૂત્ર નવ સંપદા અને તેત્રીસ આલાપોમાં વહેંચાયેલું છે. તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે સ્વોપજ્ઞ યોગશાસ્ત્રની વૃત્તિમાં (પૃ. ૨૧૬માં) નીચેનું પ્રમાણ આપ્યું છે : Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ दो तिअ चउर-ति पंचा-, दोन्नि अ चउरो य हुन्ति तिन्ने य । सक्कथयए नव संपय, तित्तीसे होन्ति आलावा ॥ श-स्तवमi , त्रा, यार, A Hiय (५,५,५,) , यार । એ પ્રમાણે તેત્રીસ આલાપો-વાળી નવ સંપદાઓ છે. सं५६ मेटो मर्थनु विश्राम-स्थान अथवा अधि२. साङ्गत्येन पद्यते-परिच्छिद्यतेऽर्थो याभिरिति संपदः लेनाथी संगत रीते अर्थ हो પડાય, તે સંપદ-સંપદા કહેવાય છે. સંબંધ ધરાવતા શબ્દો-વાળો પાઠ सादा डेवाय छे. सं५६॥ सने सालानी हष्टिो 'नमो त्थु णं'नो પાઠ નીચે મુજબ રચાયેલો છે : १. स्तोतव्य-संपहा नमोऽत्थु णं अरिहंताणं १, भगवंताणं २ ॥१॥ २. हेतु-संपा आइगराणं ३, तित्थयराणं ४, सयं-संबुद्धाणं ५ ॥२॥ ___3. तरडेतु-संपहा पुरिसुत्तमाणं ६, पुरिस-सीहाणं, ७ पुरिस-वरपुंडरीयाणं ८, पुरिस-वरगंधहत्थीणं ९ ॥३॥ ४. उपयोग-संपहा लोगुत्तमाणं १०, लोग-नाहाणं ११, लोग-हियाणं १२, लोगपईवाणं १३, लोग-पज्जोअगराणं १४ ॥४॥ ५. तध्धेतु-संपा अभय-दयाणं १५, चक्खु-दयाणं १६, मग्ग-दयाणं १७, सरण-दयाणं १८, बोहि-दयाणं १९ ॥५॥ ६. सविशेषोपयोग-संप! धम्म-दयाणं २०, धम्म-देसयाणं २१, धम्म-नायगाणं २२, धम्म-सारहीणं २३, धम्म-वर-चाउरंत-चक्कवट्टिणं २४ ॥६॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ નમો ભુ ખં-સૂત્ર ૦૩૧૭ ૭. સ્વરૂપ-સંપદા अप्पडिहय-वरनाण-दसण-धराणं २५, वियट्ट-छउमाणं २६ ॥७॥ ૮. નિજ-સમ-ફલદ-સંપદા जिणाणं जावयाणं २७, तिन्नाणं तारयाणं २८, बुद्धाणं बोहयाणं २९, मुत्तामं मोअगाणं ३० ॥८॥ ૯. મોક્ષ સંપદા सव्वन्नूणं सव्वदरिसीणं ३१, सिवं अयलं अरुअं अणंतं अक्खयं अव्वाबाहं अपुणरावित्ति सिद्धिगइ-नामधेयं ठाणं संपत्ताणं ३२ नमो जिणाणं जिअ-भयाणं ३३ ॥९॥ ૧. સ્તુતિ કરવાને યોગ્ય તે સ્તોતવ્ય. તેને જણાવનારો અર્થાધિકાર તે સ્તોતવ્ય-સંપદા. સ્તોતવ્યને જાણ્યા વિના સ્તતિ કરવાની પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે પ્રથમ પ્રસ્તાવ તેનો કરવામાં આવ્યો છે. નમોહ્યું રિહંતા માનવંતા-એ પદો વડે શ્રીઅરિહંત ભગવંતોનું સ્તોતવ્યપણું પ્રગટ થાય છે. સ્તુતિ કરવા યોગ્ય સર્વ પાત્રોમાં અરિહંતો મુખ્ય છે કે જેઓ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ચાર પ્રકારના હોય છે. તે માટે પ્રવચનસારકારના ૪૨મા દ્વારમાં કહ્યું છે કે : जिणनामा नाम-जिणा, केवलिणो सिवगया य भावजिणा । ठवण-जिणा पडिमाउ, दव्व-जिणा भाविजिण-जीवा ॥ (ગા. ૪૫૩) ઋષભ, અજિત આદિ જિનનાં નામો તે નામ-જિનો. કેવલી અને શિવગતિને પ્રાપ્ત થયેલા તે ભાવ-જિનો. સુવર્ણ, રત્ન કે પાષાણ આદિની પ્રતિમાઓ તે સ્થાપના-જિનો અને ભવિષ્યમાં જિન-તીર્થકર થનારા શ્રેણિક પ્રમુખના જીવો તે દ્રવ્ય-જિનો. * આલાપકોનો આ ક્રમ લલિતવિસ્તરા મુજબનો છે, તેમાં જણાવ્યા પ્રમાણે કેટલાક વિટ્ટ છ૩HIMના પદને સ્વતંત્ર આલાપક ન ગણતાં તેનો સમાવેશ ૨પમાં આલાપકમાં જ કરે છે, એટલે આલાપકોની સંખ્યા ૩૨ની માને છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ ચાર પ્રકારના જિનોમાંથી અહીં ભાવ-જિનો કે ભાવઅરિહંતોની સ્તુતિ કરવામાં આવે છે. ૨-૩. શ્રીઅરિહંત ભગવંતોની સ્તુતિ કયા હેતુથી કરવામાં આવે છે ? તે જાણવાની ઈચ્છા પ્રત્યેક મુમુક્ષુને હોય છે; તેથી હવે પછીની બે સંપદાઓમાં સામાન્ય હેતુ કે ઓઘ-હેતુ અને વિશેષ-હેતુ કે ઈતર-હેતુઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીઅરિહંત ભગવંતો આદિકર, તીર્થકર સ્વયંસંબુદ્ધ હોય છે, તે એમની સ્તોતવ્યતાનો (સ્તુતિ કરવા યોગ્ય હોવાનો) સામાન્ય હેતુ છે અને તેઓ પુરુષોત્તમ, પુરુષ-સિંહ, પુરુષ-વરપુંડરીક તથા પુરુષ-વરગંધહસ્તી હોય છે, તે એમની સ્તોતવ્યતાનો વિશેષ હેતુ છે. ૪. અહિતોનું આદિકરપણું, તીર્થંકરપણું, સ્વયં-સંબુદ્ધપણું કે પુરુષોત્તમાદિપણું, મુમુક્ષુઓને કઈ રીતિએ ઉપયોગી છે, તે જણાવવા માટે ઉપયોગ-સંપદાને રજૂ કરવામાં આવી છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનવાનો રાહ દર્શાવી શકે છે; એટલે પ્રથમ સહજ-તથાભવ્યત્વ આદિ ગુણો વડે તેમનું લોકોત્તમપણું દર્શાવવામાં આવ્યું છે. આવા લોકોત્તમ અરિહંતો રાગાદિદોષોથી રક્ષણીય સમસ્ત પ્રાણીઓના યોગ અને ક્ષેમ કરવા વડે તેમના નાથ બને છે, સમ્યફ પ્રરૂપણા વડે વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવોનું હિત કરે છે, સકલ સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાંથી મોહનો ગાઢ અંધકાર દૂર કરી તેમને સમ્યક્ત પમાડે છે અને વિશિષ્ટ ચૌદ પૂર્વધરો જેવા ઉત્તમકોટીના શ્રતધરોના પણ સૂક્ષ્મતમ સંદેહો દૂર કરી તથા તેમને વિશેષ બોધ પમાડી તેમનામાં જ્ઞાનનો પ્રદ્યોત કરે છે, એટલે જુદી જુદી કક્ષામાં રહેલા સકલ ભવ્યજીવોને તેઓ એક યા બીજા પ્રકારે ઉપયોગી થાય છે, અને તે જ એમની સ્તોતવ્યતાનું પ્રધાન કારણ છે. ૫. શ્રી અરિહંત દેવોની આ ઉપયોગિતા જે હેતુઓ વડે સિદ્ધ થાય છે. તેનો નિર્દેશ ઉપયોગ, હેતુ કે તદ્ધતુ-સંપદા દ્વારા કરવામાં આવ્યો છે. સાત પ્રકારના ભયમાંથી મુક્તિ આપવી, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરવું, કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય તેવો માર્ગ દર્શાવવો, તત્ત્વ-ચિંતનરૂપ શરણ આપવું અને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિનો લાભ પમાડવો, એ હેતુઓ વડે તેમની ઉપયોગિતા પ્રકટ સિદ્ધ છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ નમો ત્યુ ણું-સૂત્ર ૦ ૩૧૯ ૬. વળી શ્રીઅરિહંતદેવોની ઉપયોગિતા જે વિશિષ્ટ કારણોને લઈને માનવામાં આવે છે, તેનું દર્શન સવિશેષોપયોગ-સંપદા દ્વારા કરાવવામાં આવ્યું છે. તેઓ સર્વવિરતિ અને દેશવરતિરૂપ ચારિત્રધર્મના દાતા છે, ધર્મના અતિસમર્થ ઉપદેશક છે, ધર્મના સાચા અર્થમાં સ્વામી છે, ધર્મનું કુશળ રીતે સંચાલન કરવા વડે ધર્મ-૨થના સારથિ છે અને ચારે ગતિનો નાશ કરનાર અનુપમ ધર્મચક્રનું પ્રવર્તન કરવા વડે શ્રેષ્ઠ ધર્મ-ચક્રવર્તી છે. તેમની આ વિશિષ્ટ પ્રકારની ઉપયોગિતા સકલ મુમુક્ષુ જીવોનું આત્યંતિક કલ્યાણ કરનારી હોઈને સહુની સ્તુતિને પાત્ર છે. ૭. શ્રી અરિહંત ભગવંતોનું સ્વરૂપ કેવું છે ? તે જણાવવા માટે સ્વરૂપ-હેતુ-સંપદા કહેવામાં આવી છે. તેઓ સદા અસ્ખલિત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે, કારણ કે છદ્માવસ્થાને સંપૂર્ણ રીતે દૂર કરી ચૂકેલા છે. ૮. આવા પૂર્ણજ્ઞાની પરમકૃપાળુ પુરુષોત્તમ પરમાત્મા શ્રીઅરિહંત દેવો અચિંત્ય પ્રભાવ, પરાર્થ-રસિકતા અને સમ્યક્ પ્રરૂપણા વડે મુમુક્ષુઓને પોતાના જેવા જ બનાવી શકે છે-બનાવે છે, તે વાત નિજસમફલ-સંપદા વડે દર્શાવવામાં આવી છે. જેમ કે તેઓ સ્વયં જિન બનેલા છે અને બીજાઓને જિન બનાવે છે; તેઓ સ્વયં સંસાર-સમુદ્રને તરી ગયેલા છે, અને બીજાઓને સંસા૨-સમુદ્રથી તારે છે; તેઓ સ્વયં બોધ પામેલા છે અને બીજાઓને બોધ પમાડે છે તથા પોતે સકલ કર્મ-ક્લેશમાંથી મુક્ત થયા છે અને બીજાઓને કર્મ-ક્લેશમાંથી મુક્ત કરે છે. ૯. સર્વજ્ઞ અને સર્વદર્શી એવા અરિહંત દેવોએ કેવું સ્થાન પ્રાપ્ત કરેલું છે ? તે દર્શાવવા માટે મોક્ષ-સંપદા આપવામાં આવી છે. શ્રી અરિહંત દેવો ચરમ-શરીરનો ત્યાગ કર્યા પછી શિવ, અચલ, અજ, અનંત, અક્ષય અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થાય છે કે જેનું વર્ણન વૈખરી વાણીથી થઈ શકતું નથી. આ કારણોએ જિન અને જિત-ભય એવા શ્રીઅરિહંત ભગવંતોને ભાવોલ્લાસ-પૂર્વક નમન કરવાનું છે, હૃદયના પ્રત્યેક તાર ઝણઝણાવીને તેમના ઉત્તમોત્તમ ગુણોનું ગાન કરવાનું છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અધ્યાત્મના સર્વોત્કૃષ્ટ આદર્શને રજૂ કરતા શ્રીઅરિહંત દેવોની સ્તુતિ જેઓ સાચા ભાવે કરે છે, તેઓ આ ત્રિવિધતાપમય સંસારને નિશ્ચય-પૂર્વક તરી જાય છે. ભાવ-જિનોની સ્તુતિ કર્યા પછી અતીત, અનાગત અને વર્તમાનકાલવિષયક સર્વ દ્રવ્ય-જિનોને વંદના કરવાના હેતુથી છેલ્લી ગાથા યોજાયેલી છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં પાંચ “દંડકનો ઉપયોગ થાય છે, તેમાં આ સૂત્ર પહેલા “દંડક” તરીકે સ્થાન પામેલું છે. પણ દંડા ૨. સદ્વિસ્થય, ૨. રે, રૂ. નામ, ૪. સુત્ર, ક. સિદ્ધWય -(રેફયવંદ્વ ગાથા ૪૧ છે.) પાંચ દંડકની ગણતરી આ પ્રમાણે છે – શક્રસવ એટલે નમો સ્થvi સૂત્ર. ચૈત્યસ્તવ એટલે રિહંતઘેફયાપ સૂત્ર, નામસ્તવ એટલે નોમર્સ સૂત્ર, શ્રુતસ્તવ એટલે પુ+વરવર સૂત્ર અને સિદ્ધસ્તવ એટલે સિદ્ધાપાં વૃદ્ધા સૂત્ર. આ સૂત્ર પર લલિતવિસ્તારા નામની ચૈત્યવંદનસૂરવૃત્તિમાં, યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં, ધર્મસંગ્રહમાં તથા કલ્પસૂત્રની વ્યાખ્યાઓ વગેરેમાં યોગ્ય વિવરણ થયેલું છે, તેમજ તેનો સ્વતંત્ર કલ્પ રચાયેલો છે. - એક જીર્ણ પત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે આ. ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુ ત્થણે કલ્પ'નો પ્રભાવ બતાવ્યો હતો. એમ લાગે છે કે આ ઘટના શંકરગણ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણીમાં બની -(જન પ. ઇતિ. ભા. ૧, પૃ. ૪૫૪) આ સૂત્રમાં પદ ૩૩, સંપદા ૯, ગાથા ૧, સર્વવર્ણ ૨૯૭ અને તેમાં ગુરુ, ૩૩, તથા લઘુ ૨૬૪ છે. હશે. * દંડક સૂત્રના અર્થ માટે શ્રી સોમસુંદરસૂરિ મહારાજે રચેલ ભાષ્યની અવચૂર્ણમાં કહ્યું છે કે : यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दण्डा इव दण्डाः सरला इत्यर्थः । શાસ્ત્રમાં કહેલ મુદ્રા વડે અસ્મલિત રીતે જે બોલવામાં આવે તે સૂત્રોને દંડક સૂત્રો કહેવામાં આવે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ નમો ભુ ખં-સૂત્ર ૦૩૨૧ (૭) પ્રકીર્ણક શક્રસ્તવનો મૂળપાઠ ઔપપાતિક સૂટાના ૨૦મા સૂત્રામાં રાજપ્રનીયસૂત્રના ૧૩મા સૂત્રમાં તથા કલ્પસૂત્રના ૧૫મા સૂત્રમાં જોવાય છે તથા સમવાયાંગસૂત્રના પ્રારંભમાં અને ભગવતીસૂત્રના પ્રારંભમાં પણ આ સૂત્રના ભાવને મળતાં વિશેષણો દ્વારા ભગવંત મહાવીરનો પરિચય કરાવેલો છે. વળી જીવાજીવાભિગમસૂત્રના ૧૪૨મા સૂત્રમાં, તથા જ્ઞાત-ધર્મકથાંગના ૧૩માં તથા ૧૬મા અધ્યયનમાં પણ તેના સંક્ષિપ્ત નિર્દેશો છે. પ્ર.-૧-૨૧ Page #404 -------------------------------------------------------------------------- ________________ १५. सव्व-चेइयवंदण-सुत्तं [સર્વ-ચૈત્યવન-સૂત્રF]. જાવંતિ ચેઈયાઈ-સૂત્ર (૧) મૂલપાઠ जावंति चेइयाई, उड्डे अ अहे अ तिरिअलोए अ । सव्वाइँ ताइँ वंदे, इह संतो तत्थ संताई ॥१॥ (૨) સંસ્કૃત છાયા यावन्ति चैत्यानि, ऊर्श्वे चाधश्च तिर्यग्लोके च । सर्वाणि तानि वन्दे, इह सन् तत्र सन्ति ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ ગાવંતિ-[ચાર્વત્તિ]-જેટલાં. રેફયા-ચૈિત્યનિ-ચેત્યો, જિન-પ્રતિમાઓ. ત્યાનિ જિનેન્દ્ર-પ્રતિમા (અ.દી.) [Ò]-ઊર્ધ્વલોક, દેવલોકમાં. મ-[૨]-અને. મદે [મથ:]-અપોલોકમાં, ભવનપતિના આવાસોમાં. તિરિત્નો-[તિર્યત્નો]-તિર્યશ્લોકમાં, મનુષ્યલોકમાં. તિર્થસૂનો મૂલ અર્થ વચમાં રહેલું, મધ્યમાં રહેલું એવો થાય છે. ઉપર સ્વર્ગ, નીચે પાતાલ અને વચમાં મનુષ્યલોક હોવાથી તે તિર્યલોક કહેવાય છે, તેમાં. સલ્લાહું તાડું [સર્વનિ તાનિ]-તે સર્વેને. * આ ગાથા “ગાહા” છંદમાં છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ જાવંતિ ચેઈયાઈ-સૂત્ર૭ ૩૨૩ વંદે વિન્ટે-હું વાંદું છું. -[3]-અહીં. સંતો-[+]-રહ્યો છતો. તત્થ-[aa]-ત્યાં. સંતાડું-[7]-રહેલાંને (૪) તાત્પર્યાર્થ આ સૂત્રમાં સર્વ ચૈત્યોને વંદન કરેલું હોવાથી તે સત્ર-ફય-વંતUT -સુરં સર્વચેત્ય-વંદન સૂત્ર કહેવાય છે. પ્રથમ શબ્દો પરથી “જાવંતિ ચેઈયાઈ' નામથી પણ તે પ્રસિદ્ધ છે. (૫) અર્થ-સંકલના ઊર્ધ્વલોક, અધોલોક અને મનુષ્યલોકમાં જેટલાં પણ ચૈત્યોજિનબિંબો હોય, તે સર્વેને અહીં રહ્યો છતો ત્યાં રહેલાંને હું વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય જિન-પ્રતિમા આત્મ-બોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાય છે. આ સૂત્રમાં સર્વવર્ણ ૩૫, અને તેમાં ગુરુ ૩, તથા લઘુ ૩૨ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ૪૪મી ગાથા હોય, તેમ જણાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૬. સવ્વ-સીદુ-ચંપ-સુત્ત [સર્વ-સાધુ-વન-મૂત્રમ) જાવંત કે વિ સાહૂ' સૂત્ર (૧) મૂળપાઠ जावंत के वि साहू, भरहेरवय-महाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड-विरयाणं ॥१॥* (૨) સંસ્કૃત છાયા યાવન્તઃ + અપિ સાધવ, મરત-જીરવત-મવિકેટે ! सर्वेभ्यः तेभ्यः प्रणतः, त्रिविधेन त्रिदण्ड-विरतेभ्यः ॥१॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ નાવંત-[યાવા:]-જેટલા. વિ-[ ]િ-જે કોઈ. દૂ-સિથિવ:]-સાધુઓ. વિશિષ્ટ ગુણો તથા ભિન્ન ભિન્ન અવસ્થાઓને લીધે સાધુઓ અનેક પ્રકારના ગણાય છે. જેમ કે કેવલી, ઋજુમતિ, વિપુલમતિ, પરમાવધિ, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વી, સાડાનવપૂર્વી, દ્વાદશાંગ-ધર, એકાદશાંગધર, જિનકલ્પી, સ્થવિરકલ્પી, યથાલન્ટિક, પરિહાર-વિશુદ્ધિ, વિદ્યાચારણ, જંઘાચારણ, પદાનુસારિ-લબ્ધિવંત, વૈક્રિય-લબ્ધિવંત, આશીવિષ-લબ્ધિવંત, પુલાક, નિગ્રંથ, સ્નાતક, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક વગેરે. માવા-મવિ-[મત-ફેરવત-માવિ-ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં. મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ એટલે ૪૫00000 યોજન* આ ગાથા ગાહા' છંદમાં છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ “જાવંત કે વિ સાહૂ સૂત્ર૯ ૩૨૫ પ્રમાણ છે. તેની બહાર કોઈ પણ મનુષ્યનો જન્મ થતો નથી. આ અઢીદ્વીપમાં સહુની મધ્યમાં જબૂદ્વીપ છે, તેને ફરતો લવણસમુદ્ર છે, તેને ફરતો ધાતકીખંડ છે, તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે અને તેને ફરતો પુષ્કરાવર્ત નામનો દ્વીપ છે કે જેની બરાબર મધ્યમાં આવેલા માનુષોત્તર પર્વત સુધી મનુષ્ય લોકની હદ છે, એટલે તે દ્વીપ અર્ધી ગણાય છે. આ અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપ મળી કુલ ૧૦૧ ક્ષેત્રો મનુષ્યને ઉત્પન્ન થવાનાં સ્થાનો છે. તેમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલાઓ યુગલિકધર્મમાં હોવાથી તેમને સાધુપણું-વિરતિભાવ સ્પર્શી શકતો નથી. મતલબ કે ૧૫ કર્મભૂમિઓમાં જ સાધુપણું પ્રાપ્ત થઈ શકે છે. આ ૧૫ કર્મભૂમિની સંખ્યા દ્વીપવાર નીચે મુજબ છે :જંબૂદ્વીપ –૧ ભરત, ૧ એરવત, ૧ મહાવિદેહ ધાતકીખંડ -૨ ભારત ૨ એરવત ર મહાવિદેહ પુષ્કરાર્ધદ્વીપ – ભરત ૨ એરવતા ૨ મહાવિદેહ ૫ ભરત, ૫ ઐરાવત, પ મહાવિદેહ. ૩-[૨]-પણ. સોહિં તેfહ-[સર્વેશ્ચઃ તેથ્ય ]-તે સર્વેને. પU-[પ્રતિ:]....પ્રણત, નમેલો (હું). તિવિ-[ત્રિવિધે-ત્રણ પ્રકારે, ત્રણ કરણથી. તિવંદ-વિવા-[રિતા- વિષ્ય:]-“ત્રણ દંડથી જેઓ વિરામ પામેલા છે, તેઓને. જેનાથી આત્મા દંડાય, તે દંડ; આ કાર્ય ત્રણ પ્રકારે થાય છે -મનથી, વચનથી અને કાયાથી. એટલે દંડ પણ ત્રણ પ્રકારના ગણાય છે : મનોદંડ, વચનદંડ અને કાયદંડ. આ ત્રણે પ્રકારના દંડથી વિરમવું એ સાધુ-જીવનનું મુખ્ય લક્ષણ છે; અર્થાત્ સાધુ કોઈને પણ મનથી દડે નહિ, વચનથી દડે નહિ અને કાયાથી પણ દંડે નહિ. આવી રીતે જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે, તેઓ ભાવસાધુ છે અને તેમને જ અહીં વંદન કરવામાં આવ્યું છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૪) તાત્પર્યાર્થ આ સૂત્રમાં સર્વ પ્રકારના સાધુઓને વંદન કરવામાં આવ્યું છે, એટલે તે સવ-સાસુ-વંદણ-સુત્ત કહેવાય છે. આદિનાં પદો પરથી એનું પ્રચલિત નામ “જાવંત કે વિ સાહૂ' સૂત્ર છે. (૫) અર્થ-સંકલના ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં રહેલા જે કોઈ સાધુ મન, વચન અને કાયાથી સપાપ પ્રવૃત્તિ કરતા નથી, કરાવતા નથી, તેમ જ કરનારને અનુમોદન આપતા નથી, તેમને હું વાંદું છું. (૬) સૂત્ર-પરિચય જિનેશ્વર અને જિન-પ્રતિમાઓની જેમ સાધુઓ પણ આત્મ-પ્રબોધ થવામાં અતિ ઉપકારક છે. તેમના પ્રત્યેનું સન્માન, તેમના પ્રત્યેની પૂજ્યબુદ્ધિ અને તેમના પ્રત્યેની અંતરંગ ભક્તિ મનુષ્યમાં રહેલા કુસંસ્કારોને દૂર કરવામાં અને ચારિત્રની ખિલવણી કરવામાં પ્રબલ નિમિત્ત છે. તેથી તેમને વિંદન કરવામાં આવ્યું છે. આ સૂત્ર નમસ્કારમંત્રના પાંચમા પદના ગાથાત્મક વિવરણરૂપ છે. સવ, સદ્ગુરુ અને સદ્ધર્મ-એ ત્રણેની ઉપાસના મોક્ષમાર્ગમાં એકસરખી જરૂરી છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૩૮ અને તેમાં ગુરુ ૧ તથા લઘુ ૩૭ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની ૪પમી ગાથા હોય તેમ જણાય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ १७. पंचपरमेष्ठि- नमस्कारसूत्रम् ‘નમોડર્હત્ સૂત્ર’ (૧) મૂલપાઠ નમોત્હત્-સિદ્ધાના પાધ્યાય-સર્વસાધુષ્ય: "" (૨) સંસ્કૃત છાયા આ સૂત્ર સંસ્કૃત ભાષામાં છે. (૩) સામાન્ય અને વિશેષ અર્થ પાંચ પરમેષ્ઠિના અર્થની વિગત માટે જુઓ સૂત્ર ૧ લું. (૪) તાત્પર્યાર્થ સૂત્ર ૧ લા મુજબ. (૫) અર્થ-સંકલના અરહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ, સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. (૬) સૂત્ર-પરિચય ‘જાવંત કે વિ સાહૂ' સૂત્ર બોલ્યા પછી ઉવસગ્ગહરં સ્તોત્ર અથવા કોઈ પણ પૂર્વાચાર્ય-રચિત સ્તવન બોલાય છે. તે વખતે પ્રારંભના મંગલાચરણ તરીકે આ સૂત્ર બોલવામાં આવે છે. પ્રાચીન પોથીઓમાં સંસારદાવાનલ-સ્તુતિ બોલતાં પહેલાં આ સૂત્ર બોલવાનું સૂચન છે. એ સિવાય સ્તુતિ, સ્તવન, સ્તોત્રો કે પૂજાની ઢાળો આદિ ભણાવતાં પણ એનો ઉપયોગ થાય છે. સાધ્વીઓ અને શ્રાવિકાઓને આ સૂત્ર બોલવાનું નથી. (ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૮૫) Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-મૂત્રપ્રબોધટીકા-૧ (૭) પ્રકીર્ણક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ સં. ૧૩૬૪માં રચેલ વિધિપ્રપા(દેવ-પૂજાવિધિ)માં તથા શ્રી જિનકુશલસૂરિએ સં. ૧૩૮૩માં રચેલી ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, તથા સં. ૧૪૬ ૮માં રુદ્રપલ્લીપગચ્છના શ્રીવર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકર વગેરે ગ્રંથોમાં ચૈત્યવંદન-વિધિ વિધાનાદિમાં આ નમોડતું પાઠ જોવામાં આવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની કૃતિ કલ્યાણ મંદિર સ્તોત્ર હોવાથી તેની રચના વિશેના લખાણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેમાં આ રપોર્દઆ પદ સંબંધી વિવેચન છે : એકદા તેણે વાદ કરવા આવેલા ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે એ નમોહૃત્સિદ્ભાવાર્થોપાધ્યાય સર્વ સાધુગ: એ પ્રમાણે ચૌદ પૂર્વમાં કહેલું સંસ્કૃત વાક્ય કહ્યું તથા એકદા તે સિદ્ધસેન સૂરિએ પોતાના ગુરુને કહ્યું કે-આ સર્વ આગમ પ્રાકૃતમાં છે તેને હું સંસ્કૃતમાં બનાવું. ત્યાં ગુરુએ તેને કહ્યું કે-બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ જનો કે જેઓ ચારિત્ર લેવાની ઇચ્છાવાળા હોય તેમના હિત માટે તત્ત્વજ્ઞાનીઓએ સિદ્ધાંતના ગ્રંથો પ્રાકૃતમાં રચ્યા છે, તે યોગ્ય છે; છતાં તમે આવો વિચાર કર્યો તેથી તમને મોટી આશાતના લાગી. તેનું પ્રાયશ્ચિત્ત પણ ઘણું મોટું લાગ્યું છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ १८. उवसग्गहरं-थोत्तं [उपसर्गहर-स्तोत्रम् ઉવસગ્ગહર સ્તોત્ર (१) भूबाट उवसग्गहरं पासं, पासं वंदामि कम्म-घण-मुक्कं । विसहर-विस-निन्नासं, मंगल-कल्लाण-आवासं ॥१॥ विसहर-फुलिंग-मंतं, कंठे धारेइ जो सया मणुओ । तस्स गह-रोग-मारी-दुटुजरा जंति उवसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नर-तिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोर्गच्चं ॥३॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायवब्भहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ इअ संथुओ महायस ! भत्ति-भर-निब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं, भवे भवे पास ! जिणचंद ! ॥५॥ (२) संस्कृत-छाया उपसर्गहरपार्श्वम् पार्श्व वन्दे कर्मघनमुक्तम् । विषधरविषनिर्माशम् मंगलकल्याणावासम् ॥१॥ १. दोहग्गं । पाठान्तरं वा 'दुक्खदोहग्गं' इति जिनप्रभसूरिस्कृतवृत्तौ । २. पत्ते जि. प्र. वृ. । ३. *इय । ४. हिअयेण । ५. देसु जि. प्र. वृ. । ★ मा सूत्र 'ust' छम छ. + 'नशः शः' (सिद्धहेम सूत्र २-३-७३) सूत्रेण 'निर्णाशम्' इति प्रयोगो भवेत् परन्तु सर्वासु व्याख्यासु 'निर्माशम्' इति लिखितम् । Page #412 -------------------------------------------------------------------------- ________________ 330.श्रीश्राद्ध-प्रतिम-सूत्रप्रपोपटी-१ "विसहरफुलिंग' मन्त्रम् कण्ठे धारयति यः सदा मनुजः । तस्य ग्रहोगमारी-दुष्टज्वरा यान्ति उपशमम् ॥२॥ तिष्ठतु दूरे मन्त्रस्तव प्रणामोऽपि बहुफलो भवति । नरतिर्यक्ष्वपि जीवाः, प्राप्नुवन्ति न दुःखदौर्गत्यम् ॥३॥ तव सम्यक्त्वे लब्धे, चिन्तामणिकल्पपादपाभ्यधिके । प्राप्नुवन्त्यविजेन, जीव अजरामरं स्थानम् ॥४॥ इति संस्तुतो महायशः ! भक्तिभरनिभरण हृदयेन । तस्मात् देव ! देहि बोधिं, भवे भवे पार्श्व ! जिनचन्द्र ! ॥५॥ (२-अ) अन्वय उपसर्गहरंपार्श्वम् कर्मघनमुक्तम् [घनकर्ममुक्तम् ]विषधरविषनि शम् मङ्गलकल्याणआवासम् पार्श्वमै वन्दै ॥१॥ ___यो मनुज: विसहरफुलिंग मन्त्रम् सदा कण्ठे धारयति तस्य ग्रहरोगमारिदुष्टज्वरा उपर्शमं यान्ति ॥२॥ मन्त्रः दूरे तिष्ठतुं , तवं प्रणामों पिं बहुफलो' भवति। जीवों नरतिर्यविपि दुःखदौर्गत्यम् न प्राप्नुवन्ति ॥३॥ ___जीवा: चिन्तामणिकल्पपादपाभ्यधिके तवं सम्यक्त्वे लब्धे' [सति] अविर्जन अजरामरं स्थान प्राप्नुवन्ति ॥४॥ हिमहायशः! भक्तिभरनिर्भ रेण हृदयेन इति [मया] संस्तुत: तस्मात् [होदेवे ! जिनचन्द्र ! पार्श्व' ! भर्वे भवे बोधि देहि ॥५॥ (3-४) सामान्य, विशेष अर्थ तथा तात्पर्यार्थ १. उवसग्गहरंपासं (उपसर्गहरपार्श्वम्) 6५सोने-6पद्रवोने, વિપ્નોને દૂર કરનાર છે પાર્થ (આ નામનો યક્ષ) જેમને એવાને. x ‘इय' इति ग पाठः इति अनेकार्थरत्नमंजूषायां पृ. २१ - "हियेण' इति क्वचित् इति अनेकार्थरत्नमंजूषायां पृ. २१ Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૩૧ ઉપસર્ગો એટલે દેવ આદિ દ્વારા કરાયેલા ઉપદ્રવો. આદિ શબ્દથી અહીં મનુષ્યો તથા તિર્યંચો સમજવાના છે. ઉપસર્ગો ચાર પ્રકારના પણ છે. અને તે ઉપર્યુક્ત ત્રણ પ્રકારોમાં આત્મસંવેદનીય નામનો ચોથો પ્રકાર ઉમેરવાથી થાય છે. આ બધા ઉપદ્રવોને દૂર કરે તે સદા ; એટલે કે શાસનનો અધિષ્ઠાયક હોવાથી વિદ્ગોનો નાશ કરનાર. ઉવસગ્ગહર એવો જે પાર્થ (યક્ષ) તે ઉવસગ્ગહરપાસ. ૩વસાદર પદ એ પાસ પદનું વિશેષણ છે. અહીં એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે ૩વસ પર એ વિશેષણ શ્રી પાર્શ્વનાથ ભગવંત માટે ન વાપરતાં પાર્શ્વયક્ષ માટે કેમ વાપરવામાં આવ્યું ? તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંત પોતે તો ઉપસર્ગ હરવા સમર્થ છે જ, પરંતુ એમના ભક્ત દેવ પાર્શ્વયક્ષ પણ ઉપસર્ગો હરવા સમર્થ છે. એ અહીં સૂચવવું છે. તેથી વાહ વિશેષણ પાર્શ્વયક્ષ માટે ઉપયુક્ત કરી જણાવાયું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તવનાથી સંતુષ્ટ થયેલ પાર્શ્વયક્ષ સ્તવના કરનારના ઉપસર્ગો દૂર કરે છે. - ૩૧દમાં ૨' ઉપર આવેલો અનુસ્વાર એ દ્વિતીયાના એકવચનનો સૂચક નથી પરંતુ આર્ષના નિયમાનુસાર અલાક્ષણિક છે.' ૩૫ પાર્થ” એ, બહુવ્રીહિ સમાસથી નિષ્પન્ન થયેલ સામાસિક પદ છે, તેનો વિગ્રહ ૩૧ હરતિ રૂતિ ૩૧દા : ૩૧ : પાર્થ પાદનોંધ :૨. ૩૫/- સેવાલિતાન ૩પદ્રવાન સિ. ચ. વ્યા. ૨. રૂપનાં દેવમનુષ્યતિર્યોપદ્રવાળાં હ. કી. વ્યા. રૂ. ૩૫HT: દિવ્ય-માનુષ-તૈઋત્મસંવેનીલાવતુવિધા | ૩૫દવા: અ ક. લ. ૪. શાસનધ8ાયવત્ પ્રવૂનિવયિતા | અ ક. લ. ૫. અનુસ્વારસ્વાર્પત્નીનાક્ષણિક | અ ક. લ. પ્ર.-૧-૧૪ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ યસ્ય સ: ઉપસર્ગહરપાર્શ્વ: તમ્ ઉપસર્નહર પાર્શ્વમ્ એ પ્રમાણે થાય છે. વસĪહપાસું-એ પદ બીજા ચરણમાં આવતા પાસે પદનું વિશેષણ છે. ૨. જમ્મુથળમુદ્ર (4ઘનમુમ્)-કર્મોરૂપી મેઘોથી મુક્તને અથવા ઘન (ગાઢ) કર્મોથી રહિતને. આ પદની વ્યુત્પત્તિ બિ ધના રૂવ વર્મધનાઃ । તેભ્યો મુ कर्मघनमुक्तः तम् भे रीते अथवा घनानि च तानि कर्माणि च कर्मघनानि । તેભ્યો મુરુ: વર્મયનમુત્ત્ત: તમ્ એ પ્રમાણે થાય છે. પહેલી વ્યુત્પત્તિમાં કર્મોને મેઘની ઉપમા આપવામાં આવી છે અને આત્માને (અહીં પાર્શ્વનાથ ભગવંતના આત્માને) ચન્દ્રની ઉપમા આપી, આ કર્મો તેમને ઢાંકતાં હતાં તેમાંથી ભગવંત મુક્ત થયા છે તે જણાવાયું છે.૧ બીજી વ્યુત્પત્તિમાં ધનનો અર્થ દીર્ઘકાલ પર્યંત રહેનારાં અથવા બહુપ્રદેશવાળાં એ પ્રમાણે કરી ધાતકીકર્મોને ઘન શબ્દથી અભિપ્રેત કરાયાં છે. આ વ્યુત્પત્તિમાં ધનર્મને બદલે ર્મધન પ્રયોગ એ આર્ષના કારણે વિશેષણનો પરનિપાત માનીને કરાયેલો છે.૨-૧ બીજી વ્યુત્પત્તિ અનુસાર પળમુનો અર્થ ગાઢ સ્થિતિવાળાં અથવા તો બહુપ્રદેશવાળાં કર્મો એટલે કે ઘાતીકર્યો. તેનાથી મુક્ત થયેલાને १. कर्माणि ज्ञानावरणीयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलाच्छादकत्वात् घना इव जलदा વોર્મધના અ. ક. લ. ૨. घनानि दीर्घकालस्थितिकानि बहुप्रदेशाग्राणि वा यानि धातिकर्माणि तैर्मुक्तं त्यक्तम् અક.લ. -. આર્જત્વાત્ ધનશસ્ત્ય વિશેષળત્વેપિપનિપાતાત્ । અ. ક. લ. ૨-૬. આર્યત્વાર્ધનશમ્ય પરનિપાતે સિ. ચ. વ્યા. ૩. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય એ ચાર ઘાતીકર્મો છે. તે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે માટે તેને ઘાતી એવી સંજ્ઞા આપવામાં આવી છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૩૩ એટલે કે જેમને કેવલજ્ઞાન પ્રકટ થયું છે તેમને. એ પ્રમાણે છે. રૂ. વિસારવિનિન્ના (વિષથવષનિશન) વિષધરોના વિષનો નિશ્ચિતપણે નાશ કરનારાને. - આ પદ વિષધરી વિષે નિશતિ તિ વિષથવિનિનશાન એ પ્રમાણે વ્યુત્પત્તિ કરવા દ્વારા તપુરુષ સમાસથી નિષ્પન્ન થાય છે. વિષધરો એટલે ઝેરી સર્પો. જેવા કે અનન્ત, વાસુકી, તક્ષક, કર્કોટ, પદ્મ, મહાપદ્મ શંખપાલ, કુલિક, જય, વિજય વગેરે દશ નાગકુલો પૈકી નાગકુલોમાં ઉત્પન્ન થયેલા નાગો. તેમનું જે વિષ એટલે ઝેર. તેનું નિશ્ચિત રીતે અપહરણ કરનારા તે વિષધર વિનિનશ તેમને. અહીં સર્પ શબ્દ ન મૂકતાં વિષધર શબ્દ એટલા માટે મૂક્યો છે કે સર્પ નિર્વિષ પણ હોઈ શકે છે. જયારે અહીં તો સવિષ સર્પો જ અભિપ્રેત છે. આ પદ દ્વારા સ્તોત્રકાર સૂચવે છે કે ભગવંતના નામથી પવિત્ર થયેલા મંત્રના જાપથી સર્વ વિષધરોના વિષનો નાશ થાય છે. અને આ વાત માંત્રિકોને સુપ્રતીત જ છે." ૪. મંત્માવાસં (મન્નાવાસ) મંગલો અને કલ્યાણોના આવાસ (ક્રીડાસ્થાન) જેવાને. આ પદની વ્યુત્પત્તિ માનિ ૪ વન્યાનિ ૪ કન્યા નિ तेषां आवास इव आवासः तम् मङ्गलकल्याण आवासम् मे प्रभारी थाय ૨. તંત્રવેત્તજ્ઞાનનિત્યર્થ: અ ક. લ ૨. વાસ્તવિક રીતે નિશઃ પ્રયોગ થવો જોઈએ. પણ સર્વ ટીકાકારોએ નિશઃ પ્રયોગ કર્યો છે જે વિચારણીય છે. રૂ, વિષધરા મ7--વાસુ-તક્ષ- ટ-TET-મહાપા-શંવપત્ત-કુત્તિ-ના-વિષય નક્ષ-શના --નગાતા નાI: / અ. ક. લ. ૪. નિતિ નિશ્ચિતપતિ (ત) વિષયવિશિઃ તમ્ | અ ક. લ. . વિષા: નિર્વિવાશ તે | અ. ચિ., કાં. ૪, શ્લો. ૩૭૮ ૬. મવઝામપૂતનાપાત્ દિ સર્વવિષયવિનાશ: સુપ્રતીત જવ ત્રિાણામ્ ! અ. ક. લ. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે. મંચના વાસન્ એ રીતે પ્રયોગ કરવાને બદલે ચા અને માવા વચ્ચે સંધિ ન કરીને ગ્રામવા એ પ્રયોગ સંધિના યાદચ્છિક (ઈચ્છાનુસાર અવલંબનના) નિયમને અનુસારે છે. અન્યત્ર પણ તેવાં દૃષ્ટાન્તો ઉપલબ્ધ થાય છે. જેવાં કે:-શ્રી માલિનાર્થ (સુપતિરુતિ સ્તવન) શ્રી મૂર્તિ (નૌતમસ્વામિ-૩ષ્ટ) વગેરે. અહીં શ્રી અને માનિ વચ્ચે તથા શ્રી અને રૂપૂતિ વચ્ચે સંધિ કરવામાં આવી નથી. મંગલ એટલે વિપત્તિઓનું ઉપશમન, શ્રેયસ દુરિતનું ઉપશમન કરનાર વસ્તુને પણ મંગલ કહેવામાં આવે છે. કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ, અથવા નીરોગપણું." સુખને લાવે તે કલ્યાણ એવો ઉલ્લેખ ચેઈયવંદણમહાભાસમાં મળે છે." મંગલો અને કલ્યાણોને રહેવાનું સ્થળ કોઈ હોય તો તે શ્રી પાર્શ્વનાથ ભગવંત છે. એટલે તેમનાં દર્શન અને તેમની સેવા કરનાર આત્માઓ પણ મંગલ અને કલ્યાણના પાત્ર બને છે. તે હકીકત આ પદ દ્વારા સૂચવાય છે. વિપત્તિઓનું ઉપશમન અને સર્વ સંપત્તિઓનો ઉત્કર્ષ આ બેમાં સર્વ સુખો સમાઈ જાય છે. ભગવંત શ્રી પાર્શ્વનાથ આ બંનેના કારણ છે. . પાઉં-(પાર્થમ્) પાર્થને, પાર્શ્વનાથ નામના તેવીસમાં અહતુ ભગવંતને. ૨. તાનિ વિપકુશમણિ | અ ક. લ. ૨. કંગનાનિ ચ શ્રેયાંસિ | સિચ. વ્યા. રૂ. પંન્ન તુરિતોશામ | હ. કી. વ્યા. ૪. જ્યા ન વ સમ્યકુઝર્ષરૂપણ. | . ક. લ. . નીરોગવિં સપૂતુર્વરૂપે વા ! હ. કા. વ્યા. ૬. #ષ્ઠ સાયં નહીં અને વા દરવું તેને કહ્યH I ચે. વ. મ. ભા. ગા. ૬૭૪ ૭. મત વિ દિ વિન્સે મ ચાવી થુપાણીના પિ તમયમીનનું મયુઃ | અ. ક. લ. Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૩૫ આ અભિધાન યથાર્થ છે. તેની પાછળનો ઇતિહાસ ટિપ્પણ વિભાગમાં દર્શાવાશે. ૬. વંલા-(વન્ટે) નમસ્કાર કરું છું, સ્તવું છું. ઉપર્યુક્ત બંને અર્થો (નમસ્કાર અને સ્તવના) અહીં ઘટિત થાય છે. ૭. નો મજુમો વિશે મનુન:]-જે મનુષ્ય. અહીં મનુષ્યનું ગ્રહણ એટલા માટે કરાયું છે કે મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ જ યોનિમાં મંત્રની સાધના યા મંત્રનો પાઠ સંભવિત નથી. મgrોનો બીજો અર્થ માત્રિક પણ કરાયો છે. આ અર્થ કરતી વેળા મનુગથી મજુમો સિદ્ધ કરવું પડે છે. 'मनुः मन्त्रः तं गच्छति' सर्वे गत्यर्थाः ज्ञानार्थाः इति वचनात् નાનાતિ રતિ મનુને માત્રિ એ તેની વ્યુત્પત્તિ છે. મન્ટને જાણનારો એટલે કે તેના આમ્નાય, વિધિ વગેરેને જાણનારો મજુમો પદથી અભિપ્રેત છે. ૮. વિવાતિ મંતં (વિદરત્ન ) વિસહરકુલિંગ નામક મત્રને, વિસહર અને ફુલિંગ શબ્દો જેમાં છે તેવા મન્ટને. વિસહર અને કુલિંગ એ પ્રસ્તુત મત્રનો સંકેત છે. આ સંકેત દ્વારા અઢાર અક્ષરનો નમઝા પાસ વિહરવદ ના ત્રિી મઝા અભિપ્રેત છે.? ઉવસગ્ગહરસ્તોત્ર એ સૂત્રાત્મક છે. માત્ર સૂચન કરે તે સૂત્ર કહેવાય, તેથી અહીં તે સંપૂર્ણ મંત્ર ન લખતાં માત્ર તે મંત્રમાં આવતા વિસહર અને કુલિંગ શબ્દને જ સાંકેતિક રીતે દર્શાવીને સંપૂર્ણ મંત્ર સૂચવાયો છે. ૪ ૨. વન્ડે-નમમ | અ ક. લ. ૨. વન્દ્રા-મછf I સિ. ૨. વ્યા. રૂ. પવિત્રામfખતમષ્ટાદ્રશીલરત્નમ્ અ. ક. લ. ४. विसहर त्ति फुलिंग त्ति शब्दानां मन्त्रगर्भितत्वात् विसहरफुलिंग इति मन्त्रः । હ. ક. વ્યા. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મંત્ર તેને કહેવાય કે જે મનનું રક્ષણ કરે, અથવા તો જે ગુપ્ત રીતે કહેવાય. ૧ ઉપર્યુક્ત બંને લક્ષણો અહીં ઘટિત થાય છે. કારણ કે નપિઝા પક્ષ વિસાવદ નિ પુસ્લિમ મંત્ર મનનું, તનનું, સર્વનું રક્ષણ કરે છે તથા ગુરુ દ્વારા ગુપ્ત રીતે મેળવાય પણ છે. આ મંત્ર વિસરાત્નિ મંત્ર એટલા માટે કહેવાય છે કે તે વિષધરો એટલે સર્પો તથા સ્ફલિંગો એટલે અગ્નિકણો તેના ઉપલક્ષણથી બીજા પણ ક્ષુદ્ર ઉપદ્રવો, તેનો નિવારક છે. આ અઢાર અક્ષરના મંત્રના જાપની વિધિ ગુરુગમથી જાણવાની છે. ટીકાકારોએ તો માત્ર તે મંત્રની આગળ તારબીજ (%), રૈલોક્યબીજ (f) કમલાબીજ (શ્રી) અને અહિંદુ બીજ (૩) તથા અત્તે તત્ત્વબીજ (ઠ્ઠી) અને પ્રણિપાતબીજ(નમ:)થી તેને વિશિષ્ટ કરવાનું જણાવેલ છે. તત્ત્વબીજથી શું સમજવું તે ટીકાકારોએ જણાવેલ નથી પણ એટલું જ જણાવ્યું છે કે આ બીજોથી મંત્રને સમૃદ્ધ કરવાથી મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો બને છે.* મંત્રશાસ્ત્રોમાં તત્ત્વબીજ શબ્દથી હકાર જ ઇષ્ટ છે અને તેથી નીચે મુજબ મંત્રોદ્ધાર પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं श्री अर्ह नमिऊण ही पास विसहर वसह जिण फुलिंग ફ્રી નમઃ | અહીં એ વિચારવાનું છે કે આ રીતના મંત્રોદ્ધારમાં કોઈ પણ રીતે ૨. મન્નશ મનસત્રોત્રમ્ વા | અ. ક. લ. “મનસ્ત્રાત્મ: મન્નપાત્ નુસખાવત્ વા મન્ચઃ | હ. કી. વ્યા. २. विषधरा:-सर्पाः स्फुलिङ्गाः-अग्निकणाः तेषां उपलक्षणत्वादन्येषामपि क्षुद्रोपद्रवाणां मन्त्रः પ્રતિદત્તા નિવારતમ્ હ. કી. વ્યા. રૂ. તાદ્વૈર્યક્ષમતાર્દિવીર્નરને તત્ત્વપ્રળિપતિવી નાખ્યામ્ | અ ક. લ. ૪. મછવંશતિવર્ધાત્મ વિશેષ | અ કે. લ. Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૩૭ અઠ્ઠાવીસ અક્ષર થતા નથી પણ માત્ર છવ્વીસ અક્ષરો જ થાય છે, જે નીચેના કોષ્ટકથી સમજાશો :પૂર્વખંડ (પ્રણવ તથા બીજાક્ષરો) મૂલમંત્ર न मिऊण पा स वि स ह र ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ नमः । व सह जिण फु लिं ग અહીં વિસહરફુલિંગ મંત્રને આદિમાં મૈં માઁ આ ચાર બીજોથી અને પ્રાન્તે હૈં નમઃ એમ બે બીજોથી સમૃદ્ધ કરવામાં આવ્યો છે. જો કે જિનપ્રભસૂરિએ આ મંત્રને ઉપર્યુક્ત બીજોથી સમૃદ્ધ કરવાથી તે અઠ્ઠાવીસ અક્ષરનો થતો હોવાનું જણાવ્યું છે પણ તે તેમણે કયા આશયથી જણાવ્યું છે તે સમજાતું નથી. · ૧ ૨ ૩ ૪ ૫ ॐ ह्रीँ श्री अ હર્ષકીર્તિસૂરિએ પણ પોતાની વ્યાખ્યામાં જિનપ્રભસૂરિએ કહેલી વાતનું જ સમર્થન કર્યું છે અને મંત્રોદ્ધાર કરતાં અઢાર અક્ષરના વિસદર પુરુલિશ મંત્રને પ્રાન્ત દર્દી નમઃનો વિન્યાસ કરવાને બદલે પ્રણવ-ૐકાર અને બીજાક્ષરો મૈં શ્રી અજ્જનો સંપુટ કરી નમઃનો પલ્લવ તરીકે વિન્યાસ કર્યો છે. અને એમ થતાં મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો થાય છે. તેમણે અર્દૂ કા૨ને એક અક્ષરરૂપે ગ્રહણ કરેલ છે. ૧ શ્રી માનતુંગસૂરિ આ મંત્રનો ૐ હ્રી શ્રીગĚ નમિઝળ પાસ વિસદર વસદ્ નિ પુતિન ટ્રી નમઃ । એ પ્રમાણે ઉલ્લેખ કરી તેને અઢાર અક્ષરના મંત્ર તરીકે ઓળખાવે છે, આથી સમજાય છે કે તે કેવલ મૂલ મંત્રની જ સંખ્યા દર્શાવે છે. ચિંતામણિ સંપ્રદાયમાં મંત્રને છ બીજાક્ષરવાળો, આઠ સંપદાવાળો १ २ ३ ४ १४ ૨ १. यथा- 'ॐ ह्रीँ श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ઉત્તરખંડ (બીજાક્ષર તથા પલ્લવ) ૨૪ ૨૫ ૨૬ २३ २४ २५ २६ २७ २८ ૩ી શ્રી અર્દ નમ:'' કૃતિ હ. કી. વ્યા. પૃ. ૧૩ ૨. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૨૭૪ પ્ર.-૧-૨૨ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને સત્તાવીસ અક્ષરના પરિમાણવાળો દર્શાવાયો છે.' અજ્ઞાતકર્તક ભયહરસ્તોત્રવૃત્તિમાં આ મંત્રને નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં દર્શાવ્યાનુસાર જ દર્શાવાયો છે. અજ્ઞાતકર્તક ભયહરસ્તોત્ર વિવરણમાં પણ આ મંત્રને નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં દર્શાવ્યાનુસાર જ દર્શાવાયો છે. જો કે શ્રી જિનસૂરમુનિ, શ્રી સમયસુંદરવાચક વગેરે ઉપર્યુક્ત વિગતથી જુદી વિગત દર્શાવે છે અને શ્રી નમ: ઉપરાંત બીજા પણ મંત્રબીજો જોડે છે જે આ સાથેના કોષ્ટકથી સમજાશે. - અઢાર અક્ષરના નમિ મંત્ર અંગે ભિન્ન ભિન્ન ગ્રંથકારોનાં વિભિન્ન મંતવ્યો : ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં વિસદરપુર્તિમંત પદ દ્વારા જે મંત્ર સૂત્રકારને અભિપ્રેત છે તે નિમિUT પાસ વિસર વદ ના પત્નિ મંત્ર અઢાર અક્ષરનો છે. તેને જુદા જુદા મંત્ર બીજોથી સમન્વિત કરવામાં આવે છે. અન્યાન્ય ગ્રંથકારો આ મંત્રને જુદા જુદા બીજોથી સમન્વિત કરવા જણાવે છે અને તે દ્વારા નિષ્પન્ન થયેલ મંત્રનો વિરપુર્તિા મંત્રના નામથી નિર્દેશ કરે છે. કયા ગ્રંથકારો તેને કયા કયા બીજોથી સમન્વિત કરે છે અને તે પછી મંત્ર કેવા સ્વરૂપે રહે છે આ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે. . » રીં શ્રી મર્દ | મિUT I પાસ વિસરર વદ fતા શૌ नमः । एवं मंत्रे बीजाक्षराणि षट् ६ । संपदो अष्टौ । सर्वाक्षराणि सप्तविंशतिः । ચિ. સં. પત્ર ૧૪ અ-(હ. લિ. પ્રત) * આ અંકો સંપદાના સૂચક છે. २. तथाहि अनलशब्देन अग्निबीजमोङ्कारः त्रिभुवनशब्देन त्रैलोक्यबीजं हौँ । नमिऊण पास विसहरत्ति त्रीणि पदानि स्पष्टमेव । वृसहत्ति । द्वितीयगाथायां जिण फुलिंगत्ति द्वे पदे स्पष्टे एव स्तः । अन्त्यगाथायां सकलभुवनपदेन हाँकारः अग्रेतनपदानि प्रकटानि एव सन्ति । ચિન્તામણિમંત્ર આમ્નાય-(જૈ. સા. વિ. મ. હ. લિ. પ્ર. પૃ. ૭૭) ३. ॐ ही श्री (अर्ह) नमिऊण पास-फुलिंग ही नमः इति मूलमंत्रेण । ચિન્તામણિ મંત્ર આમ્નાય, પૃ. ૨૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૩૯ અજ્ઞાત વિભિન્ન વિભિન્ન મતાનુસાર નમઝાન મંત્ર સાથે સંયોજિત કરાતા ભિન્ન ભિન્ન બીજાક્ષરો અને પલ્લવોને દર્શાવતું કોષ્ટક :ક્ર. | ગ્રંથકાર ગ્રંથનું નામ મંત્રનું સ્વરૂપ ૧. માનતુંગસૂરિ નમસ્કાર વ્યાખ્યાન ॐ ह्रीँ श्री अर्ह नमिऊण ટીકા -પુર્તિા ઈ નમ: ભયહર સ્તોત્ર ॐ ह्रीं श्री अर्ह नमिऊण વિવરણ -કુત્રિા દ્ીં નમઃ | ૩.| અજ્ઞાત ભયહર સ્તોત્ર વૃત્તિ ॐ ह्रीँ श्री अर्ह नमिऊण ...સિંગ દ નમઃ | ૪.| અજ્ઞાત ચિન્તામણિ સંપ્રદાય ॐ ह्रीँ श्री अर्ह नमि० फुलिंग ह्रौं श्री नमः પ. પૂર્ણચન્દ્રસૂરિ 1 ઉવસગ્ગહર લઘુવૃત્તિ ૬. | દ્વિજપાર્થ દેવગણિ | ઉવસગ્ગહર લઘુવૃત્તિ ૭. જિનપ્રભસૂરિ અર્થકલ્પલતાવૃત્તિ | ॐ ह्रीँ श्री अर्ह नमि० |... હ્રીં નમ: ૮.| અજિતપ્રભસૂરિ | ઉવસગ્ગહર અવચૂર્ષિ | % શ્રીં હૈં ૦િ - નમઃ * + * મંત્ર અંગે કશું જ સ્પષ્ટીકરણ નથી. + મંત્ર અંગે કશું જ સ્પષ્ટીકરણ નથી. ૧. (તેઓ આ મંત્રને) આદિમાં ૪ ફૂ (ગર્દે) અને પ્રાન્ત તત્ત્વ તથા પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા (અને તેમ કરવાથી મંત્ર અઠ્ઠાવીસ અક્ષરનો થવાનું) જણાવે છે. (પણ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. તેમની) આ સૂચના અનુસાર મંત્રોદ્ધાર કરીએ તો મંત્ર અઠ્ઠાવીસને બદલે છવ્વીસ અક્ષરનો થાય છે. ૨. તેઓ પોતાની ટીકામાં આ મંત્રને આદિમાં ૩% શ્ર (અé) બીજોથી અને પ્રાન્ત તત્ત્વ અને પ્રણિપાત બીજોથી અઠ્ઠાવીસ અક્ષરનો કરવા જણાવે છે પણ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૯. | સિદ્ધિચન્દ્રગણિ | ઉવસગ્ગહર વ્યાખ્યા ૧૦. જિનસૂરિમુનિ % ( શ્રી મર્દ ન૦િ .... નમઃ ॐ ही श्री अर्ह नमि० फुलिंग ॐ ह्रीं श्री अर्ह ઉવસગ્ગહર પદાર્થ નમ: ૧૧.| હર્ષકીર્તિસૂરિ | ઉવસગ્ગહર વ્યાખ્યા ક્રમાંક ૯ પ્રમાણે ૧૨. સમયસુંદરવાચક | સપ્તસ્મરણ સ્તવ ॐ ह्रीं श्री अर्ह नमि० फुलिंग ॐ ह्रीं नमः સ્વાદ , ૧૩. અજ્ઞાત ભૈરવપદ્માવતી ॐ ह्रीँ श्री अर्ह नमिऊण કલ્પપરિશિષ્ટ ૭ पास विसहर वसह जिण फुलिंग श्री ही अर्ह नमः પ્રસ્તુત મંત્ર શ્રી ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત છે.* ૧. સવા સિતા-સદાકાળ હંમેશાં. આ પદ દ્વારા મંત્રનો નિરંતર જાપ કરવાનું સૂચવાયું છે. ૨૦. વડે થારે-[vજે થારયત્તિ-કંઠમાં ધારણ કરે છે. ૧. તેઓ પોતાની ટીકામાં આ મંત્રને આદિમાં % શ્રીં (મર્દ બીજોથી અને પ્રાન્ત તત્ત્વ અને પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા જણાવે છે પણ મંત્રોદ્ધાર સાથે દર્શાવ્યા અનુસાર કરી બતાવે છે. ૨. તેઓ પોતાની ટીકામાં અઢાર અક્ષરના મંત્રને આદિમાં ગૈલોકય, કમલા અને અહંદુ બીજોથી અને પ્રાન્ત તત્ત્વ તથા પ્રણિપાત બીજોથી સમન્વિત કરવા જણાવી તત્ત્વબીજોથી ૐ દ્દ દ્વારા શબ્દો લેવા જણાવે છે, પરંતુ મંત્રોદ્ધાર દર્શાવતા નથી. તેમના કથનાનુસાર ઉપર દર્શાવ્યા મુજબ મંત્ર થાય છે. પરંતુ ટીકામાં તેઓ નY: વાહાને સ્થાને » ÉÉ Ê મન (નમ:) સ્વાહા લખે છે તે શા કારણથી તે સમજાતું નથી. ૩. આ મંત્ર કેવી રીતે નિષ્પન્ન કરવો તે અંગે કશું જણાવેલ નથી. ૪. ગયે 3 મન્ન: શ્રીધરણેન્દ્રપાવતીખ્યાં શ્રીપર્ધયક્ષે રાષ્ઠિત: | હ. કી. વ્યા. Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૪૧ - આનો અર્થ કંઠસ્થ કરે છે એ પ્રમાણે છે. કંઠસ્થ કરવાનું જણાવી દિવસ ને રાત તેનો જાપ કરવાની વિધિ સ્તોત્રકારે સૂચવી છે.' વડે થાનો બીજો પણ અર્થ થાય છે અને એ કે તે મંત્રને યંત્ર સ્વરૂપે લખી તેને માદળિયામાં નાખી જે પોતાના કંઠમાં ધારણ કરે છે. થરેનો અર્થ ધારણ કરે છે તેમ થાય છે તેવી રીતે ધારણ કરાવે છે એમ પણ થાય છે. તરૂ-[ત-તેના, તેને કંઠમાં ધારણ કરનારના. ૨૨. હિમારી દુકુળરા-[પ્રારીકુષ્ટર્વર:]-ગ્રહો, રોગો, મરકી અને દુષ્ટવરો અથવા તો દુષ્ટો અને જવો. ગ્રહોથી અહીં ગોચરથી અશુભ તેવા સૂર્યાદિ ગ્રહો અથવા તો ભૂતપ્રેત-પિશાચ-બ્રહ્મરાક્ષસ વગેરેના આવેશો-તેમના વળગાડો સમજવાના છે.* - સૂર્યાદિ ગ્રહોથી કયા અને કેટલા ગ્રહો સમજવા તે અંગે દ્વિજ પાર્શ્વદેવગણિ સૂર્યાદિ ૮૮ ગ્રહો લેવાનું જણાવે છે. જયારે બાકીના ટીકાકારો કશું સ્પષ્ટીકરણ કરતા નથી. રોગ શબ્દથી વાત, પિત્ત, શ્લેષ્મ તથા સન્નિપાતજન્ય વ્યાધિના ભેદો સમજવાના છે." સિદ્ધિચંદ્રગણિ રોગ શબ્દથી ખાંસી, શ્વાસ, ભગંદર, કોઢ વગેરે મહારોગો જણાવે છે. ૧. vzસ્થાનેન ચાર્જશ તન્નાપવિધર્થક્યતે | અ ક. લ. #Mાથીનું પતિ- પતિ | હ. કી. વ્યા. २. अथवा कण्ठे धारयतीति विषधर-स्फुलिंग-यन्त्ररूपं त्वां विद्यामणीकृत्य स्वकण्ठे પરિદ્રયાતીતિ આ. . લ. ૩, પરણ્ય ૨ ડે પરિધા થતીતિ | અ. ક. લ. ૪. પ્રદાશ ભૂતપ્રેતબ્રહ્મક્ષત્રિયઃ સૂર્યોદ્યો વાડજીમવરવર્તનઃ | અ ક. લ. . સાહિત્યપ્રકૃતયોછાશતિપ્રહપીડા | કિ. પા. વૃ. દ્, રોશ વાત-પિત્ત-સ્નેક્ન--સન્નિપતિનો વ્યાધિvમેદ્રા | અ ક. લ. ૭. રેરાશ ઝાનશ્વાસપાન્ડરવુંઝાયઃ ! સિ. ચં. વ્યા. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ મારી શબ્દથી શુદ્ર (તુચ્છ) યન્ત્ર, મન્ન તથા યોગિની દ્વારા કરાયેલ મહાભયંકર ઉપસર્ગ, તાવ, રોગ, વગેરેલ તથા સર્વવ્યાપી મૃત્યુ સ્વરૂપ અશિવ સમજવાનું છે. ૨ પદથી દુષ્ટ જવરો જેવાકે :- દાહજવર, વાતજવર, પિત્તજવર, વિષમજવર, નિત્યજવર, વેલાવર (એટલે કે અમુક સમયે જ આવનાર જ્વર જેવા કે એકાંતરો, તરિયો, ચોથિયો વગેરે) મુહૂર્ણજવર (નિયત થયેલા દિવસ કે રાત્રિના અમુક સમયે જ આવનારો વર) વગેરે સમજવાના છે. અને આદિ શબ્દથી શીતજવર વગેરે સમજવાના છે. ૪ જ્યારે અને વરાઃ એ બે પદોનો છૂટા પાડીએ ત્યારે દુષ્ટનો અર્થ દુષ્ટ જનો-ખરાબ માણસો, શત્રુઓ યા તો કોપાયમાન થયેલા રાજા વગેરે સમજવાના છે." અને જવરનો અર્થ સર્વ પ્રકારના જ્વર-તાવ સમજવાના છે.* રૂ. ૩વસી-એ આર્ષના નિયમાનુસાર છે અન્યથા ૩વર્ષ થવું જોઈએ. આવી રીતનો પ્રયોગ આવસ્મયની નિજુત્તિમાં પણ આ સ્તોત્રના કર્તાએ કરેલ છે. ૨. મરિ સુયત્રમયોજિનીવૃત્ત () મહાપોરોસfશ્વરકૃતયઃ II કિ. પા. વૃ. ૨. મરિશ્ચસર્વન મૃત્યુન્નક્ષનશિવં | અ ક. લ. ३. दुष्टज्वरा अनेकप्रकाराः दाघ(ह)ज्वर-वातज्वर-पित्तज्वर-विषमज्वर,-नित्यज्वर-वेलाज्वर મુહૂર્તેશ્વરાય: I દ્રિ. પા. વૃ. ૪. શીશ્વત્રિક્ષM: ! હ. કા. વ્યા. ૬. સુકા ફુટનના પિતૃપા વા | અ ક. લ. તુષ્ટી ટુર્નના શત્રવશ હ. કી. વ્યા. ૬. શ્વાશ્ચ શીતરાદા વા તાપી : અ ક. લ. : તાપ: હ. કી. વ્યા. ૭. ૩વસમં તિ વચ્ચે માર્વત્થાત્ દૂવામાવ: | અ ક. લ., સિ. ચં. વ્યા. ૨૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૪૩ उवसामं उवणीया गुणमहया जिणचरित्तसरिसंपि । (उपशमम् ૩૫નીતા પામદત્તા નિરિત્રસદાgિ) ગા. ૧૧૮ અહીં ૩વર્ષ ને સ્થાને યુવા પ્રયોગ કરાયો છે. ૩વસીનો અર્થ શાન્તિને. નંતિ ૩વતા એટલે શાન્તિ પામે છે, શાન્ત થાય છે. જો રોગાદિ “શાન્ત થાય છે'નો અર્થ તેમનું શમન થાય છે, એ પ્રમાણે કરાય તો એ સવાલ ઊઠે છે કે શમાવેલા રોગો ક્યારે ને કયારે પાછા ઊભા થાય જ એટલે “શાન્ત થાય છે નો અર્થ પીડા કરવા સમર્થ થતા નથી.' એમ સમજવાનો છે. અર્થાત્ રોગાદિ વિનાશ પામે છે અને ગ્રહો વગેરે શાન્ત થઈ જાય છે. ૨૪. નંતિ-[યાન્તિ-પામે છે. ૨૫. મંતો-મુગંત્ર:]મંત્ર, તે મંત્ર કે જેનું વર્ણન બીજી ગાથામાં કરાયું છે તે ના પાસવિસર વદ નિ ત્નિા મંત્ર. એટલે કે તે રવિઝા મંત્ર દૂર રહો કારણ કે તે પુરશ્ચરણ, ઉત્તરચરણ, હોમ, તપ અને જપ આદિ પ્રક્રિયાથી સિદ્ધ કરાતો હોવાથી કષ્ટદાયી છે અથવા તો તમારા નામથી ગર્ભિત તે નમન પારિવાનિ પુસ્લિા મંત્ર માટે શું કહેવાનું ? (તે મંત્રથી નિર્દિષ્ટ ફલો પ્રાપ્ત થાય તેમાં કશી નવીનતા નથી.) ૨૬. દૂર-દૂર-દૂર. ૨. ૩૫શા વિનાશ યાન્તીત્યર્થ: ! કિ. પા. વ. ૨. ૩પશાન્તિ નિવૃત્તિ ચાન્તિ તે ન પડયીત્યર્થ ! હ. કા. વ્યા. ३. योऽयं मन्त्रः प्राग्व्यावर्णितसृष्टिः स तावद् दूरेऽपि तिष्ठतु पुरश्चरणोत्तरचरणहोमतपोज પાદ્રિપ્રયાસમાધ્યત્વેન છીવહત્વાન્ ત્રાપાત વાર્તા અ. ક. લ. ४. मन्त्रस्तवस्तुतिरूपः प्रागुक्तोऽष्टादशाक्षरात्मकः स तु दूरे तिष्ठतु आस्तां तस्य किं થનીયમિતિ | હ. ડી. વ્યા. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૨૭. વિટ્ટ-[તિકતું-રહો ૨૮. તુ-[ત-તમારો, તમારા સંબંધી. ૨૨. પાપો-[HUTIF]-પ્રણામ, નમસ્કાર. ઉપર્યુક્ત બને પદનો સંયુક્ત અર્થ તમને કરાયેલો પ્રણામ એ પ્રમાણે થાય છે. ૨૦. વિ[ગથિ-પણ ૨૨. વહુપત્નો-વિદુનિ:]-ઘણાં ફળ છે જેનાં એવો. અહીં બહુફલોથી સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, દ્વિપદ, ચતુષ્પદ, રાજય, સ્વર્ગ આદિ ફલો સમજાવાનાં છે. ૧ ૨૨. ટો-મિતિ]-થાય છે. અહીં જે નમસ્કાર કરવાનું સૂચવાયું છે, તે પ્રકૃષ્ટ કોટિનો એટલે કે વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વકનો નમસ્કાર હોવો જોઈએ. આવો એક જ નમસ્કાર કરવામાં આવે તો પણ તે બહુ ફલને આપનારો થાય છે. રરૂ. નવા-જૂનીવા:]-જીવો, આત્માઓ. ૨૪. નતિરિણg-નિતિર્થક્ષ-મનુષ્યો અને તિર્યંચોમાં. ર૧. વિ-[T]-પણ. ર૬. સુવરવો ચંદુિઃવીત્ય-દુઃખ અને દારિદ્રયને. દુઃખથી અહીં શારીરિક અને માનસિક એમ બન્ને પ્રકારનાં દુઃખો સમજવાનાં છે. અને દારિદ્રયનો અર્થ છે નિર્ધનતા. १. बहूनि-प्रचुराणि सौभाग्यारोग्य-धन-धान्य-कलत्र-पुत्र-द्विपद-चतुष्पद-राज्य-स्वर्गादीनि નાનિ થાત્ : I હ. કી. વ્યા. २. प्रशब्दस्य प्रकषार्थद्योतकत्वात् विशुद्धश्रद्धापूर्वं, कृतो नमस्कारोऽपि प्रणिपातमात्रमपि વહુનો વહૂનિ નિ રિપનિ યસ્ય રિમૂવી સ તથા મવતિ-સમ્પ્રદ્યતે | અ ક. લ. રૂ. પ્રમાણ રૂત્વેવ ર જ્ઞાપતિ લોકપિ નમજ્જારો વહુન્નો ભવતિ | અ ક. લ. Page #427 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૩૪૫ ર૭. 7 પાવંતિ-[ પ્રવુત્તિ-પામતા નથી. ઉપર્યુક્ત બે પદોનો અર્થ એ છે કે ભગવંતને પ્રણામ કરનારા આત્માઓ કદાચ આગળના ભાવોમાં મનુષ્ય કે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય તો પણ ત્યાં શારીરિક કે માનસિક દુઃખ તથા દારિત્ર્યને પામતા નથી. એટલે કે તેવા આત્માઓ મનુષ્યપણામાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ તેઓ નીરોગી, મનચિંતવ્યા પદાર્થો જેમને પ્રાપ્ત થાય તેવા થાય છે. અને ઋદ્ધિથી સમૃદ્ધ હોય છે. કદાચ તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ મનોહર સુવર્ણ, રત્ન, ચિંતામણિ, કલ્પવૃક્ષ, પટ્ટઅશ્વ અને જયકુંજર આદિપણાને પામે છે. તેથી ત્યાં પણ પૂજાય છે. તો ને સ્થાને તો પાઠ છે ત્યાં દૌર્ભાગ્ય અર્થ સમજવો. તૌથ એટલે ખરાબ ભાગ્યવાળાપણું અથવા તો દુર્ભાગ્યપણું એટલે કે કોઈને ગમવાપણું. નતિરિ પદનો બીજો અર્થ છે મનુષ્ય રૂપી તિર્યંચો. ત્યાં ના પર્વ તિર્યજી: નરતિર્યજીઃ તેવુ તિર્થક્ષ આ રીતે કર્મધારય સમાસ દ્વારા તેની નિષ્પત્તિ કરાય છે. એટલે મનુષ્ય હોવા છતાં પશુ જેવા તે નરતિર્યંચ-નૃપશુ. જેવા કે બાલક, ગોવાળિયા, ખેડૂતો વગેરે. તેમાં ગયેલા પણ જીવો દુઃખ કે દારિજ્યને પામતા નથી, અર્થાત તમને કરેલા પ્રણામથી તેઓ પણ સદા સુખી જ થાય છે. १. अयमभिप्राय: यदि किल कथञ्चिन्त्ररेषूत्पद्यन्ते ते नमस्कारकर्तारः तदापि रोगरहितत्वेन सद्यः सम्पद्यमानसमीहितार्थया न च शारीरमानसदुःखभाजो भवेयुः, ऋद्धिसमृद्धतया च न जातु दारिद्रयेणोपद्रूयन्ते । અ. ક. લ. २. तिर्यक्षु चोत्पद्यमानाः कमनीयकनक-रत्न-चिन्तामणि-कल्पद्रुम-पट्टतुरंगम-जयकुञ्जरादिभावमासाद्य तांस्तान् पूजाप्रकारान् प्राप्नुवन्तीति । અ. ક. લ. अथवा नरा तिर्यञ्चो नरतिर्यञ्चः - नृपशवो नृषु पशुतुल्या बालगोपालकृषीवलादयस्तेष्वपि ટુ ઉદ્વૌષ્ય ને પ્રાનુવતિ સાહિત્િ તેfપ ના કુરિવર ૩ યુતિ ! | હ. કી. વ્યા. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૨૮. નીવા:-[ઝીવા:]-જીવો, પ્રાણીઓ, અહીં જીવ શબ્દથી ભવ્ય પ્રાણીઓ સમજવાના છે.૧ २९. चिन्तामणिकप्पपायवब्भहिए- [चिन्तामणिकल्पपादपाभ्यधिके ]ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં અત્યંત અધિક, અત્યંત ઉત્કૃષ્ટ. આ પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. चिन्तामणिश्च कल्पपादपश्च चिन्तामणिकल्पपादपौ ताभ्यां अभ्यधिकम् चिन्तामणिकल्पपादपाभ्यधिकम् तस्मिन्. એટલે જે સમ્યક્ત્વનો નિર્દેશ કરાયો છે તે ચિન્તામણિરત્ન ( કે જે મન ચિંતવ્યા અર્થને આપનાર દેવાધિષ્ઠિત રત્ન છે) અને કલ્પવૃક્ષ ( કે જે ઉત્કૃષ્ટ કાળમાં થનાર અને મન ચિંતવ્યા ફળને આપનાર વૃક્ષ છે) તે બન્ને કરતાંય અધિક છે. કારણ કે ઉપર્યુક્ત બે ચીજો ઐહિક ફળ આપે છે, અને ચિંતવેલું ફળ જ આપે છે જ્યારે સમ્યક્ત્વ પારલૌકિક ફલ આપે છે અને તે પણ ચિંતવ્યાથી વિશેષ ફળ આપે છે. રૂ. તુ-[તવ]-હારું, તમારું. રૂ. સમ્મત્તે તન્દ્રે-[સમ્યવત્વે ઘે] સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી. સમ્યક્ત્વ એ આત્માનો વિશિષ્ટ કોટિનો મોહનીય કર્મની પ્રકૃતિમિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમ, ક્ષય યા ઉપશમથી પેદા થનારો ગુણ છે તે જે વિશિષ્ટ જ્ઞાન સ્વરૂપ છે, અથવા તો દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વના o. નીવા: મવ્યપ્રાપ્શિન: । સિ. ચ. વ્યા. ૨. અર્થકલ્પલતા, સિ. ચ. વ્યા. તથા હ. કી. વ્યા.માં ચિંતામણિપ્ન-પાયવહિ એ પદને સમ્યકત્વનું વિશેષણ બનાવવાને બદલે ભગવાનને કરાયેલા પ્રણામનું વિશેષણ બનાવવામાં આવેલ છે જે વિચારણીય છે. તમારું સમ્યકત્વ ચિંતામણિ અને કલ્પવૃક્ષથી અધિક છે એમ કહેવાને બદલે તમને કરાયેલો પ્રણામ ચિંતામણિ અને કલ્પવૃક્ષથી અધિક છે એમ ત્યાં કહેવાયું છે. રૂ. तौ हि. प्रसन्नावप्यैहिकं फलं दातुमीशौ त्वत्प्रणामस्तु चिन्तातीतमोक्षलक्षणपारતૌતિપ્રવાનસમર્થ કૃતિ યુહ્રમેવ તયોધિત્વમિતિ માત્ર: । સિ. ચ, વ્યા. Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૪૭ નિશ્ચયરૂપ છે તે.' સમ્યક્ત્વની વ્યાખ્યા શાસ્ત્રકારોએ આ પ્રમાણે જણાવી છે : દેવપણાની, ગુરુમાં ગુરુપણાની અને ધર્મમાં ધર્મપણાની જે શુદ્ધ બુદ્ધિ તે સમ્યક્ત્વ છે. આ ૩૨. વિવેvi-[વન-નિર્વિઘ્નપણે. ૨૩. રામ-[મનર/-અજર અને અમર સ્થાન. એટલે કે જ્યાં વૃદ્ધાવસ્થા નથી તથા જ્યાં મૃત્યુ નથી એવું સ્થાન, મુક્તિરૂપી સ્થાન. ૩૪. ટાઈ-સ્થાન]-સ્થાનને, પૂર્વોક્ત ગુણોવાળા મોક્ષરૂપી સ્થાનને. રૂ. પતિ-[Vાનુવન્તિ]-પ્રાપ્ત કરે છે. ૩૬. મહાયર ! મિટ્ટીશ:]-હે મહાયશસ્વી !, રૈલોક્યમાં ફેલાઈ ચૂકેલા યશવાળા !. આ પદની વ્યુત્પત્તિ મહાન 27ોવવ્યાપિ થશઃ તિર્થી : મશ: તત્સમ્બોધનમ્ ? મહીયા: એ રીતે થાય છે. આ પાંચમી ગાથાના પ્રથમ પદનો બીજી રીતે પણ અર્થ કરાયો છે. તે અર્થ કરતી વેળા રૂતિ સંતુતિઃ મહાસ એ રીતે સંસ્કૃત રૂપાન્તર કરાય છે. અને એટલે રોગ તેને હણે તે મને અને માપ: એટલે પાપ તેને स्यति मेरो तेनो अंत ४३ ते आगस 'अमहा चासौ आगसश्च अमहागसः તત્સમ્બોધનમ્ રે ૩Iણ !' તેનું પ્રાકૃતમાં સમાવેસ થાય મહાસના ૨. વિશિષ્ટએમળત્મ ફેવતત્ત્વ-ગુરુતત્ત્વ-ધર્મતત્ત્વનશ્ચય વા ! અ ક. લ. २. या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामति: धर्मे च धर्मधी: शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥२॥ -યો. શા. પ્ર. ૨, શ્લો. ૨ સ્તુતિમાં એકવચન પ્રશસ્ય ગણાય છે માટે અહીં એકવચન વપરાયેલ છે. बाल्ये सुतानाम् सुरतेऽङ्गनानाम् । स्तुतौ कवीनाम् समरे भटानाम् । त्वंकारयुक्ता हि गिरः -ભોજપ્રબંધ પ્રતા: | Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૧ અનો સંયુકોના મોમાં લોપ થવાથી સંયુકો મહાયણ એ પ્રમાણે થાય. ૩૭. પfમનિમેળ-મિનિ રેT]-ભક્તિના સમૂહથી સંપૂર્ણ. આ પદ, પછી આવનાર દિયા પદનું વિશેષણ છે. આ પદની व्युत्पत्ति भक्तेः भरः भक्तिभरः तेन निर्भरं भक्तिभर निर्भरम् तेन મિનિ આ પ્રમાણે થાય છે. ભક્તિનો અર્થ આત્તરપ્રીતિ છે. ગુણોના બહુમાનથી અંતઃકરણમાં ઉત્પન્ન થતા પ્રીતિરસને ભક્તિ શબ્દથી દર્શાવવામાં આવે છે કે જે ગુણજન્ય પ્રીતિ હોય છે. તેમાં કોઈ જ સ્વાર્થ યા અન્ય કારણ હોતું નથી. ૨૮. દિય-[ 1]-હૃદય વડે અંતઃકરણ વડે, મન વડે. ૩૨. રૂ૩-[ત્તિ-આ પ્રમાણે, પૂર્વોક્ત પ્રકારે. ૪૦. સંકુ-વિંસ્તુત:-સારી રીતે સ્તવ્યા, વર્ણવ્યા. ૪૨. તા-[તમાત]-તેથી. ૪૨. સેવ !-વિ!]-આરાધ્ય દેવ. અથવા તો ત્રણે જગતના લોકોથી સ્તુતિ કરાતા હે પ્રભુ ! અથવા તો સકલ રાગાદિ મલરૂપ કલંકથી રહિત, સર્વે જીવોના યોગ અને ક્ષેમને વહન કરનારા, શસ્ત્રાદિ ઉપાધિથી રહિત હોવાથી પ્રસન્નતાના પાત્ર, જ્યોતિરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ એવા વિશિષ્ટ આત્મા!* ૪રૂ. નિચંદ્ર ! [ગિનન્ટ !]-જિનોમાં ચન્દ્ર સમાન. १. अथवा अमा रोगास्तान् हन्तीत्यमहा आगः पापं नयतीत्यागसः ततो विशेषणकर्मधारये અમદાસ: તમન્નામ્ | અ ક. લ. ૨. મ: નાનપ્રીતે | અ ક. લ. રૂ. રીવ્યતે તૂયતે ત્રિગાનનૈતિ દેવ: આરાધ્યતામગ્નમ્ અ. ક. લા. ४. सकलरागादिमलकलंकविकलो योगक्षेमविधायी शस्त्राद्युपाधिरहितत्वात् प्रसत्तिपात्रं ज्योतिरूपं देवाधिदेवः सर्वज्ञः पुरुषविशेषः । सिद्धहेम श. नु. शब्दमहा. न्यास. (नम. સ્વા. સં. વિ. પૂ. ર૧) Page #431 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર૭૩૪૯ જિનો એટલે સામાન્ય કેવલીઓ.૧ રાગ આદિને જીતે તે જિન કહેવાય છે. ૪૪. પા[પાર્શ્વ !]- પાશ્વનાથ ભગવંત ! હે તેવીસમા અહંત ભગવન્ત ! ૪. અવે બવે-મિત્તે મિ-પ્રત્યેક જન્મમાં, એક એક જન્મમાં, અર્થાત જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી. ૪૬. વોર્દિ [વોfથમ-બોધિને. ત્રણ રત્નોની પ્રાપ્તિ અથવા ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ તે બોધિનો અર્થ છે." ૪૭. ક્વિન્ન-િિર્દ-આપો. શ્રી પાર્શ્વનાથ ભગવંત રાગાદિના વિજેતા છે માટે તે જિન તો છે જ પરંતુ જિનોમાં પણ ઉત્કૃષ્ટ હોવાથી તેમને જિનરૂપી તારકોમાં ચન્દ્રની ઉપમા આપી તે વડે અલંકૃત કરાયા છે. જે તેઓ ચોત્રીસ અતિશયોરૂપી સમૃદ્ધિથી સહિત હોવાથી ભવ્ય જીવોને આહ્લાદ પેદા કરનારા છે માટે ચન્દ્ર સમાન છે. (૫) અર્થ-સંકલના ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વ યક્ષ છે જેને (જેની સેવા કરી રહ્યા છે) ૨. નિનાદ સામાવતિન: | અ. ક. લ. ૨. દ્રિનેતૃત્વઝના: અ. ક. લ. ૩. બન્મનિ ઝભ્ભનિ યાવન્મોક્ષ ને પ્રનોનીતિ માવ: | અ. ક. લ. ૪. ત્રણ રત્નો તે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર છે. ૬. વોfધ રત્નત્રયurfi Q– ગિનધર્માવલં વી | અ. ક. લ. ૬. પાર્શ્વશાલૌ નિનાદ્રશ નિનઃ તત્સવોધનમ્ હે પાર્શ્વનિનેન્દ્ર ! હ. કી. વ્યા. ૭. વહુન્નરીતિશયસમ્પન્સન્વિતૈનાનાત્વાગ્નિનવન્દ્રતમન્નમ્ | અ. ક. લ. બિનેવું વન્દ્ર ડ્રવ વન્દ્રઃ મવ્યાના તીવહિવત્ ! હ. કી. વ્યા. + હર્ષકીર્તિસૂરિ પાર્થનિનવને બે પદો ન ગણતાં સમરતને એક જ પદ ગણે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ એવા, કર્મરૂપી મેઘોથી અથવા ઘાતકર્મોથી રહિત, ઝેરી સર્પોના વિષનો સંપૂર્ણપણે નાશ કરનાર અને વિપત્તિઓનું ઉપશમન તથા સંપત્તિઓનો ઉત્કર્ષ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવંતને હું વંદન કરું છું. ૧ જે મનુષ્ય વિરપુર્તિ મંત્રને સદાકાલ કંઠમાં ધારણ કરે છે તેના કુપિત ગ્રહો, રોગો, મરકી આદિ ઉપદ્રવો તથા દુષ્ટ એવા કવરો અથવા દુર્જનો અને જવરો ઉપશાંત થાય છે. ૨ મંત્રનો મહિમા તો એક બાજુ રહી પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુ ફલદાયક થાય છે. (તેનાથી) મનુષ્ય કે તિર્યંચ યોનિમાં પણ જીવો દુઃખ કે દારિત્ર્યને પામતા નથી. ૩ ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી જીવો અજરામર સ્થાનને નિર્વિને મેળવે છે. ૪ હે મહાયશસ્વી ! ભક્તિના સમૂહથી સંપૂર્ણ હૃદય વડે આ પ્રમાણે મેં તમને ખવ્યા, તેથી હે દેવ ! જિનચંદ્ર ! શ્રી પાર્શ્વનાથ ભગવંત ! ભવોભવ મને બોધિ (જિનધર્મ-પ્રાપ્તિ) આપો. ૫ (૬) સૂત્ર-પરિચય પ્રશ્નોત્તર પ્રશ્ન : વિસહર ફુલિંગ એ મંત્ર છે તો મંત્રોનું નિર્માણ કોણ કરે ? ઉત્તર : જેઓ ખરેખર સત્ય સંકલ્પવાળા હોય છે તેઓ જ મંત્રોનું નિર્માણ કરી શકે છે. એટલે કે “આ મંત્રથી આ કાર્ય થાવ' એવો સંકલ્પ જે વિકૃષ્ટ તપવાળા મુનિઓ દ્વારા કરાયેલો હોય, તે વિકૃષ્ટ તપવાળા મુનિઓ જ સત્યસંકલ્પવાળા કહેવાય.' [પોતાની ઈચ્છાને સિદ્ધ કરવાની જેમનામાં શક્તિ હોય અથવા પોતે જે ઇચ્છા કરે તે સિદ્ધ થાય તેવી શક્તિવાળા સત્યસંકલ્પ કહેવાય છે.] १. ये हि सत्यसंकल्पास्त एव मन्त्रान्कर्तुं शक्नुवन्ति । -સ્યા. ૨. પરિ. ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૫૧ (૨) પ્રશ્ન : સત્યસંકલ્પતાનો પ્રભાવ કોનામાં હોય ? ઉત્તર : સત્યસંકલ્પતાનો પ્રભાવ વિકૃષ્ટ તપવાળા મુનિઓમાં જ હોય છે અને તે પણ પ્રાણાતિપાત વિરમણ આદિ મહાવ્રતો તથા છઠ્ઠ અઠ્ઠમાદિ તપના પ્રભાવથી જ હોય છે.' (૩) પ્રશ્ન : શબ્દશક્તિથી અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે ? કે પુરુષશક્તિથી પણ સંભવે ? ઉત્તર : અર્થક્રિયા કરવાનું સામર્થ્ય શબ્દશક્તિ તેમજ પુરુષશક્તિથી સંભવે છે. જો માત્ર શબ્દશક્તિથી જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય માનવામાં આવે તો મુદ્રા મંડલ વગેરે નિષ્ફળ બની જાય અને તે કરવાની આવશ્યકતા ન રહે. ઉપરાંત વિધિ અને અભિસંધિના વિશેષની અપેક્ષા ન રહે. ૨ (૪) પ્રશ્ન : અભિસંધિ એટલે શું ? ઉત્તર : અભિસંધિ એટલે ફળ વગેરેનો ઉદેશ. પ્રશ્ન : મંત્રજાપ કરવાથી ફલસિદ્ધિ કેવી રીતે થાય ? ઉત્તર : મંત્રના રચયિતા દ્વારા જયાં જે પ્રકારનો સિદ્ધાંત નક્કી કરાય ત્યાં તે १. सत्यसंकल्पता च सुमुनीनां प्राणातिपातविरमणादिपञ्चमहाव्रत-षष्ठाष्टमादितपः રણપ્રમાવાસ્કૂઝતીવ સવેતસામ્ I સ્યા. ૨. પરિ. ૪ સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ २. न च वाच्यं शब्दशक्तित एव निर्विषीकरणादिफलनिष्पत्तिर्न पुनः पुरुषशक्ते रिति मुद्रामण्डलादीनां नैष्फल्ये नाकरणप्रसंगात्, पुरुषाणां विध्यभिसन्धिविशेषानपे-- क्षित्वप्रसंगाच्च । -સ્યા. ૨. પરિ. ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૬૩૩ ૩. જુઓ શબ્દચિંતામણિકોષ. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રકારના સિદ્ધાંતનું પિરપાલન કરવાથી ફલસિદ્ધિ થાય છે. ૧ (૬) પ્રશ્ન : જે દેવતાનો મંત્ર હોય તે જ દેવતા મંત્રના સાધકને ફળ આપે છે કે બીજા કોઈ દેવ પણ ફળ આપે છે ? ઉત્તર ઃ જે દેવતાને આશ્રયીને મંત્ર રચાયો હોય તે જ દેવતા તે મંત્રના વિધિપૂર્વકના પ્રયોગના સામર્થ્યથી સિદ્ધાંતને અનુસરતા પુરુષને અનુગૃહીત કરે છે, બીજા દેવતા નહિ. (૭) પ્રશ્ન : ઉવસગ્ગહરં સ્તોત્ર આધ્યાત્મિક નિવૃત્તિદાયક જ છે કે આધિદૈવિક તથા આધિભૌતિક ઉપદ્રવોથી પણ નિવૃત્તિ આપનાર છે ? ઉત્તર : આ સ્તોત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે. આ સ્તોત્રનું સ્મરણ કરનારના આધિભૌતિક તથા આધિદૈવિક ઉપદ્રવો નાશ થાય છે. તે હકીકત સ્તોત્રની બીજી ગાથામાં સ્તોત્રકારે સ્પષ્ટ કરેલ છે અને પરંપરાએ તે આધ્યાત્મિક નિવૃત્તિ આપનાર છે તે સ્તોત્રની ચોથી ગાથામાં સ્પષ્ટ કરેલ છે. એટલે આ સ્તોત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે. (c) પ્રશ્ન : નમિળ પાસ વિસહર એ મંત્ર છે ? કે માલામંત્ર છે ? ઉત્તર : નમિળ પાસ વિસવસહ નિતિન એ મંત્ર છે કારણ કે દશ અક્ષરોથી વીસ અક્ષરો પર્યંતના મંત્રને મંત્ર કહેવામાં આવે છે જ્યારે એકવીસ અક્ષરો યા તેથી વધુ અક્ષરોવાળા મંત્રને માલામંત્ર १. येन हि यत्र यथा समयः कृतस्तत्र तथा समयानुपालनात् फलं निष्पद्यते । -સ્યા. ૨. પરિ. ૪ સૂ. ૭ પૃ. ૬૩૨-૩૩ २. यां वा देवतामाश्रित्य मन्त्रः सैव तत्समभिव्यापारसामर्थ्यात् समयमनुपालयन्तमनुगृह्णाति । સ્યા. પરિ, ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૩૩. Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૩ કહેવામાં આવે છે.' પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રનો માત્ર પાઠ જ કરવાથી ઇષ્ટ ફળો મળે છે કે તેની સાધના કરવાથી જ ઇષ્ટ ફળ મળે છે ? ઉત્તર : ઉવસગ્ગહર સ્તોત્રાનો વિધિપૂર્વક તેના અર્થના ચિંતનમાં ઉપયોગવાન બનવાપૂર્વક જો માત્ર જાપ જ કરવામાં આવે તો પણ તે ફળદાયક થાય છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવંતના નામરૂપી મંત્રથી આ સ્તોત્ર અધિષ્ઠિત છે અને ભગવંતનું નામ એ જ સિદ્ધ મંત્રે છે. તેથી તેનો જાપ પણ ઈષ્ટ ફળદાયક થાય છે. (૧૦) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રના જાપ દ્વારા તે સ્તોત્રના અધિષ્ઠાયક દેવો સાધક ઉપર પ્રસન્ન થાય છે. અને તેનાં વિઘ્નો દૂર કરે છે તે શું સત્ય છે? ઉત્તર : હા. તે વાત સત્ય છે અને તેથી જ ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ છે જેમને એ વિશેષણ મુકાયેલ છે. (૧૧) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્ર સર્વશભાષિત છે માટે દેવાધિષ્ઠિત છે તે વાત સત્ય છે ? ઉત્તર : હા. તે વાત સત્ય છે. કારણ કે જે જે વસ્તુ લક્ષણોપેત હોય તે દેવાધિષ્ઠિત હોય છે. સૂત્ર લક્ષણોપેત હોય છે, કારણ કે તે સર્વજ્ઞભાષિત હોય છે. १. आविंशत्यक्षरान्मन्त्रः समारभ्य दशाक्षरात् । ये विंशत्यक्षरादूर्ध्वं मन्त्रमाला (मालामन्त्रा) ત મૃતા: || રદ્દ | વિદ્યાનુશાસન (યો. શા. અ. પ્ર. વિભા. ૧ કિ. ૨ પૃ. ૮૮) २. तुहनामक्खरफुडसिद्ध-मंतगुरुआ नरा लोए । નમિઉણસ્તોત્ર ગા. ૯. ३. सव्वं च लक्खणोवेयं समहिटुंति देवता । सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं ।। પા. સૂ. વૃ. પત્ર ૭૧ પ્ર.-૧-૨૩ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૧૨) પ્રશ્ન : જે જે લક્ષણોપેત હોય તે તે દેવાધિષ્ઠત હોય તેવાં દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે? ઉત્તર : હા. ભગવતી સૂત્રના ૧૪મા શતકના ૮મા ઉદ્દેશામાં શ્રી ગૌતમગણધરના નીચે મુજબના પ્રશ્ન કે હે ભગવંત ! આ સાલ વૃક્ષનો જીવ અહીંથી કાળ કરીને કયાં ઉત્પન્ન થશે ? ના ઉત્તરમાં ભગવંત શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું છે કે હે ગૌતમ ! તે સાલ વૃક્ષનો જીવ આ જ રાજગૃહનગરમાં સાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, પ્રધાન, જેની સેવા સફળ થાય તેવો, જેનું દેવ વડે સાન્નિધ્ય કરાયું છે તેવો થશે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે લક્ષણોપેત વસ્તુઓ દેવાધિષ્ઠિત હોય છે. (૧૩) પ્રશ્ન : ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં છે તે વાત સત્ય છે ? ઉત્તર : હા. ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામીએ સૌથી પહેલાં અર્થથી ૧૪ પૂર્વો દર્શાવ્યાં છે. તે પછી જ અંગો દર્શાવ્યાં છે. તેથી જ તેને પૂર્વ કહેવામાં આવે છે. તે ચૌદ પૂર્વો પૈકી દશમા પૂર્વ વિદ્યાપ્રવાદમાં તે ભગવંતે અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં છે. (૧૪) પ્રશ્ન : તે પછી નમિUT પાસ વિસર મંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી જ ગણાય ને ? १. एस णं भंते सालरुक्खे उपहाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पच्चायाहिति, से णं तत्थ अच्चिय वंदिय पूईय सक्कारिय सम्माणिए दिव्वे सच्चे सच्चेबाए सन्निहियपाडिहरे लाउल्लोइयमहिए यावि भविस्सह...! ભ. સૂ. ૧૪ શ. ૮ ઉ. પૃ. ૬૫ર Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૫ ઉત્તર : હા. તે દૃષ્ટિએ વિચારતાં નમકમંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી જ કહી શકાય. કારણ કે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને આ સ્તોત્ર રચ્યાનો ચતુર્વિશતિ પ્રબંધમાં ઉલ્લેખ છે.' (૧૫) પ્રશ્ન : ઉવસગ્ગહર એ કેવળ ભક્તિસ્તોત્ર છે, કે મંત્રમંત્રોથી યુક્ત સ્તોત્ર છે ? ઉત્તર : ઉવસગ્ગહર એ પરમેશ્વર શ્રી પાર્શ્વનાથની સ્તવના દ્વારા ભક્તિરસને વહાવતું એક આધ્યાત્મિક સુંદર સ્તોત્ર હોવા સાથે મંત્રોથી યુક્ત કૃતિ છે કે જેના દ્વારા અનેક ભવ્યાત્માઓએ પોતાના ઇષ્ટદેવ સાથે નૈકટ્ય સાધવાપૂર્વક પોતાનાં આધિભૌતિક કષ્ટોથી પણ મુક્તિ પ્રાપ્ત કરી છે. પ્રશ્ન : ભગવાન શ્રી મહાવીરે જૈન શ્રમણોને માટે મંત્ર, મૂલ વૈદ્યક, વમન વિરેચન આદિ ચિકિત્સાના પ્રયોગોને વર્ય ગણ્યા છે અને તેનો પ્રયોગ ન કરે તેને જ ભિક્ષુ કહ્યા છે તો પછી શ્રુતકેવલી આચાર્યો મંત્ર યંત્રમય કૃતિઓ રચે ખરા ? ઉત્તર : આ પ્રયોગો ત્યારે જ વર્ષ કહ્યા છે કે જ્યારે તે આજીવિકા માટે અથવા વ્યક્તિગત સ્વાર્થ માટે કે ઈહલૌકિક કામના માટે તેની સાધના કરવામાં આવે. ચૌદ પૂર્વમાં નિમિત્તજ્ઞાન, વિદ્યાઓ તથા મંત્રોનો વિષય આવતો હતો જેનું સંપૂર્ણ જ્ઞાન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીને હતું. १. ततः पूर्वेभ्य उद्धृत्य, 'उवसग्गहरं पासं' इत्यादि स्तवनं गाथापञ्चकमयं संदृब्धं गुरुभिः –ચ. વિ. પ્ર., પૃ. ૭ २. मंतमूलं विविहं वेज्जचितं वमण-विरेयण-धूमनित्त सिणाण-आउरे सरणं तिगिच्छियंच तं परिन्नाय परिव्वए स भिक्खू । -ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫મું અધ્યયન Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બીજું, વિદ્યા અને મંત્ર દૂષિત નથી પણ તેનો દુરુપયોગ કરવો તે દૂષિત છે. જો વિદ્યા અને મંત્ર દૂષિત હોત તો ભગવાન શ્રી મહાવીરના ઘણા અંતેવાસીઓ વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન હતા, એવો આગમોમાં ઉલ્લેખ પ્રાપ્ત ન થાત. પરંતુ તેમ નથી અને તેથી જ જ્યારે જયારે શાસન ઉપર, ચતુર્વિધ સંઘ ઉપર, ચેત્યો ઉપર આપત્તિઓ આવી છે, ત્યારે ત્યારે પૂર્વાચાર્યોએ તે તે આપત્તિઓનું નિવારણ મંત્રો દ્વારા પણ કર્યાનાં અનેક દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે. (૧૭) પ્રશ્ન : ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગના નિવારણ માટે ચોવીસ તીર્થંકરોમાંથી કેવળ શ્રી પાર્શ્વનાથસ્વામીનું જ સ્તવનામય સ્તોત્ર શા માટે રચ્યું ? ઉત્તર : ચોવીસેય તીર્થકરોનું નામ, સ્મરણ કે ધ્યાન ઉપદ્રવોને નિવારનાર છે પરંતુ ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટ પુણ્યપ્રકૃતિસંપન્ન હતા, પુરુષાદાનીય હતા, જેમની પૂજા, ભક્તિ, નામસ્મરણ, ગુણગાન, આ અવસર્પિણીની પૂર્વેની ઉત્સર્પિણીથી ચાલુ હતા તેથી તેમનાં નામસ્મરણ કે ધ્યાનનું બલ ઉત્કૃષ્ટ કોટિનું ફલદાયક હોવાથી તે પરમેશ્વરના સ્તવનામય સ્તોત્રની રચના કરી છે. (૧૮) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રના પાઠ માત્રથી પૂર્વકાલમાં નાગરાજ ધરણેન્દ્ર પ્રત્યક્ષ હાજર થતા હતા તે વાત સત્ય છે ? ઉત્તર : જિનસૂરમુનિકૃત પ્રિયંકરનૃપકથામાં જણાવ્યું છે કે પ્રથમ આ સ્તોત્રમાં છઠ્ઠી ગાથા પણ હતી. તેના સ્મરણથી ધરણેન્દ્ર તરત જ પ્રત્યક્ષ થતા હતા અને કષ્ટનું નિવારણ કરતા હતા. ' (૧૯) પ્રશ્ન : તે છઠ્ઠી ગાથા કઈ હતી ? ઉત્તર : જો ઉવસગ્ગહરં સ્તોત્રમાં છઠ્ઠી ગાથા હોય તો ય હાલ તે ઉપલબ્ધ નથી, કારણ કે ધરણેન્દ્ર આવીને આચાર્ય ભદ્રબાહસ્વામીને વિનંતી Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૭ કરી કે આ સ્તોત્રના પ્રભાવથી મારે આ સ્તોત્રનું સ્મરણ કરનાર પાસે વારંવાર આવવું પડે છે માટે આપ છઠ્ઠી ગાથા સંહરી લો. હવેથી માત્ર પાંચ ગાથાઓનું સ્મરણ કરવાથી પણ હું સાન્નિધ્ય કરતો રહીશ. તેથી છઠ્ઠી ગાથા આચાર્ય ભદ્રબાહુસ્વામીએ સંતરી લીધી અને ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર પાંચ ગાથા પ્રમાણ રહ્યું એવી કિંવદંતી છે. (૨૦) પ્રશ્ન : સંશુમો પદનો અર્થ સારી રીતે ખવાયેલા છે તો સારી રીતે એટલે શું ? ઉત્તર : સારી રીતે એટલે સ્નેહપૂર્વક એમ સમજવું. ભગવતી સૂત્રના ૧૪મા શતકના ૭મા ઉદ્દેશામાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ શ્રી ગૌતમ ગણધરને આપેલા પ્રત્યુત્તરમાં કહ્યું છે કે રિરસંશુમોહિ રે ગોયમાં આ પદની ભગવતી સૂત્રની અભયદેવસૂરિકૃત ટીકામાં સંતુતિનો અર્થ સ્નેહથી પ્રશંસા કરાયેલા એ પ્રમાણે કરાયો છે તેથી અહીં ઉવસગહરમાં પણ સંથોનો અર્થ સ્નેહપૂર્વક સ્તરાયેલા આંતરપ્રીતિપૂર્વક સ્તરાયેલા-એ પ્રમાણે છે. (૨૧) પ્રશ્ન : ભગવંતની સ્તવના તથા ભગવંત પ્રત્યેની ભક્તિ આ બેમાં પ્રાધાન્ય કોનું ? ઉત્તર : પ્રાધાન્ય ભક્તિનું છે, માત્ર સ્તવનાનું નથી. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શંખેશ્વર પાર્શ્વજિન સ્તોત્રમાં જણાવ્યું છે કે-શમ, દમ, દાન, અધ્યયનની નિષ્ઠા આ બધું જો તમારી ભક્તિથી રહિત હોય તો વૃથા જ છે. १. चिरम् बहुकालम् अतीतं यावत् संस्तुत: स्नेहात् प्रशंसितश्चिरसंस्तुतः । -ભગવતીસૂત્ર ભાગ ૨. જો પત્ર ૬૪ એ. २. शमो दमो दानमधीतिनिष्ठा वृथैव सर्वं तव भक्तिहीनम् ॥१५॥ - જૈ, સ્તો. સં. ભા. ૧, પૃ. ૩૮૨ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૨૨) પ્રશ્ન : વિસદરવિનનાસં પદમાં રહેલ વિસહર શબ્દથી માત્ર ઝેરી સર્પો અર્થ જ સમજવો કે અન્ય ઝેરી જીવ જંતુઓ પણ લેવા ? ઉત્તર : ઝેરી જીવજંતુઓમાં અગ્રસ્થાને વિષધર સર્પો હોવાથી તેમનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. તે સર્વગ્રાહી છે તેથી સર્વ વિષધર જંતુઓ તેમાં સમાવિષ્ટ થઈ જ જાય છે. અન્ય સ્થળોએ સર્વ વિષધરોનાં નામો પણ સ્તોત્રકારે જણાવ્યાં છે. વૈરોટ્યાદેવીસ્તવમાં આર્યનંદિલે વિષધરોનાં નામો જણાવતાં वासुगि अणं त तक्खग कंकोलय नाम पउम महापउमा । संखकुलिससिनामा अट्ठकुलाई च धारे ॥५॥ કહ્યાં બાદ અન્ય ઝેરવાળાં પ્રાણીઓની ગણતરી કરતાંविछि कन्न सिआली-कंकाही गोरसप्प सप्पेअ । मोहे उंदर चित्ती किक्कीडूअ हिंडु अ वसे अ ॥ ७ ॥ वंतर गोणस जाई सत्तबडा अहिवडा य परडा य । भमरासिराहि घिरोलिय घिरीलीसाणं च नासेइ ॥ ८ ॥ * આ બધાં નામો ગણાવ્યાં છે. ‘ઉવસગ્ગહર' એ સૂત્રાત્મક હોવાથી ટૂંકમાં માત્ર વિષધર શબ્દ જ વાપરવામાં આવેલ છે. (૨૩) પ્રશ્ન ઃ ઉવસગ્ગહરંની પાંચમી ગાથામાં ભગવંત પાસે આપ બોધિ આપો એવી યાચના કરવામાં આવી છે તો શું જિનવરેન્દ્રો બોધિ આપે છે ખરા ? ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર આપતાં આવશ્યક હારિભદ્રીય ટીકા વગેરેમાં જણાવ્યું છે કે આ ભક્તિથી બોલાયેલી ભાષા છે. આ અસત્યાકૃષા નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો શ્રી તીર્થંકરદેવો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે માટે * જૈન સ્તો. સં. ભા. ૧, પૃ. ૩૪૭ . Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૩૫૯ જ કહેવાય છે કે તમે આપો. તેમની ભક્તિ-સ્તવના દ્વારા મળતી વસ્તુ તેમણે જ આપી કહેવાય એ અપેક્ષાએ તેમની પાસે બોધિ આપો એવી યાચના કરવામાં આવે છે. ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓના વિભિન્ન અર્થો ૩વરસાદ સ્તોત્રની પાંચ ગાથાઓ પૈકી પ્રત્યેક ગાથાનાં પદોના જુદી જુદી રીતે અર્થો ટીકાકારોએ કરી બતાવ્યા છે. પ્રત્યેક પદોનો જેમ શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે સંબંધ જોડી અર્થ કરાયો છે, તે રીતે શ્રી ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષ સાથે સંબંધ જોડીને પણ અર્થ કરાયો છે. અહીં તો જે પદોનો શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે સંબંધ છે અને તેના જુદા જુદા અર્થો કરાયા છે તે જ માત્ર દર્શાવાશે. पासं આ પદનો અર્થ “સમીપ’ પણ કરાયો છે એટલે ઉપસર્ગોને દૂર કરનારા (ઉપલક્ષણથી ધરણેન્દ્ર આદિ) સમીપમાં છે જેમને એવા અથવા તો ઉપસર્ગોને દૂર કરનારું સમીપ (સામીપ્યો છે જેમનું એવા એ • પ્રમાણે પણ અર્થ થાય છે. તે ઉપરાંત પી પદનો અર્થ “જોનારા પણ થાય છે. એટલે ત્રણે કાલમાં વર્તતી વસ્તુઓના સમૂહને જુએ તે પડ્યું તેને. (પશ્યનું પ્રાકૃત રૂપાંતર પાસે થાય છે.) પાનો અર્થ જેની આશાઓ સંપૂર્ણપણે ચાલી ગઈ છે તેવાને, આકાંક્ષા ૨. ૩પસહરા વા ધરણેન્દ્રાયઃ પર્વે-સમયે સતતહિતત્વત્ થી તમ્ ! અ ક. લ. પૃ. ૧૧ ૨. ૩૫દાં પર્વ સમી યશ ન તન્ હ. કી. વ્યા. પૃ. ૧૪ રૂ. પશ્યતિ તત્રયવર્તિ વસ્તુઝાતિ પસ્તમ્ પ્રવૃતવ્યુત્પજ્યા પાd રૂતિ | અ ક. લ. પૃ. ૧૧ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ વિનાનાને. એ પ્રમાણે પણ થાય છે. ' પાનો અર્થ ‘પરઐશ્વર્યયુક્ત’ એ પ્રમાણે પણ થાય છે.” જો કે આ બધા અર્થો કરતી વેળા પાસે પદની નિષ્પત્તિ જુદી જુદી રીતે કરવી પડે છે. સમીપ અર્થ કરતી વેળા મૃગુ ધાતુ પરથી તે નિષ્પન્ન થાય છે. જનારા અર્થ કરતી વેળા દશ-પડ્યે પરથી તે નિષ્પન્ન થાય છે. આકાંક્ષા વિનાના એ અર્થ કરતી વેળા પ્ર+માશા ઉપરથી બહુવ્રીહિ સમાસ કરી તે નિષ્પન્ન થાય છે. विसहरविसनिन्नासं વિષ એટલે પાણી. પ્રસ્તાવથી અહીં મણિકર્ણિકાનું પાણી સમજવાનું છે. તેમાં ગૃહ એટલે નિવાસ છે જેનો તે વિષગૃહ. અહીં સામર્થ્યથી કમઠ મુનિ અર્થ સમજવો. કારણ કે ઘણું કરીને વારાણસીમાં વસનારા પંચાગ્નિતપનું આચરણ મણિકર્ણિકાના તીરે જ કરતા દેખાય છે તે કમઠ મુનિનો વૃષ એટલે ધર્મ. (ધર્મ એટલા માટે કે લૌકિકો તેને ધર્મ તરીકે સ્વીકારે છે) જે પંચાગ્નિ તપ લક્ષણ તેનો નાશ કરનાર તે વિષગૃહ વૃષનિર્નાશ.એટલે કે સળગતા અગ્નિમાં બળતા કાષ્ઠના પોલાણની અંદર ૨. યદા પ્રતા મારા સ પ્રશસ્ત, નિરાલાક્ષમિત્વ | - ક. લ. પૃ. ૧૧ ૨. પ્રાસં પરમૈશ્વર્યાદિયુ$મ્ | ઉ. પદાર્થ હ. લિ. પ્રત પૃ. ૨૫ ગ્ર ૩. આ નામનો વારાણસીમાં આજે પણ એક ઘાટ છે. ૪. સિ. ચં. ગ. ઉવ ની વ્યા.માં મણિકર્ણિકાના ઘાટનું જલ એમ કહેવાને બદલે મણિકર્ણિકા નદીનું જલ એમ લખે છે તે વિચારણીય છે. વિષ-પાનીય પ્રસ્તાવાત मणिकार्णिकनदीजलं । यदि वा विषं पानीयं प्रस्तावात् मणिकर्णिकाजलं तत्र घरं ति गृहं निवासो यस्यासौ विषगृहः । प्रायेण वाराणसी वासिनः पंचाग्नितपश्चरणं 'मणिकर्णिका' तीर एव कुर्वाणा दृश्यन्ते । स च सामर्थ्यात् कमठमुनिस्तस्य वृष-धर्म लौकिकैर्धर्मतया गृह्यमाणत्वात् पञ्चाग्नितपश्चर्यालक्षणं निर्नाशयति यः प्रज्वलज्ज्वलनदह्यमानकाष्ठकोटरान्तर्मियमाणसर्पप्रदर्शनेन मातुर्लोकानां च मनसि तत्तपसोऽधर्मरूपत्वनिश्चायनात् तम् । --અ. કે. લ. પૃ. ૧૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૧ મરી રહેલા સર્પને દેખાડવા વડે માતાના અને લોકોના મનમાં તે તપનો અધર્મરૂપે નિશ્ચય કરાવવા વડે જે ભગવંત વિષગૃહવૃષનિર્નાશ છે તેમને. અથવા તો, વિષ એટલે મિથ્યાત્વ કષાય આદિ રૂપ ભાવિષ તેને ધારણ કરનારા તે વિષધરો. યા તો વિષગૃહો એટલે મિથ્યાત્વ, કષાય આદિ દોષોથી દૂષિત છે આત્મા જેમનો એવાં પ્રાણીઓ, તેમનું વિષ એટલે મિથ્યાત્વકષાયાદિ. તેનો નાશ કરનાર એટલે પોતાના વચનરૂપી અમૃત રસના ઉપયોગ વડે તેને દૂર કરનાર તે વિષધર વિષ નિર્દેશ અથવા વિષગૃહ વિષ નિર્દેશ. मणुओ આ પદનો અર્થ નીચે મુજબ પણ કરાયો છે. મનુ એટલે મંત્ર તેણે જાણે તે મનુ ‘સર્વ ગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક’ છે એ વચનથી ગમ્ ધાતુનો અર્થ અહીં ‘જાણવું’ એ પ્રમાણે કરાય છે તેથી મનુગ એટલે માંત્રિક.૨ उवसामं આ પદનો અર્થ ૩ અને વસામ એમ બે પદોને છૂટા કરીને પણ કરાય છે. ૩ (સુ) શબ્દ અવધારણાર્થક છે. વશામનો અર્થ છે વશ, આધીનતા. તેમાં જવું તે. એટલે કે વશગામિપણું. સંપૂર્ણ પદનો અર્થ આ પ્રમાણે થાય. બીજાઓમાં પણ વર્તમાન ગ્રહ-રોગ આદિ તેને વશવર્તી થાય છે, કારણ કે તેનો પ્રતીકાર કરવાનું સામર્થ્ય તેનામાં પ્રકટે છે. બૃહવૃત્તિમાં १. अथवा विषं मिथ्यात्वकषायादिलक्षणं भावविषं धारयन्तीति विषधरा विषग्रहा वा मिथ्यात्व - कषायादि दोष- दूषितात्मानः प्राणिनः तेषां विषं यथोक्तरूपमेव निर्नाशयतिનિઝવવનામૃતોપયોનનેનાપામયતીતિ વિષધવિનિર્માશો ના તમ્ । અ. ક. લ. પૃ ૧૧ २. यद्वा मनुः - मन्त्रस्तं गच्छति 'सर्वे गत्यर्था ज्ञानार्थाः' इति वचनात् जानातीति मनुगोमान्त्रिकः -એ ક. લ. ૧૫ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ કહ્યું છે કે “શાંતિક, પૌષ્ટિક, વશ્ય, આકર્ષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણ અને મારણ સ્વરૂપ કર્મોના નિર્માણમાં આ મંત્ર સમર્થ છે.'’૧ विसहरफुलिंगमंतं ‘વિસહરફુલિંગ’ આ નામના મંત્ર વિશેષમાં જેનો સંનિવેશ થાય તે વિસહરફુલિંગામ. તેને એટલે કે તે મંત્રમાં સંનિવિષ્ટ થયેલા(શ્રી પાર્શ્વ)ને. અથવા વિહરફુલિંગનું ગમન કરે તે વિસહ૨ફુલિંગામ તેને, એટલે વિસહરફુલિંગ નામના મંત્રમાં રહેલાને. પ્રાકૃત લક્ષણથી અકારનો લોપ થવાથી વિસહરફુલિંગામનું વિસહરફુલિંગમ એ પ્રમાણે થાય છે. અને તં એટલે તમને. આ ામનું રૂપાંતર છે. એટલે વિસહફુલિંગ મંત્રમાં રહેલા તમને ૨ कंठे धारेइ આ પદનો અર્થ કંઠમાં ધારણ કરે છે એ છે એટલે કે વિસહરફુલિંગ યંત્રરૂપ તમને માદળિયા સ્વરૂપે બનાવી પોતાના કંઠમાં ધારણ કરે છે અથવા તો બીજાના કંઠમાં ધારણ કરાવે છે. એ પ્રમાણે થાય. १. तुशब्दस्यावधारणार्थत्वात् 'तुः स्याद् भेदेऽवधारणे' इत्यनेकार्थवचनात् यान्त्येव वशामं वश - आयत्तता तस्यां अमनं अम:- अवगमनं वशामस्तं वशगत्वमित्यर्थः । अन्येष्वपि वर्तमाना ग्रहरोगादयः तस्य वशवर्तिनो भवन्ति, तत्प्रतीकारसामर्थ्यादिति भावः । उक्तं हि बृहद् वृत्तौ - शान्तिक पौष्टिक वश्याक र्षणोच्चाटनस्तम्भनविद्वेषणमारणलक्षणकर्मनिर्माणालंकर्मीणत्वमेतन्मन्त्रस्य । આ ક. લ. પૃ. ૧૬ ૨. વિષધરતિજ્ઞે-તન્નામતન્ત્ર (મન્ત્ર) વિશેષે માતિ-સંનિવિષતે કૃતિ વિષધરતિકૂमस्तम् । मन्त्रसन्निविष्टमित्यर्थः । अथवा विषधरस्फुलिङ्गममति-गच्छति (इति) विषधरस्फुलिङ्गास्तं, विषधरस्फुलिङ्गाख्यमन्त्रगतमित्यर्थः । लुक् (सिद्ध. ८-१-१०) इति પ્રાકૃતતક્ષળેનાારતોપાત્ વિસદરતિમત્તિ સિદ્ધમ્ વૃત્તિ ત્વાં ય..... એ. કે. લ. પૃ. ૧૬ ३. अथवा कण्ठे धारयतीति विषधरस्फुलिंगयन्त्ररूपं त्वां विद्यामणीकृत्य स्वकण्ठे પથિાતીતિ। પરસ્ય ૬ જે પથાપયતીતિ... । અ. ક. લ. પૃ. ૧૬. Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૬૩ संथुओऽमहायस મહાયસની આગળ ૩૦ મૂકી અમદાયક પદ બનાવી અને તેના નો પૂર્વના મોમાં લોપ કરી તેની વ્યાખ્યા નીચે મુજબ કરાય છે. ગમ એટલે રોગો તેને હણે તે અમદા અને માર્ એટલે પાપ તેનો અંત કરે તે માટે આ બંને પદનો વિશેષણ કર્મધારય સમાસ કરતાં અમદાસ પદ થાય તેનું સંબોધન કમીસ ! થાય. પ્રાકૃતમાં તેનું રૂપાંતર મહિયર ! થાય એટલે રોગો અને પાપોનો નાશ કરનારા એ પ્રમાણે અર્થ થાય છે.' ઉવસગહર સ્તોત્રના પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતી પક્ષે કરાયેલા અર્થો ઉવસગ્ગહર સ્તોત્રની પાંચેય ગાથાઓનો જે રીતે શ્રી પાર્શ્વનાથ સ્વામીને અનુલક્ષીને અર્થ કરાયો છે તે રીતે શ્રી પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીને અનુલક્ષીને પણ અર્થો કરવામાં આવ્યા છે જે નીચે દર્શાવાય છે. જ્યારે આ રીતે અર્થ કરાય છે ત્યારે પ્રથમ ગાથાનું સંસ્કૃત રૂપાંતર નીચે મુજબ થાય છે. કાસદર પાર્થ, પાશાં વન્ને વચ્ચેથનમુન विषधरविषनि शं, मंगलकल्पाज्ञाऽवासं । ૩વદ પી-સમ્યગ્દષ્ટિ આત્માઓનાં વિદ્ગોનું ઉપશમન કરનાર શ્રી પાર્શ્વયક્ષને.૨ આ વિશેષણ પાર્શ્વયક્ષનું છે. પા-આ પદ દ્વારા શ્રી પદ્માવતી વાચ્ય છે. જેના હાથમાં પાશ છે તે પાશા. એટલે પદ્માવતી. તેને. વમયામુદ્દનું સંસ્કૃત રૂપાંતર વાસ્થયનપુત્વાન્ કરવામાં આવે છે. १. अथवा अमा-रोगास्तान्, हन्तीत्यमहा, आगः-पापं स्यति-अन्तं नयतीत्यागसः ततो विशेषणकर्मधारये अमहागसः तस्यामन्त्रणम् । અ ક. લ. પૃ. ૨૧. ૨. પર્વ શર્ષક્ષક્ લિવિશિષ્ટ૬, ૩પદ-સMદશ વિનોપશમરમ્ | અ ક. લ. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ વચ્ચે એટલે મનોહર એવું જે ધન એટલે શરીર તેનાથી મુદ્દે એટલે હર્ષ જોનારાઓને થાય છે જેનાથી તે વિના તેને. એટલે કે પોતાના દિવ્ય દેહ દ્વારા (જોનારાઓને) પ્રમોદ પેદા કરનારી. તેને.૧ विसहरविसनिन्नासं આ પદ દ્વારા શ્રી ધરણેન્દ્ર વાચ્ય છે. વિષ એટલે પાણી તેને ધારણ કરે તે વિષધર એટલે મેઘ અર્થાત્ કમઠાસુરે વર્ષાવેલ મેઘ તેનું વિષ એટલે પાણી તેનો નાશ કરનારા એટલે પોતાની ફણાના છત્ર વડે તેનું વારણ કરનારા તે વિષથવિનિના અર્થાત્ ધરણેન્દ્ર. તેમને. मंगलकल्लाणआवासं આ વિશેષણ શ્રી ધરણેન્દ્રને લાગુ પાડવામાં આવે છે. આનું સંસ્કૃત રૂપાંતર મંત્રવિજ્ઞાડવાસ થાય છે. મંત્નિન્ય એટલે મંગલ કરવામાં તત્પર એવી જે મીજ્ઞા એટલે ભગવંતનું શાસન, તેનાથી માં એટલે સંપૂર્ણ રીતે વાત એટલે વાસના અથવા ભાવના છે જેની તેને. અર્થાત કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા શ્રી ધરણેન્દ્રને. આ ત્રણેયને હું વંદન કરું છું. १. तथा पाशोऽस्या वामहस्तेऽस्तीत्यभ्रादित्वात् मत्वर्थीये प्रत्यये पाशापद्मावती तां च किंविशिष्टाम् ? काम्यघनमुत्कां काम्यः कमनीयो घनः शरीरं तेन करणभूतेन मुद्हर्षोऽर्थात् द्रष्टुणां यस्याः सकाशात् सा काम्यघनमुत्का; दिव्यवपुषा प्रमोदजनिकेत्यर्थः તમ્ –આ. કે. લ. પૃ. ૧૨. २. विषधरो-जलधरोऽर्थात् कमठासुरसम्बन्धी तस्य विषं जलं निर्नाशयति निजफणात पत्रधारणेन वारयति (इति) विषधरविषनिर्माशोऽधरणेन्द्रस्तं च । ३. मङ्गलकल्याणावासमिति प्राग्वत् अथवा मङ्गलकल्पा श्रेयस्करणप्रगुणा या आज्ञा भगवच्छासनं तया आसमन्तात् वासना वासो वा भावना यस्य तं, कल्याणकारिभगवदाज्ञाभावितमनसमित्यर्थः । एतांस्त्रीनपि वन्दे-अभिष्टौमि । -અ. ક. લ. પૃ. ૧૨. Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૬૫ ગાથા ૨ જી આ ગાથાનો પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીના પક્ષમાં થતો અર્થ ભગવંત શ્રી પાર્શ્વનાથના પક્ષમાં દર્શાવેલ અર્થથી વિભિન્ન નથી તેથી તે અહીં ટાંકેલ નથી.' ગાથા ૩ જી આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવે છે : (પ્રસ્તુત) મંત્ર તો દૂર રહો, તમારું એટલે કે પાર્થયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્રનું પ્રણામ એટલે કે “પ્રસાદાભિમુખપણું' પણ બહુફલદાયક થાય છે. અહીં પ્રણામનો અર્થ પ્રસાદ અભિમુખપણું કરવામાં આવેલ છે. તવ પદમાં વપરાયેલી ષષ્ઠી કર્તામાં ષષ્ઠી છે એટલે તેનો અર્થ તમે કરેલો પ્રસાદ એ પ્રમાણે થાય છે. એટલે કે તમારા પ્રસાદાભિમુખપણામાત્રથી જ જે મનુષ્યો તિર્યંચ જેવા છે તે નૃપશુઓ એટલે કે પશુપ્રાય બાલ-ગોપાલ-ખેડૂત વગેરે પણ દુઃખ કે દારિયને પામતા નથી. એટલે કે ઉપર જણાવેલા નૃપશુઓ ઘણું કરીને દુઃખિત જ હોય છે. પરંતુ માત્ર તમારા પ્રસાદથી તેઓ પણ નિરંતર સુખી બને છે. ગાથા ૪ થી તુદ આ પદનો અર્થ તમારું એ પ્રમાણે થાય છે. એટલે કે પાર્શ્વયક્ષનું, પદ્માવતીનું તથા ધરણેન્દ્રનું. १. पार्श्वयक्ष-पद्मावती-धरणेन्द्रस्तवपक्षेऽपि तुल्यैव व्याख्या प्रस्तुतमन्त्रस्य तत्त्रयेण अधिष्ठितत्वात् । २. तव-पार्श्वयक्षस्य, पद्मावत्या धरणेन्द्रस्य प्रणामोऽपि बहुफलो भवति । प्रमणनं प्रणाम: प्रह्वत्वं प्रह्वीभावः प्रसादाभिमुख्यमिति यावत् । अत्र तवेति कर्तरि षष्ठी । तथा तव प्रह्वीभावमात्रादेव नरास्तिर्यञ्च इव । नरतिर्यञ्चः पशुप्राया बालगोपालकृषीवला-दयस्तेष्वपि मध्ये जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गत्यम् । ते हि प्रायो दुःखिता एवोपलभ्यन्ते । केवलं त्वत्प्रसादात् तेऽपि सततं सुखिता एव स्युः इति गाथार्थः । - અ. કે. લ. પૃ. ૧૮ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સત્તે આ પદનો અર્થ છે સાંમત્ય, સંમતપણું, વલ્લભપણું.' એટલે ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું વલ્લભપણું પ્રાપ્ત થયે છતે. चिन्तामणिकप्पपायवब्भहिए આ પદનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. ચિંતામણિ કલ્પ એટલે ચિંતામણિ સમાન પાય એટલે પાનક-પીણું અને વન્મ એટલે વન્મ –ભોજન તેને માટે હિતકારી એટલે અનુકૂલ. આખા પદનો અર્થ-ચિંતામણિ સમાન એટલે કે મનચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન તે મેળવી આપનાર એવું તમારું વલ્લભપણું પ્રાપ્ત થયે છતે. અથવા તો-દ્ધ વિન્તીમતિ પદને નક્કે વિક્તા એ રીતે કરી આગળ પણ ન્યાયવદિત પદ ગોઠવવાથી નીચે પ્રમાણે અર્થ થાય. ચિત્તા એટલે ચિંતા વિનાના, અર્થાત્ નિશ્ચિત અને મળિ એટલે કર્કેતન આદિ રત્નો. તેનાથી કલ્પ એટલે રચના છે જેની તે માન્ય એટલે કે રત્નોના ઘડેલા. પાય એટલે પાત્ર અર્થાત્ સ્થાલી આદિ ભાજનો તેમાં વા એટલે ભોજન તેનાથી. અથવા તે માટે હિતકારી એવું તમારું સંમતપણું. ભાવાર્થ એ કે તમારા પ્રસાદથી જેઓ સુભગ છે તેઓ નિશ્ચિત હોવાથી રત્નમય પાત્રોમાં ભોજન કરનારા હોય છે. ૨ १. सम्मतस्य बहुमतस्य भावः साम्मत्यं वाल्लभ्यमित्यर्थः तस्मिन् । અ ક. લ. પૃ. ૨૦ २. अथवा पीयत इति पायः पानकं वल्भो-भोजनं चिंतामणिकल्पौ मनश्चिन्ति तरसपूरणप्रवणत्वाच्चिन्तारत्नतुल्यौ यौ पायवल्भौ ताभ्यां हितः-अनुकूल: तत्सम्पादकत्वात् तस्मिन् । यदि वा अकारलोपात् अचिन्ता-निश्चिन्ता मनःप्रयासवर्जिता इति जीवानां विशेषणम् । मणिभिः कर्केतनाद्यैः कल्पः कल्पनं-रचना येषां तानि मणिकल्पानि, रत्नघटितानीत्यर्थः । तथाविधानि यानि पाय त्ति पात्राणि-स्थाल्या-दिभाजनानि तेषु वल्भो-भोजनं तेन कृत्वा तस्मै वा हिते, तव साम्मत्ये त्वत्प्रसादसुभगानामैश्वर्यशालितया रत्नमयपात्रेषु भोजनोपपत्तेः -અ. ક. લ. પૃ. ૨૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ દાનં આ પદનો અર્થ છે પદને, શ્રેષ્ઠ સામ્રાજ્ય આદિકને. સ્થાન શબ્દથી રાજ્ય આદિ પદ એવો અર્થ કેવી રીતે લેવો ? એ શંકાનું સમાધાન એ છે કે અસાધારણ એવા વિશેષણના સામર્થ્યથી એવો અર્થ થઈ શકે છે અને તે વિશેષણ છે. અવરામાં૧ अयरामरं આ પદનો અર્થ ક૨વા પૂર્વે આ પદની નિષ્પત્તિ ‘અય+રામા+રા'થી થાય છે ‘અવઃ’ એટલે અનુકૂલ એવું ભાગ્ય તેના વડે ‘રામા’ એટલે રમણીય ‘T’ એટલે દીપ્તિ છે જેમાં તે ‘ઞયરામર,’૨ પુરુષને ઉત્કૃષ્ટ ભાગ્યના યોગે જ રાજ્ય આદિપદમાં અત્યંત દીપ્તિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે તમને સમ્મત હોય છે, અનુકૂળ ભાગ્યથી સમેત એવા રાજ્યાદિક પદને પામે છે. ૩ ગાથા ૫મી ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૭ આ ગાથાના પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં ત્રણ જુદા જુદા અર્થો થાય છે. અહીં પ્રથમ પાર્શ્વયક્ષના પક્ષે શું અર્થ થાય છે તે વિચારીએ. पास આ પદનો અર્થ છે હે પાર્શ્વયક્ષ ! जिणचंद આ પદ પાર્શ્વયક્ષનું વિશેષણ છે અને તેનો અર્થ છે જિન એટલે કે ૧. સ્થાન-પર્વ પ્રાપ્યતાપ્રાગ્યાદ્રિમ્ | अथ कथं स्थानशब्देन राज्यादिकं लभ्यते ? असाधारणविशेषण - सामर्थ्यादिति ब्रूमः । तच्च विशेषणं 'अयरामर' त्ति -અ. ક. લ. પૃ. ૨૦ २. अयः अनुकूलं दैवं तेन रामा रमणीया रा - दीप्तिर्यत्र तदयरामरम् । -અ. ક. લ. પૃ. ૨૦ ३. उत्कृष्टभाग्यवशाद्धि राज्यादिक एव पदे दीप्तिरतितरामुत्पद्यते पुरुषाणाम्, यस्तव सम्मतो भवेत् सोऽनुकूलदैवान्वितं राज्यादिपदमवाप्नोतीत्याकूतम् । -અ. ક. લ. પૃ. ૨૦ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ શ્રી અહિત્ ભગવંત તે જ ચન્દ્રની જેમ આફ્લાદક છે જેને તે “જિનચન્દ્ર.૧ महायसभत्तिभरनिब्भरेण हियएण પાર્શ્વયક્ષ પક્ષમાં “મહાસ' ! એ પદને સંબોધન ન ગણતાં સમસ્ત પદનો જ એક ભાગ ગણવામાં આવે છે. અને અર્થ નીચે મુજબ કરવામાં આવે છે : “મહાર' એટલે મહાયશસ્વી. અહીં પ્રસંગથી શ્રી પાર્શ્વનાથ સ્વામી સમજવા. તેમના પ્રત્યેની ભક્તિના સમૂહથી છલકાતા હૃદયે આ પ્રમાણે મેં તમને એટલે કે પાર્શ્વયક્ષને સ્તવ્યાર તેવ આ પદનો અર્થ છે કે વ્યન્તરજાતીય દેવ ! અહીં એક સવાલ ઊઠે છે કે પાર્શ્વયક્ષ પાસે બોધિની પ્રાર્થના કરવી તે શું અનુચિત નથી ? કારણ કે બોધિ તો શ્રી જિનેન્દ્ર ભગવંતો પાસે માગવાની હોય. તેનું સમાધાન એ છે કે આવી પ્રાર્થના અનુચિત નથી. કારણ કે પૂર્વાચાર્યોએ “વંદિતુ' સૂત્રની ૪૭ મી ગાથામાં “સમ્મલ્ફિી લેવા હિત સહૈિ 4 વર્દિ ૨' પદ દ્વારા આવી યાચના કરેલ છે. આ યક્ષ સમ્યગ્દષ્ટિ નથી એવું પણ નથી. કારણ કે તે પરમ આહત છે તે જણાવવા તેનું વિશેષણ જિચંદ્ર' મૂકવામાં આવેલ છે. १. जिन एव श्रीमदर्हन्नेव चन्दतीति चन्द्रः आह्लादको यस्यासौ जिनचन्द्रः तस्य सम्बोधनम् । -અ. ક. લ. પૃ. ૨૦ २. इति संस्तुतः त्वं महायशाः प्रस्तावाद् भगवान् पार्श्वनाथः तत्र विषये योऽसौ भक्तिभरस्तन्निभरण हृदयेन मनसा । -અ. ક. લ. ૫ ૨૦ રૂ. સેવ ! ચેતનાતીય ! -અ. ક. લ. પૃ. ૨૦ ૪. ન ચાલ્ વોષિપ્રાર્થનાનવિનીમણૂતે “સવિટ્ટી સેવા” (વંતુમૂત્રે ૦ ૪૭) તિ, पूर्वाचार्यैरपि भणनात् । न चायं न सम्यग्दृष्टिः परमार्हतत्वात् तथा विशेषणमुक्तमाचार्येण ‘fણચંદ્ર' ઉત્ત -અ. ક. લ. પૃ. ૨૦ Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૩૬૯ પદ્માવતી પક્ષમાં આ ગાથાનો અર્થ જુદી રીતે થાય છે. તે પક્ષમાં જે અર્થ કરવામાં આવે છે તે માટે માથાના અન્વયમાં નીચે મુજબ પરિવર્તન કરવામાં આવે છે. इति संस्तुता उ मम अयशोभक्तिभरनिर्भ रे ! (आयसभक्तिभरनिर्भरे !) न हितदे ! न तस्मात् देवते ! असुबोधिं भवे भवे प्रास्य जय ચન્દ્ર. “તિ સંતુનો અર્થ છે આ પ્રમાણે તને મેં સ્તવી ‘૩' એ સંબોધન અર્થમાં નિપાત છે. “તિ સંસ્તુતા' અને “ની સંધિ થતાં “તિ' સંસ્તુતોફિ સંgો] પદ સિદ્ધ થાય છે.' “મમ'નો અર્થ છે મારી. આ પદનો સંબંધ આગળ આવનારા સુવધિ સાથે છે. अयशोभक्तिभरनिर्भरे अथवा आयसभक्तिभरनिर्भ रे આ પદનો અર્થ નીચે મુજબ છે : થશ: એટલે અપકીર્તિ. અથવા તો માય' એટલે ધન આદિનો લાભ તેને “ ત' એટલે નાશ કરનારા તે. ‘માયણ' એટલે શત્રુઓ. તેમનું મ' એટલે ભંજન કરવું, નાશ કરવો. તે વિષયમાં “મર' એટલે અતિ આગ્રહ. તેનાથી “નિર્મર' એટલે પૂર્ણ એવી હે દેવિ ! न हितदे न બે “ર' નિષેધ અર્થ ન બતાવતાં પ્રસ્તુત અર્થને જ બતાવે છે. દા. ત. દેવદત્ત દુષ્ટ નથી એમ નથી. અર્થાત્ દુષ્ટ જ છે. તે રીતે અહીં પણ હિત १. उ: इति निपातः सम्बोधने । सन्धौ कृते संस्तुतो इति । -અ. ક. લ. પૃ. ૨૦ २. अयशोभक्तिभरनिभरण अयश:-अपकीर्तिः, आयं धनादिलाभं स्यन्ति समापयन्तीति आयसाः शत्रवः तस्य तेषां वा भक्तिः भञ्जनं तत्र विषये यो भरः अत्याग्रह: तेन निर्भरा पूर्णा तस्या आमन्त्रणम् अयशोभक्तिभरनिभरे ! आयसभक्तिभरनिभरे ! वा । અ. ક. લ. પૃ. ૨૦ પ્ર.-૧-૨૪ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ કરનારી નથી એમ નહીં અર્થાત્ હિત કરનારી. હિત એટલે અનુકૂલ વસ્તુઓ. તે ભક્તોને આપનારી તે હતા તેનું સંબોધન હિદ્દે !' “ત' ના અર્થમાં ફેરફાર નથી. “તા' એટલે તેથી. રેવન્ટે- આનું સંસ્કૃત રૂપાન્તર છે તેવત્તે ! અર્થાત્ દેવિ ! પદ્માવતિ ! असुबोधि સુંદર એવી બોધિ તે “સુવધિ' તેનાથી વિપરીત તે મહુવધિ અર્થાતુ કુતીર્થિકોને અભિપ્રેત એવી બોધિ યા તો અતિચારવાળી-દોષોવાળીબોધિ. તેને. भवे भवे અ આવે પદનો અર્થ પૂર્વવત્ જ છે. ભવોભવ, પ્રત્યેક ભવમાં. पास આનું સંસ્કૃત રૂપાન્તર છે ‘પ્રા'નો અર્થ છે સંપૂર્ણ રીતે દૂર કર.” નિ આનો અર્થ છે જય પામ. સર્વોત્કર્ષપણે વર્ત." ચંદ્ર એટલે દીપ્તિમાન થા. પોતાના માહાત્મથી ચિરકાળપર્યત શોભાવાન બની ૨. “ન' દિયા “' ત્તિ “ નગી પ્રકૃતાર્થ મયતઃ” રૂતિ ચાયત્ર ન હિતદ્ ! પિ તુ हितदे ! हितम् अनुकूलं वस्तु भक्तेभ्यो ददातीति हितदा तस्या आमन्त्रणम् । અ. ક. લ. પૃ. ૨૦ ૨. તેવટુ તિ રેવત્તે ! પાવતિ ! વિ ! વ્યત્યયa (સિદ્ધ ૮-૪-૪૪૭) ત પ્રતિવનાત્ શરણેની વિના િતારી ઃ | અ ક. લ. પૃ. ૨૨ ३. शोभना बोधिः सुबोधिः न सुबोधिरसुबोधिः कुतीर्थ्यभिप्रेता सातिचारा वा बोधिरित्यर्थः તામ્ | અ. ક. લ. પૃ. ૨૨ ४. पासत्ति प्रास्य-प्रकर्षेण क्षिप-निराकुरु । -અ ક. લ. પૃ. ૨૨ 4. તથા “નિ' 7િ | નવ સર્વોઇ વર્તQત્યર્થ. I -અ. ક. લ. પૃ. ૨૨ ६. चन्द-दीप्यस्व, स्वमाहात्म्येन चिरं भ्राजस्वेति भावः । -અ ક. લ. પૃ. ૨૨ Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૧ આખી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે : અપયશ અથવા શંત્રુઓનો નાશ ક૨વામાં અતિ આગ્રહથી પરિપૂર્ણ ! હિત કરનારી ! દેવી ! તું આ પ્રમાણે સ્તવાઈ છે. તેથી મારી સુબોધિથી વિપરીત એવી બોધિને તું ભવોભવ સંપૂર્ણ રીતે દૂર કર. અને જય પામ તથા દીપ્તિમાન થા. ધરણેન્દ્ર પક્ષમાં આ ગાથાનો અન્વય આ રીતે થાય છે. इति संस्तुतो महायशोभक्तिभरनिर्भ रैनः ! हृदयगेन ! तस्मात् देव देहि बोधिं भवे भवे पाशजिनचन्द्र ! અહીં ‘કૃતિ સંસ્તુતઃ’ પદના અર્થમાં કંઈ જ પરિવર્તન કરાયું નથી. महायशोभक्तिभरनिर्भरैनः । ‘મહાયશા:' એટલે મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથ તેમની ‘મત્તિ' એટલે સેવા તેનો ‘મર’ એટલે અતિશય. તેનાથી ‘નિર્મ’ એટલે ભાર વિનાનું-અલ્પ જેવું ‘નાઃ' એટલે પાપ જેનું અર્થાત્ મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથની ભક્તિના અતિશયથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા !૧ યમેન ! હૃદય એટલે છાતી તેનાથી ચાલનારા તે ‘હૃદયગ’ એટલે સર્પો તેના ‘ન' એટલે સ્વામી તે ચચેન ! અર્થાત્ નાગોના રાજા ધરણેન્દ્ર ! તેવ ! ભવનપતિના ઇન્દ્ર !૩ १. तथा महायशाः श्रीपार्श्वनाथस्तस्य भक्तिः - सेवनं तस्या भरः अतिशयस्तेन निर्भरं- भररहितम्, अल्पी - भूतमिति यावत् । एनः पापं यस्य तस्यामन्त्रणं हे महायशोभक्तिभरनिर्भरैनः ! - = અ. ક. લ. પૃ. ૨૩ ૨. ત્યેન- - उरसा गच्छन्ति इति हृदयगा उरगास्तेषामिनः स्वामी नागराजो धरणेन्द्रः तस्यामन्त्रणं हे हृदयगेन ! -અ. ક. લ. પૃ. ૨૩ રૂ. તેવ ! મવનવતીન્દ્ર ! -અ. ક. લ. પૃ. ૨૩ Page #454 -------------------------------------------------------------------------- ________________ देहि बोधि भवे भवे ૩૭૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ પદોના અર્થોમાં કશું જ પરિવર્તન નથી. पासजिनचंद ! ‘પાસ’(પાશ) એટલે કર્મબંધ. તેને જીતનારા તે ‘પાનિા' એટલે સુવિહિત સાધુઓ. તેમના પ્રત્યે ચન્દ્ર જેવા તે પાનિળચંદ્ર એટલે સુવિહિત સાધુઓ પ્રત્યે ચન્દ્રની જેમ ઉપસર્ગોના તાપને દૂર કરવા વડે આહ્લાદક અથવા તો પાશથી એટલે તે નામના આયુધથી જય પામનારી અર્થાત્ શત્રુઓને વશ કરનારી તે ‘પાનિ' એટલે પદ્માવતી. પોતે તેના પતિ હોવાથી તેને આહ્લાદ આપનાર તે ‘પાસનિળયંત્’ એટલે ધરણેન્દ્ર !૧ ધરણેન્દ્ર પક્ષમાં પાંચમી ગાથાનો અર્થ આ રીતે થાય છે ઃ મહાયશસ્વી(શ્રી પાર્શ્વનાથ)ની ભક્તિના સમૂહથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા ! નાગોના રાજા ! સુવિહિત સાધુઓ માટે ચન્દ્ર સમાન ! યા તો પદ્માવતીને આહ્લાદ આપનાર ! ભવનપતીન્દ્ર (શ્રી ધરણેન્દ્ર !) આ રીતે તમે સ્તવાયા છો તેથી ભવોભવ મને બોધિ આપો. આ પ્રમાણે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં પાંચે ગાથાના જુદા જુદા જે અર્થો થાય છે તે દર્શાવવામાં આવ્યા. ઉવસગ્ગહરં અંગે કેટલાક વિચારો વસાહર એ પાંચ ગાથા પ્રમાણ સ્તોત્ર છે અને તેથી તેને ‘વસાદથોત્ત' એ નામથી પણ સંબોધાય છે. સ્તોત્રની વ્યાખ્યા પ્રાચીન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરી છે ઃજેમાં ઘણા શ્લોકો હોય તે સ્તોત્ર કહેવાય છે. ર १. पाशं कर्मबन्धं जयतीत्यचि पूर्ववत् णे च. पासजिणा - पाशजेतारः सुविहितसाधवस्तान् प्रति चन्द्र इवोपसर्गतापनिर्वापणेनाहह्लादकत्वात् तस्यामन्त्रणं हे पासजिणचंद ! यदि वा पाशेन जयति शत्रून् वशं नयति इति प्राकृते पासजिणा- पद्मावती तां चन्दतिआह्लादयति भर्तृत्वात् च देवी तस्य सम्बोधनम् । -અ. ક. લ. પૃ. ૨૩ २. स्तोत्रं तु बहुश्लोकमानं -પંચાશક પ્ર., પૃ. ૧૧૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૩ પ્રાકૃત ભાષામાં નિબદ્ધ હોય તે સ્તોત્ર કહેવાય છે.' પ્રસ્તુત સ્તોત્રમાં ઉપર્યુક્ત બંને લક્ષણો ઘટિત થાય છે. આ સ્તોત્ર દ્વારા સ્તવનીય શ્રી પાર્શ્વનાથ ભગવંત છે કે જે સર્વ કર્મમલકલંકથી રહિત થયેલા છે તથા અભુતપુણ્યપ્રકૃતિસંપન્ન છે, તેથી આ સ્તોત્ર મહા પ્રભાવિક છે તથા આ સ્તોત્રના રચયિતા છેલ્લા ચૌદ પૂર્વધર, શ્રુતકેવલી, મહાનિમિત્તિક, ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીની છઠ્ઠી પાટે થયેલા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે તેથી આ સ્તોત્ર અનેક અર્થોથી સભર છે. તથા આ સ્તોત્ર સર્વજ્ઞ (ચૌદપૂર્વધર) ભાષિત છે તેથી દેવાધિષ્ઠિત છે તથા લક્ષણોપેત છે. ૨ મંગલાચરણ આ સ્તોત્રમાં મંગલ તરીકે શ્રી પાર્શ્વનાથસ્વામીનું અભિધાન (પા) મૂકવામાં આવ્યું છે. - જિનેન્દ્રોનું નામ મંગલ છે. તે નામ તે જ શ્રેષ્ઠ એવો સિદ્ધ મંત્ર છે તેમ સ્તોત્રો આદિમાં સ્થળે સ્થળે કહેવાયું છે. ઉપસર્ગો ‘ઉપસર્ગનો અર્થ છે જેના યોગે જીવ પીડા આદિની સાથે સંબંધ પામે તે. . उपसृज्यते संबध्यते पीडादिभिः सह जीवस्तेनेत्युपसर्गः ૨. પાયમાલીબદ્ધ થોત્ત | -ચે. વ. મ. ભા. પૃ. ૧૫૦ २. सव्वं च लक्खणोवेयं समहिट्ठन्ति देवता, सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं । પા. સૂ. પૃ., પ. ૭૧ ૩. પારૂ નામવરસિદ્ધમંતનાવે છે . સ્તો. સં, ભા. ૨, પૃ. ૪૦ यत्राममन्त्राक्षरजापलेशाद् भव्या भवन्त्येव चिरं महेशाः ।। - જે. સ્તો. સૂ, ભા. ૨, પૃ. ૧૪૦ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ટૂંકામાં કહીએ તો ઉપસર્ગો એટલે ઉપદ્રવો. કોઈ પણ ઉપસર્ગ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યંચકૃત અથવા આત્મસંવેદનીય જ હોય. આ સિવાયનો કોઈ ઉપસર્ગ હોઈ શકે નહીં માટે ઉપસર્ગો ચાર પ્રકારના છે એમ કહેવાયું છે. આ ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદો છે તેથી સર્વ ઉપસર્ગોના ભેદો ગણતાં કુલ સોળ ભેદો થાય છે. દેવકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) હાસ્યથી કરાયેલા, (૨) દ્વેષથી કરાયેલા, (૩) પરીક્ષા માટે કરાયેલા અથવા ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ બેના સંમિશ્રણથી કરાયેલા.૨ મનુષ્યકત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) હાસ્યથી કરાયેલા, (૨) દ્વેષથી કરાયેલા, (૩) પરીક્ષા માટે કરાયેલા અને (૪) અબ્રહ્મચર્યના (મૈથુનના) સેવન માટે કરાયેલા. તિર્યંચકૃત ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) ભયથી કરાયેલા, (૨) પ્રષથી કરાયેલા, (૩) આહારના હેતુથી કરાયેલા અને (૪) પોતાનાં બચ્ચાં, ગુફા, માળા વગેરેના રક્ષણની બુદ્ધિથી કરાયેલા. આત્મસંવેદનીય ઉપસર્ગોના ચાર પ્રકાર નીચે મુજબ છે : (૧) ઘટ્ટનથી થતા, (૨) પ્રપતનથી થતા, (૩) ખંભનથી થતા અને (૪) શ્લેષ્ણથી થતા.પ १. चउव्विहा उवसग्गा पणत्ता-तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिआ आयसंवेयणिज्जा । સ્થા. ૪ ઠા. ઉ. ૪ २. दिव्वा उवसग्गा चउव्विहा पण्णत्ता तंजहा हासाप्पओसा वीमंसा पुडो वेमाया । સ્થા. ૪ ઠા. ઉ. ૪ ३. माणुस्सा उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा हासाप्पओसा वीमंसा कुसीलपडिसेवणया। સ્થા. ૪ ઠા. ઉ. ૪ ४. तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा भया पदोसा आहारहेउ अवच्चलेणसारक्खणया । -સ્થા. ૪ ઠા. ઉં. ૪ ५. आयसंवेयणिज्जा उवसग्गा चउव्विहा पण्णत्ता तं जहा घट्टणया पवडणया थंभणया लेसणया । -સ્થા. ૪ ઠા. ૪ ઉ. Page #457 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૫ ઘટ્ટનથી થતો ઉપસર્ગ તેને કહેવાય છે કે આંખમાં રજ વગેરે પડી જાય અને તેથી તે આંખને મસળવામાં આવે, પરિણામે આંખ દુ:ખવા આવે અથવા તો આંખમાં કે ગળા વગેરેમાં સ્વયમેવ માંસ, વગેરે વધી જાય અને પરિણામે પીડા થાય.' પ્રપતનથી થતો ઉપસર્ગ તે છે કે બરાબર ધ્યાનપૂર્વક જોઈને ચાલવાનો ખ્યાલ ન રહેવાથી પડવા આખડવાનું થાય અને તેથી પીડા ઊપજે. ૨ સ્તંભનથી થતો ઉપસર્ગ તે છે કે બેઠા, ઊભા, યાવતું સૂતા રહેવાથી પગ વગેરે ખંભિત થઈ જાય. શ્લેષ્ણથી થતો ઉપસર્ગ તે છે કે પગ વગેરે વાળીને વધુ સમય બેસવાથી પરિણામે તે પગ વગેરે તેવી જ સ્થિતિમાં રહી જાય.’ આ રીતે ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદ ગણતાં કુલ સોળ ભેદ થાય છે. કોઈ આ રીતે ભેદ ન ગણતાં ચારે પ્રકારના ઉપસર્ગોના અનુકૂલ તેમ જ પ્રતિકૂલ એમ બબ્બે ભેદ ગણી માત્ર આઠ ભેદ પણ માને છે.' કોઈ કોઈ સ્થળે ઉપસર્ગોના ચાર ભેદો ન ગણતાં અપેક્ષાભેદને લક્ષ્યમાં રાખીને ત્રણ ભેદો પણ ગણવામાં આવ્યા છે.' १. घट्टनया वा यथाऽक्षणि रजः पतितं ततस्तदक्षि हस्तेन मलितं दुःखितुमारब्धमथवा स्वयमेव अक्षणि गले वा मांसाङ्करादि जातं घट्टयतीति । २. प्रपतनया वा यथा अप्रयत्नेन संचरतः प्रपतनात् दुःखमुत्पद्यते । ३. स्तंभनया वा यथा तावदुपविष्टः स्थितो यावत्सुप्तः पादादिः स्तब्धो जातः । ४. श्लेष्णया वा यथा पादमाकुञ्च्य स्थितो वा तेन तथैव पादौ लगितौ इति । સ્થા. ઠા. ૪ ઉ. ૪ ૧. વ વાહિશાવવોડનુત્તપ્રતિવૃત્તાત્ ગણધા મવતિ ! -સૂત્ર. ૧ શ્ર, ૩ અ. ६. दिव्वे य उवसग्गे तहा तिरिच्छ माणुसे जे भिक्खू सहइ निच्चं - ઉત્ત. સૂત્ર, ૩૧ અધ્યયન. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ સર્વ પ્રકારના ઉપસર્ગોને દૂર કરવાનું સામર્થ્ય પાર્શ્વયક્ષમાં* છે. આવો પાર્શ્વયક્ષ જેમની સેવા કરે છે તેવા શ્રી પાર્શ્વનાથ ભગવંત છે તેથી તેમનું માહાભ્ય અતિ અભુત કોટિનું અપ્રમેય છે. તે “વહાં પસં' પદ દ્વારા સૂચવાય છે. શ્રી તીર્થકર ભગવંતોને જયારે નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ દેવોએ નિર્મિત કરેલા સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય * યક્ષો તે વ્યંતરદેવ નિકાયના ૧. કિનર, ૨. લિંપુરુષ, ૩. મહોરગ, ૪. ગાંધર્વ, ૫. યક્ષ, ૬. રાક્ષસ, ૭. ભૂત અને ૮. પિશાચ એ આઠ ભેદો પૈકીનો પાંચમો ભેદ છે. તેઓ પર્વતો તથા ગુફાઓ આંતરાઓ તથા વનવિવર આદિમાં વસનારા હોવાથી “વ્યતર' કહેવાય છે. યક્ષોના તેર પ્રકારો છે. ૧. પૂર્ણભદ્ર, ૨. માણિભદ્ર, ૩. શ્વેતભદ્ર, ૪. હરિભદ્ર, ૫. સુમનોભદ્ર, ૬. વ્યતિપાતિકભદ્ર, ૭. સુભદ્ર, ૮. સર્વતોભદ્ર, ૯, મનુષ્ય યક્ષ, ૧૦. વનાધિપતિ, ૧૧. વનાહાર, ૧૨. રૂપયક્ષ અને ૧૩. યક્ષોત્તમ. યક્ષોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે તેઓ શ્યામ પરંતુ કાન્તિવાળા, ગંભીર, મોટી નાભિવાળા, શ્રેષ્ઠ, જેમનું દર્શન પ્રિય લાગે તેવા, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત દેહવાળા, જેમના હાથપગનાં તળિયાં, નખ, તાળવું, જિલ્લા તથા ઓઇયુગલ રાતાં છે તેવા, દેદીપ્યમાન મુકુટને ધારણ કરનારા, વિવિધ રત્નોનાં આભૂષણો ધારણ કરનારા તથા વટવૃક્ષની ધ્વજાવાળા હોય છે. -ત. ભ. અ. ૪. સૂ. ૧૨ પાર્શ્વયક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે હાથી જેવું તેનું મુખ છે, સર્પની ફણાથી મંડિત મસ્તક અને શ્યામ વર્ણથી તે શોભે છે, કાચબાનું વાહન અને ચાર ભુજાઓ છે, જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ છે, ડાબા બે હાથમાં નોળિયો તથા સર્પ છે.* આ યક્ષ અડતાળીસ હજાર યક્ષોથી પરિવરેલો છે.* ★ पार्श्वयक्षं गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्णं कूर्मवाहनं चतुर्भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणि चेति । નિ. ક. પત્ર ૩૭ અ. x अष्टाचत्वारिंशत्सहस्रयक्षपरिवृतः श्री पार्श्वनाथपादयुग्मसेवां करोति । --દ્ધિ. પા. કૃ. લ. પૃ. Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦ ૩૭૭ જીવોના ઉપકારાર્થે પોતાની પાંત્રીસ ગુણયુક્ત વાણી વરસાવે છે. તેના યોગે અનેક ભવ્યાત્માઓ સર્વવિરતિ, દેશિવરતિ તથા સમ્યક્ત્વ અંગીકાર કરે છે. શ્રી જિનેન્દ્ર ભગવાન પણ તે સમયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે જ સમયે શાસનની રક્ષા માટે યક્ષ તથા યક્ષિણી પણ સ્થાપિત થાય છે. તેમનું કાર્ય શાસનના આરાધકો ઉપર આવતાં વિઘ્નોનું નિવારણ કરવાનું છે. ભગવંત શ્રી પાર્શ્વનાથનો શાસનયક્ષ પાર્શ્વયક્ષ છે. જે ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તોનાં કષ્ટોને સદા દૂર કરનાર છે. પ્રસ્તુત સ્તોત્ર પાર્શ્વયક્ષથી પણ અધિષ્ઠિત છે તેથી તેમનું સ્મરણ અહીં કરાયું છે. પ્રથમ ગાથાના બીજા ચરણમાં આવતું ‘પર્સ' પદ આ અવસર્પિણીમાં થયેલા તેવીસમા અર્હત્ શ્રી પાર્શ્વનાથ ભગવંતનું વાચક છે. સત્તાકાળ તેમનો સત્તાકાળ આ અવસર્પિણીનો ચોથો આરો જ્યારે ત્રણસો તેપન વર્ષ અને સાત માસ જેટલો બાકી હતો ત્યારથી આરંભી તે બસો તેપન વર્ષ અને સાત માસ જેટલો બાકી રહ્યો ત્યાં સુધીનો (પૂરા સો વર્ષનો) હતો. શ્રમણ ભગવાન મહાવીરના જન્મથી બસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમતા૨કે મનુષ્યલોકમાં જન્મ લીધો હતો અને શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના જન્મથી એકસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમેશ્વરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. નામ પાછળનો ઇતિહાસ તેમના ‘પાસ' (પા) નામ પાછળનો ઇતિહાસ શાસ્ત્રોમાં નીચે મુજબ દર્શાવાયેલ છે. તેવીસમા તીર્થપતિનો આત્મા પોતાના સમ્યક્ત્વપ્રાપ્તિ પછીના નવમા ભવનું (દેવભવનું) આયુષ્ય પૂર્ણ કરીને પોતાના સંસારનો અંતિમભવ પૂર્ણ કરવા વારાણસી નગરીમાં અશ્વસેન રાજાના કુલમાં વામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તેમની માતાના ઉદરમાં સ્થિતિ હતી તે Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દરમ્યાન, એક ગાઢ અંધકારભરી રાતે શયામાં સુખપૂર્વક સૂતેલા પ્રભુની માતાએ ઘનઘોર અંધકારમાં પણ પોતાની પાસે થઈને જતા કૃષ્ણ સર્પને જોયો અને આ રીતના સર્પદર્શનથી આશ્ચર્યાન્વિત બનેલા તેમણે આ વાત શ્રી અશ્વસેન રાજાને કરી. ગાઢ અંધકારમાં આ રીતનું સર્પદર્શન શક્ય જ ન હતું પણ ગર્ભમાં પધારેલા ત્રિજગગુરુના મહામહિમાવંત પ્રભાવથી જ આ બન્યું હોવાની ભગવંતના પિતાને ખાતરી થઈ અને તેથી ભગવંતના જન્મ પછી જ્યારે તેમના નામકરણનો પ્રસંગ આવ્યો ત્યારે પૂર્વોક્ત ઘટનાને લક્ષ્યમાં રાખી, તે ઘટનાને અનુરૂપ (પાસે થઈને જતા સર્પને જોયો માટે પાર્થ) “પાર્શ્વ' એવું તે ત્રિજગદ્ગુરુનું નામ સ્થાપવામાં આવ્યું અને ત્યારથી તેઓ “પાર્થ” નામથી ઓળખાયા. ઉપરાંત તેમની આદેયતા લોકમાં અન્ય તીર્થંકરો કરતાં વધુ અને દીર્ઘકાલ પર્યત રહી તેથી તેઓ પુરુષાદાનીય (પુરુષોમાં ઉત્કૃષ્ટ આદેય નામકર્મવાળા) કહેવાયા. विषधरविसनिन्नासं વિષથવિનિશ રૂપી ગુણ એ શ્રી પાર્શ્વનાથ ભગવંતની અનુપમ વિશિષ્ટતા છે. તેઓશ્રી કર્મોથી રહિત હોવા ઉપરાંત વિષધરોના વિષના નાશક પણ છે. અહીં વિષધર શબ્દથી મુખ્યત્વે દ્રવ્યવિષધરો એટલે ઝેરી સર્પો લેવાના છે. જો કે ભાવવિષધરો-રાગાદિ વિષધરો-પણ લક્ષ્યાર્થથી ગ્રાહ્ય થઈ શકે. “વિષધરોના વિષનો નાશ કરનારા' એટલું વિશેષણ જ માત્ર પર્યાપ્ત નથી. કારણ કે જેને વિષધરનો ઉપદ્રવ ન થયો હોય તેને માટે શ્રી પાર્શ્વનાથ ભગવંત શી વિશેષતા ધરાવે છે ? એ પ્રશ્ન બાકી રહે છે. માટે તરત જ કારના પ્રવાસ' વિશેષણ મૂકવામાં આવ્યું છે. “મંાનવાવા' વિશેષણની આવશ્યકતા : શ્રી પાર્શ્વનાથ ભગવંત વિપત્તિઓનુ ઉપશમન (મંગલ) તથા Page #461 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૯ સંપત્તિઓનો ઉત્કર્ષ (કલ્યાણ) કરનારા છે. કલ્યાણનો બીજો અર્થ આત્મહિત પણ થાય છે. ચાહે, આવી પડેલી વિપત્તિઓને દૂર કરવી હોય, ચાહે સંપત્તિઓનો ઉત્કર્ષ કરવો હોય. બંનેના કારણભૂત શ્રી પાર્શ્વનાથ ભગવંત જ છે. આ વિશ્વમાં વિદ્યમાન કોઈ પણ સંસારી જીવને અનુલક્ષીને વિચાર કરીએ તો કાં તો તે આવી પડેલી વિપત્તિ દૂર કરવા ચાહે છે અને જો તેને વર્તમાનમાં વિપત્તિ ન હોય તો ભવિષ્યમાં વિપત્તિ આવે નહીં તેની તેને ખેવના હોય છે અને સંપત્તિ (પછી ભલે તેની મનની માનેલી ગમે તે હોય) વૃદ્ધિ પામે અને આવેલી સંપત્તિ ટકી રહે એની પણ ઉત્કટ અભિલાષા હોય છે. તેથી તે સર્વ જીવોને અનુલક્ષીને ભગવંતનું “તાપમાવાસં' વિશેષણ અહીં મુકાયું છે. પ્રથમ ગાથામાં મુકાયેલાં ત્રણ વિશેષણો “મયાપુ' “વિસવિનિHIR' અને “પંપના ઝાવા' પૈકી “મ્પયામુદ્દે વિશેષણ સ્વાર્થ સંપત્તિસૂચક છે, “ વિવિનિન્ના' વિશેષણ પરાર્થસંપત્તિસૂચક છે અને “નિવાિવાર' વિશેષણ ઉભય (સ્વાર્થ અને પરાર્થ એમ ઉભય) સંપત્તિસૂચક છે. विसहरफुलिंगमंतं જે મંત્રમાં વિસર' અને “ત્નિ' મંત્રપદોનો પ્રયોગ થયો હોય તે મંત્ર અહીં વિવક્ષિત છે, જે અઢાર અક્ષરના માનવાળો છે. આ મંત્રની સાધનાના ક્રમ, પ્રકારો તથા વિધિ માટે અનેક પૂર્વાચાર્યોએ સ્તોત્રો રચ્યાં છે. તેમ જ આ મંત્રનું માહાસ્ય દર્શાવનારાં પણ અનેક સ્તોત્રો રચાયાં છે, જેમાં મયર અથવા મિUT સ્તોત્ર મોખરે છે. આ અઢાર અક્ષરના મંત્રને જુદાં જુદાં કાર્યો માટે જુદાં જુદાં મંત્રબીજોથી સમન્વિત કરી તે દ્વારા અભિપ્રેત ફલો સાધવાનો નિર્દેશ મળે છે. તદનુસાર અહીં પણ જે ફલો પ્રસ્તુત ગાથાના ત્રીજા અને ચોથા ચરણમાં દર્શાવાયાં છે તે માટે આ મંત્રને આદિમાં % $ી શ્રી મર્દ બીજોથી અને Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પ્રાંતે તત્ત્વ (£) અને પ્રણિપાત (નમ:) બીજોથી સમન્વિત કરવાનું ટીકાકારોએ જણાવ્યું છે. સ્તોત્રકારે “વિરત્રિીમંત' વિશે કાંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. તેનું કારણ કદાચ એ હશે કે પૂર્વકાલમાં આ બધું જ્ઞાન-આમ્નાય વગેરે ગુરુની કૃપાથી મેળવવામાં આવતું હતું. એટલે જેને તેને આ મંત્ર આપવાનો ન હોય. અને તેથી સ્તોત્રકારે સંપૂર્ણ મંત્ર પણ ન દર્શાવતાં તેનો ‘વિસદરર્લિંગ' પદોથી માત્ર સાંકેતિક નિર્દેશ કર્યો છે. - આ મંત્રમાં “વિસદર' અને “પુત્નિ' શબ્દનો પ્રયોગ શા માટે કરાયો હશે ? કારણ કે વિહરનો અર્થ સર્પ છે અને ત્રિાનો અર્થ અગ્નિના કણો છે. નામિકા પાસ વસઈ નિr એ શબ્દો તો ભગવંત શ્રી પાર્શ્વનાથસ્વામી સાથે સંબંધ ધરાવે છે. પણ વિસર અને પુત્રિ શબ્દો શ્રી પાર્શ્વનાથસ્વામી સાથે સંબંધ ધરાવતા નથી એવી શંકા ઊઠવી સ્વાભાવિક છે. આ શંકાનું સમાધાન આચાર્ય શ્રી હર્ષકીર્તિસૂરિએ રચેલી સવાદની ટીકામાં આપેલ છે. તેમણે જણાવ્યું છે કે વિપથરી એટલે સર્પો અને અતિ એટલે અગ્નિકણો. આ શબ્દો દ્વારા ઉપલક્ષણથી સર્વ ઉપદ્રવો સમજવાના છે. આ મંત્ર સર્વ ઉપદ્રવનું નિવારણ કરનાર છે તે સૂચવવા આ શબ્દો મુકાયા છે. આ મંત્ર ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત છે, તેથી તે મહામહિમાવંત તથા નિશ્ચિત ફલદાયક છે. चिट्ठउ दूरे मंतो : ઉપર્યુક્ત ગાથામાં દર્શાવેલ મંત્રની સાધના સર્વ કોઈ કરી શકતા નથી. કારણ કે તે માટે સત્ત્વની-પૈર્યની આવશ્યકતા છે. તદુપરાંત મંત્રસાધનામાં ઉપયોગી અનુષ્ઠાનો પણ કરવાનાં હોય છે. આ કર્યા પછી પણ કોઈ ભાગ્યવાન સાધક ઉપર જ મંત્રના અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થાય છે અને તેને ઇચ્છિત ફળ આપે છે. સહુ કોઈમાં આવુ સત્ત્વ, વૈર્ય કે અનુષ્ઠાન કરવાની અનુકૂલતા ન હોઈ શકે તેથી મંત્ર તો કેવળ સામર્થ્યવાન વ્યક્તિઓ માટે જ કાર્યસાધક Page #463 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૮૧ પુરવાર થાય. જો આમ થાય તો તે સિવાયની વ્યક્તિઓ માટે પણ કોઈ સુગમ માર્ગ આવશ્યક છે, તેથી સ્તોત્રકારે જણાવ્યું કે મંત્રને એક બાજુએ રાખીએ તો ય તમને કરેલો પ્રણામ પણ બહુ ફલદાયક છે. પ્રણામ અહીં પ્રણામ શબ્દ ઉપયોગમાં લેવાયો છે જે સૂચક છે. પૂનમથી નિષ્પન્ન થયેલ આ શબ્દમાં પ્ર ઉપસર્ગનો થયેલો ઉપયોગ પ્રકૃષ્ટ અર્થને જણાવે છે એટલે કે પ્રકૃષ્ટ કોટિનો નમસ્કાર. પ્રકૃષ્ટ નમસ્કાર એટલે “આ અપાર અને ઘોર સંસારસાગરમાં આમથી તેમ અથડાતા અનંતાનંત જીવો કે જે અનાદિકાલથી માર્ગદર્શકના સંયોગના અભાવે સંસારસાગરના તીરને પામી શકતા નથી અને જેમનાં વિવેકલોચનો મોહના યોગે બિડાઈ ગયાં છે તેમને જો કોઈ સત્યમાર્ગ દર્શાવનાર હોય અને સંસારસાગરથી પાર ઉતારનાર હોય તો તે શ્રી જિનેન્દ્ર ભગવંતો જ છે. નિખિલ વિશ્વમાં તેના સમાન કોઈ જ તારક નથી અને કોઈ જ શરણ નથી, તેમણે જે કંઈ પ્રરૂપ્યું છે, જે કંઈ દર્શાવ્યું છે, જે કંઈ ઉપદેશ્ય છે તે જ સત્ય છે, તે જ શંકા વિનાનું છે અને કલ્પાંતે પણ તેમાં પરિવર્તન થનાર નથી. આવી શ્રદ્ધાપૂર્વક, “હું ધન્ય છું, કૃતપુ છું કે આ અપાર ભવસમુદ્રમાં મને ભગવંત શ્રી જિનેન્દ્રની વંદના કરવાનો સુયોગ સાંપડ્યો ! આવા ભાવોલ્લાસથી તે પરમ વિસ્તારકને કરાયેલ નમસ્કાર તે પ્રકૃષ્ટ નમસ્કાર છે અને તે જ વાસ્તવિક પ્રણામ છે. વિ' નો અર્થ : અહીં “પUTIો વિ' પદમાં “વિ' શબ્દનો પ્રયોગ છે. “વિ'નો અર્થ છે “પણ” એટલે પ્રણામ પણ બહુ ફલદાયક છે. અર્થાત તમારી આજ્ઞાનું પાલન, તમારું પૂજન વગેરે તો બહુફલદાયક છે જ પણ તમને કરેલો પ્રણામ પણ બહુફલદાયક છે, એ વિ'નો ગૂઢાર્થ છે. આ રીતના કથન દ્વારા પ્રણામની અત્યધિક મહત્તા સૂચવાય છે. પ્રણામ શબ્દને એકવચન : અહીં “પ્રણામ' શબ્દને એકવચન લગાડેલ છે એટલે તેનો અર્થ એક Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રણામ પણ બહુફલદાયક છે એવો થાય છે. बहुफलो होई ભગવંતને કરેલો પ્રણામ બહુફલદાયક છે એમ કહી “વફ્ટ 'થી જે ફલો ગણાવાયાં છે તે ફલોમાં સર્વ ઐહિક ફલો જેવાં કે :- ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, નોકર, ચાકર તથા વાહનો વગેરે ગણાવાયાં છે. તેનો આશય એ છે કે પ્રણામનું મુખ્ય ફલ તો સંસારસાગરથી તરવું તે છે પરંતુ જ્યાં સુધી તે ફલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસારમાં રહેલા જીવને મુક્તિની પ્રાપ્તિ માટેનાં સાધનોની અનુકૂલતા આવશ્યક છે અને ભગવંતને કરેલો પ્રણામ તે સઘળી અનુકૂલતાઓ આપે છે અને તે દ્વારા તેવા આત્મા મળેલા સુખમાં લુબ્ધ બન્યા વિના સુખપૂર્વક મુક્તિ મેળવે છે. नरतिरिएसु वि जीवा : જે પ્રાણીમાં વિશુદ્ધ શ્રદ્ધાથી ભગવંતને પ્રણામ કરવાની યોગ્યતા પ્રગટે છે તે નિયમા સમ્યક્ત પ્રાપ્ત કરે છે અને જેણે સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે તેવો આત્મા વૈમાનિક દેવ સિવાય ક્યાંય ઉત્પન્ન થતો જ નથી. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે “સમ્મતિ નીવો વિમા વિષે વવાિ મા!' અર્થસમ્યગ્દષ્ટિ આત્મા વૈમાનિક દેવ સિવાયનું આયુષ્ય બાંધતો નથી. જો આ સ્થિતિ હોય તો પછી “નતિરિપતુ વિ નીવા' પદ નિરર્થક થાય છે. કારણ કે, ભગવંતને પ્રણામ કરનારો આત્મા વૈમાનિક દેવ સિવાય કયાંય ઉત્પન્ન જ થતો નથી તો પછી નર કે તિર્યંચમાં જવાનો સવાલ જ કયાં રહે છે ? આનું સમાધાન એ છે કે ભગવંતને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરવાની અપૂર્વ ભાવના પ્રગટ્યા પૂર્વે જો આત્માએ ભવાંતરનું આયુષ્ય બાંધી દીધું હોય તો તે વૈમાનિક દેવ સિવાયની બીજી ગતિમાં પણ ઉત્પન્ન થાય, અથવા વૈમાનિક દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછીના ભવોની પરંપરામાં પણ મનુષ્ય યા તિર્યંચગતિમાં જાય તો પણ, ભગવંતને કરેલા નમસ્કારના પ્રભાવથી તે આત્મા ત્યાં પણ દુઃખ કે દારિત્ર્યને પ્રાપ્ત કરતો નથી. તે જો તિર્યંચયોનિમાં જાય છે તો પણ પ્રતિદિન પૂજા થાય તેવા સ્થાનમાં જાય છે. તે જો મનુષ્યોનિમાં જાય છે તો પણ શારીરિક કે માનસિક દુઃખોથી તે રહિત હોય છે અને તેના મનમાં ચિંતવેલાં કાર્યો થયાં કરતાં હોય છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર-૩૮૩ અહીં નીતિરિયું વિ' પદમાં વિ' એટલે “પણ”નો ઉપયોગ થયો છે જે સહેતુક છે. 'ત્તિ'નો પ્રયોગ અહીં વિસ્મયસૂચક છે અને તે એવું સૂચવે છે કે નર અને તિર્યંચના ભવોમાં દુઃખ અને દારિત્ર્ય ન હોય તે સંભવિત નથી પરંતુ વિસ્મયની વાત છે કે તમને પ્રણામ કરનારા કદાચ નર કે તિર્યંચ યોનિમાં જાય તો પણ ત્યાં દુઃખ પામતા નથી. तुह सम्मत्ते लद्धे : ત્રીજી ગાથામાં વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વકના નમસ્કારથી થતાં ફલો દર્શાવ્યા બાદ વિશુદ્ધ શ્રદ્ધા કેટલી બલવતી તથા ભવસાગરથી પાર ઉતારનાર છે તે દર્શાવવા માટે ચોથી ગાથા મૂકવામાં આવી છે. અહીં સમ્યક્તની ચિંતામણિ તથા કલ્પવૃક્ષથી અધિકતા દર્શાવી તેનું પારંપરિક ફલ નિર્વાણ છે તે સૂચવાયું છે અને તે નિર્વાણ ફલ પણ નિર્વિઘ્ન મળે તે સ્પષ્ટ કરાયું છે. સમ્યકત્વ : સમ્યફ શબ્દ પ્રશંસા કે અવિરુદ્ધ ભાવને દર્શાવે છે. સમ્યફનો ભાવ તે સમ્યકત્વ કહેવાય છે એટલે કે સમ્યકપણું-સારાપણું, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં તેને સ્વીકારવી. - સારાંશ એ છે કે હેયને (ત્યાગ કરવા લાયકને) હેય માનવી, શેયને (જાણવા લાયકને) શેય માનવી અને ઉપાદેયને (આદરવા યોગ્યને) ઉપાદેય માનવી. આનું નામ વિશિષ્ટ કોટિનું દર્શન-સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન કે સમ્યકત્વ બંને પર્યાયવાચક શબ્દ છે. આ સમ્યક્ત્વને ઓળખવાનાં શાસ્ત્રોએ પાંચ ચિહનો બતાવ્યાં છે અને તે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય છે. આ પાંચ ચિહનો આત્મામાં દેખાય તો તે સમ્યક્ત્વ ગુણના પ્રકટીકરણની ખાતરી આપે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આ સમ્યકત્વ નામનો આત્માનો ગુણ પ્રગટ થાય છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પ્રથમ પંચાશકમાં સમ્યક્ત્વની ટૂંકમાં વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તત્તત્કસ સમજું-તત્વના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ છે. શ્રી ઉમાસ્વાતિવાચકે પણ તત્ત્વાર્થ સૂત્રમાં તત્ત્વાર્ધશ્રદ્ધાનું સંક્તિનમ-તત્ત્વોના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું છે. અહીં તત્ત્વ શબ્દની વિચારણા બે રીતે કરવામાં આવે છે. એક પરમાર્થથી અને બીજી વ્યવહારથી. તેમાં પરમાર્થદષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. આ નવ તત્ત્વોના અભાવમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે અને વ્યવહારદષ્ટિએ સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે; કારણ કે આ વિશ્વમાં નિર્ણય કરવા યોગ્ય અને જાણવા યોગ્ય તત્ત્વો ઉપરોક્ત ત્રણ જ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે : અરિહંત તે સુદેવ છે, પંચમહાવ્રતધારી સાધુ તે સુગુરુ છે અને રાગદ્વેષથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ તે સુધર્મ છે. આ ત્રણ પ્રત્યેની શ્રદ્ધા એટલે કે સુદેવમાં સુદેવત્વબુદ્ધિ, સુગુરુમાં સુગુરુત્વબુદ્ધિ અને સુધર્મમાં સુધર્મવબુદ્ધિ તે સમ્યક્ત્વ કહેવાય છે. अविग्घेणं “પાવંતિ વિશે'માં વપરાયેલ વિધેvi પદનો અર્થ છે નિર્વિઘ્નપણે. નિર્વિઘ્નપણે એટલે કે સમ્યત્વ પ્રાપ્ત કરનારા જીવો જ્યાં સુધી મુક્તિપદને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તેમની સંસારની સ્થિતિ દરમ્યાન પણ તેઓને મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુલ, પંચેન્દ્રિયપરિપૂર્ણતા, જિનધર્મની પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણેચ્છા તથા ધર્મકાર્યો કરવા માટે જોઈતી અનુકૂલતાઓ સાંપડ્યા જ કરે છે અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન થાય તેવા કોઈ જ સંયોગો ઊભા થતા નથી. इअ संथुओ महायश ! પ્રથમ ગાથામાં ભગવંતની સ્તવના, બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત મંત્રનું ફળ, ત્રીજી ગાથામાં તેમના પ્રણામનું ફળ અને ચોથી Page #467 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૮૫ ગાથામાં તે ભગવંતે પ્રરૂપેલા સમ્યક્ત્વનું ફળ દર્શાવી પાંચમી ગાથામાં ઉપસંહાર કરતાં યાચના કરવામાં આવી છે. - સ્તવના કર્યા બાદ ભક્તહૃદય તે પરમતારક પરમેશ્વર પાસેથી જે વસ્તુની અપેક્ષા રાખે છે તે અપેક્ષાને આ ગાથામાં વાચા અપાઈ છે. આ ગાથામાં પરમેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવંતને ત્રણ વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે. - (૧) મહાયશસ્વી, (૨) દેવ અને (૩) જિનચંદ્ર, મહાયશસ્વીનો અર્થ છે ત્રણે લોકમાં એટલે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલલોકમાં જેનો યશ વ્યાપી ગયો છે તેવા. એક દિશામાં લાતી પ્રશંસાને “કીર્તિ કહેવામાં આવે છે અને સર્વ દિશામાં ફેલાતી પ્રશંસાને “યશ” કહેવામાં આવે છે. અહીં “યશ' શબ્દનો પ્રયોગ થયો છે એટલે “સર્વદિવ્યાપી પ્રશંસા એ અર્થ અભિપ્રેત છે. અર્થાત્ ત્રણેય લોકમાં અને ત્યાં પણ દશેય દિશાઓમાં જે મહાભાગનો યશ ફેલાઈ ચૂક્યો છે એવા. “દેવ' શબ્દ સાહિત્યમાં સન્માનસૂચક શબ્દ તરીકે વપરાય છે. જેઓ રાગ વગેરેથી આક્રાંત નથી, યોગ અને ક્ષેમને કરનારા છે, અને સદા પ્રસન્નતાના પાત્ર છે, તેમને મુનિઓ “દેવ' કહે છે* અહીં આ શબ્દ શ્રી પાર્શ્વનાથ સ્વામીના સંબોધન રૂપ છે. “જિનચન્દ્ર એટલે જિનોમાં ચન્દ્ર, જિનોનો અર્થ છે સામાન્ય કેવલીઓ એટલે જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે તેવા મહાત્માઓ. જિનશાસનરૂપી નભમાં ચમકતા સામાન્ય કેવલજ્ઞાની રૂપી તારકોમાં ભગવાન શ્રી તીર્થંકર પરમાત્મા ચન્દ્રની જેમ ચમકી રહ્યા છે માટે તેમને “જિનચન્દ્ર” કવ્વામાં આવ્યા છે. ★ रागादिभिरनाक्रान्तो योगक्षेमविधायकः, नित्यं प्रसत्तिपात्रं यस्तं देवं मुनयो विदुः । . ; ; ; ” . . - - -ન. સ્વ. સં. વિ. પૃ. ૨૯. પ્ર.-૧-૨૫ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ भत्तिभरनिब्भरेण हियएण તે મહાયશસ્વીની સ્તુતિ તો કરવામાં આવી પરંતુ સ્તુતિ પણ એક ભયથી કરાયેલી હોય અને એક આંતરપ્રીતિથી કરાયેલી હોય. આ સ્તુતિ ભય આદિથી કરાયેલી નથી તે દર્શાવવા સ્તોત્રકારે લખ્યું કે : આંતરિક પ્રીતિ એટલે કે તે પરમેશ્વરના ગુણો પ્રત્યેના બહુમાનથી પ્રગટ થયેલી જે પ્રીતિરૂપ ભક્તિ, પણ ન્યૂનાધિક માત્રામાં હોઈ શકે. માટે કહ્યું કે તે ભક્તિનો જે સમૂહ તેનાથી સંપૂર્ણ એટલે છલોછલ ભરાયેલું છે હૃદય તે હૃદયથી હે મહાયશસ્વી ! મેં તમને ઉપર સ્તવ્યા, એટલે કે તમારા પ્રત્યેની ભક્તિથી મારું હૃદય સંનિવિષ્ટ થયું. તેથી મેં તમારા સભૂત ગુણોનું કીર્તન કર્યું. યાચના આ ગાથામાં સ્તવના કરનાર, પ્રણિધાન એટલે કે પોતાના મનના અધ્યવસાય, ભાવના-પરમતારક પરમેશ્વર સમક્ષ રજૂ કરતાં કહે છે કે, જિજ્ઞ વોર્દિ' મને બોધિ આપો. બોધિ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તો અપ્રાપ્ત ઉચ્ચતર કક્ષાની જૈન ધર્મની પ્રાપ્તિ યા તો જિન ધર્મની પ્રાપ્તિ. ભક્ત હૃદયને આ સ્તવનાના ફલ તરીકે કોઈ વસ્તુની ખેવના નથી. તેને માત્ર બોધિ જ જોઈએ છે અને તે બોધિ પણ તેને માત્ર એક જન્મમાં જ નથી જોઈતી પણ જન્મોજન્મ જોઈએ છે. બોધિનો અર્થ “ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ એવો એટલા માટે કરાયો છે કે જે આત્મા બોધિની યાચના કરવાની દશા સુધી પહોંચ્યો છે તેને આ જન્મમાં તો બોધિ પ્રાપ્તિ થઈ જ હોવાનો સંભવ છે. તેથી હવે પછીના ભવોમાં આ પ્રાપ્ત થયેલી બોધિ ચાલી ન જાય તે માટેની તકેદારી રાખવાની છે અને તે માટે પરમેશ્વરને વિનવવાના છે. સ્થળે સ્થળે વિવેકી યાચકો દ્વારા પરમેશ્વર પાસે કેવળ બોધિની જ યાચના કરવાનું લક્ષ્ય રખાયું છે, કારણ કે તે યાચના જ વાસ્તવિક છે. સામાવદિલ્લામં સમાવિરમુત્ત હિંદુ ! (લોગસ્સસુત્ત ગા. ૬) Page #469 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૦૩૮૭ સમાપિર ર વોહિત્રામો મા (જયવીયરાય ગા.૪) આ સર્વ સ્થળોએ ભક્ત હૃદયોએ કેવલ બોધિ જ યાચી છે. તા'નો અર્થ છે તે કારણથી. એટલે કે મેં તમને ઉપરોક્ત રીતે સ્તવ્યા છે તેથી હે દેવ મને બોધિ આપો. વંદના કે સ્તવન હંમેશ પ્રણિધાનવાળી જ હોવી જોઈએ. જે વંદના કરવામાં આવે છે તેના ફળ તરીકે વંદના કરનાર શું ઈચ્છે છે તે જણાવવું જોઈએ. માટે આ ગાથામાં પણ વંદના કરી “તા' પદ મુકાયું છે. ફયવંશી મહમા'માં કહેવાયું છે કેપહviતા ની સંપુન્ના વંઇ મળવા . (ગા. ૮૫૦) અર્થ - વંદના, પ્રણિધાનવાળી હોય તો જ તે સંપૂર્ણ વંદના ગણાય છે. અહીં એક સવાલ ઊઠે છે કે કદાચ વંદના કરવામાં આવે અને પ્રણિધાન ન કરવામાં આવે તો વંદના વાસ્તવિક ગણાય ? તેનું સમાધાન એ છે કે હંમેશાં સ્તવના કે વંદના કર્મક્ષય માટે જ કરવાની છે અને તે દ્વારા નિયમ મોક્ષ મળે છે. જો તે કર્મક્ષયની પણ પ્રાર્થના ન કરવામાં આવે તો પછી ધર્મમાં આલંબનના અર્થી જીવોને આલંબન વિનાની ધર્મક્રિયા નિયમા દ્રવ્યક્રિયા છે. અને તે તુચ્છફલદાયક છે.* બીજું, પ્રણિધાન પણ પ્રથમ સ્તવના કરી પછી કરવું જોઈએ. માટે અહીં પણ પ્રથમ સ્તવના કરીને પછી યાચના કરવામાં આવી છે. ૩વાદ સ્તોત્ર દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવંત પાસે સંસારની કોઈ * कम्मक्खयत्थमीडा तत्तो नियमेण होइ किर मोक्खो । जइ सोवि न पत्थिज्जइ, धम्मे आलंबणं कयरं ॥८६८॥ आलंबणनिरवेक्खा किरिया नियमेण दव्वकिरियत्ति । संमुच्छिमपायाणं पायं तुच्छफला होइ ॥८६९॥ । - ૨. . મ. ભા., ગા. ૮૬૮-૮૬૯ Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ જ યાચના કરવાની નથી કે ભૌતિક પદાર્થોની કોઈ જ કામનાને હૃદયમાં સ્થાન આપવાનું નથી તે દર્શાવવા સ્તોત્રકાર મહર્ષિએ સ્વયં પોતે જ તે પરમતારક પાસેથી ભક્ત હૃદયે જે વસ્તુની અપેક્ષા રાખવાની છે તેને કહી બતાવવા દ્વારા એ વસ્તુ આડકતરી રીતે જણાવી છે કે તે પરમેશ્વર પાસે બોધિ સિવાયની કોઈ યાચના કરવી વાસ્તવિક નથી-ઉચિત નથી. હા, એટલું નક્કી છે કે તે પરમેશ્વરની સ્તવના કરનારનાં સર્વ પ્રકારનાં અનિષ્ટો નાશ પામે છે, મન ચિંતવ્યા પદાર્થો અને સંયોગો સ્વયમેવ પ્રાપ્ત થાય છે પરંતુ તે માટે તેમની સ્તવના કરવાની નથી. સ્તવના કરતી વિના માત્ર એક જ લક્ષ્ય રાખવાનું છે કે બોધિપ્રાપ્તિ કે જે મોક્ષપર્યત લઈ જનાર છે તે મને મળો અને તે માટે જ હું સ્તવના કરું છું. ૧. ભગવાન શ્રી પાર્શ્વનાથનો મહિમા ગાતા કવિઓએ તેમના નામસ્મરણથી, વંદન, પૂજન અને પ્રણિધાનથી સર્વ રોગો શાન્ત થવાનું, સર્વ વિષોનો નાશ થવાનું, સર્વ આધિદૈવિક ઉપદ્રવો જેવા કે-ભૂત, પ્રેત, પિશાચ, શાકિની આદિના ઉપદ્રવો-નષ્ટ થવાનું, સર્વ ગ્રહોની વિરુદ્ધતા ગુણકારિતામાં પલટવાનું તથા સર્વ ચિન્તાકારી વસ્તુઓ અનુકૂલતાને ભજવાનું ઠેર ઠેર જણાવ્યું છે. જુદાં જુદાં કાવ્યોમાં યત્ર તત્ર આ બધું વિખરાયેલું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે બધું અહીં રજૂ કરવું શક્ય જ નથી.. कदापि कर्मवैचित्र्यात् तेषां चित्र (त्त) रुजाभवत् ।। कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५८ ॥ धरणेन्द्रः स्मृतेरायात् पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत् संहियते कथम् ॥१५९ ॥ यतो भवादृशामायु-र्बहुलोकोपकारकम् । અષ્ટશાક્ષર મનં તતસ્તેષાં સમર્પયત ૬૦ | हियते स्मृतितोयेन रोगादि नवधा भयम् । अन्तर्ययौ ततः श्रीमान् धरणो धरणीतलम् ॥२६१ ॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रुभः ख्यातं 'भयहरं 'नाम तदद्यापि प्रवर्तते ॥१६२ ॥ -પ્ર. ચ. પૃ. ૧૧૭ Page #471 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૮૯ (૭) પ્રકીર્ણક ૧. ૩વસાદ સ્તોત્રમાં નિર્દિષ્ટ નમ: મંત્રનું પ્રથમ પ્રાકટ્ય. ૩વસ દર સ્તોત્રમાં “વિસહરફુલિંગ” એટલા સંકેતથી જે નામ | પાસ વિસર વદ નિ ત્નિના નામક અઢાર અક્ષરનો મંત્ર આચાર્ય શ્રી ભદ્રબાહુને અભિપ્રેત છે, તે મંત્રનું સર્વ પ્રથમ સંપૂર્ણ રીતનું પ્રાકટ્ય શ્રી ધરણેન્દ્ર દ્વારા આચાર્ય શ્રી માનતુંગસૂરિ સમક્ષ કરવામાં આવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પ્રભાવક ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે આચાર્ય શ્રી માનતુંગસૂરિને એક વખત કર્મની વિચિત્રતાના યોગે મગજનો રોગ થઈ ગયો. તેમણે અણશણ કરવા માટે શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને બોલાવી અણશણની ભાવના અંગે પોતાનું આયુષ્ય પૂછ્યું. શ્રી ધરણેન્દ્ર જણાવ્યું કે હજી તમારું આયુષ્ય બાકી છે તેથી તેનો સંહાર કેવી રીતે થઈ શકે ? અને આપના જેવાઓનું આયુષ્ય તો ઘણા લોકોને ઉપકાર કરનાર છે” કહી તેમને અઢાર અક્ષરનો મંત્ર સમર્પણ કર્યો અને કહ્યું કે “આના સ્મરણથી તથા આનાથી મંત્રિત જલથી રોગ આદિ નવ પ્રકારના ભયોનો નાશ થાય છે.” એમ કહી શ્રી ધરણેન્દ્ર પાતાળમાં ગયા. તેના અનુસાર શ્રી માનતુંગસૂરિએ સ્તવના રચી કે જે ભયહર નામથી આજે પણ પ્રસિદ્ધ છે, આચાર્ય ભદ્રબાહુ શ્રુતકેવલી હતા તેથી તેઓ તો આ મંત્રના જ્ઞાતા હતા જ પણ પછીના કાલમાં આ મંત્ર અપ્રકટપણાને પામ્યો, જે માનતુંગસૂરિ દ્વારા સર્વ જન સમક્ષ પ્રકટ કરવામાં આવ્યો. ૨. મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? જે મંત્રના જે અધિષ્ઠાયક દેવો હોય છે તેઓ તે તે મંત્રના સંકેતથી બંધાયેલા હોય છે અને તેથી તે તે મંત્રના જાપ દ્વારા તે તે દેવો તે તે મંત્રના સાધક ઉપર તુષ્ટ થાય છે અને તેમની મનકામનાઓ પૂર્ણ કરે છે. શ્રી સ્થાનાંગસૂત્રના ૧૦મા સ્થાનના ત્રીજા ઉદ્દેશાની વૃત્તિમાં “અરુણદેવ અરણોપપાત અધ્યયનના પાઠથી પોતાનું આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જ્યાં તે પાઠ કરનાર શ્રમણ ભગવંત Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ હોય છે ત્યાં આવે છે અને આવીને વર માગો, વ૨ માગો' એમ કહે છે. જ્યારે તે શ્રમણ ભગવંત “મને કોઈ વરનું પ્રયોજન નથી” એમ કહે છે ત્યારે તે દેવ તે ભગવંતને પ્રદક્ષિણા તથા વંદન નમસ્કાર કરી પાછો જાય છે, એમ જણાવેલ છે. જે ઉપરની હકીકતનું સંપૂર્ણ સમર્થન કરે છે. આ તો થઈ મંત્રની વાત, પરંતુ આ રીતે કેટલાંક સ્તોત્રો પણ મહાપ્રભાવક પૂર્વાચાર્યો દ્વારા રચાયેલાં હોવાથી તે સ્તોત્રો જ મંત્ર સ્વરૂપ થઈ જાય છે અને તેથી તે સ્તોત્રનો એકાગ્ર મનથી કરાયેલો પાઠ જ સમસ્ત આપત્તિઓનું નિવા૨ણ ક૨ના૨ બને છે. ઉવસગ્ગહર સ્તોત્ર પણ આવી જ રીતનું સ્તોત્ર હોવાથી તેનું એકાગ્ર મનથી કરાયેલ સ્મરણ, ચિંતન કે પાઠ પણ સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનાર છે. પરંતુ મંત્રોનું સ્મરણ એ સર્વકાલીન ન હતું, તે આપત્તિ નિવારણ પૂરતું જ આવશ્યક મનાયું હતું, અને તેથી તે કાલના સમર્થ ગીતાર્થ પુરુષોને શ્રી સંઘનાં કષ્ટોના નિવારણ માટે મંત્રો દ્વારા શાંતિ કરવાની વ્યવસ્થા તે તે કાલ પૂરતી કરી આપવી પડી હતી જેનું સમર્થન લઘુશાંતિની રચના પણ પૂરી પાડે છે. ૩. મંત્રયુગ. શ્રી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના અંતેવાસી ઘણા સ્થવિર १. 'अरुणोपपात' इति इहारुणो नाम देवस्तत्समयनिबद्धो ग्रंथस्तदुपपातहेतुररुणोपपातो यदा तदध्ययनमुपयुक्तः सन् श्रमणः परिवर्तयति तदाऽसावरुणो देवः स्वसमयनिबद्धत्वाच्चलितासनः सम्भ्रमोद्भ्रान्तलोचनः प्रयुक्तावधिस्तद्विज्ञाय हृष्टप्रहृष्टश्चलचपलकुण्डलधरो दिव्यया द्युत्या दिव्यया विभूत्त्या दिव्यया गत्या यत्रैवासौ भगवान् श्रमणस्तत्रैवोपागच्छति, उपागत्य च भक्तिभरावनतवदनो विमुक्तवरकुसुमवृष्टिरवपतति, अवपत्य च तदा तस्य श्रमणस्य पुरतः स्थित्वा अन्तर्हितः कृताञ्जलिक उपयुक्तः संवेगविशुध्यमानाध्यवसानः शृण्वस्तिष्ठति, समाप्ते च भणति - सुस्वाध्यायितं सुस्वाध्यायितमिति वरं वृणीष्व २ इति ततोऽसाविहलोकनिष्पिपासः समतृणमणिमुक्तालेष्टुकाञ्चनः सिद्धिवधूनिर्भरानुगतचित्तः श्रमणः प्रतिभणति न मे वरेणार्थ इति, ततोऽसावरुणो देवोऽधिकतरजातसंवेगः प्रदक्षिणां कृत्वा वन्दित्वा नमस्थित्वा प्रतिगच्छति एवं वरुणोपपातादिष्वपि भणितव्यमिति । -સ્થા. સૂ. રૃ., સ્થા. ૧૦ ઉદ્દેશ-૩, સૂ. ૭૫૬, પત્ર ૫૧૩ ૬. Page #473 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૧ ભગવંતો જેમ જાતિસંપન્ન, કુલસંપન્ન, બલસંપન્ન, રૂપસંપન્ન હતા તેમ ગુણપ્રધાન, ચારિત્રપ્રધાન, વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન પણ હતા કે જેઓ નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને વિચારતા હતા એવો ઔપપાતિકસુત્તના ૧૬મા સુત્તનો ઉલ્લેખ આપણને ભગવાન મહાવીર પરમાત્માના યુગમાં મંત્રોનું પ્રચલન હતું, એમ માનવા પ્રેરે છે. આથી પણ આગળ જઈએ તો શ્રી ઋષભદેવસ્વામીના પૌત્રો નમિ તથા વિનમિતે ધરણેન્દ્ર “રોહિણી “પ્રજ્ઞપ્તિ' આદિ વિદ્યાઓ આપ્યાના ઉલ્લેખો જૈન શાસ્ત્રોમાં સાંપડે છે. વચલા કાળમાં લંકાધિપતિ દશાનન દ્વારા ૧૦૦૦ વિદ્યાઓની સાધનાના ઉલ્લેખો રામાયણમાં દૃષ્ટિગોચર થાય છે. એટલે વિદ્યાઓ અને મંત્રોનો ઉપયોગ આ અવસર્પિણીમાં આજથી અસંખ્યાત વર્ષો પૂર્વે પણ હતો તે નિર્ણત થાય છે. ૪. મંત્રની ફળદાયકતાનું અનન્ય કારણ મંત્ર કોને સિદ્ધ થાય અને કેવી રીતે સિદ્ધ થાય ? તે માટેનાં જુદાં જુદાં વિધાનો જૈન જૈનેતર ગ્રંથોમાં સ્થળે સ્થળે દેખાય છે. પણ તે બધામાં બે વાત તો સર્વ સંમત છે કે જે મંત્ર સિદ્ધ કરવો હોય તેના જે અધિનાયક દેવ યા દેવી હોય તેના પ્રત્યેની શ્રદ્ધા અનન્ય કોટિની હોવી જોઈએ તેમજ ગુરુ દ્વારા પ્રદત્ત આમ્નાય પ્રાપ્ત થયેલ હોવો જોઈએ. જો આ વસ્તુઓ ન હોય १. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे थेरा भगवंतो जातिसंपण्णा कुलसंपण्णा बलसंपण्णा रूवसंपण्णा बिणयसंपण्णा णाणसंपण्णा दसणसंपण्णा चरित्तसंपण्णा लज्जासंपण्णा लाघवसंपण्णा ओअंसी तेअंसी वच्चंसी जसंसी जिअकोहा जिअमाणा जिअमाया जिअलोभा जिइंदिया जिअणिद्दा जिअपरीसहा जीविआसमरणभयविप्पमुक्का वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा हप्पहाणा निच्छयप्पहाणा अज्जवप्पहाणा महवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जाप्पहाणा मंतप्पहाणा वेअप्पहाणा बंभप्पहाणा नयप्पहाणा नियमप्पहाणा सच्चप्पहाणा सोअप्पहाणा चारुवण्णा लज्जातवस्सी जिइंदिआ सोहीअ णियाणा अप्पुस्सुआ अप्पहिल्लेसा अप्पडिलेस्सा सुसामण्णरया दंता इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरति । ટविद्याः प्रज्ञप्त्यादिकाः, मन्त्रा:-हरिणेगमेष्यादि मन्त्राः वेदाः आगमाः ऋग्वेदादयो -ઔ. સૂ. સૂ.. ૧૬ અ., દે સૂ. કૃત વૃ. સહિતમ્ પત્ર ૩૨ વા | Page #474 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ તો કદી જ મંત્ર ફળદાયક થતો નથી. પછી ભલે તે મંત્રનો તેના માટે વિહિત કરેલ જાપ યા તપ આદિ કરવામાં આવે. તેથી જ ઉવસગ્ગહર સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં “મત્તિમનિમેરે’ પદ મૂકી શ્રી પાર્શ્વનાથ ભગવંત પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે. પ. “ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ “ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓના પ્રમાણ વિશે ઘણો મતભેદ છે. કોઈક તેની વર્તમાનનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ ઉપરાંત છઠ્ઠી ગાથા પણ હોવાનું અને તે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા સંહરાઈ હોવાનું માને છે. કોઈક તેની પાંચ ગાથાઓ ઉપરાંત બીજી બે ગાથાઓ હોવાનું અને તે સિંહરાઈ હોવાનું માને છે. તો કોઈક તેની ૯, ૧૩, ૨૦ યા તેથી ઓછી વધતી ગાથાઓ હોવાનું માને છે. આ બધી માન્યતા વચલા કાળમાં થઈ હોવાનું જણાય છે. કારણ કે ૧૭ મી સદી પૂર્વેના કોઈ જ ગ્રંથમાં ૬ કે ૭થી વધુ ગાથા હોવાનું નોંધાયેલું જોવામાં આવેલ નથી. જેઓ ૭ ગાથા માને છે તેઓ ૬ ઠ્ઠી અને ૭ મી ગાથા તરીકે જે ગાથાઓ મૂકે છે તેમાં પણ એકવાક્યતા નથી, કોઈક હાથપોથીઓમાં ૩ નક્રિમથકા તથા ૐ નમો સ્તુદ્ધિ સાહિત્ય એમ બે ગાથાઓ ૬ઠ્ઠી તથા ૭ મી ગાથા તરીકે પ્રાપ્ત થાય છે. તો કોઈક હાથપોથીઓમાં તેનાથી જુદી બે ગાથાઓ પણ ઉપલબ્ધ થાય છે. આ બધું જોતાં વર્તમાનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ જ વાસ્તવિક રીતે ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ છે, એમ માનીને અમે તે ઉપરાંતની ગાથાઓનું વિવેચન કરવું અહીં ઉચિત માન્યું નથી. ૬. વિવિધ સંપ્રદાયોમાં ઉવસગ્ગહરં સ્તોત્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય સિવાયના કોઈ જ સંપ્રદાયમાં ઉવસગ્ગહરં સ્તોત્રનો કે તેની રચના થયાનો કશો જ ઉલ્લેખ સાંપડતો નથી. આચાર્ય શ્રી ભદ્રબાહુને સર્વ સંપ્રદાયો સ્વીકારતા હોવા છતાં તેમની રચનાને આમ કેમ ગૌણ કરવામાં આવી હશે તે સમજાતું નથી. - દિગંબર સંપ્રદાય “ઉવસગ્ગહર' સ્તોત્રને આચાર્ય માનતુંગસૂરિ કૃત Page #475 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૯૩ માને છે. સત્તરમી શતાબ્દીની દિગમ્બરીય પટ્ટાવલીના અનુસાર આ હકીકત નોંધાઈ છે.* ૭. ભક્તિની વ્યાખ્યા ઉવસગ્ગહર સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં વપરાયેલ મત્તિમાં પદમાં રહેલ મ િશબ્દની વ્યાખ્યા જુદે જુદે સ્થળે જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી કરવામાં આવી છે. મન્ ધાતુથી નિ પ્રત્યય આવવાથી જ શબ્દ નિષ્પન્ન થાય છે. મન્ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે જેનો અર્થ છે સેવા. સાચી સેવા ત્યારે જ થાય કે જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય એટલે અહીં રિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે.' ૮. ઉવસગ્ગહરં સ્તોત્રની મંત્રમયતા ઉવસગ્ગહર સ્તોત્રમાં કેવળ શ્રી પાર્શ્વનાથસ્વામીની સ્તવના જ છે. નથી તેમાં જેવા કોઈ બીજોનો કે સ્વાહા, સ્વધા જેવા પલ્લવોનો ઉપયોગ છતાંય તે મંત્ર કેવી રીતે ? એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે. તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંતનું નામ એ જ પરમ મંત્ર છે. * જુઓ ભક્તામર કલ્યાણ મંદિર નમિઊણ સ્તોત્રનયની ભૂમિકા ૫.૨૧ (હી. ૨. કાપડિયા, પ્ર. દે. લા. જે. ગ્રંથમાલા) ૨. મઃિ માત્તરપ્રીતિઃ અ ક. લ. શાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં જણાવ્યું છે કે :- સા પરનુરરૂિરીશ્વરે |-૬-૨ | तस्मिन् ईश्वरे परा सर्वोत्कृष्टातिगाढा यानुरक्तिः प्रीतिपर्यायोऽनुरागः । इतररागविस्मरणोऽतिनिर्भरो माहात्म्यज्ञानपूर्वक: स्नेह इति यावत् । તે ઈશ્વરમાં પરમ અનુરાગ તે જ ભક્તિ. તે ઈશ્વરમાં પર એટલે સર્વોત્કૃષ્ટ અતિગાઢ જે અનુરાગ, જેને પ્રીતિ કહેવાય તેવો અનુરાગ. અતિનિર્ભર એટલે બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર તેમજ તેમના માહાભ્યના જ્ઞાનપૂર્વકનો સ્નેહ તે ભક્તિ છે. - ભક્તિની આ બધી વ્યાખ્યાઓ “આત્તર પ્રીતિ’ અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે. આવી “આત્તર પ્રીતિનો સમૂહ તેનાથી છલકાતું હદય' આ શબ્દો ભક્તિની સર્વોત્કૃષ્ટતા દર્શાવનારા છે, શ્રદ્ધાનું પરમ પ્રાબલ્ય પ્રકટ કરનારા છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેમનું નામ જ સર્વ મંત્રાક્ષરોમાં શ્રેષ્ઠ મંત્ર છે,* એટલે તે નામ દ્વારા તે પરમતારકની જેમાં સ્તવના હોય તે સ્તોત્ર મંત્ર ગણાય તે સંપૂર્ણ વાસ્તવિક છે. ૯. નામમંત્ર ભગવંત શ્રી પાર્શ્વનાથસ્વામીનું નામ એ જ મંત્ર છે એ વાતનું સમર્થન કરતાં અનેક વાક્યો સ્તોત્રકારોએ તે તે સ્તોત્રોમાં ગૂંથ્યાં છે જે પૈકી કેટલાંક અહીં મૂકવામાં આવે છે. તમારું નામ કીર્તન તે રૂપી જલ સમગ્ર દોષોને શમાવે છે.' તમારા નામ રૂપી નાગદમની જે પુરુષના હૃદયમાં હોય છે તેને વિષધરો ઉપદ્રવ કરી શકતા નથી. હે પુરુષોત્તમ ! અજિતજિન ! તમારું નામ કીર્તન શુભને પ્રવર્તાવનારું છે. જેમનું નામ સુગૃહીત-સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે તે જિનેન્દ્રો જયવંતા વર્તો. શ્રી શાંતિનાથનું નામ ગ્રહણ જયવંતુ છે." આપનું નામ પણ જગતને સંસારથી બચાવે છે." શ્રી પાર્શ્વનાથના નામરૂપી શ્રેષ્ઠ સિદ્ધ મંત્રના જાપથી... ★ निःशेषमन्त्राक्षरचारुमन्त्रं श्री पार्श्वतीर्थेश्वरनामधेयम् । -. સ્તો. સં. ભા. ૨, પૃ. ૧૭૫ १. वनामकीर्तनजलं शमयत्यशेषम् ।। -ભ. સ્તો, શ્લો. ૩૬ २. त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः । -ભ. સ્તો, શ્લો. ૩૬ રૂ. નિયનખ ! સુપ્પવત્તાં તવ પુરસુત્તમ ! નામત્તિi | -અ. શા. ત., ગા. ૪ ४. सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः । મૃ. શા. ૬. રામપ્રફ ગતિ શાન્તઃ | બૃ. શા. ६. नामापि पाति भवतो भवतो जगन्ति । ક. મું. સ્તો, શ્લો. ૭ ७. पासस्स नामवरसिद्धमंतजावेण । જૈ. સ્તો. સં. ભા. ૨, પૃ. ૪૦ Page #477 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૫ તમારા નામરૂપી મંત્રના વર્ષોની પંક્તિને તમારા નામના અક્ષરોરૂપી સ્ફટ સિદ્ધ મંત્રથી ગૌરવવાળા મનુષ્યને. તમારું નામ દુષ્ટ પ્રેત પિશાચો આદિનો નાશ કરે છે. આશ્ચર્ય કરનાર છે નામરૂપી મંત્ર જેનો એવા માણિક્યસ્વામી. હે જિનેન્દ્ર ! તમારા નામમંત્રનું એકાગ્ર ચિત્તવાળા થઈને જેઓ ધ્યાન કરે છે." સર્વ વિદ્યા અને મંત્રોના બીજાક્ષરો જેમના નામાક્ષરમાં છે એવા પ્રભુ ! | હે લામાસૂનું તમારા નામનો જેઓ જપ કરે છે તેમનાથી દુરિતો દૂર ભાગી જાય છે. હે સ્વામી ! પ્રબલ એવા ભૂતો આદિ તથા અતિ પ્રબલ રોગો પણ તમારા નામ સ્મરણથી વિલય પામે છે.’ ૧૦. “દિયા' પદના પ્રયોગની સૂચકતા ઉવસગ્ગહરની પાંચમી ગાથાના બીજા ચરણમાં દિયા પદનો १. त्वद्गोत्रमन्त्रवर्णततिम् । જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૫ર २. तुह नामक्खरफुडसिद्धमंतगुरुआ नरा लोए । નમિ. સ્તો. ३. दुष्टान् प्रेतपिशाचादीन् प्रणाशयति तेऽभिधा ॥३॥ -જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૪૮-૪૯ ४. स्वामी माणिक्यपूर्वस्त्रिभुवनतिलकश्चितितश्रीसुरादि त्रैलोक्योद्योतकर्ता प्रथिततरयशाश्चित्रવૃત્રામમંત્ર | –ડી. સી. હયમનોલોગ પી. પ૭ . નિન ! મમત્રે એ ધ્યાયપ્રિતઃ | -જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૯૭ ६. सर्वविद्यामन्त्रबीजाक्षरनामाक्षरप्रभो ।। (શ્રી પા. સ્ત.) જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ. ૧૯૬ ७. त्वन्नाम वामाङ्गज ये जपन्ति नश्यन्ति दूरं दुरितानि तेभ्यः । --જૈ. સ્તો. સં, ભા. ૨, પૃ. ૧૭૭ ८. प्रभूता भूताद्याः प्रबलतररोगा अपि तथा तव स्वामिन् नामस्मरणवशतो यान्ति विलयम् । -જૈ. સ્તો. સં., ભા. ૨, પૃ૧૫૪ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રયોગ સૂચક છે. “ભક્તિથી વાસિત બનેલા મેં તમને સ્તવ્યા' એમ ન કહેતાં ભક્તિના સમૂહથી નિર્ભર એવા હૃદયથી મેં તમને સ્તવ્યા” એવા શબ્દપ્રયોગ દ્વારા સ્તોત્રકાર સૂચવે છે કે ઉવસગ્ગહર સ્તોત્રના સ્મરણ કે જાપ વેળા હૃદયરૂપી કમલની મધ્ય કણિકામાં તે ભગવંતની સ્થાપના કરી પછી સ્તોત્રનું સ્મરણ કે જાપ કરવાનો છે. મંત્રાક્ષરગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર'માં કહ્યું છે કેહૃદયરૂપી કમલની પીઠમાં શ્રી પાર્થ તીર્થંકરનું સ્મરણ કરો.' આ વસ્તુ સૂચવવા માટે અહીં દિયાળ પદનો પ્રયોગ કરાયો છે. ૨ જેવી રીતે ઉવસગ્ગહર સ્તોત્રમાં અંતિમ ગાથામાં “દિયા' પદનો પ્રયોગ કરાયો છે તેવી જ રીતે મિઝ, સ્તોત્રની અંતિમ ગાથામાં પણ : “દિયા ' પદનો પ્રયોગ કરાયો છે. ભયહર સ્તોત્રવૃત્તિ (જે જૈન સ્તોત્ર સંદોહના ભાગ બીજામાં પૃ. ૧૪ ઉપર મુદ્રિત થયેલ છે.) તેમાં અંતિમ ત્રણ ગાથાઓનું (ગા. ૨૨-૨૩-૨૪) કંઈ જ વિશિષ્ટ વિવેચન નથી. (વિશેષમાં ત્રીજી ગાથા એટલે ચોવીસમી ગાથા તો ત્યાં ઉફ્રેંકિત પણ કરી નથી) જેનું વિવેચન “નમિઝન સ્તોત્ર'-સટીક સયંત્ર' નામક હસ્તપ્રતમાં સાંપડે છે.* તેમાં અંતિમ ગાથાના પ્રથમ બે ચરણની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે ૧. હૃપુષ્કરીપીટે ભરત શ્રીપાશ્વતીર્થરમ્ -જૈ. સ્તો. સં., ભા.૨, પૃ. ૧૭૪ ૨. હૃદય બુદ્ધિ ઉપર અતિક્રમણ કરીને જેને આપણે “અંતઃસ્કૂર્તિ’ કહીએ છીએ તે મેળવી લે છે. બુદ્ધિ એ કાર્ય ક્યારેય કરી શકતી નથી. અંતઃસ્કૂર્તિનું કારણ કેવળ જ્ઞાનોદ્ભાસિત હૃદય જ છે. બુદ્ધિશાળી હોવા છતાં હૃદય વગરનો માણસ કોઈ દિવસ આંતરસૂઝવાળો બની શકતો નથી. પ્રેમમય ભક્તિવાળા પુરુષની તમામ ક્રિયાઓ હૃદયને જ અનુસરે છે જેને બુદ્ધિ કદી પ્રાપ્ત કરી શકતી નથી. અંતઃસ્કૂર્તિનું આવું ઉચ્ચતર સાધન જો કોઈ પ્રાપ્ત કરી શકતું હોય તો તે હૃદય જ છે. જેવી રીતે બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે, એવી જ રીતે હૃદય અંતઃસ્કૂર્તિવાળી બોધિનું સાધન છે. 3. पासह समरण जो कुणइ संतुढे हियएण । X આ હસ્તપ્રતની ફોટો કોપી જૈન સાહિત્ય વિકાસ મંડળમાં ગ્રંથાંક એ. ૩૨ તરીકે છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૯૭ “જે પુરુષ (મનથી) સંતુષ્ટ થયો છતો હૃદયથી પાર્શ્વનાથનું સ્મરણ કરે છે એટલે કે જે પુરુષ હૃદયરૂપી કમલ તેની જે કર્ણિકા તેમાં, શ્રી પાર્શ્વયક્ષથી લેવાયેલા ધરણ નામક નાગરાજ અને પદ્માવતી વડે જેમની પર્યાપાસના થઈ છે તેવા શ્રી પાર્શ્વનાથને વિશેષ પ્રકારે સ્થાપન કરીને, ત્રણેય સંધ્યાએ અને દિનરાત તેમને સ્મૃતિના વિષયમાં લાવે છે એટલે અન્ય સર્વ વ્યાપાર ત્યજી, એકાગ્ર ચિત્તવાળો બની તેમનું સ્મરણ કરે છે. * દિયા પદની આટલી અર્થગંભીરતા ત્યાં દર્શાવવામાં આવી છે. ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ ક્રિયા પદની અર્થગંભીરતા આટલી હદ સુધી સમજવી આવશ્યક છે. અને તેથી જ અન્ય સ્થળે પણ જણાવેલ છે કે 'हत्पुण्डरीकपीठे भजत तं पार्श्वतीर्थकरम्' ૧૧. મંત્રની વ્યાખ્યા મંત્રની જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા ગ્રંથોમાં આ રીતે પ્રાપ્ત થાય છે : મંત્ર એટલે દેવાધિષ્ઠિત અક્ષરસમૂહ અથવા જેની સાધના કરવી ન પડે તેવી અક્ષરોની રચનાવાળો સમૂહ વિશેષ. જ્ઞાન અને રક્ષણ તેનાથી નિશ્ચયથી થાય છે માટે તેને મંત્ર કહે છે. પાઠ કરવા માત્રથી સિદ્ધ અથવા પુરુષ (દેવ) જેનો અધિષ્ઠાયક હોય તે મંત્ર.૩ ★ यः पुमान् संतुष्टः सन् हृदयेन पार्श्वनाथस्मरणं कुरुते । यो हृदयारविन्दकर्णिकायां श्री पार्श्वयक्षोपसेवितधरणेन्द्रपद्मावतीप्रणीतपर्युपास्ति पार्श्वनाथं विनिवेश्य त्रिसंध्यमहोरात्रम् यः स्मृतिगोचरीकरोति अनन्यव्यातिरेकाग्रचेताः । - भयहरस्तोत्रवृत्तिः । ૨. કન્નો દેવાધિષ્ઠિતોડસાધનો વાડક્ષરનાવિશેષ: -પંચાશક ૧૩ વિવરણ, જ્ઞાતાધર્મકથા, પ્રવચનસારોદ્ધાર, ગચ્છાયાર પન્ના, પિડનિર્યુક્તિ, દર્શનશુદ્ધિ પ્રકરણ, વ્યવહાર સૂત્ર, રાયપસણીય. २. ज्ञानरक्षणे नियमाद् भवत इति कृत्वा मन्त्र उच्यते । -પોડ. ૭ યશોભદ્રસૂરિકૃત વિવ. પત્ર ૩૯ એ. ३. पाठमात्रसिद्धः पुरुषाधिष्ठानो वा मन्त्रः । -ધ. સ. અધિ.૩ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પઠિતસિદ્ધ તે મંત્ર કહેવાય છે.૧ જેની આદિમાં ૐકાર હોય અને અંતમાં “સ્વાહા' હોય તેવો કાર આદિ વર્ણવિન્યાસવાળો મંત્ર કહેવાય છે. ૨ ૧૨. સૂત્રનો પરિચય પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ “વસદિ' પદથી થતો હોવાથી તેનું ઉવસગ્ગહર નામ યોજાયું છે. આ નામ અનુયોગદ્વાર સૂત્ર ૧૩૧માં સૂચવાયેલ આદાનપદનું સ્મરણ કરાવે છે. આદાનપદ સાથે “સૂત્ર' શબ્દનો પ્રયોગ થવાથી જેવી રીતે લોગસ્સસૂત્ર, નમુત્થણે સૂત્ર વગેરે નામો અસ્તિત્વમાં આવ્યાં તેવી જ રીતે “ઉવસગ્ગહરં સૂત્ર' નામ પણ અસ્તિત્વમાં આવ્યું છે. આ સ્તોત્રની રચના કાર્યવશાત્ થઈ છે. જ્યારે શ્રી સંઘમાં વ્યંતરકૃત ઉપદ્રવ શરૂ થયો ત્યારે તેના નિવારણ માટે તત્કાલીન યુગપુરુષ-યુગપ્રધાનચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી સંઘનાં કષ્ટો નિવારવા માટે આ સ્તોત્ર રચ્યું હતું. આ સ્તોત્રની ગાથાઓના પરિમાણ વિશે પણ મતભેદ પ્રવર્તે છે અને તે મતભેદોનું મૂળ કારણ કેટલાક પ્રવાદો તથા કથાનકો છે. આ વિષયની છણાવટ અમે આગળ [૧૦] “ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ' નામક શીર્ષક હેઠળ કરી ગયા છીએ, તેથી અહીં તેની પુનરાવૃત્તિ કરવી ઉચિત નથી. મંગલ કોઈપણ સૂત્ર કે ગ્રંથમાં પ્રારંભમાં હંમેશાં મંગલ મૂકવામાં આવે છે, કારણ કે એવો નિયમ છે કે આદિમાં, મધ્યમાં તથા અંતમાં જેમાં મંગલ હોય ૨. મંતો હોમ્સ પઢિયસિદ્ધો ! –પંચકલ્પ ભાષ્ય, કલ્પ. ૧, પંચકલ્પચૂર્ણિ, પંચવસ્તુ પ્રકરણ, નિશીથચૂર્ણિ. २. ऊँकारादि स्वाहापर्यन्तो हौंकारादिवर्णविन्यासात्मकस्तं । - ઉત્ત. બુ. પૃ. અધ્ય. ૧૫, પૃ. ૪૧૭ Page #481 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૩૯૯ તેવાં જ શાસ્ત્રો હોય છે. તેથી અહીં પણ ત્રણેય સ્થળે મંગલ મૂકવામાં આવેલ છે. પ્રથમ ગાથામાં પારં પદ મંગલ છે, ત્રીજી ગાથામાં તુણા પામો પદ મંગલ છે. પાંચમી ગાથામાં પાસ નિચંદ્ર પદ મંગલ છે. સ્તોત્રની નિત્ય સ્મરણીયતા : આ સ્તોત્રનું સર્જન નિમિત્તવશાત્ થયેલ છે અને તેનું સ્મરણ-ચિંતન પણ નૈમિત્તિક જ છે. પરંતુ ગમે તે કારણસર આની નિત્યસ્મરણીય તરીકે ગણના પાછળના કાલમાં થવા પામી છે. આ સ્તોત્ર દ્વારા સ્તવનીય દેવાધિદેવ ભગવાન પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ છે. આ સ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુસ્વામી શ્રી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં થયેલા હતા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સ્તવના દ્વારા સ્તોત્ર ન બનાવતાં પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તવનાને જ આમાં કેમ સમાવિષ્ટ કરી ? એ શંકા થવી સ્વાભાવિક છે. પરંતુ તેનું સમાધાન એ જ હોઈ શકે કે ભગવાન શ્રી પાર્શ્વનાથ અન્ય તીર્થકર ભગવંતો કરતાં નિરાળા, વિશિષ્ટ તથા ભવ્યત્વવાળા હતા તથા જેમના અધિષ્ઠાયક દેવો અનેક હોય તેવા હતા તેથી જ આ સ્તોત્ર દ્વારા તેમની સ્તવના કરવામાં આવી. આ સ્તોત્રની પાંચ ગાથામાં ક્રમશઃ નીચેના વિષયો સમાવાયા છે. વંદન, મંત્રમહિમા, પ્રણામમાહાભ્ય, ઉપદેશાનુસાર આચરણનું ફળ અને યાચના. પ્રથમ ગાથામાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પરમેશ્વર શ્રી પાર્શ્વનાથને વંદન કરાયું છે. બીજા ગાળામાં તેમના નામથી અધિષ્ઠિત “વિસહર ફુલિંગ' મંત્રના પાઠથી શાં શાં ફલો પ્રાપ્ત થાય છે તે જણાવાયું છે. ત્રીજી ગાથામાં તે પરમેશ્વર દેવાધિદેવને પ્રણામ કરવા માત્રથી થતાં અત્યભુત ફલો વર્ણવાયાં છે. ૨. તે મંત્રમણિ મ પન્ના ય સન્થસ ! –ઉ. સૂટ, શાજ્યાચાર્ય(ટીકા) પૃ. ૨ ૨. સમાદ્દેિ સર્વદા રાય પનીય ! -અ. ક. લ., પૃ ૮ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચોથી ગાથામાં તે પરમેશ્વરે ઉપદેશેલ સમ્યકત્વ ધર્મનું પાલન નિઃશ્રેયસ પદ પર્યત લઈ જાય છે તે દર્શાવાયું છે. - પાંચમી ગાથામાં પુનઃ ભગવાન શ્રી પાર્શ્વનાથને જુદાં જુદાં વિશેષણોથી સ્તવી તેમની સમક્ષ એક જ પ્રાર્થના કરવામાં આવી છે અને તે પ્રત્યેક ભવમાં જિનધર્મની પ્રાપ્તિની. આ સ્તોત્ર દ્વારા નથી કરાઈ કોઈ ઈહલોકના ફલની સ્પૃહા કે નથી કરાઈ કોઈ પરલોકમાં પ્રાપ્ત થનારા દેવદેવેન્દ્ર આદિ પદોની કામના. માત્ર એક જ યાચના છે અને તે શ્રી જિનધર્મપ્રાપ્તિની. એટલે આ સ્તોત્ર સ્તવનીયની સ્તુતિરૂપ સ્તોત્રનાં લક્ષણોથી પરિપૂર્ણ છે. આ સ્તવના રચયિતા યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી હોવાથી એ સવાલ થાય છે કે શું આવા મહાપુરુષો પણ મંત્રનો ઉપયોગ કરતા હતા? અને આ રીતનો ઉપયોગ કરવો તે શાસ્ત્રમર્યાદાથી વિરુદ્ધ નથી ? આનું સમાધાન એ છે કે-જિનશાસનની રક્ષા તથા પ્રભાવનાના કારણે મંત્રનો આવો ઉપયોગ શાસ્ત્રવિરુદ્ધ નથી પરંતુ તેનો ઉપયોગ કરનારાને જિનશાસનના પ્રભાવક કહેવામાં આવ્યા છે અને સમયે સમયે પૂર્વ પુરુષોએ આવો ઉપયોગ કર્યાના પ્રસંગો શાસ્ત્રોમાં નોંધાયા છે. આધ્યાત્મિક તથા આધિભૌતિક નિવૃત્તિદાયકતા : આ સ્તોત્ર આધ્યાત્મિક નિવૃત્તિ આપનાર છે તેમ જ આધિભૌતિક નિવૃત્તિ પણ આપનાર છે એવું સ્પષ્ટીકરણ જિનપ્રભસૂરિકૃત ટીકાના નિમ્નોક્ત વચનથી થાય છે. આ સ્તોત્રના પાઠથી પરંપરાએ સિદ્ધપણું તે ફલ છે.” “આ લોક અને પરલોકના સુખના આભિલાષીઓએ આ સ્તોત્રનું હિંમેશાં સ્મરણ કરવું તથા પઠન કરવું જોઈએ.' એટલે આ સ્તોત્ર ઉભય ફળને આપનાર છે. १. विज्जासिद्धो अ कई अद्वैव पभावगा भणिया । -સમ્યક્ત સપ્તતિ ગા.૨ Page #483 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૧ આ સ્તોત્રની રચના કયા નગરમાં યા સ્થળમાં થઈ તે અંગે પ્રાપ્ત થતી ટીકાઓ કશો જ પ્રકાશ પાડતી નથી. આ અંગે જે લખાણ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે. જયારે વરાહમિહિર વ્યંતર બની ઉપદ્રવ શરૂ કર્યો ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામી તે નગરમાં ન હતા પણ અન્યત્ર હતા તેથી જયાં ઉપદ્રવ શરૂ થયો ત્યાંના સંઘે વિચાર કર્યો કે આ વ્યંતરકૃત ઉપદ્રવને દૂર કરી શકે તેવા કેવલ શ્રી ભદ્રબાહુ જ છે અને તેથી તેમણે બનેલ સ્વરૂપને જણાવવાપૂર્વક ગુરુને વિનંતિ મોકલી. શ્રી ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનથી આ બધો વ્યતિકર જાણી આ વિનંતિનો સ્વીકાર કરી મહાપ્રભાવવાળું નવું ઉવસગ્ગહર સ્તોત્ર બનાવી સર્વત્ર મોકલ્યું. તેથી સમસ્ત સંઘ તેના પાઠ અને સ્મરણના પ્રભાવથી નિરુપદ્રવ થયા. આથી નિશ્ચિત થાય છે કે જે નગરમાં ઉપદ્રવ થયો તે નગરમાં શ્રી ભદ્રબાહુ ન હતા પણ અન્યત્ર હતા. સંઘની વિનંતિથી આ સ્તોત્ર તેમણે બનાવી બીજાઓ દ્વારા મોકલાવ્યું હતું. આ સ્તોત્ર લઈ જનારા સાધુઓ હતા કે શ્રાવકો હતા તે નિર્ણત થતું નથી. ૧૩. અક્ષરમાન આ સ્તોત્ર ૧૮૫ અક્ષર પ્રમાણ છે. (સંયુક્ત અક્ષરને એક જ અક્ષર ગણવાનો છે.) પહેલી ગાથામાં ૩૭, બીજીમાં ૩૮, ત્રીજીમાં ૩૭, ચોથીમાં ૩૫ અને પાંચમીમાં ૩૮ અક્ષરો છે જે બધા ભેગા કરતાં ૧૮૫ થાય છે. ૧૪. સંયુક્તાક્ષરો આ સ્તોત્રમાં સંયુક્તાક્ષરો ૧૮ અને એક મતે ૧૯ છે. પ્રથમ ગાથામાં ૪ સંયુક્તાક્ષરો છે. બીજીમાં ૨, ત્રીજીમાં ૪, ચોથીમાં ૬, પાંચમી ગાથામાં ૩ અને જેઓ દ્વિઝ ને બદલે તેનું પાઠ સ્વીકારે છે તેમના મતે ૨. આ રીતે સંયુક્તાક્ષરની વ્યવસ્થા છે. પ્ર.-૧-૨૬ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૧૫. ઉવસગ્ગહર’ સ્તોત્રનું સ્મરણમાં સ્થાન પ્રતિદિન સ્મરણ કરવા યોગ્ય સ્તોત્રો કે જેને “નવસ્મરણ' કહેવામાં આવે છે, તેમાં આ સ્તોત્રનું સ્થાન પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્ર એટલે શ્રી નમસ્કાર મહામંત્ર પછી તરત જ છે, જે આનું ઉત્કૃષ્ટ સ્થાન દર્શાવે છે. જો કે ખરતરગચ્છમાં પ્રચલિત સપ્ત સ્મરણમાં આનું સ્થાન સર્વથી અંતિમસાતમું છે. આવી પ્રણાલિકા કેમ થઈ તે વિચારણીય છે. પ્રાથમિકતા નવસ્મરણોમાં શ્રી નમસ્કાર સૂત્ર તો અનાદિ છે. તે સિવાયનાં સર્વ સ્તોત્રોમાં રચનાકાલની દૃષ્ટિએ પણ ઉવસગ્ગહરે પ્રથમ છે. રચયિતાની દૃષ્ટિએ પણ ઉવસગ્ગહરના રચયિતા મહાજ્ઞાની, ચૌદ પૂર્વધર અને સર્વ સ્તોત્રોના રચયિતામાં પ્રથમ સ્થાને બિરાજમાન શ્રી ભદ્રબાહુસ્વામી છે. - શ્રમણ ભગવંત મહાવીરની પટ્ટપરંપરામાં સ્તોત્રકાર આચાર્યો જે કોઈ થયા તેમાં પણ સર્વ પ્રથમ ભદ્રબાહુસ્વામી જ હતા. તેમની પૂર્વે થયેલા પણ આચાર્ય ભગવંતે સ્તોત્રની રચના કર્યાનું જાણવામાં નથી. ૧૭. “ઉવસગ્ગહર સ્તોત્રની જુદી જુદી ગાથાઓના જુદા જુદા પ્રભાવ* આ સ્તોત્રની ૫ ગાથાઓ પૈકી પ્રથમ ગાથાનો પાઠ ઉપસર્ગઉપદ્રવ અને વિષધરના વિષનો નાશ કરનાર છે. પ્રથમ તથા બીજી ગાથાનો સંયુક્ત રીતે કરાયેલો પાઠ યા સ્મરણ ગ્રહ-રોગ-મારિ, વિષમ જવર, દુખ, દુર્જન તથા સ્થાવર જંગમ વિષનો નાશ કરનાર છે. પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ગાથાના પાઠ યા સ્મરણથી વિષમ રોગ, દુઃખ તથા દારિત્ર્યનો નાશ થાય છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ચતુર્થ ગાથાના પાઠથી સર્વ વાંછિત પ્રાપ્તિ થાય છે. આ ચાર ગાથામાં શ્રી પાર્શ્વચિંતામણિ મંત્ર સ્થાપન કરાયેલો છે * જુઓ કિ. પા. વૃત્તિ પૃ. ૮૨ Page #485 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૩ અને સંપૂર્ણ સ્તોત્ર(૧થી ૫ ગાથા પ્રમાણ)ના પાઠથી આલોક તથા પરલોકનાં સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. ૧૮. “ઉવસગ્ગહર' સ્તોત્રમાં મંત્રો આ સ્તોત્રમાં વિસહર કુલિંગ મંત્ર તો છે જ પણ બીજાય અનેક મંત્રો જેવા કે સ્તંભન, મોહન, વશીકર, વિદ્વેષણ, ઉચ્ચાટણ તથા પાર્શ્વયક્ષયક્ષિણી મંત્ર ગુપ્ત રીતે સ્થાપિત કરાયેલા છે. પાંચમી ગાથામાં વિશેષ કરીને દષ્ટકોત્થાપન, પુરક્ષોભકરણ તથા ક્ષેમકરણ અંગેના મંત્રો હોવાનું નોંધાયું છે. ૧૯ ઉવસગ્ગહર સ્તોત્રમાં યંત્રો આ સ્તોત્રમાં અનેક યંત્રો હોવાનું પણ નોંધાયું છે. પ્રથમ ગાથામાં નીચેનાં યંત્રો છે. (૧) જગદ્ગાલ્લભ્યકર, (૨) સૌભાગ્યકર, (૩) ભૂતાદિનિગ્રહકર, (૪) શુદ્રોપદ્રવનાશક, (૫) જવરોપશામક, (૬) શાકિનીનાશક, (૭) વિષનિગ્રહકર. બીજી ગાથામાં નીચેનાં યંત્રો છેબૃહસ્યક્ર યંત્ર તથા ચિંતામણિચક્ર યંત્ર છે. ત્રીજી ગાથામાં નીચેનાં યંત્રો છે. વંધ્યાશબ્દાપ, (વંધ્યત્વનિવારક) અપત્યજીવન, કાકવંધ્યત્વનિવારક, બાલકગ્રહપીડાનિવારક, સૌભાગ્યદાયક તથા અપસ્મારાપહારક. ચોથી ગાથામાં નીચેનાં યંત્રો છે :સર્વાર્થસાધક દેવકુલ તથા કલ્પદ્રુમ યંત્ર. પાંચમી ગાથામાં શાંતિક, પૌષ્ટિક, વર-રોગ-શાકિની-ભૂત-પ્રેતરાક્ષસ તથા કિન્નરાદિનાશક યંત્રો છે. ૨૦. “ઉવસગ્ગહરં સ્તોત્રમાં દર્શાવેલ ફલો પ્રાપ્ત કરવા માટેની વિધિ ઉપરોક્ત જે ફલો દર્શાવાયાં છે તે ફલો પ્રાપ્ત કરવા માટે સાધકે ઉપવાસ કરવાપૂર્વક આ સ્તોત્ર દ્વારા એકવીસવાર યા એકસો આઠ વાર Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અભિમંત્રિત કરેલા ધૂપ તથા બલિકર્મ આદિ કરવાનાં છે જેના યોગે સાધક તે તે ઉપદ્રવોને દૂર કરે છે.* આ સંપૂર્ણ સ્તોત્રનો જાપ કેવી રીતે કરવો ? તથા તેથી શું ફળ મળે છે ? તે અંગે કોઈ ગુરુપરિપાટી યા તો તેવો કોઈ અવિચ્છિન્ન પરંપરાથી ચાલ્યો આવતો આમ્નાય સાંપડતો નથી. ખૂબ જ શોધખોળને અંતે આર્ય જંબુસ્વામી જૈન જ્ઞાનમંદિર ડભોઈમાંથી ‘ઉવસગ્ગહરં કલ્પ' નામક એક હસ્તપ્રત સાંપડી. તેમાં આ સ્તોત્રની સાધના કરવાની એક વિધિ દર્શાવવામાં આવી છે, જે અહીં નીચે રજૂ કરવામાં આવે છે. આ સ્તોત્રનું બહાર તથા અંદરથી શુદ્ધ બની દરરોજ સાત વાર સ્મરણ કરવાથી અવશ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. આ સ્તોત્રને લખીને વિધિપૂર્વક કંઠમાં ધારણ કરવાથી વંધ્યાને પુત્ર પ્રાપ્ત થાય છે. લખેલા સ્તોત્રને ધોઈ તેનું પાણી પાવાથી શાકિની, ડાકિની, ભૂત, પ્રેત રાક્ષસ આદિ પરાભવ કરતા નથી. હંમેશાં ચાંદીના પટ્ટમાં આનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ મહાસ્તોત્રનો આપત્તિના સમયે ત્રણ આયંબિલ કરી, ભૂમિશયન, બ્રહ્મચર્ય, સત્ય બોલવું વગેરેથી પવિત્ર બની ભગવાન શ્રી પાર્શ્વનાથની પૂજા કરી તેમની આગળ શુદ્ધ સ્ફટિકની માલાથી અથવા અકલબેરની માલાથી સાડાબાર હજારની સંખ્યાથી જાપ કરવો જોઈએ. તે પછી અગર, કપૂર અને કસ્તૂરીનો દશાંશ હોમ કરવો જોઈએ. આમ ત્રણ દિવસ પર્યંત ક૨વાથી ત્રીજે દિવસે પદ્માવતી (દેવી) પ્રસન્ન થાય છે. ચિંતિત કાર્ય સિદ્ધ થાય છે. સર્વત્ર સાધકનો જયવાદ થાય છે અને પદ્માવતી (દેવી) પ્રત્યક્ષ બની દર્શન આપે છે. ★ अनेनैव च स्तोत्रेण त्रि-सप्तकृत्वोऽष्टशतं वाऽभिमन्त्रितेन धूपबलिकर्मादिना कृतोपवासपुरुषस्तत्तदनर्थसार्थं व्यर्थयति । અ. ક. લ. પૃ. ૯ १. एतत् स्तोत्रं बाह्याभ्यन्तरं शुद्धया प्रतिवासरं सप्तवारं स्मरणेन अवश्य राज्यलक्ष्मीः प्राप्यते नात्र संदेहः । एतत् स्तोत्रं लिखित्वा विधियुतो कंठे धार्यते वंध्यादिनां अवश्यं पुत्रं लभते । एतत् स्तोत्रं लिखित्वा प्राक्षाल्य पाने सति शाकिनी डाकिनी भूतप्रेतपुद्गलब्रह्म राक्षसादि न पराभवं करोति नित्ये जीतकाय रजतपट्टे पूजनात् महालक्ष्मी प्राप्ती । Page #487 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર 7405 21. ઉવસગ્ગહર સ્તોત્રનો રચનાકાળ ઉવસગ્ગહરના પ્રણેતા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ વીર સં. ૯૪માં થયો હતો. તેમનો ગ્રહસ્થ પર્યાય 45 વર્ષનો હતો અને ચારિત્ર પર્યાય 31 વર્ષનો હતો. તે 31 વર્ષોમાં 17 વર્ષ તેઓ મુનિતરીકે રહ્યા જ્યારે 14 વર્ષ યુગપ્રધાન આચાર્ય તરીકેનો કાલ હતો એટલે વીર સં. ૯૪માં ભદ્રબાહુ સ્વામીના 45 ગૃહસ્થવાસનાં તથા 17 મુનિપણાનાં વર્ષો ઉમેરતાં વીર સં. 156 આવે છે. વીર સં. ૧પ૬થી વીર સં. 170 સુધીનો તેમનો યુગપ્રધાન કાલ હોવાથી તેમણે ઉવસગ્ગહરની રચના આ 14 વર્ષના ગાળા દરમ્યાન કરી છે તે નિર્વિવાદ છે. પરંતુ તેમણે નિશ્ચિત રૂપે કયા વર્ષમાં તે રચના કરી તે જાણવાનું આપણી પાસે હાલ કોઈ સાધન નથી. 22. આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીની અન્ય રચનાઓ આવશ્યક દશવૈકાલિક ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહારસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત આ દશ ગ્રંથો પર તેમણે નિયુક્તિઓ રચી છે. (મહામંગલકારી કલ્પસૂત્રના રચયિતા પણ તેઓ જ છે.) દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથ આ ચાર છેદસૂત્રો, ભદ્રબાહુ સંહિતા તથા ઉવસગ્ગહરે આમ સોળ રચનાઓ તેમના નામે નોંધાઈ છે. સંસક્તનિયુક્તિ, ગૃહશાંતિ સ્તોત્ર તથા સપાદલક્ષવસુદેવહિડી આદિ ગ્રંથો ભદ્રબાહુસ્વામી કૃત હોવા સામે અનેક વિરોધો હોઈ તેની નોંધ લેવી ઉચિત નથી. एतत् महास्तोत्रं कष्टावसरे आचाम्लत्रितयं कृत्वा सार्धद्वादशसहस्रं जपेत् सलेमानी मालया वा शुद्धस्फाटिकमालया। भूशय्यां ब्रह्मचारी सत्यवाची पवित्रितः पार्श्वनाथजिनं पूज्य अप्रे जापो विधीयते // 1 // पश्चादगरकर्पूरकस्तूरीदशांसं जुहुयात् एवं त्रिदिन कृते सति तृतीये वासरे पद्मावती प्रसन्ना भवति चितितकार्यसिद्धिः सर्वत्र जयवादो भवति प्रत्यक्षीकरणे दर्शनं ददाति // इति श्री राज्यसागरसूरि आराधित सद्याम्ना गुरुगम्यतो कृतो सिद्धी // 2 // આર્ય જંબૂસ્વામી મુક્તાબાઈ જૈન જ્ઞાન આગમમંદિર, ડભોઈ, પ્રતિ નં. 6115 (ઉવસગ્ગહરં કલ્પ) 1. આ ગ્રંથ આજે લભ્ય નથી. આજે આ નામથી મળતો ગ્રંથ કૃત્રિમ હોવાનું તેના જાણકારો કહે છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ 406 શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અહીં એક વાત લખવી આવશ્યક છે કે કેટલાય વિદ્વાનો ઉવસગ્ગહર સ્તોત્રના પ્રણેતા આચાર્ય શ્રી ભદ્રબાહુને વિક્રમની છઠ્ઠી શતાબ્દીના હોવાનું માનવા પ્રેરાય છે અને તે માટે વિવિધ દલીલો રજૂ કરે છે. પરંતુ વિ. સં. ૧૩૬પમાં રચાયેલી અર્થકલ્પલતાવૃત્તિના પ્રણેતા શ્રી જિનપ્રભસૂરિ ઉવસગ્ગહર સ્તોત્રના પ્રણેતા શ્રી ભદ્રબાહુને વીર-નિર્વાણની બીજી શતાબ્દીમાં થયેલા જ સ્વીકારે છે અને તેથી તેમના મતને જ અહીં માન્ય કરાયો છે. 23. ભદ્રબાહુસ્વામીએ આવસ્મયનિષ્કુત્તિમાં દર્શાવેલ સલ્વવિર નિવારની દિ જેવી રીતે ઉવસગ્ગહરં સ્તોત્રમાં શ્રી ભદ્રબાહુએ “વિસહર સુલિંગ મંત્ર દર્શાવ્યો છે, તેવી રીતે બીજે ક્યાંય પણ વિદ્યા કે મંત્ર દર્શાવ્યો છે ખરો ? એ શંકા થવી સ્વાભાવિક છે. તેના સમાધાનમાં જણાવવાનું કે આવસ્મયની નિષુત્તિ ગા. ૧૨૭૦માં તેમણે “સવ્યવિસનિવારણી’ વિદ્યા પણ ગંધર્વ નાગદત્તના કથાનકમાં દર્શાવી છે અને વિશેષ નોંધપાત્ર બીના તો તે છે કે તેમાં પ્રાંતે સ્વાહા' પલ્લવનો પ્રયોગ કરાયો છે અને તેથી એ પણ નિર્ણત થાય છે કે ત્યારે “સ્વાહા'નો પલ્લવ તરીકે પ્રયોગ થતો હતો. પ્રાકૃતમાં “સ્વાહા'નું સાહા” ન કરતાં સ્વાહા જ કાયમ રખાયું છે. 24. “વિસહર કુલિંગ' મંત્રમાં મંત્રબીજોનો પ્રયોગ ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં વિસર ફુલિંગમંત્ર એટલું જ કહેવાયું છે અને તેનો પાઠ કરવાનું સૂચવાયું છે. જ્યારે ટીકાકારોએ તે મંત્રને આગળ પાછળ % 6 શ્રી મર્દ આદિ બીજોથી સમન્વિત કરીને તે પછી તેનો જાપ કરવા સૂચવ્યું છે. અહીં એ વાત વિચારવાની છે કે શું શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં પણ 3% 2 શ્રી મદ્દ આદિ મંત્રબીજો પ્રયોગમાં લેવાતાં હતાં ? તથા >> શ્રી આદિ મંત્ર બીજો ઇતરોમાં જોવા મળે છે, તેવી રીતે જૈનોમાં પણ છે કે જૈનેતરોમાંથી તે જૈનોમાં પ્રવેશ પામ્યાં છે ? Page #489 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર 407 શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં. “સ્વાહા' પલ્લવ તરીકે હતું. એ આપણે ઉપર જોઈ ગયા છીએ એટલે જો એ પલ્લવ હોય તો પછી બીજાં મંત્ર બીજો પણ હોય જ તે વાત માન્યા વિના ચાલે તેમ નથી. તે જૈનેતરોમાંથી જૈનોમાં દાખલ નથી થયાં ને? તેનો જવાબ એ છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની ૧૯મી પાટે થયેલા માનદેવસૂરિએ રચેલ શાંતિસ્તવ કે જેનું પ્રસિદ્ધ નામ લઘુશાન્તિ છે તેમાં 3% $ ફ્રી વગેરે મંત્રબીજો દર્શાવાયેલાં છે. બીજું કમઠ અસુરે દર્શાવેલાં મંત્રબીજોથી ગર્ભિત મંત્રાધિરાજ સ્તોત્રમાં જણાવાયું છે કે આ મંત્રબીજો કમઠ અસુરે દર્શાવ્યાં છે એટલે મંત્રાબીજોથી સમન્વિત કરવાની પદ્ધતિ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પૂર્વે પણ જૈનદર્શનમાં હોય તેવી સંભવિતતા માન્યા વિના ચાલે તેમ નથી 25. ઉવસગ્ગહર સ્તોત્રમાં પંચપરમેષ્ઠિની સ્થાપના “ઉવસગહરં સ્તોત્રમાં પાંચ પરમેષ્ઠિનાં નામોના આદ્યાક્ષરો ગોઠવવામાં આવ્યા છે. એવું સૂચન આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પોતાની રચેલી “અર્થકલ્પલતા' ટીકામાં કર્યું છે અને જણાવ્યું છે કે વિદ્યાઓનું સર્વસ્વ અને મંત્રોનું ઉપાદાન કારણ પંચ પરમેષ્ઠિ મહામંત્ર નમસ્કાર મંત્ર છે. તે નમસ્કાર મહામંત્રમાં નમસ્કાર કરવા યોગ્ય પાંચ પરમેષ્ઠિ છે. તેમના નામના અક્ષરોની રચના આ (ઉવસગ્ગહર) સ્તવ સંબંધી ગાથાઓની આદિમાં નિરૂપણ કરાયેલી દેખાય છે. જે આ રીતે પ્રથમ ગાથાની આદિમાં “૩વ' એ બે અક્ષરથી ઉપાધ્યાય સમજવાના છે. પદના એક દેશમાં પદના સમુદાયનો અહીં ઉપચાર કરવાનો છે. બીજી ગાથાની આદિમાં ‘વિરૂ' એ બે વર્ણથી સાધુઓ સમજવાના છે. કારણ કે વિષ સર્વ રસાત્મક છે તેમ સાધુઓ પણ તે તે પાત્રની અપેક્ષાએ તે તે રસદાયક થાય છે માટે સાધુઓ પણ વિષ જેવા છે. પ્રસ્તુત સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિકની નિયુક્તિમાં શ્રમણોને વિષ સમાન કહેલા છે. ત્રીજી ગાથાની શરૂઆતમાં “જિટ્ટ' એ અક્ષરોથી આચાર્ય સમજવાના Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે. કારણ કે ભગવાન તીર્થંકર દેવો મોક્ષમાં ગયા પછી જ્યાં સુધી તીર્થ હોય ત્યાં સુધી આચાર્યો રહે છે. અહીં ‘તિકૂ ધાતુનો પ્રાકૃતથી વિટ્ટ આદેશ થવા પામ્યો છે. અથવા તો સ-ચિત્ એ દ્રવ્ય-ગુણ અને પર્યાયોથી અનુયોગ સ્વરૂપ છે તેમાં રહે તે ચિસ્થ કહેવાય અને તે આચાર્યો છે. ચોથી ગાથાની આદિમાં “દ' એ બે અક્ષરથી અતિ ભગવંત સમજવાના છે. “તુ' નો અર્થ છે નાશ કરવો. જેઓ ઘાતકર્મ ચતુણ્યનો યા તો સકલ જગતના સંશયોના સમૂહનો નાશ કરે તે તાદ' કહેવાય. એટલે વિહરમાણ અથવા તો જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તેવા અતિ ભગવંતો. પાંચમી ગાથાની આદિમાં ‘રૂ' એ બે વર્ષોથી સિદ્ધ ભગવંતો ગ્રાહ્ય છે. રૂ ધાતુનો અર્થ છે ગતિ કરવી. “રૂત' એટલે ગયેલા, ફરી પાછા ના આવવા માટે મુક્તિમાં ગયેલા એવા સિદ્ધો. અહીં ટીકાકારે જણાવ્યું છે કે અન્ય અર્થોમાં પ્રયોગમાં લેવાયેલા આ પદોને પરમેષ્ઠિ મંત્ર રૂપ કહેવા તે અયોગ્ય છે એવી શંકા ન કરવી. કારણ કે પરોવ સનથ થતી ઇત્યાદિમાં બીજપદો અન્ય અર્થમાં પ્રયોગમાં લેવાયાં હોવા છતાંય તેઓની મંત્રસ્વરૂપતા ચાલી જતી નથી. એટલું જ નહીં પણ તેનો મંત્રરૂપ પ્રભાવ પણ પ્રાપ્ત થતો દેખાય છે. ઉવસગ્ગહર' સ્તોત્રમાં જો કે અહંત ભગવંતોનું જ પ્રાધાન્ય હોય તે યોગ્ય છે તો પણ આ સ્તોત્ર શ્રુતકેવલીએ રચેલ હોવાથી સૂત્ર છે અને તેનું અધ્યયન ઉપાધ્યાયોએ જ કરાવવું જોઈએ તેથી આદિમાં ઉપાધ્યાય કહ્યા છે. ઉપાધ્યાય પાસે આ સૂત્રનું અધ્યયન કરનારને સાધુઓ જ સહાય કરે છે. કારણ કે તેમનો સહાય કરવામાં અધિકાર છે. તેથી ઉપાધ્યાય પછી સાધુઓ કહેવાયા છે. આ પ્રમાણે અધ્યયન કરાયેલ તે સૂત્રનો અર્થ આચાર્યો જ કહે છે તેથી સાધુઓ પછી આચાર્ય મૂક્યા છે અને આચાર્યના ઉપદેશથી અહંતોનું જ્ઞાન થાય છે. (અહીં અહત આ સ્તોત્રમાં વર્ણવાયેલ ભગવાન પાર્શ્વ છે.) તેથી આચાર્યની પછી અહમ્ કહ્યા છે, આ સ્તોત્રના પાઠથી થનારું ભાવફળ પરંપરાએ સિદ્ધપણું છે. તેથી અહંતુ પછી સઘળા શુભ અનુષ્ઠાનોના ફળભૂત સિદ્ધ ભગવંતોનું પ્રતિપાદન કરાયું છે. આ પ્રમાણે પંચ પરમેષ્ઠિથી ગર્ભિત Page #491 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૯ આ સ્તોત્ર છે.* ૨૬. ભગવાન શ્રી પાર્શ્વનાથની વિશેષતા સર્વ તીર્થકર ભગવંતો તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. સર્વ તીર્થકર ભગવંતો જન્મથી (ગર્ભાવાસથી) આરંભી ત્રણ જ્ઞાન સંયુત હોય છે. સર્વ તીર્થંકર પ્રભુઓ અતુલ બલ, રૂપ, ઐશ્વર્ય તથા કાંતિના ભંડાર સમા હોય છે. એટલે અમુક તીર્થંકર વધુ પુણ્યવાન અને અમુક તીર્થકર ઓછા પુણ્યવાનું એમ કહેવું વાજબી નથી. આમ છતાં પણ બીજી ઔદયિકભાવજન્ય પુણ્ય પ્રવૃતિઓ કોઈ કોઈ તીર્થકર ભગવંતમાં વિશેષ હોય તો તેને જૈનશાસન અમાન્ય કરતું નથી. ભગવાન શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ત્રણ તીર્થકરો ચક્રવર્તી પુણ્યનો ભોગવટો કરનારા હતા જ્યારે બાકીના ૨૧ તીર્થકરોને માટે તેવી સ્થિતિ ન હતી, તેવી જ રીતે ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટ કોટિના આદેય નામકર્મના ઉદયવાળા હતા અને જેમના નામનો પ્રભાવ કલિકાલમાં વિશેષ હોય તેવા હતા. તેમ કહેવાથી બીજા શ્રી તીર્થકર ભગવંતોની ન્યૂનતા દર્શાવાતી નથી. શ્રી પાર્શ્વનાથસ્વામીના અધિષ્ઠાયકો અન્ય તીર્થકર ભગવંતો કરતાં વિશેષ છે એ પણ ભગવાન શ્રી પાર્શ્વનાથનો મહિમા વધવામાં નિમિત્તભૂત ઘટના છે. ભગવાન શ્રી પાર્શ્વનાથની ઘણી આચાર્યાઓ દેવીપણાને તથા ઇંદ્રાણીપણાને પામી છે એ હકીકત જ્ઞાતાધર્મકથાસૂત્રના દ્વિતીયશ્રુતસ્કંધમાં દર્શાવાઈ છે. ત્યાં જણાવાયું છે કે અમરેન્દ્રની અગ્રમહિષીઓ, બલીન્દ્રની અગ્ર મહિણીઓ, દક્ષિણ વિભાગના (અસુરેન્દ્ર સિવાયના) ઈંદ્રોની અગ્રમહિષીઓ, ઉત્તર વિભાગના (અસરેન્દ્ર સિવાયના) ભવનપતિ ઇંદ્રોની અગ્ર મહિણીઓ, દક્ષિણ વિભાગના વ્યંતર દેવોની અગ્રમહિષીઓ, ઉત્તર વિભાગના વાણવ્યંતરદેવોની અઝમહિષીઓ, ચંદ્રની અગ્રમહિષીઓ, * અ ક. લ. પૃ, ૯-૧૦ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સૂર્યની અગ્રમહિષીઓ, શક્રેન્દ્રની અગ્રમહિષીઓ, ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ એ બધી પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથની સાધ્વીઓ હતી.+ અને તે બધી જ તે તે ઈન્દ્રોની ઈન્દ્રાણીરૂપે ઉત્પન્ન થઈ છે. ર૬. . નવકાર મહામંત્રની આરાધના અને ઉવસગ્ગહરં સ્તોત્ર નવકાર મહામંત્રમાં દર્શાવેલા પાંચ પરમેષ્ઠિની-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમની-આરાધના સાધકોને શાં શાં ફલ આપે છે તેનું વિશદ વિવેચન શ્રીમાનતુંગસૂરિ રચિત વારસાર થવા નામક સ્તોત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાં જણાવાયું છે કે અરિહંતની આરાધના ખેચરપદવી અને મોક્ષ-આ બે વસ્તુને આપનાર છે; જ્યારે સિદ્ધની આરાધના રૈલોક્યવશીકરણ અને મોહન-આ બે વસ્તુને આપનાર છે. આચાર્યની આરાધના જલ-જવલન આદિ સોળ ભયનું સ્થંભન કરે છે. ઉપાધ્યાયની આરાધના આ લોકનો લાભ કરનાર અને સર્વ ભયોનું નિવારણ કરનાર છે. સાધુની આરાધના પાપોનું ઉચ્ચાટન, મારણ અને તાડન આદિ કર્મોને કરે છે. ઈહલૌકિક પદાર્થોનો લાભ કરનાર ઉપાધ્યાયની આરાધના છે પરંતુ તે આરાધના કેવી રીતે કરવી ? તે સવાલ અવશ્ય ઊઠે છે. તેના સમાધાનમાં ભક્તિભર સ્તોત્રના ટીકાકાર (નમસ્કાર વ્યાખ્યાન ટીકાકાર) જણાવે છે કે ચોવીસ તીર્થંકરો પૈકી જે તીર્થંકરો શ્વેત છે તેમની આરાધના અરિહંતની આરાધના છે, જે તીર્થકરો રક્ત વર્ણના છે તેમની આરાધના સિદ્ધની આરાધના છે, જે તીર્થકરો કનક વર્ણના છે તેમની આરાધના આચાર્યની આરાધના છે, જે તીર્થકરો મરકત વર્ણના (નીલ વર્ણના) છે તેમની આરાધના ઉપાધ્યાયની આરાધના છે અને જે તીર્થંકરો શ્યામ વર્ણના છે તેમની આરાધના સાધુની આરાધના છે. ઉપાધ્યાયની આરાધના માટે મરકત વર્ણવાળા શ્રી પાર્શ્વનાથ ભગવંતની આરાધના ઇષ્ટ મનાય છે. તેમની આરાધના માટેનું સ્તોત્ર તે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર છે. તે દ્વારા થનાર ફળ તરીકે સર્વ ભયોનો નાશ તથા + જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર પૃ. ૨૪૬ Page #493 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૪૧૧ ઇહલૌકિકલાભ-આ લોકના પદાર્થોનો લાભ છે, જે ક્રમશઃ ‘ઉવસગ્ગહરં’ સ્તોત્રની બીજી ગાથાના ત્રીજા તથા ચોથા ચરણ-‘તસ્સ ગહરો નમારી, ટુકના નંતિ સ્વામં’-દ્વારા તથા ત્રીજી ગાથાના બીજા ચરણના ‘વદુતો હોફ'-પદ દ્વારા દર્શાવેલ છે. ૨૭. વિસ નિમંત પદની વિશિષ્ટ વ્યાખ્યા : ‘વિસહર કુલિંગ’ એટલા સંકેત માત્રથી જે મંત્ર સૂચવાયો છે તે મંત્રને દર્શાવતું સ્તોત્ર ‘નમિ’ સ્તોત્ર છે. નમિળ સ્તોત્રમાં પણ તે મંત્ર તદ્દન સ્પષ્ટ રીતે સૂચવાયો નથી. પરંતુ તે મંત્રને વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી ગુપ્ત રખાયો છે અને કહેવાયું છે કે આ સ્તોત્રની મધ્યમાં અઢાર અક્ષરનો જે મંત્ર છે તેને જે જાણે છે તે ૫૨મ પદમાં રહેલા શ્રી પાર્શ્વનાથનું સ્ફુટ રીતે ધ્યાન કરી શકે છે. અર્થાત્ તેનું જ્ઞાન પણ સર્વ કોઈને થવું સુલભ નથી પાછળથી આચાર્ય શ્રી માનતુંગસૂરિની પરંપરામાં થયેલ અન્ય આચાર્યો દ્વારા તે મંત્રને જુદાં જુદાં સ્તોત્રોમાં સ્પષ્ટ પ્રગટ કરવામાં આવ્યો જે આજે પણ પ્રાપ્ય છે. પરંતુ તે મંત્ર પ્રાકૃત ભાષામાં છે, તેની આગળ શીર્ષક તરીકે પ્રણવ તથા તે સાથે બીજાક્ષરો તથા અંતમાં બીજાક્ષરો તથા પલ્લવોના સંયોજનનું ક્યાંય વિધાન હતું નહીં. માત્ર અઢાર અક્ષરનો આ મંત્ર છે એમ જ જણાવાયું હતું. તે મંત્ર શ્રી પાર્શ્વનાથના નામથી અધિષ્ઠિત હતો તે જ તેનું ફલદાયકત્વ હતું પરંતુ ગમે તે કારણોસર પાછળથી તેમાં ી વગેરે બીજો ઉમેરાતાં ગયાં અને તે અઢાર અક્ષરનો મંત્ર અઠ્ઠાવીસ અક્ષરો સુધીનો થઈ ગયો. આ બધું ક્યારે થયું, તેનો ઇતિહાસ સાંપડતો નથી. ‘નમિા પાસ વિસર વસહ નિળ પુરુલિન' આ મંત્રમાં વિભક્ત્યંત પદ એક પણ નથી. નમિળ એ કૃદંત છે. પાસ, વિસત્તર, વસહ, બિળ, દ્યુતિન એ કેવલ અવિભક્ત્યંત શબ્દો જ છે. આ સ્થિતિમાં આ મંત્રનો અર્થ શો કરવો ? તે પણ વિચારણીય છે. આ મંત્રનો ડેવલ શબ્દાર્થ કરીએ તો નીચે મુજબ થાયશ્રી તરુણપ્રભસૂરિએ આનો અર્થ નીચે મુજબ કર્યો છે : Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ नमिऊण એટલે નમસ્કાર કરાય છે. पास એટલે હે પાર્થ विसहर એટલે તું વિષને દૂર કર.. वसहजिण એટલે જિનોમાં વૃષભ : फुलिंग પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા ! अर्ह परब्रह्म रवि फुलिंग, ॐ ह्रीं नमः श्री नमदिन्द्रवृन्द । प्रणम्यसे पार्श्व विषं हर त्वं, जिनर्षभ श्री भवते नमो ह्रीं ॥४॥ એટલે કે પરબ્રહ્મરૂપી રવિના સ્ફલિંગ સમા, નમતા છે ઇન્દ્રોના સમૂહ જેને, જિનોમાં વૃષભ ! હે પાર્શ્વ ! તું નમસ્કાર કરાય છે. વિષને દૂર એટલે કર.૧ આ અર્થ તેમણે કેવી રીતે કર્યો તે અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. શ્રી રત્નકીર્તિસૂરિ સ્વરચિત પાર્શ્વજિન સ્તોત્રમાં આ મંત્રનો અર્થ નીચે પ્રમાણે કરે છે : નશિપ-નમસ્કાર કરીને. પાર-પાર્શ્વનાથને. વિ-વિષધરોના વિષનો નાશ કરનારા. વનિur-જિનોમાં વૃષભ. તા-સ્ફલિંગો પર જય મેળવનારા. | (સ્તવું છું આ અર્થ અધ્યાહારથી લીધો છે.) नमिऊण पासनाहं विसहविसनासिणं तमेव थुणे । वसहजिणफुलिंग फुलिंगवरमंतमज्झत्थं ॥९॥ આમાં તેઓ જે અર્થ કરે છે તે કેવી રીતે કરે છે તેનો કોઈ આધાર નથી. ૧. જૈ. સ્તો. સ , ભા. ૨ , પૃ. ૩૮ ૨. જે. સ્તો. સં., ભા. ૨, પૃ. ૪૦ Page #495 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦ ૪૧૩ વિહરવસદ પદ એક ગણવું કે વિહર ને જુદું પદ ગણી વસત્તિ પદ એક ગણવું તેનું પણ સ્પષ્ટીકરણ કરાયું નથી. તે યુગના મંત્રોને વિભક્તિઓ નહોતી લગાડાતી ? એ પણ પ્રશ્ન ઊઠે છે. આ બધા પ્રશ્નોનો સ્પષ્ટ પ્રત્યુત્તર નમસ્કાર વ્યાખ્યાન ટીકામાં આપવામાં આવ્યો છે. ત્યાં, ઉવસગ્ગહરંનો મંત્ર દર્શાવતાં દર્દી શ્રી પાર્શ્વનાથ ધરણેન્દ્ર પદ્માવતી મૈં નમઃ। એ મંત્ર દર્શાવાયો છે અને તેનું વિવેચન કરતાં જણાવાયું છે કે : पणमिय सिरि पासनाह धरणिंद पउमावई सहियं । मायाबीजं नम इय अठ्ठारसअक्खरं मंतं ॥ અને આ ગાથાનુસાર અઢાર અક્ષરના મંત્ર તરીકે હૈં શ્ર અર્દૂ નમિનળ પાસ વિસદરવસદ બિળ પુનિયા હૈં નમઃ એ મંત્ર ટાંકવામાં આવ્યો છે. ઉ૫૨ દર્શાવેલી ‘પમિતિ પાસના 'થી શરૂ થતી ગાથા એ અઢાર અક્ષરના મંત્રનો શબ્દાર્થ છે. પળમિય=નમિq=નમીને સિપાસનાદ=શ્રી પાસ=શ્રી પાર્શ્વનાથને ધર્તા=વિસદરવસદ ધરણેન્દ્ર અને પડમાવ=જ્ઞિાતિન=પદ્માવતી સહિત માયાવીન=સ્ટ્રી=સ્ટ્રી=ને (કે જેમાં ધરણેન્દ્ર પદ્માવતી તથા પાર્શ્વનાથ સમાવિષ્ટ છે) નમ=નમઃ=નમસ્કાર થાઓ. આનું વિશદ સ્પષ્ટીકરણ કરતો મંત્ર ૐ હૈં શ્રી પાર્શ્વનાથ ઘરનેન્દ્ર પદ્માવતી ટ્વીનમઃ એ છે અને તે પણ અઢાર અક્ષરનો છે ઃ ઉપ૨ દર્શાવેલી ગાથા પમિય સિર પાસનાનો શબ્દાર્થ આ પ્રમાણે છે : ધરણેન્દ્ર અને પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથને પ્રણામ કરીને મૈં Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ કારને (કે જે ધરણેન્દ્ર પદ્માવતી તથા પાર્શ્વનાથનું પ્રતીક છે.) નમું છું. આ પરથી નિશ્ચિત થાય છે કે પિઝા પણ વિદ વદ વિપત્નિા મંત્રમાં છ પદો છે : (૧) નમિ., (૨) પાસ, (૩) વિદર, (૪) વસ૬, () નિ, (૬) પુર્તિા . આનો અન્વયે નીચે મુજબ કરી શકાય : વિદિવસ નિતિન ('પૂજિત' પદ અધ્યાહાર સમજવાનું છે) પાર નUિT. અર્થ - વિષધરોમાં વૃષભ એટલે શ્રી ધરણેન્દ્ર અને “નિકુત્રિા ' એટલે લિંગો (અગ્નિકણ જેવા ઉપદ્રવો) ઉપર જય મેળવનાર શ્રી પદ્માવતી તેનાથી પૂજિત “પાર' એટલે શ્રી પાર્શ્વને “નમિઝ' એટલે નમીને. જો કે અહીં ‘વિરહર વદનો અર્થ ધરણેન્દ્ર કરાયો છે તે તો બરાબર છે, કારણ કે ધરણેન્દ્ર તે નાગરાજ છે અને વિષધર વૃષભનો અર્થ પણ નાગોના રાજા છે પરંતુ નિપુર્તિાનો અર્થ પદ્માવતી કેવી રીતે કરવો તેનું સમાધાન સાંપડતું નથી. નમસ્કાર વ્યાખ્યાનટીકા'માં આ વિગતના સંદર્ભમાં એક ચક્ર દર્શાવાયું છે તે ચિંતામણિ ચક્ર છે. જો કે દ્વિજપાર્ષદેવગણિએ દર્શાવેલ ચિંતામણિ ચક્ર સાથે આને મેળવતાં આમાં કેટલીક વિભિન્નતા દૃષ્ટિગોચર થાય છે. અમે આ જ ગ્રંથમાં અન્યત્ર સર્વ યંત્રો દર્શાવ્યાં છે. ત્યાં દ્વિજપાર્શ્વદેવગણિએ દર્શાવેલ ચિંતામણિ ચક્ર પણ દર્શાવ્યું છે; તેથી “નમસ્કાર વ્યાખ્યાનટીકા'માં સૂચવેલ યંત્ર અહીં દર્શાવ્યું નથી. - ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં વિસર પુર્તિા' પદ દ્વારા આ મંત્ર કહેવાયો છે. ત્યાં “નમિઝા પાન મંત' પદ ન મૂકતાં વિસર પુત્રિ મંત' પદ શા માટે મુકાયું ? આ શંકા પણ ઊઠવી સ્વાભાવિક છે. પણ તેનું સમાધાન એ છે કે આ મંત્ર દ્વારા બે કાર્યો થાય છે; એક તો વિષોનું હરણ અને બીજું ક્લિષ્ટ (તણખા મુકાયા હોય તેવા) રોગોનો નાશ. આ १. वर्णान्तः पार्श्वजिनो यो रेफस्तलगतः स धरणेन्द्रः । तुर्यस्वरः स बिन्दुः स અત્યવતી સંજ્ઞ: -ભૈ, ૫., ક., નૃ., ૫, શ્લો. ૩૪ Page #497 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૪૧૫ હકીકતને સૂચવતા આ મંત્રમાં બે પદો છે. એક ‘વિસહર' અને બીજું ‘ફુલિંગ' એટલે આ મંત્રને ‘મિળ પાસ' મંત્રથી વાચ્ય ન કરતાં ‘વિસાપુતિન’ મંત્રથી વાચ્ય કરાયો છે અને તે દ્વારા આ મંત્રથી સિદ્ધ થનારાં કાર્યો સૂચવાયાં છે. ૨૮. ઉવસગ્ગહરં સ્તોત્રમાં દર્શાવાયેલા ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ . ઉવસગ્ગહરં સ્તોત્રમાં ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ દર્શાવાયા છે અને તે ત્રણ પ્રકારના આત્માઓની કક્ષાનુસાર તેમને પ્રાપ્ત થતાં ફલો પણ દર્શાવાયાં છે. તેમાં સર્વ પ્રથમ કક્ષાના આત્મા (જધન્ય) ‘મનુજ’ દર્શાવ્યા છે કે જેઓ ભૌતિક આપત્તિઓના નિવારણને જ પ્રાધાન્ય આપે છે. સ્તોત્રકારે તેમને માટેનાં ફલો-ગ્રહ, રોગ, મારિ અને દુષ્ટ જ્વરોનો નાશ ગણાવ્યાં છે જે દર્શાવતી ગાથા 'વિજ્ઞપ્તિ મંત' છે. બીજી કક્ષાના આત્માઓ તરીકે ‘પ્રણત' આત્માઓ દર્શાવ્યા છે કે જે મધ્યમ કક્ષાના છે, તેમને પ્રાપ્ત થનારાં ફલો તરીકે બહુલો-સ્વર્ગ આદિની સંપદાઓ, રાજ્ય, સુખ, સમૃદ્ધિ, દુ:ખ-માત્રનો નાશ દર્શાવ્યો છે અને તે દર્શાવતી ગાથા ‘વિડ જે મંતો' છે. ત્રીજા કક્ષાના આત્માઓ તરીકે ‘લબ્ધ સમ્યક્ત્વ' આત્માઓ દર્શાવ્યા છે કે જે ઉત્તમ આત્માઓ છે. તેમને પ્રાપ્ત થનારાં ફલો તરીકે નિર્વિઘ્ને અજરામર પદની પ્રાપ્તિ દર્શાવાઈ છે એટલે કે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ અને જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ લોકમાં સુખ સંપદાઓ તેને મળ્યા જ કરતી હોય છે તે બતાવાયું છે. આમ ત્રણે પ્રકારના આત્માઓ માટે આ સ્તોત્ર ફલદાયક છે અને સૌને પોતપોતાની કક્ષાનુસાર ફલો સાંપડે છે. ૨૯. ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ કરવા અંગે કોઈપણ મંત્ર યા સ્તોત્રનો જાપ કેવી રીતે કરવો તે અંગે ગ્રંથકારો દર્શાવે છે. તે વિધિ ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ અથવા સ્મરણ માટે પણ તેટલી જ કૃત્યકારી અથવા કાર્યસાધક છે. બે સ્થળોએ વિધિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એક યોગશાસ્ત્રમાં તે Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ પ્રકારે : “શરીરને સુખ થાય તેવા આસને બેસી, ઓષ્ઠ પુટને જોડેલું રાખી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રયુગને સ્થાપી, દાંતો પરસ્પરનો સ્પર્શ ન કરે તે રીતે રજોભાવ અને તમોભાવથી રહિત એવું પ્રસન્ન વદન રાખી, ભૂચાલન વગેરેથી રહિત થઈ, પૂર્વાભિમુખ, ઉત્તરાભિમુખ યા જિનપ્રતિમાની અભિમુખ બની, પ્રમાદનો ત્યાગ કરી, શરીરને સીધું અને સરલ રાખી ધ્યાનનો પ્રારંભ કરવો જોઈએ.’ "'* બીજા આચાર્ય શ્રી મેરુતંગસૂરિ વિરચિત સૂરિમુખ્યમંત્ર કલ્પમાં તે નીચે પ્રમાણે સાંપડે છે : +‘ચંદ્રનાડી દ્વારા વાયુનું રેચન કરવું અને રેચન કરતાં એવી ભાવના કરવી કે રજોગુણરૂપ રક્તવાયુનું રેચન થઈ રહ્યું છે. તે પછી સૂર્યનાડી દ્વારા વાયુનું રેચન કરવું અને રેચન વખતે એવી ભાવના કરવી કે દ્વેષરૂપ કૃષ્ણવાયુનું રેચન થઈ રહ્યું છે. તે પછી ચંદ્રનાડી દ્વારા વાયુને પૂરક કરીને નાભિમાં સ્થાપન કરવો અને તે વખતે ભાવના કરવી કે સત્ત્વગુણરૂપ શ્વેતવાયુનું આકર્ષણ થઈ રહ્યું છે. તે પછી હોઠોને સારી રીતે બંધ રાખી, મુખને પ્રસન્ન રાખી, પરસ્પર દાંતોનો સ્પર્શ ન થાય તે રીતે, દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર યા તો જે ધ્યેય છે તેના બિંબ આદિ ઉપર રાખી, જીભનું પણ ચાલન ન થાય તે રીતે અંતર્જલ્પરૂપ યા અનાહતનાદરૂપ ધ્યેયમંત્ર આદિનું સ્મરણ કરવું.” * સુવાસનસમાસીન: સુશ્લિષ્ટાધરપરવ:। नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥१३५॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाऽप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ - યો. શા. પત્ર ૩૪૦ + चन्द्रेण राजसरूपं रक्तवायुं सूर्येण द्वेषरूपं कृष्णवायुं रेचयित्वा पुनः शशिना सत्त्वगुणरूपं श्वेतवायुमाकृष्य नाभौ च संस्थाप्य प्रसन्नास्यः सुश्लिष्टौष्ठयुगो दन्तैर्दन्तानस्पृशन्नासायां.... मूर्ती वान्यस्तदृष्टिर्जिह्वामप्यचालयन् अन्तर्जल्पाकारमनाहतनादरूपं वा स्मरणमारभेत । સૂ. મં, ક, સૂ, ભા. ૧. પૃ. ૧૪૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૧૭ અન્ય સ્થળે પણ આ જ વિધિનું સમર્થન કરતી જાવિધિ જોવા મળે છે. આચાર્ય શ્રી ચન્દ્રસૂરિ વિરચિત અભુત પદ્માવતી કલ્પમાં વિધિનો એક પ્રકાર નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે : *પ્રથમ સ્નાન કરી, શુભવસ્ત્રોથી વિભૂષિત બની, સુગંધિયુક્ત થઈ, પૂર્વાભિમુખ, પર્યકાસને બેસી, નાસિકાના અગ્રભાગ પર બે નેત્રો સ્થાપી, નિર્મલ એવા જનરહિત સ્થાનમાં મંત્રસાધકે વાયુનો નિરોધ કરવો. પછી ધીમે ધીમે વાયુને અંદર લઈ, તે પછી રેચકની વિધિથી વાયુને ધુમાડાની શિખાના આકારે બહાર કાઢી, પાપરજોને ખંખેરી નાખી, પોતાના આત્માને કર્મોરૂપી ઇંધણોના (કાષ્ઠોના) સમૂહની ઉપર બેઠેલો જોવો. આ વિધિમાં કેવળ પૂર્વ સેવાનો પ્રકાર પ્રાપ્ત થાય છે અને તે અઘમર્ષણરૂપે છે. ઉત્તર સેવા માટે ઉપર પહેલી બે વિધિ દર્શાવ્યા પ્રમાણે સમજવી. ૩૦. નહિ મંત્રના આમ્નાયનું વિશ્લેષણ ઈતર મંત્રશાસ્ત્રોમાં પ્રત્યેક મંત્રના ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ તથા કલકનો નિર્દેશ કરી વિશ્લેષણ કરવાની પ્રથા છે તથા કયા કૃત્ય માટે તે મંત્રનો વિનિયોગ કરાય તે પણ દર્શાવવામાં આવે છે. જૈન મંત્રશાસ્ત્રમાં આવા વિશ્લેષણનો માર્ગ દર્શાવવાની પ્રથા જણાતી નથી છતાં ક્યારેક કોઈ કોઈ ગ્રંથકાર પરસમય માર્ગની પદ્ધતિ અનુસરતા જોવાય છે. ★ पूर्वं पूर्वाभिमुखः स्नातः शुभवस्त्रविभूषितः । सुरभिः पर्यंकासने संस्थो नासाग्रन्यस्तदृग्युग्मः ॥१॥ निर्मलनिर्जनदेशे स्थित्वा मन्त्री निरुध्य वायुं च । आपूर्य शनैरन्तो रेचकविधिना ततस्तूर्ध्वम् ॥२॥ उत्क्षिप्य च धूमशिखा-कारेण विधूय पापरेणुं च । आत्मानं कर्मेन्धनपुञ्जस्योपरि स्थितं स्मरेत् ॥३॥ -સૂ, મું. ક. સં., પરિશિષ્ટ વિભાગ પૃ. ૨ ૧. જુઓ અહંગીતા પૃ. ૨ પ્ર.-૧-૨૭ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રસ્તુત સ્તોત્રના નમિ પાસ મંત્ર કે જેને “(પાર્જ) ચિંતામણિ મંત્ર' તરીકે ઉલ્લિખિત કરાયો છે તેના ઋષિ, છંદ, દેવતા વગેરેનો ઉલ્લેખ ભૈરવ પદ્માવતી કલ્પ ગ્રંથમાં (ગ્રંથ સમાપ્ત થતાં જે ૩૧ પરિશિષ્ટો આપવામાં આવેલ છે તે પૈકી સાતમું પરિશિષ્ટ કે જેનું શીર્ષક પદ્માવતી મંત્રા—ાય વિધિ આપવામાં આવેલ છે અને જેના કર્તા તરીકે ત્યાં કોઈનો ઉલ્લેખ નથી તેમાં) પૃ. ૪૩ ઉપર કરાયો છે. ત્યાં દર્શાવાયું છે કે :___ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग श्री हौं મર્દ નઃ | ૐ | મી-શ્રી પાર્શ્વરિત્તામછાત્રી -વાર્થ: પર, ગાયત્રી छन्दः, श्री धरणेन्द्रपद्मावती देवता, माया बीजं, श्री शक्तिः, अर्ह कीलकम् मम सकलसिद्धिप्राप्त्यर्थं जपे विनियोगः । આ પ્રમાણે નિર્દિષ્ટ મંત્રા—ાય વિધિને વિગતથી વિચારીએ. अस्य-श्री पार्श्व चिन्तामणि मन्त्रस्य-पार्श्वः ऋषिः મંત્રનું નામકરણ અને દ્રષ્ટા-આ બંને વસ્તુઓ અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. () નામકરણ-વિસદર ત્નિ' મંત્રનું નામ અહીં શ્રી પાર્શ્વ ચિંતામણિ મંત્ર તરીકે નિર્દિષ્ટ થયું છે.' (ક) ત્રઋષિ-દ્રષ્ટા-શ્રી પાર્શ્વનાથ પ્રભુ. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપર્યુક્ત મંત્રને પૂર્વમાંથી ઉદ્ધત કર્યાનું ગ્રંથકારોએ જણાવેલ છે. આ મંત્રના મૂલ દ્રષ્ટા અર્થથી ભગવાન શ્રી પાર્શ્વનાથ છે તેમ દર્શાવવાનો અહીં આશય છે. १. चिन्तामणिर्मूलमन्त्रः कामधुक् कल्पपादपः । मंत्रराजः सर्वकर्मा निधिः कामघटोऽपि च ॥ તાનિ તસ્ય નામન.... -વિતાનમંત્રીના પૃ. ૯૧ હ. લિ. પ્ર. ॐ हीं श्रीं अहँ नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही नमः एष मूलमंत्रः । चिंतामणि संप्रदाय. चिंतामणिमंत्रराजकल्प । -હ. લિ. પ્રત. પત્ર ૧૨ Page #501 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦૪૧૯ ૨. છંદ-આ ‘પાર્શ્વ ચિંતામણિ મંત્ર’નો છંદ ‘ગાયત્રી’* દર્શાવાયો છે. ૩. દેવતા-ધરણેન્દ્ર-પદ્માવતી. અધિષ્ઠાયક દેવતા તરીકે શ્રી ધરણેન્દ્ર દેવ તથા પદ્માવતી દેવી-બંનેનાં નામો અહીં દર્શાવાયાં છે. * અહીં ચિંતામણિ મંત્રનો છંદ ગાયત્રી* છે તેમ નિર્દેશ થયો છે. અનુષ્ટુપ છંદને ગાયત્રી છંદનો જ એક પ્રકાર માનવામાં આવે છે. અનુષ્ટુપ્ છંદનું સ્વરૂપ કાલક્રમે પરિવર્તન પામતું આવ્યું છે.× આ છંદના શ્લોકને ચાર પાદ હોય છે અને દરેક પાદમાં આઠ આઠ અક્ષરો હોય છે. ક્ષેમેન્દ્ર સુવૃત્તતિલકમાં જણાવ્યું છે કે ભેદ-પ્રભેદ ગણતાં અનુષ્ટુપ્ છંદોનો સમુદાય અસંખ્ય છે તેમાં લક્ષ્ય અનુસારે ખાસ કરીને શ્રવ્યતાની પ્રધાનતા હોવી જોઈએ.+ પ્રસ્તુત ચિંતામણિ મંત્રને (મિળ મંત્ર ને) છંદની દૃષ્ટિએ વ્યવસ્થિત કરવામાં આવે તો તેનાં ત્રણ પાદો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે : પાદ ચિંતામણિ મંત્ર . ૩ મૈં શ્ર અTM મિળ = ૮ અક્ષર ૨. પાસ વિસદર વસહ = ૯ અક્ષર ३. जिण फुलिंग ह्रीं नमः - ૯ અક્ષર. પ્રખ્યાત ગાયત્રી મંત્ર વસ્તુત: ‘સાવિત્રી મંત્ર' છે. પરંતુ તેનો છંદ ગાયત્રી હોવાથી ગાયત્રી મંત્રરૂપે તેનું નામ પ્રચલિત થયું છે. તેના ત્રણ પાદ એટલે ૨૪ અક્ષરો પ્રકટ છે અને એક પાદના આઠ અક્ષરો ગુહ્ય રાખવામાં આવે છે. × જુઓ પ્ર. ટી. ભા. ૩, પૃ. ૪૮૩ + असंख्यो भेदसंसर्गादनुष्टुप् छन्दसां गणः तत्र लक्ष्यानुसारेण श्रव्यतायाः प्रधानता । સુવૃત્ત તિલક પ્રથમ વિન્યાસ શ્લો. ૧૫ અěકારને એકાક્ષરી બીજાક્ષર સમજવામાં આવે છે. તે પ્રકારે ગણતરી કરતાં પ્રથમ પાદના આઠ અક્ષર થાય છે. જે મહેંકારને એકાક્ષરી ન સ્વીકારે તે ૩ કારને અનુશ્રુતિ સમજી તેને સંખ્યાની ગણતરીમાં લેતા નથી, તેનો વિન્યાસ શીર્ષકરૂપે નિશ્ચિત હોવાથી પણ ઘણી વખત તેને ગણતરીમાં લેવાતો નથી. બીજા પાદમાં નવ અક્ષરો છે અને ત્રીજા પાદમાં આઠ અક્ષરો છે. આ પ્રકારે પ્રસ્તુત ચિન્તામણિ મંત્ર પચીસ અક્ષરના પરિમાણવાળો થાય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ૪. બીજ-માયાબીજ, ત્રિલોકબીજ, અતિશયપ્રદ બીજ. માયાબીજ- હું કારને મંત્રના બીજ તરીકે દર્શાવાયું છે. પ્રસ્તુત સ્તોત્રના ઉદ્દભવના મુખ્ય પ્રયોજન રૂપે કોઈ બીજાક્ષર હોય અથવા તો તે સમગ્ર સ્તોત્રને એક અક્ષરમાં સમાવિષ્ટ કરનાર કોઈ બીજાક્ષર હોય તો તે દૂ કાર છે, તેમ અર્થ સમજાય છે. કારનો વાચ્યાર્થ ધરણેન્દ્ર પદ્માવતી સહિત પાર્શ્વનાથ છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે કારણે આ નિર્દેશ કરાયો હશે. બીજની સાથે સાધમ્ય હોવાથી અને બીજ કહેવામાં આવે છે. જેવી રીતે બીજ ફણગા, અંકુર તથા ફળોને પેદા કરે છે તેમ આ પણ પુણ્ય વગેરે ફણગાને તથા ભક્તિ અને મુક્તિ રૂપી ફળો પેદા કરે છે. બીજ એટલે તત્ત્વભૂત અક્ષર એવો પણ અર્થ પ્રાપ્ત થાય છે. શક્તિ-સ્તોત્રના લક્ષ્ય સુધી પહોંચાડનાર સાધન. આ સાધન શ્રી કાર છે, તેમ દર્શાવાયું છે.' ૬. કીલક-દઢમૂલ કરનાર સિદ્ધાંત. આવા સિદ્ધાંતરૂપે અક્ષર જો કોઈ હોય તો તે મર્દ કાર છે તેમ દર્શાવાયું છે. १. वर्णान्तः पार्श्वजिनो यो रेफस्तलगतः स धरणेन्द्रः । तुर्यस्वरः सबिंदुः स भवेत् पद्मावतीसंज्ञः ॥ -भैरव पद्मावती कल्प पृ. १६ २. बीजसाधाद् बीजम् यथाहि बीजं प्रसवप्ररोहफलानि प्रसूते तथेदमपि पुण्यादि__ प्ररोहभुक्तिमुक्तिफलजनकत्वाद् बीजमुच्यते । -fસ. છે. શ, મ. ચાસ (ન. સ્વા. સં. વિ. પૃ. ૩૦) 3. बीजं तत्त्वाक्षरम् । सं. द्वया० काव्य अभयतिलकवृत्ति । (ન. સ્વા. સં. વિ., પૃ. ૩૯) ૪. શક્તિ કે જેને વૈદિક ગાયત્રી કહે છે તેને જૈનો “શ્રી' કહે છે તેમ શ્રી નર્મદાશંકર મહેતાએ તેમના “શાક્તસંપ્રદાય' નામના ગ્રંથમાં દર્શાવેલ છે. તેમણે આધાર દર્શાવ્યો નથી. એટલે આ અભિપ્રાયનું કારણ શોધી શકાયું નથી. -મંત્રશાસ્ત્ર પૃ. ૯૦. Page #503 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૦૪૨૧ ૭. વિનિયોગ-મમ સત્નસિદ્ધિ પ્રાપ્તચર્થ કરે વિનિયોગઃ - મંત્ર શાને માટે કૃત્યકારી છે તે દર્શાવતાં સકલ સિદ્ધિની પ્રાપ્તિનો નિર્દેશ થયો છે. સ્તોત્રોમાં જે જે કૃત્યોનો નિર્દેશ થયો છે, તે સઘળાં માટે આ મંત્ર કૃત્યકારી છે. ૩૧. ચિન્તામણિ મંત્રનો વર્ણવિશ્લેષણ અથવા વિપ્રકીર્ણ પદ્ધતિએ વિન્યાસ ઉવસગ્ગહર સ્તોત્રમાં “ચિંતામણિ મંત્ર'(નમિઝા પાસ વિદર મંત્ર)ના અક્ષરો અથવા શબ્દો વર્ણવિશ્લેષણ પદ્ધતિ દ્વારા વિન્યસ્ત કરેલા છે. તેવો એક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ચિંતામણિ મંત્રા—ાય ગ્રંથમાં જણાવાયું છે કે જેવી રીતે ભયહર સ્તવમાં (પિન સ્તવમાં) ચિંતામણિ મંત્ર તિરોહિત કરાયો છે તેવી જ રીતે ઉવસગ્ગહર સ્તવમાં પણ ચિંતામણિ મંત્ર તિરોહિત કરાયો છે.' ભયહરસ્તવમાં મિUI મંત્રનો કેવી રીતે વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરાયેલ છે તેનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કલ્પનાતીત રીતે મંત્ર પદોને તથા કોઈ પદના અક્ષરોને સ્તોત્રમાં અસ્તવ્યસ્ત પ્રકારે વિન્યસ્ત કરવામાં આવેલ છે. દાખલા તરીકે નામ મંત્ર અંતર્ગત વસહ પદનો નમિઊણ સ્તોત્રની ગાથામાં વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી વિન્યાસ કરવામાં આવેલ છે. નમિUા સ્તોત્રની બીજી ગાથાના ચાર પાદો આ પ્રમાણે છે :सडियकरचरणनहमुह, निबुड्डनासा विवन्नलायन्ना । कुटुमहारोगानल-फुलिंग निद्दड्डसव्वंगा ॥२॥ પ્રસ્તુત ગાથાના બીજા ચરણના વિવન પદમાંથી “વ'નો ઉદ્ધાર કરવાનો છે. પછી પ્રથમ ચરણના સડિયા પદમાંથી “સ'નો ઉદ્ધાર કરવાનો છે ૨. ૩૫સહસ્તકfષ ચિન્તામfમંત્રો મદફતવવકેવ | २. वसहत्ति द्वितीयगाथायाम् (–વિ. મ. મા. (હ.પ્ર.) -જયદતોત્રવૃત્તિ. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને નહ પદમાંથી 7નો ઉદ્ધાર કરવાનો છે. આ રીતે અસ્તવ્યસ્ત પદ્ધતિથી સ્તોત્રમાં વિન્યસ્ત અથવા ગ્રંથિત કરાયેલ અક્ષરો અથવા પદોને વિપ્રકીર્ણ કહેવામાં આવે છે. ઉવસગ્ગહરં સ્તોત્રમાં વિપ્રકીર્ણાક્ષરી પદ્ધતિથી તિરોહિત કરાયેલ ચિંતામણિ (વિસહર ફુલિંગ) મંત્રનો સમુદ્વા૨ નીચે પ્રમાણે કરી શકાય : ૩૨. મંત્ર એટલે શું ? મંત્ર એટલે કોઈ અગમ્ય શબ્દોથી ભરેલી ગૂઢ ભાષા યા તો બીજાક્ષરોથી સમન્વિત વર્ણોનો સમૂહ જ હોય છે એવું નથી. વિવિધ મંત્રોનું અધ્યયન કરતાં જાણવા મળે છે કે કેટલીક વાર વિગતોનું વર્ણન માત્ર દર્શાવ્યું હોય તેવા પણ મંત્રો હોય છે. ચિંતામણિ અક્ષર અથવા મંત્રનાં ૬ પદના વિન્યાસ પદો નો પ્રકાર नमिऊण पास विसहर वसह जिण फुलिंग ન, મિ, (3), पास विसहर વ, સ, जिण फुलिंग * સ્તોત્રમાં વિન્યાસ નું સ્થળ ગાથા त्रीजी पहेली पांचमी पहेली पहेली पांचमी बीजी ચરણ ४ तथा -૨ ४ ३ १ નોંધ ‘ન' તુવવવોમાં નમિળ પદના ચારેય અક્ષરો વિપ્રકીર્ણ રીતે બે ગાથામાં ઉપલબ્ધ થાય છે અને દીર્ઘ ૐ ને હ્રસ્વ ૩ તરીકે સ્વીકારવો પડે છે. ૬. વસદ પદના ત્રણેય અક્ષરો એક જ પદમાં વિપ્રકીર્ણ રીતે ઉપલબ્ધ થાય છે. બાકીનાં બધાં પદો સ્તોત્રમાં વિપ્રકીર્ણ પદ્ધતિથી વિન્યસ્ત થયેલાં માલૂમ પડે છે. वंदामि उवसग्गहरं कम्मधण पास जिणचंद ! । विसहर विसनिन्नासं । उवसग्गहरं નિચંદ્ર ! | विसहर फुलिंगमंतं Page #505 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૩ દા. ત. પ્રભાવક ચરિત્રમાં પાદલિપ્તસૂરિના જીવનચરિત્રમાં તેમના જીવનમાં એક પ્રસંગને આલેખતી ગાથાને મંત્ર તરીકે ગણાવાઈ છે. जह जह पएसिणिं जाणुयंमि पालित्तउ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुरंडरायस्स ॥ અર્થ :- જેમ જેમ પ્રદેશિનીને જાનુ ઉપર પાદલિપ્ત ફેરવે છે તેમ તેમ મુરંડ રાજાની શિરોવેદના નાશ પામે છે. આ ગાથા લખ્યા બાદ ત્યાં જણાવ્યું છે કેमन्त्ररूपामिमां गाथां पठन् यस्य शिरः स्पृशेत् । शाम्येत वेदना तस्याद्यापि मूर्नोऽतिदुर्धरा ॥ અર્થ :- મંત્ર સ્વરૂપ આ ગાથાનો પાઠ કરતો (મનુષ્ય) જેના મસ્તકને સ્પર્શ કરે તેની અતિદુર્ધર એવી પણ મસ્તકવેદના આજે પણ શાંત થાય છે. અહીં આ ગાથાને જ મંત્ર માનવામાં આવેલ છે. તદુપરાંત 'ॐ संति कुंथु अ अरो अरिटुनेमी जिणिंद पासो य । समरंताणं વિઘૂ નિમના ૐ હ્રીં નમઃ | આ મંત્રમાં પણ માત્ર વિગત જ છે છતાંય આ મંત્રના પ્રયોગથી આંખ દુઃખતી મટે છે તેમ કહેવાયું છે એટલે નિશ્ચિત થાય છે કે મંત્ર એ એવો શબ્દસમૂહ હોવો જોઈએ કે જેથી તેના અધિષ્ઠાયક દેવનું આકર્ષણ થાય તો એવો શબ્દસમૂહ હોવો જોઈએ કે જેમાં વપરાયેલા અક્ષરોનો સંયોગ જ એવા પ્રકારનો હોય કે જે અમુક ફળ આપે જ. ૩૩. ઉવસગ્ગહર સ્તોત્રમાં વપરાયેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનાં ચાર નામો ઉવસગ્ગહરની પ્રથમ ગાથામાં માત્ર તથા ઉર્જા અને ચોથી ગાથામાં વિતામ િતથા પૂવયવ (કલ્પપાદપ) એમ ચાર શબ્દો વપરાયા છે તે ચારે નામના પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિઓ સાંપડે જ છે પરંતુ તે ચારેય નામના શ્રી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિઓ એક જ સ્થળે સાંપડતી હોય તેવું પણ જાણવા મળ્યું છે. * પ્રદેશિની એટલે તર્જની આંગળી. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આબૂગિરિ ઉપર “ખરતરવસહી' નામક મંદિરમાં નીચેના માળમાં ચારે બાજુ મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની મૂર્તિ ભવ્ય અને નવણયુક્ત પરિકરવાની છે. તે દરેકની નીચે શિલાલેખ છે.* ત્યાં પૂર્વ દિશામાં મંગલકર પાર્શ્વનાથ (દક્ષિણ દિશાના પાર્શ્વનાથની મૂર્તિમાં નામ વંચાતું નથી) પશ્ચિમ દિશામાં મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં ચિંતામણિ પાર્શ્વનાથ છે. દક્ષિણ દિશાના પાર્શ્વનાથની મૂર્તિનું નામ વંચાતું નથી પરંતુ લાગે છે કે કલ્યાણકર પાર્શ્વનાથ હોવા જોઈએ. જો આમ હોય તો આ ચારે પાર્શ્વનાથની મૂર્તિઓ અને “ઉવસગ્ગહર સ્તોત્ર વચ્ચે કંઈ સંબંધ છે કે નહિ ? તે વિચારવું જોઈએ. ૩૪. “ઉવસગ્ગહરં સ્તોત્રમાં સમાસો, ક્રિયાપદો અને વિભક્તિઓ ઉવસગ્ગહર સ્તોત્રમાં નીચે મુજબના પંદર સામાસિક પદોનો ઉપયોગ થયેલ છે. . उवसग्गहरंपासं, कम्मघणमुक्कं, विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं, विसहरफुलिंगमंतं, गहरोगमारीदुट्ठजरा, बहुफलो, नरतिरिएसु, दुक्खदोगच्चं, चिंतामणिकप्पपायवब्भहिए, अविग्घेणं, अयरामरं, महायस!, भत्तिभरनिब्भरेण, जिणचंद. આ રીતના ૧૫ સામાસિક પદો છે. જેમાં બહુવ્રીહિ, કર્મધારય, તપુરુષ, વંદુ, અવ્યયીભાવ, ઉપમાનોપમેય કર્મધારય વગેરે સર્વ સમાસોનો ઉપયોગ કરાયો છે. ક્રિયાપદો. વંતમિ, થા, નંતિ, રિફુડ, રોફ, પાર્વતિ (બે બખત), વિજ્ઞ આ ★ (१) श्री खरतरगच्छे, श्री मनोरथकल्पद्रुम श्री पार्श्वनाथः । सं. मंडलिककारितः ॥ (२) श्री खरतरगच्छे, श्री जिनचन्द्रसूरिभिः प्रतिष्ठितः श्री चिंतामणि-पार्श्वनाथः । सं. मंडलिककारितः ॥ (૩) શ્રી રવરત છે શ્રી મન્નાવર શ્રી પાર્શ્વનાથ: I . મંતિવાતિઃ | (૪) શ્રી ઉતર છે શ્રી પાર્શ્વનાથઃ | સં. મંનિરિતઃ શ્રી ઉતરછે . આબૂ ભા. ૨, પૃ. ૧૭૪-૧૭૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૫ આઠ ક્રિયાપદો છે જે પૈકી એક આજ્ઞાર્થ, એક વિધ્યર્થ અને બાકીનાં છ વર્તમાનકાળનાં છે. વિભક્તિઓ. ઉવસગ્ગહરં સ્તોત્રમાં જુદી જુદી જે વિભક્તિઓ વપરાઈ છે તેનો વિચાર કરીએ તો માત્ર ચતુર્થી વિભક્તિ સિવાયની સર્વ વિભક્તિઓનો આ સ્તોત્રમાં ઉપયોગ કરાયો છે, જે નીચે મુજબ છે : પ્રથમા मणुओ ષષ્ઠી તસ દ્વિતીયા पासं સપ્તમી નરતિનિસુ તૃતીયા अविग्घेणं સંબોધન મહાસ ! પંચમી ता ૩૫. “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના પાછળનો ઈતિહાસ આ સ્તોત્રની રચના વિશે નીચેની કથા પ્રચલિત છે : ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામનો એક ભાઈ હતો. તેણે પણ જૈન-દીક્ષા લીધી હતી, પરંતુ કોઈ કારણવશાત પાછળથી તે છોડી દીધી હતી અને જ્યોતિષશાસ્ત્ર દ્વારા પોતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતો હતો. એક વાર રાજાના પુત્રની જન્મકુંડલી વરાહમિહિરે બનાવી આપી અને તેમાં લખ્યું કે પુત્ર સો વર્ષનો થશે. રાજાને એ સાંભળી અત્યંત હર્ષ થયો અને વરાહમિહિરનું બહુમાન કર્યું. આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યા કે-મહારાજ ! આપને ત્યાં કુંવરનો જન્મ થવાથી બધા રાજી થઈ આપને મળવા આવી ગયા પણ જૈનોના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા, તેનું કારણ તો જાણો ! રાજાએ તે સંબંધમાં તપાસ કરી તો શ્રી ભદ્રબાહુ સ્વામીએ જવાબ આપ્યો કે-નકામું બે વખત શું કામ જવું આવવું? એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીથી મરણ પામવાનો છે. રાજાએ એ સાંભળી પુત્ર-રક્ષા માટે ચોકીપહેરા મૂકયા અને ગામની બધી બિલાડીઓને દૂર મોકલાવી દીધી. પરંતુ બન્યું એમ કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, તેવામાં બાળક પર અકસ્માત લાકડાનો આગળિયો પડ્યો ને તે મરણ પામ્યો. વરાહમિહિર તો એથી ખૂબ જ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ શરમાઈ ગયો. ભદ્રબાહુ એ વખતે રાજાને મળવા ગયા અને સંસારનું સ્વરૂપ સમજાવી ધીરજ આપી. રાજાએ તેમના જ્યોતિષજ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે બિલાડીથી મરણ થશે એ વાત બરાબર સાચી કેમ ન પડી ? તે વખતે સૂરિજીએ લાકડાનો આગળિયો મંગાવ્યો તો તેના છેડા પર બિલાડીનું મોઢું કોરેલું હતું. આ પ્રસંગથી વરાહમિહિરનો દ્વેષ વધ્યો અને મરીને વ્યંતરદેવ થતાં જૈનસંઘમાં મહામારી (પ્લેગ જેવો રોગચાળો) ફ્લાવા લાગ્યો; પરંતુ શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવીને સંઘને મુખ-પાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થયો. ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે. ૩૬. ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર પર રચાયેલી વૃત્તિઓ અને તેની વિશેષતા. ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર પર નાની મોટી ટીકાઓ તથા વૃત્તિઓ રચાઈ છે, જે પોતપોતાની વિશેષતાઓથી અલંકૃત છે. વર્તમાનકાલમાં કેટલીક ટીકાઓ પ્રાપ્ત થતી નથી. પરંતુ જે ટીકાઓ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે. ૧. ઉવસગ્ગહર લઘુવૃત્તિ. કર્તા : પૂર્ણચંદ્રસૂરિ (મુદ્રિત) આ વૃત્તિનો રચનાકાલ બારમી શતાબ્દી મનાય છે. ૨. ઉવસગ્ગહર લઘુવૃત્તિ. કર્તા : દ્વિજપાર્શ્વદેવ ગણિ (મુદ્રિત) આ વૃત્તિનો રચનાકાલ પણ બારમી શતાબ્દી મનાય છે. ૩. અર્થકલ્પલતા વૃત્તિ. કર્તા : જિનપ્રભસૂરિ (મુદ્રિત) આ વૃત્તિ વિ. સં. ૧૩૬૫માં સાકેતપુરમાં રચાઈ છે. ૩.(૪) શ્રી જયસાગર ગણિકૃત વૃત્તિ. વિક્રમની પંદરમી સદીમાં રચાઈ છે. ઉવસગ્ગહર અવચૂર્ણિ. કર્તા : અજિતપ્રભસૂરિ(અમુદ્રિત) ૪. આ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતા ઉપરની અવસૂરિ છે. રચના સંવત્ ઉપલબ્ધ નથી. તેની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. ૫. ઉવસગ્ગહર પદાર્થ. કર્તા : જિનસૂરમુનિ (અમુદ્રિત) Page #509 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૭ આ વૃત્તિનો રચનાકાળ સોળમી શતાબ્દી છે. આની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. ઉવસગ્ગહર ટીકા. કર્તા : સિદ્ધિચંદ્રગણિ (મુદ્રિત) આનો રચનાકાળ સત્તરમી શતાબ્દી છે. ઉવસગ્ગહર વૃત્તિ, કર્તા : હર્ષકીર્તિસૂરિ (મુદ્રિત) આનો રચનાકાળ પણ સત્તરમી શતાબ્દી છે. ઉવસગ્ગહર વૃત્તિ. કર્તા : સમયસુંદર વાચક (મુદ્રિત) આનો રચનાકાળ વિ. સં. ૧૬૯૫ છે. ઉપર્યુક્ત આઠ વૃત્તિ ઉપરાંત બૃહદ્રવૃત્તિ કે જે અજ્ઞાતકર્તક તથા વિક્રમની બારમી સદીથી ય પહેલાંની છે તે આજે ઉપલબ્ધ નથી. પૂર્ણચંદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તદુપરાંત એક અજ્ઞાતકર્તક લઘુવૃત્તિ, અજ્ઞાતકર્તૃક ટીકા તથા અજ્ઞાતકર્તૃક વૃત્તિની જૈન ગ્રંથાવલી, જિનરત્નકોષ વગેરેમાં નોંધ છે પરંતુ તે ગ્રંથો જોવા મળેલ નથી. આ ઉપરાંત જૂના ગ્રંથાગારોમાં આ સિવાયની જે વૃત્તિઓ હોય તે જુદી. હાલ તો ઉવસગ્ગહરનું પ્રસ્તુત વર્ણન લખવામાં જે ઉપર દર્શાવેલ આઠ ગ્રંથો આંખ સામે રખાયા છે તેની પોતપોતાની શી વિશેષતા છે તે તપાસીએ. ૧. પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિ આ લઘુવૃત્તિ વિ. સં. ૧૯૭૭માં શારદાવિજય જૈન ગ્રંથમાલા ભાવનગરના પ્રથમ પુષ્પ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિના કર્તાનું નામ પૂર્ણચન્દ્રસૂરિ દર્શાવાયું છે. વૃત્તિકારે ક્યાંય પોતાનું નામ જણાવેલ નથી. આ વૃત્તિ તેમાં દર્શાવેલ યંત્રો, મંત્રો તથા આમ્નાયોની દૃષ્ટિએ વિશેષતા ધરાવે છે. બ્રહવૃત્તિ પછીની પ્રાપ્ત રચનાઓમાં આનું સ્થાન પ્રથમ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ હોવાથી આમાં દર્શાવેલાં યંત્રો વધુ વિશ્વસનીય ગણાવાં જોઈએ. ૨. દ્વિજપાર્શ્વદેવગણિ રચિત લઘુવૃત્તિ આ વૃત્તિ વિ. સં. ૧૯૮૮માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૦ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિને લઘુવૃત્તિ તરીકે કહેલ છે. પરંતુ ગ્રંથકારે ક્યાંય આને લઘુવૃત્તિ કહી નથી જેથી સંપાદકે આને લઘુવૃત્તિ કેમ કહી હશે તે વિચારણીય છે. આ વૃત્તિ તેના અર્થઘટનની સિદ્ધિથી તથા પૂર્ણચંદ્રગણિ કૃત લઘુવૃત્તિમાં નહીં દર્શાવાયેલ યંત્રો દર્શાવવા વગેરેથી વિશેષતા ધરાવે છે. ૩. અર્થકલ્પલતાવૃત્તિ આ વૃત્તિ વિ. સં ૧૩૬પમાં સાકેતપુરમાં જિનપ્રભસૂરિએ રચી છે, જે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૧ તરીકે “અનેકાર્થ રત્નમંજૂષા” નામક ગ્રંથમાં વિ. સં. ૧૯૮૯માં મુદ્રિત થયેલ છે. આ વૃત્તિ અર્થોના વૈવિધ્ય, ‘ઉવસગ્ગહર'ની ગાથાઓનું પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં અર્થઘટન તથા અર્થોની વિશદ છણાવટની દષ્ટિએ અતિશય મહત્ત્વ ધરાવનારી છે. ૪. અજિતપ્રભસૂરિકૃત ઉવસગ્ગહર અવચૂર્ણિ આ અવચૂર્ણિ કઈ સાલમાં રચાઈ તેનો ઉલ્લેખ ગ્રંથમાં નથી. પ્રતિના અંતે માત્ર “શ્રી નિનામસૂતિવૃરિ વગૂઃિ' એટલો જ ઉલ્લેખ છે. પ્રતિના છેડાનો ભાગ ઘસાઈને નષ્ટ થયેલ છે તેથી ગ્રંથકર્તાનું નામ વંચાતું નથી. પણ આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી સંગ્રહની નં. ૧૨૭૨ની પ્રતિ તરીકે તેના સૂચિપત્રમાં જ્યાં નોંધાઈ છે ત્યાં આ અવચૂર્ણિના કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ નોંધાયેલ છે. એટલે લાગે છે કે પ્રતિનો પ્રાંતભાગ નષ્ટ નહીં થયો હોય ત્યારે ત્યાં અજિતપ્રભસૂરિ નામ લખેલ હશે. અમે પણ તેથી અહીં તેના કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ લખેલ છે. આ અવચૂર્ણિ, ૧૫૦ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ અને અદ્યાવધિ અમુદ્રિત છે. આ અવચૂર્ણિ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતાનું સંક્ષિપ્તીકરણ છે જે તેની Page #511 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર૦ ૪૨૯ વિશેષતા છે. ૫. ઉવસગ્ગહર પદાર્થ ' આ પદાર્થ જિનસૂરમુનિકૃત પ્રિયંકર નૃપકથાના પ્રાંત ભાગ સાથે જોડી દેવાયેલ છે. લા. દ. ભા. સં. વિદ્યામંદિરની પુણ્યવિજય સંગ્રહની પ્રતિ નં. ૪૦૩૬ કે જે ‘ઉપસર્ગહરસ્તોત્ર સટીક પત્ર ૧૦થી ૨૬ (અપૂર્ણ)' નામની છે તેના પત્ર ૨૫ની ૯મી લીટીથી આ પદાર્થ શરૂ થાય છે ત્યાં ‘અર્થતિ સ્મરાં પાર્થી નિહિતાનિ'થી આનો પ્રારંભ કરાયો છે જે ૨૭ મા પત્ર ઉપર પ્રાયઃ સમાપ્ત થતો હોય તેમ દેખાય છે પણ પ્રતમાં ૨૬થી આગળના પત્ર નથી તેથી પ્રાંતે ગ્રંથકારનું નામ જોવા મળતું નથી. પ્રિયંકરનૃપ કથાની સાથે જ આ ‘પદાર્થ જોડી દેવાયેલ છે. તેથી આના પણ કર્તા જિનસૂરમુનિ હશે તેમ લાગે છે. જો તેમ હોય તો આ પદાર્થની રચના ૧૬મી શતાબ્દીની ગણાય. હર્ષકીર્તિસૂરિની વૃત્તિ અને પદાર્થનું સંપૂર્ણ વાક્યોમાં પણ લગભગ સામ્ય છે, જે આશ્ચર્યજનક છે. ૬. સિદ્ધિચંદ્રગણિકૃત ઉવસગ્ગહરંટીકા આ ટીકા વિ. સં, ૧૯૮૯માં દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તેના ૮૧મા ગ્રંથાંક તરીકે પ્રસિદ્ધ થયેલ અનેકાર્થરત્નમંજૂષા નામક ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. આ વ્યાખ્યામાં પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષે થતા અર્થો દર્શાવાયા નથી. પરંતુ તે અર્થો બૃહદ્વૃત્તિથી જાણી લેવા ભલામણ કરાઈ છે. બૃહદ્વૃત્તિથી તેમને જિનપ્રભસૂરિકૃત વૃત્તિ અભિપ્રેત છે ? કે જિનપ્રભસૂરિ પોતાની વૃત્તિમાં જે બૃહદ્વૃત્તિને નોંધે છે તે બૃહદ્વૃત્તિ અભિપ્રેત છે તે સમજાતું નથી. જો તેમને શ્રી જિનપ્રભસૂરિ જે બૃહવૃત્તિ નોંધે છે તે બૃહદ્વૃત્તિ અભિપ્રેત હોય તો તેમાં પણ ઉવસગ્ગહરંની ગાથાઓના ધરણેન્દ્ર પાર્શ્વયક્ષ અને પદ્માવતી પક્ષે થતા અર્થો કરાયા છે તે સિદ્ધ થાય છે. અને જો આમ હોય તો જિનપ્રભસૂરિષ્કૃત વૃત્તિમાં જે આ રીતના અર્થોની વિશેષતા દેખાય છે તે તેમની પોતાની ન માનતાં Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ બ્રહવૃત્તિકારની માનવી પડે, ગમે તે હોય પણ આ બૃહદ્રવૃત્તિની પ્રાચીન ગ્રંથભંડારોમાં શોધ થવી આવશ્યક છે. આ વ્યાખ્યા પદોના સમાસોના વિગ્રહોની દષ્ટિએ મહત્ત્વની છે. ૭. હર્ષકીર્તિસૂરિકૃત ઉવસગ્ગહરં વ્યાખ્યા આ વૃત્તિ પણ વિ. સં. ૧૯૮૯માં દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તેના ૮૧મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલ “અનેકાથરત્નમંજૂષા' નામક ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. ક્યાંક ક્યાંક ગૂઢાર્થોનું સ્પષ્ટીકરણ એ આ ટીકાની વિશેષતા છે. ૮. સમયસુંદરવાચકકૃત ઉવસગ્ગહર વૃત્તિ આ વૃત્તિ વિ. સં. ૧૯૯૯માં જિનદત્તસૂરિ પ્રાચીન જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત તરફથી મુદ્રિત કરાયેલ “સપ્તસ્મરણસ્તવ' નામક ગ્રંથના પૃ. ૪૬થી પૃ. ૫૧ ઉપર પ્રકાશિત કરાયેલ છે. આ વૃત્તિ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતાના અનુસાર રચી હોવાનું ગ્રંથકર્તાએ પોતે જ જણાવેલ છે. આ વૃત્તિની વિશેષતા અઢાર અક્ષરના મંત્રને અઠ્ઠાવીસ અક્ષરનો કેવી રીતે કરવો તેનું સ્પષ્ટીકરણ કરાયું છે તે છે. તેમાં તત્ત્વ બીજોથી અગ્નિ, વાયુ, અને આકાશ એ ત્રણ તત્ત્વો ગણી તેનાં બીજો અગ્નિબીજ “ૐકાર' વાયુબીજ “સ્વા' અને આકાશબીજ “હા” ગણાવાયાં છે અને પ્રારંભમાં રૈલોક્યબીજ, કમલાબીજ અને અઈબીજ મૂકવાનું કહેવાયું છે (૩ૐકાર મૂકવાનું કેમ સૂચવાયું નથી તે વિચારણીય છે. કદાચ તે લખવો આવશ્યક નથી તેમ માની તેને લખાયો નહીં હોય,) એટલે નીચે મુજબ મંત્ર થાય છે. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ (ॐ)ही श्री अ है न मि ऊ ण पा स वि स ह र ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ व स ह जि ण फु लिं ग ॐ न मः स्वाहा ।। Page #513 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં-સૂત્ર ૪૩૧ જો કે આમાં જે “સ્વાદ' બીજ ગણાવાયું છે. તે બાકીના સાત ટીકાકારોમાંથી કોઈ જ ટીકાકારે જણાવેલ નથી. “મિઝા' સ્તોત્રની ચિરંતનમુનિરત્ન રચિત અવચૂરિમાં ૧૮મી ગાથાની અવસૂરિમાં જ્યાં સંપૂર્ણ નમિઝા મંત્ર ગણાવાયો છે ત્યાં “સ્વાહા' બીજ મુકાયેલ છે અને કહેવાયું છે કે ૩% દી નમિUT પાસ વિસર વદ जिणफुलिंग ही रोग जल जलण विसहर चोरारिमइंदगयरणभयाइं पसमंति સવ્વાણું મમ સ્વાહ ! આ મહામંત્ર આ સ્તવમાં છૂટા છૂટા અક્ષરો કરીને કવિએ સ્થાપન કરેલો. ઉપરાંત ભયહરસ્તોત્રના વિવરણમાં મૂલ મંત્ર તરીકે ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही श्री नमः વીણા* દર્શાવાયો છે જ્યારે ચિંતામણિ સંપ્રદાયમાં ૐ હ્વીં શ્રીમર્દ નમિUL પાસ વિસદા વસઈ નિ દ્વિપદ નમ: gષ પૂનમ એ રીતે દર્શાવાયો છે. અહીં સ્વાહા પલ્લવ મુકાયેલ નથી તેમજ પાછળ મર્દ બીજ પણ મુકાયું નથી. આ બધું જોતાં જિનપ્રભસૂરિકૃત ટીકાઓ વગેરેમાં દર્શાવાયેલ ૨૮ અક્ષરના મંત્રને કેટલું મહત્ત્વ આપવું તે વિચારણીય છે. આ રીતે આઠેય ટીકાઓ પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે. ૩૭. “ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવને દર્શાવતું કથાનક “ઉવસગ્ગહરં સ્તોત્રના પ્રભાવથી અપૂર્વ ઇહલૌકિક તથા પારલૌકિક સુખ સંપદાઓ જેને પ્રાપ્ત થઈ હોય તેવી વ્યક્તિઓમાં શ્રી પ્રિયંકર રાજવીનું નામ જૈનસાહિત્યમાં મોખરે છે. ૩૮. ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ દર્શાવનારા શ્લોકો પ્રિયંકર નૃપ કથામાંથી પ્રાપ્ત થાય છે. ★ मूलमन्त्रेण-ऊँ ह्री श्री अर्ह नमिउण पास विसहर वसह जिण फुलिंग ह्रीं श्रीं नमः स्वाहा । एवं लक्षणेन पूजित...भयहरस्तोत्र विवरण uथा १८ (જૈ. સ્તો. સં. ભા. રજાના પ્ર. ૨૭ ઉપર આ મંત્ર છપાયેલ છે. પણ તેમાં મર્દ બીજ નથી. કદાચ તે પ્રેસદોષ હશે તેમ લાગે છે.) Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૩૯. “ઉવસગ્ગહરની ગાથાઓનું વૈવિધ્ય ઉવસગ્ગહર સ્તોત્રની પ્રચલિત પાંચ ગાથાઓ ઉપરાંત વધુ ગાથાઓ પણ કોઈ કોઈ જૂની હાથપોથીઓમાં ઉપલબ્ધ થાય છે. તે પ્રાપ્ત થતી ગાથાઓમાં એકવાક્યતા નથી. કોઈ હાથપોથીઓમાં ૨૦ ગાથા મળે છે તો કોઈ હાથપોથીમાં ૬-૭ કે ૯ ગાથાઓ પણ મળે છે. જો કે તે ગાથાઓ અને વર્તમાનમાં પ્રચલિત પાંચ ગાથાઓને મેળવી જોતાં સારો એવો તફાવત પ્રથમ નજરે જ દેખાઈ જાય છે છતાં પણ કોઈ કોઈ હાથપોથીમાં “આ ભંડારેલી ગાથા છે એવું લખાણ પણ મળે છે. આ ચર્ચાસ્પદ વિષયની છણાવટ કરવી અહીં પ્રસ્તુત નથી. ૪૦. ઉવસગ્ગહરં સ્તોત્રની દેહરચના (૧) ભાષા-આ સ્તોત્રની ભાષા પ્રાકૃત અથવા અર્ધમાગધી છે. (૨) છંદ-આ સ્તોત્રનાં પોનો છંદની દષ્ટિએ વિચાર કરીએ તો તેનાં પાંચેય પદ્યો “ગાહા છંદમાં છે. પદ્યાત્મક-રચના-ઉવસગ્ગહર સ્તોત્ર સર્વશે પદ્યાત્મક રચના છે તેમાં એકંદરે પાંચ પડ્યો છે. પારિભાષિક શબ્દો-છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે છે. માત્રા-છંદોને માપવાનો એક પ્રકારનો ઘટક. હૃસ્વની માત્રા એક ગણાય છે અને દીર્ઘની માત્રા બે ગણાય છે. ગણ-અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના છે : અક્ષર ગણ અને માત્રા ગણ. ચતુષ્કલ-ચાર માત્રાનો ગણ. પાદચરણ, શ્લોકનો ચોથો ભાગ. પૂર્વાર્ધ-શ્લોક આદિનો અર્ધો ભાગ એટલે કે પ્રથમનાં બે પાદો. ઉત્તરાર્ધ-શ્લોકનો અંતનો અર્ધો ભાગ એટલે કે પછીનાં બે પાદો. (૩) Page #515 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૪૩૩ ઉત્થાપનિકા-છંદ જાણવા માટે અક્ષરગણ કે માત્રાગણનો મેળ કેવી રીતે બેસે છે તે દર્શાવનારી રીતિ. ગાહ-આ પ્રાકૃત આદિ ભાષાનો અતિ પ્રાચીન છંદ છે અને તે જૈન આગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા' છંદ કહે છે. ૧ સર્વ ગાતાઓના સોળ અંશ અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો. સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાત એટલે દીર્ધાન્ત કરવા. છઠ્ઠો પર નભ ગણ એટલે જગણ (ાડા) અથવા લઘુ અક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો ગણ ગણ રહિત કરવો. ગાહાના બીજા અર્થમાં છઠ્ઠો અંશ લઘુ હોવો જોઈએ. ગાહાના ઓછામાં ઓછા ત્રણ લઘુ તો હોવી જ જોઈએ. ગાહાના આ લક્ષણને ધ્યાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે વિભાગો જણાય છે પરંતુ પાછળના છંદશાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ સ્થાપ્યું છે. પહેલા ચરણમાં બાર માત્રા, બીજા ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ “ગાહા'નું લક્ષણ છે. ગાહા બોલવા અંગે છંદશાસ્ત્રીઓનું સૂચન એવું છે કે-પહેલું પાદ હંસની પેઠે ધીમે બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું. ૨. મર્યેવ સંસ્કૃતરાષા; Tથાતિ | છંદોનુશાસન. પૃ. ૧૨૮ ૨. ઢi વી (f) હંસવું, વિણ fસદસ વિર નાગા | તી(ત) 13 વર તુ (7) लिअं अहि-वरलुलिअं चउत्थए गाहा । પ્રાકૃતપિંગલ. સૂત્ર-૬ Jain Education Interfational Page #516 -------------------------------------------------------------------------- ________________ १९. पणिहाणसुत्तं [प्रणिधानसूत्रम् જય વિયરાય” સૂત્ર (१) भूख जय वीयराय ! जग-गुरुं !, होउ ममं तुह पभावओ भयवं ! ॥ भव-निव्वेओ मग्गाणुसारिआ इट्ठफल-सिद्धी ॥१॥ लोग विरुद्ध-च्चाओ, गुरुजण-पूआ परत्थकरणं च । सुहगुरु-जोगो तव्वयण-सेवणा आभवमखंडा ॥२॥ वारिज्जइ जइ विं नियाण-बंधणं वीयराय ! तुह समये । तह वि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ॥३॥ दुक्ख-खओ कम्म-खओ, समाहि-मरणं च बोहि-लाभो अ । संपज्जउ मह एअं, तुह नाह ! पणाम-करणेणं ॥४॥ अनुष्टु५] सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥५॥ (२) संस्कृत छाय॥ जय वीतराग ! जगद्गुरो !, भवतु मम तव प्रभावतः भगवन् ! । भव-निर्वेदः मार्गानुसारिता, इष्टफल-सिद्धिः ॥१॥ लोकविरुद्ध-त्यागः, गुरुजन-पूजा, परार्थकरणं च । शुभगुरुयोगः त्वद्-वचन-सेवना आभवम् अखण्डा ॥२॥ वार्यते यद्यपि निदान-बन्धनं वीतराग ! तव समये । तथापि मम भवतु सेवा, भवे भवे तव चरणयोः ॥३॥ १. जयगुरु-५४iत२. यतुर्थपंया, २. 33. २. लोय-पाठांतर. Page #517 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય સૂત્ર ૦૪૩૫ સુદ-ક્ષ: -ક્ષય, સમય-મર ૪ વધિ-નામ: a ! सम्पद्यतां मम एतत्, तव नाथ ! प्रणाम-करणेन ॥४॥ સર્વમાનમ્ III (૩) સામાન્ય અને વિશેષ અર્થ નય-[ક]-તમે જયવંત વર્તો. વાયર !-[ત્રીતરી] !-હે વીતરાગ ! હે રાગ-દ્વેષરહિત મહાપુરુષ ! વીતોષેતો જે યશ સ વીતરાજ ’ વાત એટલે ચાલ્યો ગયો છે રાગ જેનો તે “વીતરાગ'. “રાગ’ શબ્દથી અહીં મોહ, મમત્વ, આસક્તિ કે અભિવૃંગ સમજવાનો છે. વળી “રાગ” હોય છે ત્યાં “બ્રેષ' પણ જરૂર હોય છે, અને “રાગ' નષ્ટ થતાં ‘ષ” પણ નષ્ટ થાય છે; એટલે “વીતરાગ' શબ્દથી “રાગ” અને “ઢષ” એ બંનેનો અભાવ સમજવાનો છે. આ સંબોધન શ્રીજિનેશ્વરદેવ એટલે અરિહંત ભગવાનને કરવામાં આવ્યું છે. -ગુર!-[ગગગુરો !]-હે જગરુ ! હે વિશ્વના ગુરુ ! અરિહંતદેવ જગતના સર્વ મનુષ્યોને યોગ્યતા પ્રમાણે વસ્તુ-તત્ત્વનો યથાર્થ ઉપદેશ કરે છે, તેથી તેઓ જગદ્ગુરુ કહેવાય છે. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૧ “-.' દોસ-[અવતો-હો. મ-[N]-મને. તુદ []-તમારા. ખાવો-[vમાવંત ]-પ્રભાવથી, સામર્થ્યથી. પ્રભાવ' એટલે પ્રતાપ, તેજ, શક્તિ, કે સામર્થ્ય. ‘તવ પ્રમાવત:, તવ સામન' (યો. સ્વો. વૃ. પ્ર. ૩). જયવં !-[માવિન્!]-હે ભગવન્ ભવ-નિબૅ-[મવ-નિર્વે ]-ભવ-નિર્વેદ, ભવભ્રમણનો કંટાળો. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મ-નિર્વે –“સંસાર-વિર:' (૫. ટી. ૪-૩૩) “ભવ” એટલે જન્મ અને “નિર્વેદ એટલે અણગમો કે કંટાળો. ફરી વાર જન્મ લેવાનો અણગમો કે કંટાળો. એ “ભવનિર્વેદ'. મધુરિમા-[માનુલારિતા]-તત્ત્વ-પ્રતિપત્તિ જે તત્ત્વ મોક્ષ ભણી લઈ જાય તેને અનુસરવાની વૃત્તિ. માનુસારિતા મોક્ષનુસરVT' (૫. ટી. ૪-૩૩). શ્રી હેમચંદ્રાચાર્યે યો. સ્વો. વૃ.માં તેનો અર્થ સોનિન તત્ત્વનુસરિતા' એટલે મિથ્યાત્વના વિયથી ઉત્પન્ન થયેલું તત્ત્વાનુરારિપણું એ રીતે કરેલો છે. આ બંને અર્થો વાસ્તવિક રીતે એક જ છે, કારણ કે જ્યાં સુધી આ જીવ પૌગલિક ભાવનાઓનો ત્યાગ કરીને આધ્યાત્મિક ભાવનાનું સેવન કરતો નથી અર્થાત જીવાદિ-તત્ત્વમાં શ્રદ્ધા રાખવાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો નથી ત્યાં સુધી તે મોક્ષ ભણી પ્રયાણ કરી શકતો નથી; તેથી તત્ત્વને અનુસરવું તે જ “મોક્ષમાર્ગનું અનુસરણ' છે. શ્રીદેવેન્દ્રસૂરિએ ધર્મરત્ન-પ્રકરણની વૃત્તિમાં કહ્યું છે કે : “જો મામ-નીરું, મવા સંવિ-વહુનીફut उभयाणुसारिणी जा, सा मग्गाणुसारिणी किरिया ॥८॥" - ભાવાર્થ :- “માર્ગ' એટલે આગમ-નીતિ, અથવા સંવિગ્ન(સંવેગીમોક્ષમાર્ગના અભિલાષી) બહુ જનોએ આચરેલું તે; એ બંનેને અનુસરનારી જે ક્રિયા, તે “માર્ગનુસારિણી” કહેવાય છે. રૂદ્દન-સિ[િરૂપન-સિદ્ધિઃ]-ઈષ્ટ ફલની સિદ્ધિ, મનોવાંછિત ફળની પ્રાપ્તિ. નો વિદ્ધ-ઢા-[ો-વિરુદ્ધ-ત્યા :]-લોક વિરુદ્ધ કામનો ત્યાગ, લોકો નિન્દા કરે તેવી પ્રવૃત્તિનો ત્યાગ. “લોક' એટલે શિષ્ટ જનોનો સમુદાય. તે જેની નિંદા કરે, તે જેને એકીઅવાજે વખોડી કાઢે, તેવાં અનુષ્ઠાનનો-તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે લોક-વિરુદ્ધ-ત્યાગ કહેવાય છે. “તથા નવા-વિહત્યા: સર્વાનનિન્દ્રાદ્રિ-ત્નોવિયતાનુBન-વર્ણન' (૫. ટી. ૪-૩૪). Page #519 -------------------------------------------------------------------------- ________________ ‘જય વીયરાય’ સૂત્ર ૪૩૭ ગુસ્ખા-પૂઞા-[શુક્ષ્મન-પૂī]-ગુરુજનોની પૂજા, ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલો પ્રત્યે પૂરેપૂરો વિનય. 'गुरुवश्च यद्यपि धर्माचार्य्या एवोच्यन्ते, तथापीह माता-पिताથોપિ વૃદાન્ત' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) ગુરુઓ જો કે ધર્માચાર્યો જ કહેવાય છે, પરંતુ અહીં ગુરુ-શબ્દથી માતાપિતા વગેરેને પણ ગ્રહણ કરી શકાય છે. કારણ કે “માતા પિતા લાડવાસ્થ્યઃ, તેમાં જ્ઞાતયસ્તથા । વૃદ્ધા ધર્મોપવેષ્ટારો, મુસ્તî: છતાં મતઃ ॥'' માતા, પિતા, કલાચાર્ય (કલાનું શિક્ષણ આપનાર ગુરુ) અને તેમના જ્ઞાતિજનો-બંધુજનો તથા વૃદ્ધો અને ધર્મોપદેશકો એ બધાને સજ્જનોએ ‘ગુરુવર્ગ’ તરીકે માનેલ છે. (યોગબિંદુ-૧૧૦) પરસ્થળ-[પાર્થમ્]-પરોપકાર. ‘પાર્થવાળું = પપ્રયોનારિતા ચ' (પં. ટી. ૪-૩૪) બીજાનું ભલું થાય તેવી પ્રવૃત્તિ કરવી તેને પરાર્થકરણ'-પરોપકાર કહે છે. મુમુનોનો-[શુભમુહ્રયોગ:]-‘શુભ ગુરુ'નો યોગ. ઉત્તમ ગુણવાળા ગુરુનો યોગ-સાધુ પુરુષોનો પરિચય. વિશિષ્ટ શ્રુત અને ચારિત્રવાળા આચાર્યાદિનો સંબંધ. તન્વયળ-સેવા-[તદ્દન સેવના]-તેમનાં વચન પ્રમાણે ચાલવું તે. કારણ આ અભિલાષા ‘અપ્રમત્ત-સંયત’ થયા પહેલાં રાખવાની છે, કે ‘અપ્રમત્ત-સંયત'ને તો મોક્ષની પણ અભિલાષા રહેતી નથી. 'एतच्चाप्रमत्तसंयतादर्वाक् कर्त्तव्यम्, अप्रमत्तादीनां मोक्षेऽप्यनभिलाषात्' (uì. zaì. q. u. 3). આમવં-[આમવમ્]-જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી. ‘આમવમાસંસારમ્' (પં. ટી. ૪-૩૪) ‘આ-ભવ' એટલે આસંસાર. ‘આ’ અવ્યય અહીં મર્યાદાને સૂચવે છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ થંડા-[મgGT]-સંપૂર્ણ, પૂરેપૂરી. વરિષ્ન-[વાર્થ]-વાયું છે, નિષેધ કરેલો છે, ના પાડી છે. વારવું એટલે રોકવું અથવા ના પાડવી. નઃ વિ-[ ]-યદ્યપિ, જો કે. - નિય-ગ્રંથ-[નાન-બન્થન[]-નિદાન-બંધન, નિયાણું બાંધવું તે. ધર્માનુષ્ઠાનનાં ફળ તરીકે સાંસારિક સુખનો સંકલ્પ-વિશેષ તે નિદાન” અથવા “નિયાણું' કહેવાય છે. તેના ત્રણ પ્રકારો ચેઇય વંદણ મહાભાસની ગાથા પ૬ અનુસાર લેવાયા છે અને તે નીચે મુજબ છે : (૧) ઇહલોક-નિદાન, (૨) પરલોક-નિદાન, (૩) કામભોગનિદાન.” તેમાં આ લોક-સંબંધી સૌભાગ્ય, રાજય, બલ અને રૂપ-સંપદાની અભિલાષા કરવી, તે (૧) “ઇહલોકનિદાન” છે. વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાની અભિલાષા કે ઇંદ્રાદિ-પદવી મેળવવાનો સંકલ્પ, તે (૨) “પર લોકનિદાન' છે અને ધર્મ-કરણી કર્યા બાદ ભવોભવમાં શબ્દાદિ કામ-ભોગની અભિલાષા કરવી, તે (૩) “કામભોગ-નિદાન” છે. સમકિતની અભિલાષા, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા કે મોક્ષ-પ્રાપ્તિ માટેનો સંકલ્પ એ નિદાન” નથી; કારણ કે તેમાં સાંસારિક વાસનાઓમાંથી છૂટા થવાનો મનોરથ છે. સમા-સિમ-શાસ્ત્રમાં, આગમમાં. “સમય' શબ્દના અનેક અર્થો થાય છે, જેમ કે : વખત, કાલ, કાલનો અતિસૂક્ષ્મ ભાગ, સંયમ, સદાચાર, સામાયિક, શાસ્ત્ર, સિદ્ધાંત, આગમ કે પ્રવચન, શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પ્ર. શ્રુ. સ્કે ના. ૨૧માં અધ્યયનમાં આ શબ્દનો ઉપયોગ આવા જ ભાવાર્થમાં થયેલો છે, જેમ કે "एवं खु णाणिणो सारं, जं न हिंसंति कंचण । રિંક્ષા-સાથે ચેવ, પતાવંતં વિશાળીયા ૨૪” “જ્ઞાનીઓએ દર્શાવેલા સાર એ જ છે કે સુજ્ઞો કોઈની પણ હિંસા કરતા નથી. અહિંસા એ જ સિદ્ધાંત છે, અર્થાત્ આગમનો સાર છે એટલું Page #521 -------------------------------------------------------------------------- ________________ જય વયરાય” સૂત્ર ૦૪૩૯ ખાસ જાણવું જોઈએ.” પંચાશક-ટીકામાં જણાવ્યું છે કે-“સમયે સિદ્ધાન્ત’ ‘સમય’માં એટલે સિદ્ધાન્તમાં (૩-૩). તદ વિ-[તથા]િ-તથાપિ, તો પણ. મમ-[+]-મને. ડું-[મવતી-હોજો. સેવા-સેવા-સેવા, ભક્તિ, ઉપાસના. બવે-બવે-[બવે-ભ]-ભવોભવને વિશે, જન્મ-જન્માંતરને વિશે. તુમ્હ-[તd]-તમારા. ચUTI T[ચરાયો:]-ચરણોની, પગોની. જેના વડે ચલાય-ચાલી શકાય, તે “ચરણ” કહેવાય છે. શું એટલે ચાલવું, ફરવું કે જવું. સુવરઘ-ઘો-[ટુક-ક્ષય]-દુઃખનો ક્ષય, દુઃખનો નાશ. દુઃખ બે પ્રકારનાં હોય છે : શારીરિક અને માનસિક. તેનો નાશ એટલે અભાવ થાય તેવી પરિસ્થિતિ. —-gો-[વર્ષ-ક્ષય ]-કર્મનો ક્ષય. સંસારમાં પરિભ્રમણ કરાવનારું અને અનેક જાતનાં દુઃખોનો અનુભવ કરાવનારું બળ “કર્મ છે. તેનો ક્ષય એટલે સંપૂર્ણ અભાવ. કહ્યું છે કે :सारीर-माणसाणं, दुक्खाण खओ त्ति होइ दुक्ख खओ । नाणावरणाईणं, कम्माण खओ उ कम्मखओ ॥ શ્રી શાન્તિસૂરિવિરચિત, ચેઈય વંદણ મહાભાસ (પૃ. ૧૫૪, ગાથા ૮૬૨.). આ શ્લોકનો અર્થ ઉપર દર્શાવેલ છે. અને તેને નિદાન અથવા નિયાણું ગણાવામાં આવ્યું નથી. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સમાહિ-માળ-[સમાધિ-મરામ્]-સમાધિ-મરણ, શાંતિપૂર્વકનું મૃત્યુ. પ્રાણોનું વિસર્જન થવું અથવા આયુષ્યનો ક્ષય થવો તે ‘મરણ’ અથવા ‘મૃત્યુ’ કહેવાય છે. તેમાં મરણ-સમયે જે આત્માના અધ્યવસાયો નિર્મળ હોય છે, અર્થાત્ (૧) પાપકર્મની નિન્દા, (૧૨) સર્વ જીવોની ક્ષમાપના, (૩) શુભભાવના, (૪) શ્રીઅરિહંત વગેરે ચારનું શરણ, (૫) નવકાર મંત્રનું રટણ અને (૬) અનશનવ્રત એ છ બાબતોથી યુક્ત હોય છે, તે શાંતિ-પૂર્વકનું મૃત્યુ એટલે ‘સમાધિ-મરણ' કહેવાય છે. ઘોર ઉપસર્ગપ્રસંગે જે આત્માઓ અરિહંતાદિ ચાર લોકોત્તમોનું શરણ અંગીકાર કરી લે છે અને સંસારની સઘળી વાસનાઓનો ત્યાગ કરે છે, તેમનું પણ ‘સમાધિમરણ’ ગણાય છે; જ્યારે આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને અનેક પ્રકારની વાસનાઓ સાથે મરણને ભેટવું, તે અસમાધિમરણ' કહેવાય છે. સુશ પુરુષો હંમેશાં ‘સમાધિ-મરણ'ની જ અપેક્ષા રાખે છે, કારણ કે તે મોક્ષનું અનન્ય સાધન છે. Z-[] અને વોહિ-નામો-[વોધિ-નામ:]-બોધિ-લાભ-સમ્યક્ત્વની પ્રાપ્તિ. ઞ-[]-અને સંપન્નડ-[સમ્પદ્યતામ્]-સાંપડજો, પ્રાપ્ત થજો. મદ્દ [મમ]-મને i-[તત્]-એ. તુહ-[તવ]-તમને. નાહ !-[નાથ !]-હે નાથ ! પળામ-ભેળ-[પ્રણામ-રોન]-પ્રણામ કરવાથી, નમસ્કાર સર્વમઙ્ગલ-માતૃત્યમ્-સર્વ મંગલોમાં-વિઘ્નોની ઉપશાંતિમાં સર્વલ્યાણ-જાળમ્-બધાં કલ્યાણોના-શ્રેયોના કારણભૂત. કરવાથી. માંગલ્યસ્વરૂપ. Page #523 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય” સૂત્ર ૦ ૪૪૧ પ્રધાન-શ્રેષ્ઠ. સર્વથા –સર્વ ધર્મોમાં. જૈન શાસનમ-જૈન-શાસન, જિનોનું પ્રવચન, જિનેશ્વરની આજ્ઞાઓ, જિનેશ્વર દેવનાં ફરમાન, અથવા જિનેશ્વરની આજ્ઞા પાળતો શ્રમણાદિ ચતુર્વિધ સંઘ. પતિ-જય પામે છે. (૪) તાત્પર્યાર્થ પદાપાસુનં-આ સૂત્રમાં આશયની શુદ્ધિ માટે પ્રણિધાન કરવામાં આવ્યું છે, તેથી તે “પUિકુત્ત' કહેવાય છે. તેના પ્રથમ શબ્દો પરથી તે “જયવીયરાય સૂત્ર' તરીકે પણ ઓળખાય છે. પ્રણિધાન’ શબ્દ મનની વિશિષ્ટ એકાગ્રતાનો તથા પ્રાર્થનાનો અર્થ દર્શાવે છે. અહીં તે પ્રાર્થનાના અર્થમાં યોજાયેલો છે. નર વીયરીય ! ની-પુરું !'-તે વીતરાગ પ્રભુ ! હે ત્રિલોકના નાથ ! તમો જયવંત વર્તો. નય વીતર ! નારો !-કવિતસ્ત્રિભોવનાથાડમત્રપામેતત્ ભવિ-સન્નિાનાર્થન' (લ. વિ.) “જય વિયરાય ! જગ-ગુરુ !' એ શબ્દો ભાવનું સંન્નિધાન કરવા માટે ભગવાન ત્રિલોકનાથને આમંત્રણરૂપે કહેવામાં આવ્યા છે. દોડ માં તુ માવો મથવું !–હે ભગવન્ ! મને તમારા પ્રભાવથી-સામર્થ્યથી પ્રાપ્ત થાઓ. ગાયતાં સામર્થ્યન મવિન્ !' (લ. વિ.)-વીતરાગ મહાપુરુષ પોતે કોઈ પર રોષ કે તોષ કરતા નથી, તો પણ તેમના અવલંબનથી વીતરાગદેવના ઉપાસકો આત્મ-શક્તિનો અપૂર્વ વિકાસ સાધી શકે છે; એટલે તે લાભ તેમના સામર્થ્યથી જ પ્રાપ્ત થયો ગણાય છે. ભવ-નિબૅગો-વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ, ઉદાસીનતા. સંસારના ભોગ-વિલાસોને નિઃસાર કે અસાર સમજવા અને તેમાં Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ ન રાચતાં આત્માભિમુખ થઈને ચારિત્ર-સુધારણા માટે જ પ્રયત્ન કરવો તેને વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ કે ઉદાસીનતા કહે છે. આવી ઉદાસીનતા પ્રગટ્યા સિવાય મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ પ્રયત્ન થઈ શકતો નથી, તેથી પ્રથમ આવશ્યકતા તેની દર્શાવી છે. સમ્યગ્દર્શનનાં પ્રધાન લક્ષણોમાં પણ આ ગુણની ખાસ ગણના કરવામાં આવી છે. તે આ રીતે : (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્સ.'' માણુસાવિત્ર-માર્ગાનુસારિતા, ચારિત્રધર્મ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલવાની વૃત્તિ. માર્ગ-'શબ્દથી અહીં મોક્ષમાર્ગ સમજવાનો છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે : " नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । છ્યું મામળુપત્તા, નીવા પઘ્ધતિ સા(મુT);"'' “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરનારા જીવો સદ્(સુ)ગતિને પામે છે.” એટલે ‘માર્ગાનુસારિતા-'શબ્દથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો વિકાસ સમજવાનો છે. વ્રુત-સિદ્ધી-ઇષ્ટફલ-સિદ્ધિ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવ્યું છે કે : “इष्टफलसिद्धिरभिमतार्थनिष्पत्तिः ऐहलौकिकी, यथोपगृहीतस्य ચિત્તસ્વાસ્થ્ય મવતિ તસ્માઓવાદ્દેયપ્રવૃત્તિ:-ઇષ્ટફલ સિદ્ધિ એટલે આ લોકના અભિમત અર્થની નિષ્પત્તિ, તેનાથી ચિત્ત સ્વાસ્થ્ય અને તેથી ધર્મારાધનની પ્રવૃત્તિ." તો વિરુદ્ધ-જ્વાઓ-શિષ્ટજનોથી નિંદાયેલાં કામોનો ત્યાગ, જે કાર્યો લોકોમાં દુષ્ટ મનાતાં હોય તેનો ત્યાગ. Page #525 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય' સૂત્ર ૦ ૪૪૩ સમાજ અને ધર્મના ધારણ માટે અનુભવી મહાપુરુષોએ જે નિયમો દર્શાવ્યા છે. તેથી વિરુદ્ધ નહિ ચાલવાની મનોવૃત્તિ તે લોકવિરુદ્ધ-ત્યાગનો મર્મ છે. બીજા પંચાશકમાં કહ્યું છે કે :सव्वस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरण हसणं, रीढा जण पूयणिज्जाणं ॥८॥ बहुजण विरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उव्वण भोगो अ तहा, दाणाइ विपयंडमन्ने उ ॥९॥ साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । एमाइआइँ इत्थं लोगविरुद्धाइं णेणाइं ॥१०॥ ભાવાર્થ - કોઈની પણ નિંદા કરવી તે લોકવિરુદ્ધ છે, તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લોકવિરુદ્ધ છે. સરળ (ભોળા) માણસની ધર્મકરણની(માં થતી ભૂલો)ની હાંસી કરવી, લોકોમાં માનનીય-પૂજનીય હોય તેઓની હલકાઈ-અપમાન કરવું, (૧) જેના ઘણા વિરોધી (વરી) હોય તેની સોબત કરવી, દેશ-કાળ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું-અર્થાત તે તે વ્યવહારોથી વિરુદ્ધ ચાલવું, દેશ-જાતિ-કુળને ન શોભે તેવો ઉભટ વેષ, ભોગ કરવા વગેરે લોકવિરુદ્ધ છે. ઉપરાંત દાન-તપ વગેરે કરીને લોકમાં જાહેર કરવું (મોટાઈ દેખાડવી) તેને પણ અન્ય આચાર્યો લોકવિરુદ્ધ કહે છે, (૨) તથા સાધુ-સજ્જનો ઉપર સંકટ આવે તેમાં ખુશી થવું, સામર્થ્ય છતાં બચાવવા માટે ઉદ્યમ નહિ કરવો, એ વગેરે લોકવિરુદ્ધ કાર્યોનો મારે ત્યાગ થાઓ. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ.૧, પૃ. ૪૫ર ગુરુના-પૂબ-વડીલો પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ. “ગુરુ-શબ્દથી સામાન્ય રીતે ધર્મ-ગુરુ, વિદ્યા-ગુરુ કે કલા-ગુરુનો બોધ થાય છે તથા વ્યાવહારિક રીતિએ માતા-પિતા અને અન્ય વડીલોને પણ ગુરુ કહેવામાં આવે છે. તેથી વડીલો-મુરબ્બીઓ પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ એ “ગુરુજન-પૂજા'નું રહસ્ય છે. પસ્થિરપાં-પરોપકાર. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પર એટલે બીજાનાં, અર્થ એટલે પ્રયોજન અને કરણ એટલે પ્રવૃત્તિ. મતલબ કે બીજાનું ભલું કરવું, તે ‘પરાર્થ-કરણ’ અગર પરોપકાર કહેવાય છે. આ જાતનો પરોપકાર બે રીતે થાય છે) : એક ‘લૌકિક’ અને બીજો ‘લોકોત્તર;’ અથવા એક ‘વ્યાવહારિક' અને બીજો ‘પારમાર્થિક’ તેમાં ‘લૌકિક ઉપકાર' અન્ન, વસ્ત્ર, ઔષધ, ધન, વસતિ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપવાથી કે જરૂરના પ્રસંગે મદદ કરવાથી થાય છે અને ‘લોકોત્તર ઉપકાર' આત્મ-જ્ઞાન અને તેને પ્રાપ્ત કરવાનાં સાધનો બતાવવાથી તથા તેને અનુકૂલ સંયોગો કરી આપવાથી થાય છે. શ્રીતીર્થંકરદેવો તથા ધર્માચાર્યો શુદ્ધ દેશના વડે સમસ્ત જગત પર મહાન ઉપકાર કરે છે, તે આ દૃષ્ટિએ. સુમુખોનો તન્વયળ-સેવળા-સદ્ગુરુનો યોગ અને તેમનાં વચન પ્રમાણે ચાલવાની શક્તિ. પંચમહાવ્રતધારી શુદ્ધ સાધુને ‘શુભગુરુ’-સદ્ગુરુ કહેવામાં આવે છે. તેમનો સંબંધ પરમ ભાગ્યના યોગથી થાય છે. અને જો તેમના શાસ્ત્રાનુસારી ઉપદેશ પ્રમાણે ચાલવામાં આવે, તો જરૂર આત્મ-કલ્યાણ સાધી શકાય છે. તેથી એ પ્રકારની ભાવના અહીં પ્રગટ કરવામાં આવી છે. આમવમણંડ-ભવોભવ અખંડ રીતે, જ્યાં સુધી જન્મમરણના ફેરા કરવા પડે ત્યાં સુધી સંપૂર્ણ રીતે. વરિષ્નફ ફ વિ...ચલાળ-હે વીતરાગ ! તમારા પ્રવચનમાં (તમારા આગમોમાં) જો કે ‘નિયાણું' બાંધવાની એટલે તપ-જપાદિ ધર્મકરણીના ફલની વાસના રાખવાની કે સાટું કરવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે ‘દરેક ભવમાં તમારાં ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો.' તપ-જપનાં ફળની સાંસારિક ઇચ્છા વાસના, તે જ વાસ્તવિક રીતે ‘નિદાન-બંધન’ છે, તીર્થંકરોનાં ચરણોની સેવાની અભિલાષા કરવી, તે ‘નિદાન’ નથી; તે તો વાસ્તવિક રીતે ‘સમ્યક્ત્વ’ જ છે. ટુવસ્તુ-વઓ-દુ:ખનો ક્ષય. Page #527 -------------------------------------------------------------------------- ________________ ‘જય વીયરાય’ સૂત્ર ૦ ૪૪૫ ‘દુઃખ’ એ વાસ્તવિક સ્થિતિ નહિ, પણ એક પ્રકારનું સંવેદન છે; એટલે કે જે પ્રમાણમાં તેને વેદવામાં આવે છે, તે પ્રમાણમાં તેનો અનુભવ થાય છે. દાખલા તરીકે, બે માણસને એક સાથે એવા સમાચાર મળે કે તમારા ધંધામાં ખોટ ગઈ છે, તો એક માણસ જે વધારે સમજુ છે તેને સામાન્ય ‘દુ:ખ’ થાય છે, અથવા નથી પણ થતું; જ્યારે ઓછી સમજવાળો માણસ તે અંગે પુષ્કળ ‘દુઃખ’ અનુભવે છે અને અનેક પ્રકારનો વલોપાત કરે છે. એટલે સાચી સમજણ પ્રાપ્ત થવી તે જ ‘દુઃખ-નાશ’નો ઉપાય છે અને તે વીતરાગ ભગવાનથી પ્રાપ્ત થાય છે. જમ્મૂ-વઓ-કર્મ-બંધનમાંથી મુક્તિ, મોક્ષ. રાગ અને દ્વેષવાળી સઘળી પ્રવૃત્તિઓ કર્મ-બંધનનું કારણ છે. તેમાં ઉત્તેજનનું પ્રમાણ જેટલું વધારે તેટલું કર્મ-બંધન વધારે મજબૂત બને છે. આ સ્થિતિ દૂર કરવા માટે શાસ્ત્રકારોએ ‘સંવર' અને ‘નિર્જરા' નામનાં બે તત્ત્વોનું વર્ણન કરેલું છે. તેમાં ‘સંવર’ એ આવતાં કર્મોને રોકવાનો ઉપાય છે અને ‘નિર્જરા' એ વળગેલાં કર્મોને ખેરવવાનો ઉપાય છે. બીજી રીતે કહીએ તો ‘સંવર' એ ‘યમ અને નિયમ’ રૂપ છે. અને ‘નિર્જરા' એ ‘તપશ્ચર્યા’ રૂપ છે. કોઈ પણ આત્માએ કર્મ-બંધનમાંથી મુક્તિ મેળવવી હોય તો તે માટે તેણે જાતે પ્રયત્ન કરવો પડે છે. કોઈની કૃપા કે મહેરબાનીથી મુક્તિ પ્રાપ્ત થતી નથી; એટલે કર્મ-બંધનમાંથી મુક્તિ માગવાનો અર્થ એવી શક્તિ- એવો પુરુષાર્થ પેદા કરવાનો છે કે જેના વડે કર્મોનો ક્ષય થઈ શકે. સમાહિ-મરણં-સમભાવ-પૂર્વકનું મરણ. “ોદિ-નામો-સમકિત. સમ્યક્ત્વ, કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મોક્ષમાર્ગનાં સાધનોનો લાભ. સંપન્નક મહ ×, તુર્ત્ત નાન્હ ! પળામ-રળ-હે નાથ ! તમને પ્રણામ કરવાથી એ બધું મને સાંપડજો. (૫) અર્થ-સંકલના હે વીતરાગ પ્રભુ ! હે જગદ્ગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવન્ ! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની Page #528 -------------------------------------------------------------------------- ________________ - ૪૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ શક્તિ પ્રાપ્ત થાઓ. હે પ્રભો ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન સર્વજન-નિન્દિત એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ગુરુજનો પ્રત્યે આદર-ભાવ અનુભવે અને અન્યનું હિત કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સગુરુનો યોગ સાંપડજો, તથા તેમનાં વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થજો. આ બધું જ્યાં સુધી મારે સંસારનો ફેરો કરવો પડે, ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો. ૨. હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જો કે નિયાણું બાંધવાની એટલે તપ-જપનાં ફળની વાસના રાખવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. ૩. હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુઃખનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, સમકિતની સ્પર્શના થાય અને મૃત્યુ-વખતે સંપૂર્ણ સમભાવ રહે તથા અંતસમયની આરાધના બરાબર થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થજો, ૪ - સર્વ મંગલોમાં માંગલ્યરૂપ-અર્થાત્ મંગલ માત્રામાં ઉત્તમ મંગલસ્વરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જયવંતું વર્તે છે. ૫ (૬) સૂત્ર-પરિચય પરમપદને પહોંચવાના બે પ્રશસ્ત માર્ગ છે : તે માટે કહ્યું છે કે“જ્ઞાન-યિાખ્યાં મોક્ષ' “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ પ્રાપ્ત થાય છે.” યોગશાસ્ત્રકાર મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે“તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ ક્રિયાયોગ છે. તા:સ્વાધ્યાયેશ્વર-પ્રનિથાનાનિ ક્રિયાયો : ' (પાતંજલ યોગશાસ્ત્ર -૧). બીજા શબ્દોમાં કહીએ તો મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી, જ્ઞાનની વૃદ્ધિ કરવી અને પ્રભુ-ભક્તિમાં લીન રહેવું તે મોક્ષ મેળવવાની ક્રિયા છે. આ ત્રણ ક્રિયાઓ જો કે અન્યોન્ય સંકળાયેલી છે અને એકબીજાનાં કારણરૂપ છે, તો પણ અપેક્ષાએ પ્રભુ-ભક્તિનું મહત્ત્વ વિશેષ છે, કારણ કે ચિત્તમાંથી Page #529 -------------------------------------------------------------------------- ________________ જય વયરાય” સૂત્ર ૦૪૪૭ રાગ-દ્વેષાદિ ક્લેશ દૂર કરવા માટે તે પુષ્ટ આલંબન છે. શાસ્ત્રોમાં “અનુષ્ઠાનો મુખ્યત્વે પાંચ પ્રકારનાં કહ્યાં છે :- “(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ અને (૫) અમૃત”. તેમાં (૧) લબ્ધિ, કીર્તિ આદિ સ્પૃહાથી જે “અનુષ્ઠાન કરવામાં આવે છે, તે વિષાનુષ્ઠાન' કહેવાય છે. (૨) આ લોકના ભોગો વિશે નિઃસ્પૃહતા, પરંતુ પરભવમાં દિવ્ય ભોગો ભોગવવાની અભિલાષાથી જે “અનુષ્ઠાન કરવામાં આવે છે , તે “ગરાનુષ્ઠાન” કહેવાય છે. (૩) કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના પરંતુ કંઈ પણ સમજયા વિના જે “અનુષ્ઠાન કરવામાં આવે છે, તે “અનષ્ઠાન કહેવાય છે. (૪) મુક્તિમાર્ગના અનુરાગથી શુભભાવયુક્ત જે અનનુષ્ઠાન કરવામાં આવે છે, તે “તહેતુ અનુષ્ઠાન' કહેવાય છે. અને (૫) જે “અનુષ્ઠાન' શુદ્ધ શ્રદ્ધાપૂર્વક અને પરમસંવેગથી ભાવિત થયેલા મન વડે એટલે કે ભવ-નિર્વેદ-પૂર્વક કરવામાં આવે છે, તે “અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનોમાં પહેલાં બે અનુષ્ઠાનો ત્યાજય છે, છેલ્લાં બે અનુષ્ઠાનો પ્રશસ્ત હોઈને ઉપાદેય છે અને વચલું અનનુષ્ઠાન હેય હોવા છતાં ધર્મના વિષયમાં મુગ્ધબુદ્ધિવાળા જીવોને કથંચિત ઉપાદેય કહેલું છે. વળી શાસ્ત્રકારો કહે છે કે-“અનુષ્ઠાન'ની સફલતાનો આધાર પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્ન-જય” પર રહેલો છે. “પ્રણિધાન એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, ધ્યેય પ્રત્યેની અટલ શ્રદ્ધા કે ધ્યેયને પહોંચવાની અપૂર્વ આત્મ-શ્રદ્ધા. જ્યાં સુધી “અનુષ્ઠાન' કરવાની આ તૈયારી હોતી નથી, ત્યાં સુધી પુરષાર્થ જોઈએ તેવો ખીલતો નથી, અથવા ખીલે છે તો ધ્યેય પર કેન્દ્રિત નહિ થવાના કારણે તેનું યથેષ્ટ ફલ આવી શકતું નથી. તેથી “પ્રણિધાન’ એ “અનુષ્ઠાન'નું પ્રથમ પગથિયું છે. “પ્રવૃત્તિ” એટલે કાર્યનો આરંભ, કામની શરૂઆત કે વિધિવત આચરણ. જ્યાં સુધી “અનુષ્ઠાન કરનાર તે અંગે યોગ્ય “પ્રવૃત્તિ કરતો નથી, એટલે કે તે અંગે વિધિવત્ આચરણ કરતો નથી, ત્યાં સુધી તેનું યથેષ્ટ ફલ આવી શકતું નથી; માટે જ મનના દઢ સંકલ્પની જેમ “પ્રવૃત્તિ' નાં પગલાં પણ મક્કમ જ ભરવાં જોઈએ. અને તો જ સફળતા પ્રાપ્ત થવાનો સંભવ છે. વિષ્ણ-જય' એટલે માર્ગમાં આવતી મુશ્કેલીઓને ઓળંગવાની કુશળતા અથવા માર્ગમાં આવતા અંતરાયોને દૂર કરવાની કાબેલિયત. આ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ જગતમાં “શ્રેયાંસિ વહુવિઝાનિ' એટલે સારાં કામમાં ઘણાં વિપ્નો ઉપસ્થિત થવાનો સંભવ હોય છે, પરંતુ સુજ્ઞ પુરુષો તેનાથી જરા પણ અકળાતા નથી કે હિંમત હારતા નથી. તેઓ તો એ વિદ્ગોનો પ્રચંડ પુરુષાર્થથી સામનો કરે છે અને જયારે તેના પર સંપૂર્ણ જય મેળવે છે, ત્યારે જ જંપે છે; આ રીતે જ્યારે તેઓ સઘળાં વિદ્ગોને, સઘળા અંતરાયોને વટાવી જાય છે, ત્યારે સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ જ તેનો વિનિયોગ-પાત્ર જીવમાં દાન કરવાના સાચા અધિકારી બની શકે છે. ચૈત્યવંદન'ની ક્રિયા પણ એક પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન હોઈને તેનો વિચાર આ દષ્ટબિંદુથી કરવો જોઈએ. જે “ચૈત્યવંદન', કોઈ પણ પ્રકારની લબ્ધિ મેળવવા માટે કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે તે “વિષાનુષ્ઠાન છે. જે ચૈત્યવંદન' આ લોકના નહિ પરંતુ પરલોકના દિવ્ય ભોગો પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, તે “ગરાનુષ્ઠાન' છે. જે “ચૈત્યવંદન” કંઈ પણ સમજ વિના કે સમજવાની વૃત્તિ વિના કરવામાં આવે, તે “અનનુષ્ઠાન' છે. “જે ચૈત્યવંદન' મોક્ષપ્રાપ્તિના હેતુથી કરવામાં આવે, તે “તદ્હેતુ-અનુષ્ઠાન' છે અને જે “ચૈત્યવંદન” શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તથા પરમ સંવેગથી ભાવિત થયેલા મન વડે એટલે કે ભવનિર્વેદ-પૂર્વક કરવામાં આવે તે “અમૃતાનુષ્ઠાન' છે. ચૈત્યવંદનથી સમ્યભાવ ઉત્પન્ન થાય છે, તેના વડે સકલ કર્મનો ક્ષય થાય છે અને તેથી સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.” એમ જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તે આ પ્રકારના “ચૈત્યવંદન'ને માટે છે. “ચૈત્યવંદન'ની સફળતાનો આધાર “શુભ પ્રણિધાન' ઉપર રહેલો છે. આ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી તે “પણિહાણ-સુત્ત-પ્રણિધાનસૂત્રના નામે ઓળખાય છે. આ સૂત્રનો પ્રારંભ “ય વીયરયા ગય ગુરુ !' એ શબ્દોથી થાય છે. તેમાં “ગય' શબ્દ વિજયનો સૂચક તથા ઉત્સાહ અને આનંદનો દ્યોતક હોઈને મંગલરૂપ છે. આ વિજય “વીતરાગ' એટલે રાગ અને દ્વેષથી સર્વથા પર થયેલા પરમાત્માનો ઈચ્છવામાં આવ્યો છે, એટલે તેમાં વીતરાગ' અને વીતરાગતા' પ્રત્યે પરમ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે. મતલબ કે જ્યાં Page #531 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય” સૂત્ર૪૪૯ વીતરાગતા' છે, ત્યાં વિજય છે; અને જ્યાં “સરાગતા' છે, ત્યાં પરાજય છે. આ સંસારમાં પુરુષોત્તમપણું પ્રાપ્ત કરવાને માટે અથવા સકલ કર્મમાંથી મુક્ત થવા માટે અથવા તો અનિર્વચનીય સુખની પ્રાપ્તિ કરવા માટે “વીતરાગતા' સિવાય અન્ય કોઈ ઉપાય નથી અને તેથી જ “વીતરાગ”ને તથા “વીતરાગતાને વંદન કરવામાં આવે છે. વળી એવા રાગ-દ્વેષ રહિત મહાપુરુષ જ જગતના સાચા ગુરુ હોઈને-જગતને સાચું જ્ઞાન આપનાર હોઈને તેમને “પરમગુરુ' તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. આ રીતે સૂત્રનો પ્રારંભ દેવ અને ગુરુ પ્રત્યેની અમિત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યો છે. ત્યાર પછી શ્રી અરિહંતદેવના મહાન ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે જણાવ્યું છે કે રોડમ તુદ પમાવો મયવં !' હે ભગવન્! તમારા પ્રભાવથી, તમારા શાસનના પ્રભાવથી, તમારા પ્રવચનમાં તમે જે સત્ય સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે, તેના બળથી મારી હવે પછી જણાવેલી ભાવનાઓ સફળ થજો. ભવ-નિર્વેદ આ ભાવનાઓની યાદીમાં પ્રથમ અભિલાષા મ-નિબ્લેમ એટલે ભવ-નિર્વેદ કરવામાં આવી છે, કારણ કે તેના સિવાય ચિત્ત-સમાધિ અથવા વીતરાગતા પ્રગટ થતી નથી. યોગદર્શનકારે પણ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કેતીસંવેપાનામા.'—જેને તીવ્ર “સંવેગ’ તીવ્ર “ભવ-નિર્વેદ ઉત્પન્ન થાય છે, તેને જલદી સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે મુખ્ય અભિલાષા ભવનિર્વેદ કરવી તે અમૃતાનુષ્ઠાનનો પ્રયત્ન છે અને તેથી સર્વથા પ્રશસ્ત છે. જે નર-નારીને “ભવ-નિર્વેદ' થતો નથી, તે મોક્ષના માર્ગનું અનુસરણ કરી શકતા નથી. તે માટે શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે યોગ્ય જ કહ્યું છે કે “ર દિ મવનિર્વિઘો મોક્ષા યતને ' “ભવ-નિર્વેદ' શબ્દથી અહીં સાંસારિક સુખો પ્રત્યેનો અણગમો, કામ-ભોગો પ્રત્યેની વિરક્તિ અને ફરી ફરીને જન્મ ન લેવો પડે તે જાતની પ્રવૃત્તિ કરવા તરફનું દઢ વલણ પ્રદર્શિત થાય છે. માર્ગાનુસારિતા ભવ-નિર્વેદ પછી “માર્ગાનુસારિતા' એટલે મોક્ષની સ્થિતિએ Jain Educhlipi? R ational Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પહોંચવાના માર્ગનું અનુસરણ કરવાની શક્તિ ઇચ્છવામાં આવી છે. શાસ્ત્રકારોના અભિપ્રાયથી આ માર્ગ એક પ્રકારનો, બે પ્રકારનો, ત્રણ પ્રકારનો, ચાર પ્રકારનો યાવત્ અનેક પ્રકારનો છે. સમભાવમાં સ્થિર રહેવું તે એનો એક પ્રકાર છે. રાગ અને દ્વેષને જીતવા તે એના બે પ્રકારો છે. મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી, અથવા મનોદંડ, વચનદંડ અને કાયદંડનો પરિહાર કરવો એ તેના ત્રણ પ્રકારો છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપનું સેવન કરવું અથવા દાન, શીલ, તપ અને ભાવને અનુસરવું એ તેના ચાર પ્રકારો છે. પાંચ ઇંદ્રિયોનો વિજય, છ કાયના જીવોની રક્ષા, સાત ભયસ્થાનોનો ત્યાગ, આઠ પ્રકારના મદનો વિજય, નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન, દસ પ્રકારનો યતિધર્મ વગેરે તેના વિશેષ પ્રકારો પણ શાસ્ત્રોમાં દર્શાવેલા છે. ઇષ્ટફલ-સિદ્ધિ મોક્ષમાર્ગનું અનુસરણ ધર્મારાધન વડે થાય છે, ધર્મારાધન માટે ચિત્તસ્વાથ્યની જરૂર છે અને તે અભિમત અર્થની નિષ્પત્તિથી થાય છે, તેથી ત્રીજી માગણી ઈષ્ટફલ સિદ્ધિની કરવામાં આવી છે લોકવિરુદ્ધ-ત્યાગ અનુષ્ઠાતાએ આ રીતે ચૈત્યવંદનની અંતર્ગત રહેલી ભાવના ભવનિર્વેદ, માર્ગાનુસારીતા અને ઈષ્ટફલ-સિદ્ધિનો ખ્યાલ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કર્યા પછી તેની પૂર્વભૂમિકારૂપ કેટલાંક કર્તવ્યો વિચારવાના રહે છે. તેમાંનું પ્રથમ કર્તવ્ય નો વિરુદ્ધ-જ્વાબો-એટલે શિષ્ટજન-નિર્જિત પ્રવૃત્તિનો ત્યાગ છે. તે સંબંધમાં પૂર્વમહર્ષિઓએ કહ્યું છે કે : सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुण-समिद्धाणं । उजुधम्मकरण-हसणं, रीढा जण-पूयणिज्जाणं ॥१॥ बहुजन-विरुद्ध-संगो, देसाचारस्स लंघणं चेव । उव्वणभोओ अ तहा, दाणाइविपयडमन्नेओ ॥२॥ साहु-वसणम्मि तोसो, सइ सामत्थम्मि अप्पडियारो अ । મારૂાડું રૂલ્ય, નો-વિદ્ધાવું ને ગાડું રૂા.'' Page #533 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સૂત્ર ૦ ૪૫૧ “બધાની નિંદા (કુથલી) વાંકું બોલવું અને ખાસ કરીને વિશેષ ગુણવાનની નિંદા કરવી; જેઓ સરળતાપૂર્વક ધર્મનું અનુસરણ કરે છે, તેમને હસી કાઢવા; બહુજન-માન્ય પૂજ્યોની અવજ્ઞા કરવી; ઘણા લોકોથી વિરુદ્ધ વર્તન કરનારનો સંગ કરવો, લોકો જેને અત્યંત ધિક્કારતા હોય તેની સોબત કરવી; પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન કરવું, નિર્લજ્જ અત્યંત ભોગવિલાસ કરવો; છતી લક્ષ્મીએ કોઈને દાન ન આપવું; સાધુ પુરુષોને સંકટ થાય તેમાં અથવા તેમને સતાવવામાં આનંદ માનવો અને છતી શક્તિએ તે વ્યસન-સંકટનો પ્રતિકાર ન કરવો; એ વગેરે કાર્યો લોક-વિરુદ્ધ જાણવાં.” ગુરુજન-પૂજા બીજાં કર્તવ્ય “લુઝન-પૂગા' એટલે ગુરુજનો પ્રત્યે તથા ગુણવંત વ્યક્તિઓ પ્રત્યે સન્માનની ભાવના અને આદરની ક્રિયા છે. જેઓ આ ગુણ કેળવી શકતા નથી, તેઓ ગુણોનો સંચય કરી શકતા નથી; એટલે પરિણામે વિકાસ સાધી શકતા નથી. ગુરુજન-પૂજા એ કૃતજ્ઞતા-ગુણનું જ બીજું સ્વરૂપ છે. કૃતજ્ઞતા-આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. પરાર્થ-કરણ - ત્રીજાં કર્તવ્ય પરત્થર-એટલે બીજાનું ભલું કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ છે. પરમાર્થથી મોક્ષ-માર્ગનો ઉપદેશ અને તે રસ્તે વાળવાનો પ્રયત્ન એ પરોપકાર છે, જ્યારે વ્યવહારથી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ કે શિક્ષણ આપવું તથા અન્ય મદદ કરવી તે “પરોપકાર છે. આ બંને પ્રકારના પરોપકારો ભૂમિકાને અનુસારે કર્તવ્ય છે, તેથી તેની અભિલાષા પ્રકટ કરવામાં આવી છે. શુભગુરુ-યોગ. ચોથું કર્તવ્ય “સદ્દગુરુનો યોગ છે. ગુરુ-વચન-સેવના પાંચમું કર્તવ્ય ગુરુનાં વચન પ્રમાણે-ઉપદેશ પ્રમાણે ચાલવાની શક્તિ છે, જેનું મહત્ત્વ પ્રતીત છે. આ બધી વસ્તુઓ ભવ-નિર્વેદની પૂર્વભૂમિકા તરીકે ઇચ્છવાની છે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને તે પ્રમાણે જીવન કેળવવાનું છે. આ રીતે જીવન ગાળનારને જો કે બહુ ભવો કરવા પડતા નથી, તો પણ જેટલા ભવ કરવા પડે, તે બધા ભવોમાં ઉપરોક્ત આઠ વસ્તુ અખંડપણે પ્રાપ્ત થાય એવી અભિલાષા પ્રગટ કરવામાં આવે છે. જે ભવમાં ધર્મ કરવાનું સાધન પ્રાપ્ત થતું નથી, અથવા સાધન પ્રાપ્ત થવા છતાં ધર્મનું આરાધન કરવામાં આવતું નથી, તે ભવ સુદ્ર કીડાઓના જીવનની જેમ એળે ગયો ગણાય છે. ત્રીજી ગાથામાં જણાવ્યું છે કે-“હે વીતરાગ પ્રભુ ! તમારા સિદ્ધાંતમાં તપ, જપ આદિ ધર્મ-કરણીના ફળની આસક્તિ કરવાની મનાઈ છે, તો પણ હું આ ચૈત્યવંદનરૂપ (ચૈત્યવંદનના વિધિનો પ્રણિધાનસૂત્ર એક મુખ્ય અંશ હોવાથી) ધર્મ-કરણીનું એ ફળ માગી લઉં છું કે મને તમારાં ચરણોની સેવા ભવોભવ હોજો.” આ અભિલાષા કોઈ પણ જાતની મમતા કે આસકિતથી રહિત હોઈને તેને “નિદાન-બંધન' કહી શકાય નહિ, પરંતુ ગાથા રચનારે વિશિષ્ટ શૈલીનો ઉપયોગ કરીને એ વાતને વધારે પુષ્ટ કરી છે કે ચૈત્યવંદન કરનારે વીતરાગ-ચરણની નિરંતર સેવા કરવા સિવાય અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખવાની નથી. ચોથી ગાથામાં દુઃખનો ક્ષય “કર્મનો ક્ષય”, “સમાધિ મરણ” અને બોધિલાભની ભાવના ભાવવામાં આવી છે, તે પણ દરેક રીતે યુક્ત જ છે; કારણ કે જ્યાં સુધી સાધક દુઃખના વિચારમાંથી મુક્ત થતો નથી, ત્યાં સુધી ધર્મ-ધ્યાન કરી શકતો નથી. અહીં “દુ:ખ-નિવારણનો અર્થ વિશેષ સાધનોની ઇચ્છા નહિ, પણ દુઃખ ન વેદાય તેવી સમજ અને તેવું આત્મબલ પણ છે. “કર્મનો ક્ષય' એ સ્પષ્ટ રીતે મોક્ષની અભિલાષા છે અને “સમાધિમરણ' એ “સંલેખના-પૂર્વકનું “પંડિત-મરણ છે કે જેની ભાવના પ્રત્યેક મુમુક્ષુએ રાખવી ઘટે છે. આ બધી વસ્તુઓનું મૂળ “બોધિ-લાભ' છે, એટલે અંતિમ શુભેચ્છા તેની કરવામાં આવી છે. આ રીતે પ્રણિધાન-સૂત્ર દ્વારા ચૈત્યવંદનની પૂર્ણાહુતિ થતી હોવાથી અંત્યમંગલ' તરીકે “સર્વમ' વાળો શ્લોક બોલવામાં આવે છે. જૈનશાસન સર્વ મંગલોમાં માંગલ્યરૂપ છે, સર્વ કલ્યાણના કારણરૂપ છે અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે; તેથી તે સદા જયવંતું વર્તે છે.” આ ભાવના Page #535 -------------------------------------------------------------------------- ________________ જય વિયરાય' સૂત્ર ૦૪૫૩ સમ્યગ્દર્શનની પુષ્ટિ કરનારી હોઈને અંત્ય મંગલ તરીકે તેનું ઉચ્ચારણ સુસંગત છે. આ સૂત્રની પ્રથમ બે ગાથા મુક્તાશુક્તિ-મુદ્રા વડે એટલે બે હાથ કમળના ડોડાના આકારે ભેગા કરીને લલાટે લગાડીને બોલવામાં આવે છે, જે વિનય અને ભક્તિનું લક્ષણ છે. આ બે ગાથાઓ પર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા ચે. વૃ. માં, શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં, શ્રી શાંત્યાચાર્યે ચે ઈયવંદણ-મહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ દેવવંદનભાષ્યમાં વિવરણ કરેલું છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૧૯૧ અને તેમાં ગુરુ ૧૯ તથા લઘુ ૧૭૨ છે. (૭) પ્રકીર્ણક આ સૂટાની પહેલી બે ગાથાઓ ઉપર શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચે. વૃ.માં, તથા શ્રી અભયદેવસૂરિએ પંચાશક વૃત્તિમાં વિવરણ કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞવિવરણમાં અને શ્રી દેવેંદ્રસૂરિએ દેવવંદન ભાષ્યમાં પણ તેની પ્રથમ બે ગાથાઓ પર વિવરણ કરેલું છે. સં. ૧૫૦૧માં શ્રી હેમહંસગણિએ રચેલા ષડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યું છે કે આ સૂત્રની પહેલી બે ગાથા ગણધર-કૃત છે અને બાકીની ગાથાઓ પૂર્વાચાર્ય-કૃત છે. શ્રી શાંત્યાચાર્યવૃત ચેઈયવંદણમહાભાસમાં આ સૂત્રની ત્રીજી તથા ચોથી ગાથા નજરે પડે છે, પરંતુ તેના ક્રમમાં તફાવત છે. હાલ જે ગાથા ચોથી બોલાય છે, એ તેમાં સહુથી પહેલી આપેલી છે. છેલ્લો સંસ્કૃત શ્લોક લઘુશાંતિ-સ્તવના તથા બૃહચ્છાતિસ્તવના અંતમાં પણ બોલાય છે તથા માંગલિક પ્રસંગોની પૂર્ણહુતિમાં પણ તેનો ઉપયોગ થાય છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ २०. चेइयथय-सुत्तं [चैत्यस्तवः] 'मारित-येया' सूत्र (१) भूरा अरिहंत-चेइयाणं करेमि काउस्सग्गं । वंदण-वत्तियाए पूअण-वत्तियाए सक्कार-वत्तियाए सम्माण-वत्तियाए बोहिलाभ-वत्तियाए निरुवसग्ग वत्तियाए, सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्डमाणीए, ठामि काउस्सग्ग ॥ (२) संस्कृत छाया अर्हत्-चैत्यानां करोमि कायोत्सर्गम् । वन्दन-प्रत्ययं पूजन-प्रत्ययं सत्कार-प्रत्ययं सन्मान प्रत्ययं बोधिलाभ-प्रत्ययं निरुपसर्ग-प्रत्ययं, श्रद्धया मेधया धृत्या धारणया अनुप्रेक्षया वर्द्धमानया तिष्ठामि कायोत्सर्गम् ॥ __ (3) सामान्य अने. विशेष अर्थ, अरिहंत-चेइयाणं-[अर्हत्-चैत्यानाम्] -महत् चैत्योना, मईत्પ્રતિમાઓનાં. 'अर्हत् 'नु 'चैत्य'ते. अर्हच्चै त्य. तेनु सानु पर्डवयन 'अर्हच्चैत्यानाम्.' अर्हत्-रित, नेिश्व२. चैत्य-भूति, प्रतिमा. 'चित्त' ने 'वर्ण दृढादिभ्यष्टयण च वा' (सि. ई. १. ७-१-५८) सूत्रथी 'ट्यण' प्रत्यय वागवाथी 'चैत्य' १६ बनेको छ. 'चित्त' मेसे अंत:४२९, तेनो मा तेनु म ते 'चैत्य'. अर्थात् मंत:४२म भाव ઉત્પન્ન કરે, તે ચૈત્ય કહેવાય છે. શ્રી અરિહંતદેવની મૂર્તિઓ કે પ્રતિમાઓ Page #537 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦ ૪૫૫ ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી તેને ચૈત્ય કહેવાય છે. આ ચૂ.માં અહંતુ ચૈત્યનો અર્થ અરિહંતોની કાષ્ઠકર્માદિ પ્રતિકૃતિ કરવામાં આવ્યો છે. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્ર ૧૧-૫. મિ-વિમિ-કરું છું. ૩પ-[વાયોત્સન-કાયોત્સર્ગ. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૬. વંદ્રા-વત્તિયાણ-[વન-પ્રત્યયમ્-વંદન નિમિત્તે, વંદન માટે. વન્દ્રન'નો “પ્રત્યય' તે “વન્દન-પ્રત્યય,' તેનું બીજીનું એકવચન વન્દ્ર-પ્રત્ય. અહીં “વત્તિયાા' શબ્દ “વત્તથ'ના અર્થમાં છે, તેથી તેનો સંસ્કાર “પ્રત્યયમ્' કરેલો છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે “વત્તા ડ્રાઈવાત્સિદ્ધવં સર્વત્ર દ્રષ્ટવ્યમ્ ” “વત્તિયાણ એવો પ્રયોગ આર્ષવથી સિદ્ધ થયેલો છે અને સર્વત્ર એમ સમજવાનું છે. વન-નમસ્કાર, પ્રણામ, અભિવાદન. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં મસ્તક નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું તે ‘દ્રવ્ય વંદન છે અને સામાની મહત્તાનો તથા પોતાની લઘુતાનો સ્વીકાર કરવો એ ભાવવંદન” છે. પૂત્ર-વત્તિયાણ-પૂન-પ્રત્યયન-પૂજન નિમિત્તે, પૂજન માટે. પૂન-પૂજા, આરાધના, ઉપાસના. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે પૂજા, આરાધના કે ઉપાસના સુગંધી ચૂર્ણ, પુષ્પ વગેરે વડે થાય તે ‘દ્રવ્ય-પૂજન” કહેવાય છે. અને નિત્ય, ભક્તિ આદિ પ્રશસ્ત ભાવો વડે થાય તે “ભાવ-પૂજન' કહેવાય છે. - સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે; પરંતુ બીજાઓને તે વિશે ઉપદેશ આપવાનો નિષેધ નથી, તેમજ તેની અનુમોદના કરવાનો પણ નિષેધ નથી. -(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૪૨૬) સક્ષર-વત્તિયાણ-સાર-પ્રત્યયન-સત્કાર નિમિત્તે, સત્કાર માટે. સર્વા-આદરકરણ. તે પણ બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં ઊઠીને સામા જવું, આસન આપવું, વંદન કરવું, ભક્તપાન Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તથા વસ્ત્રાદિ આપવાં એ ‘દ્રવ્ય-સત્કાર' કહેવાય છે અને મનમાં ઉત્કટ આદરભાવ રાખવો, તે “ભાવસત્કાર' કહેવાય છે. સા-વત્તિયા-[સન્માન-પ્રત્યયન-સન્માન નિમિત્તે, સન્માન માટે. સન્માન-સ્તુતિ, સ્તવન કે ગુણકીર્તન. તે બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં પાણી વડે સ્તુતિ, સ્તવન કે ગુણકીર્તન કરવું તે ‘દ્રવ્યસન્માન” કહેવાય છે અને પ્રીતિપૂર્વક વિનયને અંગીકાર કરવો તે “ભાવસન્માન” કહેવાય છે. વહિનામ-વત્તિયા-વિધિનામ-પ્રત્યયન-બોધિલાભ નિમિત્તે, બોધિલાભ થવા માટે. વધનો નામ તે વધતા. વયિત્નામ-અ-પ્રણીત ધર્મની પ્રાપ્તિ. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્ર ૮-૪. નિસ્વસ-વત્તા -[નિરુપ-પ્રત્યયન-નિરુપસર્ગ નિમિત્તે, મોક્ષ મેળવવા માટે. નિપસ-ઉપસર્ગરહિત સ્થિતિ, ઉપદ્રવ વિનાની અવસ્થા. સંસારમાં સહુથી મોટો ઉપદ્રવ જન્મ, જરા અને મરણનો ગણાય છે અને તેનાથી રહિત સ્થિતિ તે મોક્ષ છે, એટલે નિરુપસ શબ્દ મોક્ષના અર્થમાં વપરાયેલો છે. ‘નિસ્મસ મોક્ષ: નશુપસમાવે' ! (લ. વિ.) શ્રદ્ધા-[શ્રદ્ધય-શ્રદ્ધાપૂર્વક, પોતાની ઇચ્છાથી. શ્રદ્ધ-રુચિ, સ્વકીય અભિલાષા, ભક્તિ. “શ્રીવિ' (પં. વૃ. પૃ. ૩૯.) “શ્રદ્ધા-નિનોમનાથ:' (આ. ટી. અ. ૫. પૃ. ૭૮૭.) “પદ્ધમવત્યાતિશય સામિનાતા રૂત્યચે' (આ. ચૂ. અ. ૫. પૃ. ૨૫૭.) યોગપ્રકરણમાં શ્રદ્ધાનો અર્થ ચિત્તની પ્રસન્નતા થાય છે, તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં કહ્યું છે કે શ્રદ્ધા પથ્યાત્વમોનીયક્ષપામ-પોદ્રપ્રસાદમાવશ્વેતસ: પ્રસારિનન-શ્રદ્ધા મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી છે અને ઉદકપ્રસાદકમણિ(જલકાંત Page #539 -------------------------------------------------------------------------- ________________ ‘અરિહંત-ચેઇયાણં’ સૂત્ર ૦ ૪૫૭ મણિ)ની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે.’ અર્થાત્ મિથ્યાત્વ મોહનીય કર્મનો જેટલા અંશે ક્ષયોપશમ થાય છે, તેટલ અંશે ‘શ્રદ્ધા’ ઉત્પન્ન થાય છે. આં શ્રદ્ધાથી ચિત્ત ઉપર શું અસર થાય છે ?' તેનો ઉત્તર એ છે કે ‘જેમ જલકાંત ણિને કોઈ પણ જળાશયમાં નાખવામાં આવે તો તેમાં રહેલા કચરાને શીઘ્ર દૂર કરી જળને સ્વચ્છ બનાવે છે, તેમ આ ‘શ્રદ્ધા' સંશયાદિ દોષોરૂપી કચરાને દૂર કરીને ચિત્તને સ્વચ્છ બનાવે છે.’ અહીં તેવી શ્રદ્ધાની જરૂર છે, એટલે તેમણે વધારામાં જણાવ્યું છે કે ‘તયા શ્રદ્ધા’-તેવી શ્રદ્ધા વડે, ‘ન તુ વતામિયોતિના' નહિ કે કોઈના બલાત્કાર આદિ વડે.' અહીં આદિ શબ્દથી લજ્જા, ભય વગેરે સમજવાં. કેટલાક યોગવિશારદો શ્રદ્ધાનો અર્થ ઉત્કંઠા, સમુત્કંઠા કે જિજ્ઞાસા પણ કરે છે. શાસ્ત્રકારોએ ચાર દુર્લભ વસ્તુઓની ગણતરીમાં શ્રદ્ધાને ખાસ સ્થાન આપેલું છે. જેમકે : “વત્તરિ પરમંગળિ, તુાળી, ખંતુળો । माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ॥" પ્રાણીઓને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે આ રીતે :- (૧) ‘મનુષ્યત્વ' એટલે મનુષ્યજન્મની પ્રાપ્તિ, (૨) ‘શ્રુતિ’ એટલે સત્શાસ્ત્રો સાંભળવાનો યોગ, (૩) ‘શ્રદ્ધા’ એટલે જીવ, અજીવ આદિ તત્ત્વોની રુચિ અને (૪) ‘સંયમને વિશે વીર્યની સ્ફુરણા અર્થાત્ સંયમી જીવન ગાળવાનો પુરુષાર્થ. મેદ્દાદ્-[મધયા]-મેધાપૂર્વક, બુદ્ધિની પટુતાથી. મેથા-મતિ, બુદ્ધિપટુતા. મેહા મડ઼ે મળીસા વિજ્ઞાળ ધી ધિરૂં બુદ્ધી'(પા. લ. ના. ગા-૩૧) “મેહા પફુલ્લું ન પુન: વ્રતઃ' (આ. ચૂ. અ. ૫. પૃ. ૨૫૭) શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં મેધાનો અર્થ કરતાં જણાવ્યું છે કે ઃ- 'मेधा च सच्छास्त्रग्रहणपटुः पापश्रुतावज्ञाकारी જ્ઞાનાવરણીય-ક્ષયોપશમખચિત્તધર્મ:- મેધા એ સત્શાસ્ત્રોને ગ્રહણ કરવામાં કુશલ અને પાપશ્રુતની અવજ્ઞા કરનારો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારો એક પ્રકારનો ચિત્તધર્મ છે.’ તાત્પર્ય કે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જે મતિ (બુદ્ધિ) હિતકારી અને અહિતકારી Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સિદ્ધાંતોને સમજવા જેટલી પટુ છે, તે મેધા ગણાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે મેધાનો બીજો અર્થ મર્યાદાવર્તીપણું કર્યો છે. ‘અથવા મેધયા મર્યાદ્રાતિતયા' અને તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે ‘નાસમસત્વેન-અસમંજસપણાથી નહિ.’ તાત્પર્ય કે જે કાર્ય ગમે તેમ ન કરતાં વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે મેધાપૂર્વક થયું ગણાય. આ. ચૂ.માં જણાવ્યું છે કે કેટલાક આચાર્યો ‘મેધા’નો અર્થ ‘તદ્રુળજ્ઞાનમ્' એટલે તેના ગુણનું વિશેષજ્ઞાન એવો કરે છે, તો કેટલાક આચાર્યો તેનો અર્થ ‘આસાતળાવિરહિતો તઘ્ને ય મળે તિો કૃતિ' એટલે આશાતનાથી રહિત અને તેથી માર્ગસ્થિત એવો કરે છે.' fU-[ધૃત્ય]-કૃતિપૂર્વક, ચિત્તની સ્વસ્થતાથી. ધૃતિ-મનઃપ્રણિધાન, મનની વ્યાકુલતા રહિત સ્થિતિ, ચિત્તની સ્વસ્થતા. આ. ચૂ.માં કહ્યું છે કે તિી મોમુદ્દિાળ, ન તુ રામાનીતિ આતો-કૃતિ એટલે મનનું સુપ્રણિધાન (સારી રીતે એકાગ્ર થવાપણું), નહિ કે રાગ, દ્વેષ વગેરેથી આકુલ થવાપણું.' શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપન્નવૃત્તિમાં જણાવ્યું છે કે ‘મૃત્યા મન:સમાધિનક્ષળયા, ન રાદ્વેષાઘાતતયા-કૃતિ વડે એટલે મનની સમાધિ (સ્વસ્થતા) વડે, નહિ કે રાગદ્વેષ વગેરેની આકુલતા વડે.' સંઘાચાર વૃત્તિમાં જણાવ્યું છે કે ‘નૃત્યા મનસ્વાર્થ્યન, મન:સમાધિવિશેષિત-પ્રીત્યેત્વર્થ:-કૃતિ વડે એટલે મનની સ્વસ્થતા વડે. અર્થાત્ મનની સમાધિ(સમાધાન)થી વિશેષતા પામેલી પ્રીતિ વડે.’ ધારળાÇ-[ધારવા]-ધારણાપૂર્વક, ગુણની અવિસ્મૃતિથી. ધારા- અવિસ્મૃતિ, અવિસ્મરણ. લ. વિ.માં કહ્યું છે કે ‘ધારાઅધિવૃતવશ્ર્વવિસ્મૃતિઃ-ધારણા એટલે અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ.' શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપક્ષવૃત્તિમાં કહ્યું છે કે “ર્વ ધારળયા અદંશુવિસ્મરળરૂપયા, ન તુ ત‰ન્યતયા-ધારણા વડે એટલે અર્હદ્ગુણના અવિસ્મરણ વડે, નહિ કે તેની શૂન્યતા વડે.' અનુખેન્નાદ્[અનુપ્રેક્ષ]-અનુપ્રેક્ષાપૂર્વક, અનુચિંતનથી. Page #541 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૫૯ અનુપ્રેક્ષા-ચિંતન, અનુચિંતન, પુનઃ પુનઃ સ્મરણ. સ્થાનાંગસૂત્રની ટીકામાં “અનુપ્રેક્ષા'નો અર્થ “દ્વિનિ' કરવામાં આવ્યો છે. આ. ચૂ.માં કહ્યું છે કે મનુpક્ષા નામ તત્ત્વચિંતન'-અનુપ્રેક્ષા એટલે તત્ત્વના અર્થનું અનુચિતન.' શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે‘મનુpક્ષય ર્દUIનાવ મુહુર્મુહુરનુરોન, ન તદ્ વૈજ્જૈન-અનુપ્રેક્ષા વડે એટલે અહંના ગુણોનું જ પુનઃ પુનઃ સ્મરણ કરવા વડે, નહિ કે તેના વૈકલ્ય વડે.” અર્થનું ચિંતન-મનન કરવું. તેને પણ “અનુપ્રેક્ષા' કહેવામાં આવે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તે ચોથા પ્રકારનો સ્વાધ્યાય છે. તે અંશે ઉત્તરાધ્યયન-સૂત્રના ત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે “વાયUT પુછUT જેવ, તહેવ પરિચઠ્ઠUT | अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ।" વાચના (પાઠ લેવો), પૃચ્છના (શંકાઓ પૂછવી), પરિવર્તના (શીખેલું સંભારી જવું), અનુપ્રેક્ષા (અર્થનું ચિંતન-મનન કરવું) અને ધર્મકથા (અન્યને ધર્મ કહેવો, તેનો બોધ કરાવવો) એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં “અનુપ્રેક્ષા'ને સ્વાધ્યાયને ત્રીજો પ્રકાર માનવામાં આવ્યો છે. વાવનાપૃચ્છના-નુપ્રેક્ષાઇડના-થોંપશી: ” (અ. ૯, ૨૫.)-વાચના, પૂના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયના ભેદો છે. વડ્ડમાળી-[વર્ધમાન-વૃદ્ધિ પામતી. અપેક્ષાવિશેષથી દરેક મનોવૃત્તિના ત્રણ પ્રકારો પડે છે. (૧) હિયમાના, (૨) અવસ્થિતા અને (૩) વર્લ્ડમાના. તેમાં જે વૃત્તિનો વેગ ક્રમશઃ ઘટતો જાય તે હીયમાના કહેવાય છે, જે વૃત્તિનો વેગ સ્થિર રહે તે અવસ્થિતા કહેવાય છે અને જે વૃત્તિનો વેગ ક્રમશઃ વધતો જાય તે વર્લ્ડમાના કહેવાય છે. આ વિશેષણ શ્રદ્ધા વગેરે પાંચ પદોને લાગુ પડે છે. તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં કહ્યું છે કે વર્ધમાનતતિ श्रद्धादिभिः प्रत्येकमभिसम्बध्यते-वर्धमानतया से विशेष. सद्धाए माहि Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રત્યેક પદને લાગુ પડે છે.’* થાઉં છું. મિાકŔi-*[તિષ્ઠામિાયોત્સર્જ]-કાયોત્સર્ગમાં સ્થિર (૪) તાત્પર્યાર્થ ‘ચેય-થઓ-[ચૈત્યસ્તવઃ]-જે સૂત્રમાં ચૈત્યની સ્તવના કરવામાં આવી છે, તે ચૈત્ય-સ્તવ. દેવવંદન ભાષ્ય(ગાથા ૩૬)માં આ સૂત્રને ‘રેફ્યથયું” તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વળી તેના પ્રથમ શબ્દો પરથી તે ‘અરિહંતચેઇયાણં'ના નામથી પણ ઓળખાય છે. દેવવંદન ભાષ્યમાં કહ્યું છે કેचेइयथय संपय तिचत्त पय वन्न दुसयगुणतीसा ॥३६॥ दु छ सग नव तिय छ चउ छप्पय चि संपया पया पढम | अरिहं वंदण सद्धा अन्न सुहुम एव जा ताव । अब्भुवगमो निमित्तं हेऊ इग बहुवयंत- आगारा । आगंतुंग आगारा उस्सग्गावहि सरुवट्ठ ॥३८॥ (અન્નત્થ સૂત્રથી સંયુક્ત) ચૈત્યસ્તવની સંપદા ૮ છે, પદો ૪૩ છે અને અક્ષરો ૨૨૯ છે. તે સંપદાઓનાં પદોની સંખ્યા અનુક્રમે ૨, ૬, ૭, પાતંજલ યોગશાસ્ત્રમાં સમાધિના ઉપાયની તરતમતા મૃદુ, મધ્ય અને અધિમાત્ર એવા ત્રણ પ્રકારો વડે વર્ણવી છે અને અધિમાત્ર ઉપાયથી સમાધિલાભ વધારે ઝડપથી થાય છે, એવું વિધાન કરેલું છે. + સૂત્રની શરૂઆતમાં મિ ઝાકસ્સાં જણાવ્યા પછી તામિ ામાંનો પ્રયોગ શા માટે થયો છે ? તેવી શંકા થાય તેનું સમાધાન એ છે કે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ જ ગણાય. એ ન્યાયે શરૂઆતમાં રેમિ વ્હાટસનું એ હમણાં જ કાયોત્સર્ગ કરીશ તેવા અર્થમાં પ્રયોગ થયો છે. આ પ્રમાણે પૂર્વે માગેલી કાયોત્સર્ગની આજ્ઞા રૂપ ક્રિયાનો અને ક્રિયાની સમાપ્તિનો એ બન્ને કાળ કચિત્ એ હોવાથી વર્તમાનમાં તે ક્રિયાનો પ્રારંભ કરવાનું જણાવવા માટે મિ જાહ્માંનો પ્રયોગ થયો છે. -(ધર્મસંગ્રહ ભા. ૧, પૃ. ૪૨૮) Page #543 -------------------------------------------------------------------------- ________________ ‘અરિહંત-ચેઇયાણું’ સૂત્ર ૦ ૪૬૧ ૯, ૩, ૬, ૪ અને ૬ છે : (૧) અરિહંત, (૨) વંળ.. (રૂ) સદ્ધાર્...(૪) અન્નત્ય...(૧) મુન્નુમતૢિ... (૬) વમાÉä.. (૭) નાવ...(૮) તાવ. આ આઠ સંપદાઓનાં નામો અનુક્રમે નીચે પ્રમાણે જાણવાં : (૧) અભ્યુપગમ, (૨) નિમિત્ત, (૩) હેતુ, (૪) એકવચનાંતાગાર,* (૫) બહુવચનાંતાગાર, (૬) આગંતુકાગાર, (૭) કાયોત્સર્ગાવધિ અને (૮) સ્વરૂપ. સંપદા અને આલાપકની દૃષ્ટિએ અરિહંત-ચેઇયાણં સૂત્ર(ચૈત્યસ્તવ)નો પાઠ નીચે મુજબ રચાયેલો છે : ૧. અશ્રુપગમ-સંપદા અરિહંત-ચેયાળ છુ, મિ જાડસમાં ૨, શા ૨. નિમિત્ત-સંપદા ચંદ્ર-વિત્તિયાક્ રૂ, પૂઅળ-વત્તિયાય ૪, સન્નાર વત્તિયાક્ ૬, सम्माण वत्तियाए ६, बोहिलाभ - वत्तियाए ७, निरुवसग्ग-वत्तियाए 2, IIRII ૩. હેતુ-સંપદા सद्धाए ९, मेहाए १०, धिईए ११, धारणाए १२, अणुप्पेहाए १३, वड्ढमाणीए १४, ठामि काउस्सग्गं १५, ॥३॥ અરિહંત-શ્વેયાળ મિ વાસ્યનું અર્હત્ ચૈત્યોનું આલંબન સ્વીકારીને કાયોત્સર્ગ કરું છું-ક૨વા ઇચ્છું છું. ચૈત્યવંદનની ક્રિયા પ્રશસ્ત ભાવોની વૃદ્ધિ માટે કરવામાં આવે છે, તેથી તેમાં કાયોત્સર્ગની ક્રિયા આવશ્યક મનાયેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ ચતુર્થ પંચાશકમાં જણાવ્યું છે કે : ‘જન્મ-વિજ્ઞ-પરમમંતો, વં યં તિ વૈંતિ સવ્વળ્ । मुद्दा एत्थुस्सग्गो, अक्खोभो होइ जिणचिण्णो ॥ " “વિધિપૂર્વક કરાયેલું ‘ચૈત્યવંદન’ કર્મવિષયને દૂર કરવા માટે પરમ * ચારથી આઠ સુધીની સંપદાઓ વિશે જુઓ સૂત્ર ૮ (૬). Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ મંત્ર તુલ્ય છે, એમ સર્વજ્ઞો કહે છે. આ ચૈત્યવંદન દરમિયાન મુદ્રાવિધાન કરવું જોઈએ, તેમજ જિનોએ આચરેલો નિશ્ચય કાયોત્સર્ગ કરવો જોઈએ. આ કારણે ચૈત્યવંદનમાં સ્તુતિ, સ્તવન અને પ્રણિધાન કર્યા પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ કરવાની ઇચ્છા રિહંત ભાઈ રેમિ ' એ એ પદો વડે દર્શાવવામાં આવી છે. તેથી તે અભ્યપગમ સંપદા' કહેવાય છે. આ કાયોત્સર્ગ સામાન્ય નહિ પણ વિશેષ પ્રકારનો છે, તે દર્શાવવા માટે તેની આગળ “અરિહંત વેરૂયા' પદ મૂક્યું છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ કાયોત્સર્ગ અહંનાં ચૈત્યો સંબંધી કરવાનો છે-તેમનું આલંબન સ્વીકારીને કરવાનો છે. અહિતની પ્રતિમાનું આલંબન લઈને જે કાયોત્સર્ગ કરવામાં આવે તેને “આલંબન-યોગ” કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિએ તેરમા ષોડશકમાં જણાવ્યું છે કે "स्थानोर्णार्थालम्बनतदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥४॥" તત્ત્વના જાણકારો કહે છે કે સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એ પાંચ પ્રકારના યોગનો સારી રીતે અભ્યાસ કરવો તે મોક્ષમાં બરાબર જોડનારો હોવાથી યોગાભ્યાસ કહેવાય છે. યોગવિશિકામાં તેમણે આ વસ્તુ વધારે સ્પષ્ટ કરી છે : मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ बिसेसेणं ॥१॥ ठाणन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा एसो । दुगमित्थकम्मजोगो, तहा तियं नाणजोगो उ ॥२॥ “પ્રણિધાનાદિ આશયની શુદ્ધિવાળો સર્વે પણ ધર્મવ્યાપાર મોક્ષમાં યોજનારો-જોડનારો હોવાથી “યોગ જાણવો, પરંતુ અહીં સ્થાનાદિગત વ્યાપારને જ વિશેષરૂપે યોગ જાણવાનો છે. તાત્પર્ય કે યોગનાન્ યો : એવી વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરીએ તો જે જે ધર્મવ્યાપાર પરિશુદ્ધ હોવાને લીધે Page #545 -------------------------------------------------------------------------- ________________ “અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૬૩ મોક્ષમાં જોડે છે, તે સઘળા યોગ કહેવાય છે, પરંતુ અહીં તેનો વિશેષ અર્થ એટલે રૂઢિવશાત્ અર્થસંકોચ પામેલો અર્થ ગ્રહણ કરવાનો છે, એટલે સ્થાનાદિને લગતો જે ધર્મવ્યાપાર તે જ યોગ સમજવાનો છે. શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારનો યોગ વર્ણવેલો છે, તેમાંના પહેલા બે પ્રકારો કર્મયોગ છે અને પછીના ત્રણ પ્રકારો જ્ઞાનયોગ છે.” સ્થાનયોગ' એટલે આસનસિદ્ધિ. તે પદ્માસન, પર્યકાસન, દંડાસન વગેરે આસનોનો જય કરવાથી સિદ્ધ થાય છે. “ઊર્ણયોગ એટલે જપ કે સ્વાધ્યાય. તે યોગક્રિયામાં ઉપયોગી સૂત્રોનો વિધિસર જપ કરવાથી તથા સૂત્રપાઠોનો પદ્ધતિસર ઉચ્ચાર કરવાથી સિદ્ધ થાય છે. “અર્ધયોગ” એટલે તત્ત્વબોધ. તે સૂરનો ભાવ યથાર્થપણે વિચારવાથી સિદ્ધ થાય છે. આલંબનયોગ એટલે આલંબન વડે ચિત્તનું સ્થિરીકરણ. તે રાગદ્વેષ વિરહિત જિનેશ્વરની પ્રતિમાનું આલંબન લેવાથી સિદ્ધ થાય છે. અને “નિરાલંબનયોગ’ એટલે બાહ્યઆલંબન વિના ચિત્તનું સ્થિરીકરણ તે સચ્ચિદાનંદઘનસ્વરૂપ સિદ્ધ ભગવંતના સ્વરૂપનું ધ્યાન કરવાથી સિદ્ધ થાય છે. - આ યોગો પૈકી પહેલા બેમાં ક્રિયાની પ્રધાનતા છે, એટલે તે ક્રિયાયોગ કહેવાય છે; અને પછીના ત્રણમાં ચિંતન, ભાવ કે જ્ઞાનની મુખ્યતા છે, એટલે તે જ્ઞાનયોગ કહેવાય. યોગશાસ્ત્રમાં ધ્યાનની સિદ્ધિ માટે-ચિત્તને સ્થિર કરવા માટે ચાર પ્રકારનાં ધ્યેયો દર્શાવ્યાં છે, જુઓ સૂત્ર ૭, ૭) તેમાં ત્રીજું ધ્યેય રૂપસ્થિ” નામનું છે, તે આ આલંબન-યોગમાં મુખ્ય હોય છે. તે માટે યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં કહ્યું છે કે रागद्वेषमहामोह-विकारैरकलङ्कितम् । शान्त-कान्त-मनोहारि सर्व-लक्षण-लक्षितम् ॥८॥ तीथिकैरपरिज्ञातयोगमुद्रामनोरमम् । अक्ष्णोरमन्दमानन्दनिःस्यन्दं दददद्भुतम् ॥९॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन् रूपस्थध्यानवान् भवेत् ॥१०॥ “રાગ, દ્વેષ અને મહામોહના વિકારોથી અકલંકિત, શાંત, સુંદર, મનોહર, સર્વે શુભ લક્ષણોથી ઓળખાતી, અન્ય દર્શનકારોએ નહિ જાણેલી એવી યોગમુદ્રાથી મનોરમ, ચક્ષુઓને અતિ આનંદ આપે તેવો અદ્ભુત રસ ઝરનારી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાના રૂપનું નિર્મલ મન કરી નિમેષ રહિત દૃષ્ટિએ ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન્ કહેવાય છે.” અર્હચૈત્ય, જિનમૂર્તિ, જિનબિંબ અને જિનપ્રતિમા એ પર્યાયશબ્દો છે. वंदण-वत्तियाए पूअण - वत्तियाए सक्कार - वत्तियाए सम्माणवत्तियाए बोहिलाभ वत्तियाए निरुवसग्ग-वत्तियाए. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિલાભનું નિમિત્ત લઈને તથા મોક્ષનું નિમિત્ત લઈને. કાયોત્સર્ગમાં જિનપ્રતિમાનું આલંબન જે જે નિમિત્તોએ લેવાય છે, તેનું સ્પષ્ટીકરણ વંદ્દળ-વત્તિયાળુ આદિ છ પદોથી કરવામાં આવ્યું છે, તેથી તે નિમિત્ત-સંપદા કહેવાય છે. જ્યારે અર્હત્ એટલે તીર્થંકરનો જીવ દેવલોકમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ત્રણે ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્ય પ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ વખતે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા શક્રેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હૃષ્ટ-તુષ્ટ મન વડે ‘નમોસ્થુળ ગનિંતાનં મનવંતાણં' આદિ શબ્દો વડે વિધિપૂર્વક વંદના કરે છે. આવી ઉત્કૃષ્ટ વંદના ક૨વાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે. જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે, ત્યારે પણ વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે અને ઇંદ્રાદિદેવો પોતાના કલ્પ મુજબ તેમને મેરુપર્વત પર લઈ જાય છે અને ત્યાં રત્નમયી શિલા પર સ્નાત્ર Page #547 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં' સૂત્ર ૦૪૬૫ (જિનાભિષેક) વડે જે પૂજન કરે છે, તેવા ઉત્કૃષ્ટ પૂજન કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે. તીર્થંકર પ્રભુ ઊંચા રાજવંશી ક્ષત્રિયકુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હોવાથી સર્વત્ર સત્કાર પામે છે, વસ્ત્રાભૂષણા વડે આ પ્રકારનો ઉત્કૃષ્ટ સત્કાર કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ વિચારવાનું છે. કમલપત્ર જલમાં રહેવા છતાં તેનાથી લેવાતું નથી, તેમ તીર્થંકરદેવો સંસારમાં રહેવા છતાં તેના ભોગોથી લેપાતા નથી. તાત્પર્ય કે તેઓ સંસારમાં વિરક્ત ભાવે રહે છે અને “ભગવંત ! તીર્થ પ્રવર્તાવો” એવા લોકાંતિક દેવોની વિનંતિપૂર્વક સંસારનો ત્યાગ કરી પવિત્ર પ્રવ્રજયા ધારણ કરે છે, તે વખતે દેવો આવીને તેમનું ભારે-સન્માન (દીક્ષા મહોત્સવ) કરે છે. આવું ઉત્કૃષ્ટ સન્માન કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે. પ્રવ્રજિત થયેલા તીર્થંકરદેવો દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મનો નાશ કરી કૈવલ્યની પ્રાપ્તિ કરે છે. જે બોધિ વડે તીર્થકરો યાવત્ કૈવલ્યની પ્રાપ્તિ કરે છે, તે બોધિનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે. ધર્મની આરાધન બરાબર ચાલુ રહે અને તે વડે જગતના જીવો પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે તીર્થંકર દેવો ધર્મસંઘની-ધર્મતીર્થની સ્થાપના કરે છે અને તીર્થકર નામકર્મનો ઉપભોગ કરે છે, ત્યારપછી નિર્વાણ નજીક જાણીને શૈલેશીકરણ દ્વારા સર્વ યોગોને રૂંધીને “અયોગી કેવલી' નામનું ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી છૂટીને ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી નિરુપસર્ગ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવા નિરુપસર્ગનો લાભ મને આ કાયોત્સર્ગ દ્વારા મળો, એમ અહીં વિચારવાનું છે. સ્થાપનાનિક્ષેપની ભક્તિ વડે પ્રભુની વિભિન્ન અવસ્થાઓને ભાવવાનું વિધાન ચૈત્યવંદનભાષ્યમાં નીચે મુજબ કરવામાં આવ્યું છે : Jain Educho 30ational Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ भाविज्ज अवत्थतियं पिंडत्थ पयत्थ रूवरहियत्तं । छउमत्थ केवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो ॥११॥ પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિત એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. તેમાં પિંડસ્થ અવસ્થા તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન પામે તે અગાઉની છદ્માવસ્થા સૂચવે છે. પદસ્થ અવસ્થા તીર્થંકર ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી થયા તે અવસ્થા સૂચવે છે અને રૂપરહિત અવસ્થા તીર્થંકર ભગવાન સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ અને પારંગત થયા તે અવસ્થા સૂચવે છે. આ રીતે છ નિમિત્તો વડે અર્હતનું જીવન વિચા૨વાથી ધર્મધ્યાનની ધારા ચાલે છે અને ચિત્તને સ્થિર કરવાનું પુષ્ટ આલંબન મળી રહે છે. બીજી રીતે વિચારીએ તો છ નિમિત્તો ક્રિયા અને ફલનો ક્રમ સૂચવે છે. જે આરાધક વંદન, પૂજન, સત્કાર અને સન્માન વડે અર્હત્ની આરાધના, ઉપાસના કે ભક્તિ કરે છે, તેને દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થાય છે, અને તેથી અનુક્રમે નિરુપસર્ગ એટલે મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે. सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि વાવમ્પાં-મારી ઉત્કટ ઇચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ચિત્તની ઉત્તમ સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાયોત્સર્ગ કરું છું. સદ્ધાર્ આદિ સાત પદોને હેતુ-સંપદા કહેવામાં આવે છે, કારણ કે તેમાં કાયોત્સર્ગની સિદ્ધિ કરનારા હેતુઓનો-ઉપાયોનો સંગ્રહ કરેલો છે. કાયોત્સર્ગની સિદ્ધિ કરવાનો પહેલો ઉપાય શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે નિજાભિલાષ કે ચિત્તસંપ્રસાદ. આનો તાત્ત્વિક અર્થ એ છે કે, જ્યાં સુધી કાયોત્સર્ગ દ્વારા ધર્મધ્યાન કરવા માટે પોતાની ઇચ્છા ન થાય અને એ રીતે ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે નહિ, ત્યાં સુધી કાયોત્સર્ગની પ્રવૃત્તિ સંભવી શકે નહિ. વળી આવી ઇચ્છા થઈને નાશ પામતી હોય કે સામાન્ય રૂપે પ્રકટતી હોય તો તેટલા માત્રથી ઇષ્ટ પરિણામ આવી શકે નહિ, તેથી એ ઇચ્છા વર્ધમાના એટલે ઉત્કટ સ્વરૂપની જોઈએ. યોગવિશારદોએ આવી શ્રદ્ધાને Page #549 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં' સૂત્ર ૦ ૪૬૭ માતાની ઉપમા આપી છે, કારણ કે તે ગમે તેવી વિષમાવસ્થામાં સાધકનું રક્ષણ કરે છે. કાયોત્સર્ગની સિદ્ધિ કરવાનો બીજો ઉપાય “મેધા’ છે. મેધાનો સામાન્ય અર્થ ધારણાવતી બુદ્ધિ થાય છે, પરંતુ અહીં પ્રકરણવશાત્ તેનો અર્થ પટુબુદ્ધિ કે નિર્મલબુદ્ધિ સમજવાનો છે. જે બુદ્ધિ કાર્યને સમજી શકે, તેના સ્વરૂપનો ખ્યાલ કરી શકે અને તેના હેતુને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે પટુ કે નિર્મલ કહેવાય છે. ધ્યાનનો વિષય સ્વરૂપ કે ફળ વગેરેને બરાબર જાણતો નથી, તે ધર્મધ્યાનમાં સ્થિર કેમ થઈ શકે ? સૂક્ષ્મ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, જે પ્રવૃત્તિથી સ્થિરતા માટે અતિ ઉપયોગી છે. આ સમજણ પણ વર્ધમાના એટલે યથાર્થ જોઈએ. કાયોત્સર્ગની સિદ્ધિનો ત્રીજો ઉપાય “વૃતિ' છે. ધૃતિ એટલે વૈર્ય, સંતોષ કે ચિત્તની સ્વસ્થતા. આનો પરમાર્થ એ છે કે જે ચિત્ત લાભનું કારણ મળતાં હર્ષના આવેશમાં આવતું નથી કે હાનિનું કારણ ઉપસ્થિત થતાં શોકમાં ગરકાવ બની જતું નથી પણ સદા સંતુષ્ટ અને સ્વસ્થ રહે છે, તે જ ધર્મધ્યાનમાં સારી રીતે સ્થિર રહી શકે છે. ધૃતિ જેટલી ઉત્તમ તેટલી ધ્યાનની સિદ્ધિ વધારે નજીક. કાયોત્સર્ગની સિદ્ધિનો ચોથો ઉપાય “ધારણા' છે. ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. પૂર્વકાલે ચિત્તમાં પડેલા સંસ્કારનું ઉદ્ધોધન થાય તેને સ્મૃતિ કહેવાય અને તેનાથી વિપરીત સ્થિતિને વિસ્મૃતિ કહેવાય. જ્યાં આવી વિસ્મૃતિનો અભાવ હોય ત્યાં ધારણાની ઉપસ્થિતિ ગણાય અને તે ચિત્તવૃત્તિઓના પ્રવાહને એક સરખો ધ્યેય તરફ લઈ જાય છે. ધારણાશક્તિ જેમ જેમ પ્રખર થતી જાય છે, તેમ તેમ ધ્યાનસિદ્ધિ નજીક આવતી જાય છે. કાયોત્સર્ગની સિદ્ધિનો પાંચમો અને છેલ્લો ઉપાય “અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતન. વધારે સ્પષ્ટ કહીએ તો ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જયારે વૃદ્ધિ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઈ જાય Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે અને તે જ ધ્યાનસિદ્ધિ છે.* (૫) અર્થ-સંકલના અતુ-પ્રતિમાઓના આલંબન વડે કાયોત્સર્ગ કરવા ઇચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિના લાભનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને મારી ઉત્કટ ઇચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ઉત્તમ ચિત્ત સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાયોત્સર્ગ કરું છું. (૬) સૂત્ર-પરિચય આત્મવિકાસ, આત્મોન્નતિ કે આત્મોદ્ધાર માટે અનુભવી પુરુષોએ જે જે માર્ગો બતાવ્યા છે, તેમાંનો એક માર્ગ “ભક્તિ' પણ છે. વિષય અને વિકારથી ભરેલા માનવીનાં મનને પવિત્ર કરવાને માટે તે એક સચોટ ઉપાય છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં કહ્યું છે કે-“ઈઃ રિતે ૪ મવતિ વિ7ષ્ટર્ન-વિરામ તિ ' (અ. ૬૪૮) “ભગવંત હૃદયમાં રહેવાથી ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. કારણ કે-“નના નનવનથતિ'—જલ અને અગ્નિની જેમ તે બંનેને પરસ્પર વિરુદ્ધભાવ છે.” એટલે જે હૃદયમાં અનંત ગુણોના સ્વામી શ્રીઅરિહંત ભગવંતને સ્થાન પ્રાપ્ત થયું હોય છે, ત્યાંથી ક્લિષ્ટકર્મના ઉત્પાદક અને પોષક એવા રાગ અને દ્વેષ આદિ દોષો પલાયન કરી જાય છે અને તેથી સ્વાભાવિક રીતે જ તે હૃદય પવિત્ર બને છે. આ “ભક્તિનો પ્રારંભ પ્રશસ્ત રાગમાંથી થાય છે. જેમ જેમ તે આગળ વધતી જાય છે, તેમ તેમ તેમાંથી રાગનું તત્ત્વ દૂર થઈને “સમ-રસ' અથવા “સમ-ભાવ પ્રકટ થતો જાય છે અને એ રીતે તેનું અંતિમ પરિણામ પરાભક્તિ,” “પરવૈરાગ્ય’ કે ‘ભાવ-સમાધિ'માં આવે છે. અરિહંત દેવોએ જીવનની ઉન્નતિ માટે જે માર્ગનું અવલંબન લીધું, જે માર્ગનો અનુભવ * પાતંજલ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે-“શ્રદ્ધા, વીર્ય (ધારણા), સ્મૃતિ (ધ્યાન) સમાધિ અને પ્રજ્ઞા વડે અસંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે.' બૌદ્ધોએ પણ ધ્યાનસિદ્ધિ માટે લગભગ આવાં જ સાધનો સ્વીકાર્યા છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૬૯ લીધો, જે માર્ગે ચાલીને તેઓએ નિર્વાણપદની પ્રાપ્તિ કરી અને જે માર્ગનો જગતને ઉપદેશ કર્યો, તે માર્ગમાં જ સાધકનું ચિત્ત ચોટી જાય છે અને પરમ-શ્રદ્ધાથી તેનું અનુસરણ કરતાં એક સમયે તે પણ નિર્વાણપદને પામે છે. આ રીતે “ભક્તિ પણ મુક્તિનો એક ભવ્ય માર્ગ હોવાથી સુજ્ઞ જનોએ તેને સત્કારેલો છે, પંડિત-પુરુષોએ તેને સન્માનેલો છે અને આત્મવિકાસના પરમ અભિલાષી એવા મુમુક્ષુ જનોએ તેને અપનાવેલો છે. આ માર્ગનું મુખ્ય આલંબન “ચૈત્ય છે. તે દ્વારા અહંનું તેનું સ્તવન કરવું એ પ્રસ્તુત સૂત્રનો હેતુ છે, તેથી તે “ચૈત્ય-સ્તવના નામથી ઓળખાય છે. જગતમાં જે ધર્મો આજે પ્રચલિત છે, તેમાંના દરેકને “ઇષ્ટદેવની ભક્તિ માટે આવું કે આવા પ્રકારનું કોઈ ને કોઈ સ્વરૂપ સ્વીકારવું પડ્યું છે, વૈદિક ધર્મમાં મંદિર” અને “મૂર્તિ'નો મહિમા મોટો છે, બૌદ્ધ ધર્મમાં મઠ, વિહારો અને “ચૈત્યોને અપૂર્વ સ્થાન પ્રાપ્ત થયેલું છે; શીખધર્મમાં ગુરુદ્વારા” અને “ગ્રંથ-સાહેબ'ની ભક્તિ અપૂર્વ છે, ખ્રિસ્તી ધર્મમાં “ચર્ચની યોજના વિશાલ પાયા પર થયેલી છે અને ઇસ્લામધર્મ મૂર્તિનો સંપૂર્ણ વિરોધી હોવા છતાં તેણે પણ “મસ્જિદો' બાંધીને “ઈષ્ટદેવની ભક્તિ કરવા માટેનું સ્થાન ઊભું કરેલું છે. વળી આર્યસમાજી તરીકે પ્રસિદ્ધ થયેલા લોકો જે પ્રકટ રીતે મૂર્તિપૂજા'નો વિરોધ કરે છે, તેઓ તેના સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ-સરસ્વતીની છબીઓ ઘર ઘરમાં રાખે છે અને તેના પ્રત્યે ભારે માનની લાગણી દાખવે છે. જેન-સમાજમાં પણ જે વર્ગ “મંદિર ચણાવવામાં હિંસા માનીને તેનો વિરોધ કરે છે. તેઓ “સ્થાનકો” બાંધી–બંધાવીને તેમાં એકત્ર થાય છે અને ત્યાં રહીને પોતાની સમજ પ્રમાણે ધર્મની ક્રિયા કરે છે. કહેવાની મતલબ એ છે કે જેઓ પ્રકટપણે મૂર્તિઓનો અને મંદિરોનો સ્વીકાર કરે છે તથા જેઓ તેનો એક યા બીજા કારણે વિરોધ કરે છે, તે સર્વેને કોઈ ને કોઈ પ્રકારનાં ભક્તિનાં સાધનનો સ્વીકાર કરવો જ પડ્યો છે, કારણ કે તે અનિવાર્ય છે. જયાં “શ્રદ્ધા નથી, ત્યાં “ભક્તિ ટકતી જ નથી, એટલે સર્વ પ્રકારની ભક્તિની પાછળ “શ્રદ્ધા' તો હોવી જ જોઈએ. ‘દ્રવ્ય-ભક્તિ' એટલે આંતરિક ભાવની દઢતા માટે જરૂરી બાહ્યોપચાર અને ‘ભાવ-ભક્તિ' એટલે Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બાહ્ય દ્રવ્યોનાં અવલંબન વિના આરાધ્ય પ્રત્યે દર્શાવાતો અંતરનો વિશુદ્ધ પ્રેમ. આ બંને પ્રકારની ભક્તિમાં “ભાવ-ભક્તિ' કાર્ય છે, અને ‘દ્રવ્યભક્તિ' તેના સાધનરૂપ હોઈને તેનું કારણ છે. જે દેહ વડે પ્રભુએ મુક્તિ પ્રાપ્ત કરી, જે કાયાના આધારે તેમણે ધર્મ-પ્રચાર કર્યો અને જે કાયાના આધારે જગત તેમને જાણી શક્યું, તે કાયા માનને પાત્ર છે. તેથી જલ, ચંદન, સુગંધી પદાર્થ, પુષ્પાદિથી અંગ-પૂજા કરવાનું વિહિત છે. “સમર્પણ” વિનાની “ભક્તિઆત્મા વિનાના દેહ જેવી, અથવા તો જ્યોત્સા વિનાની રાત્રિ જેવી છે; અર્થાત “સમર્પણ” એ ભક્તિનો પ્રાણ છે, તેથી “અગ્ર-પૂજા પણ આવશ્યક બને છે. શ્રી જિનેશ્વરદેવ આગળ અક્ષત, ફળ, નૈવેદ્ય, ધૂપ, દીપ વગેરે ધરીને એ ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તે વખતે એવી ભાવના ભાવવામાં આવે છે કેમારા હૃદયને નાથ ! હે પ્રભુ ! તમારા કરતાં કોઈ પણ વસ્તુ મને વહાલી નથી. જો કે મારાં પૂર્વકર્મોના યોગે હું સંસારની જાળમાં બંધાઈ ગયો છું અને સારા-નરસા અનેક પદાર્થો પર મમત્વ ધરાવી રહ્યો છું, પરંતુ હે નાથ ! તમારા ઉપદેશનો ખ્યાલ કરીને, તમારા ઉજ્જવલ ચારિત્રનો આદર્શ યાદ લાવીને તે મમતાને હું છોડી રહ્યો છું.-તેનું પ્રમાણ ઘટાડવા પ્રયત્ન કરી રહ્યો છું. “અંગ-પૂજા” અને “અગ્ર-પૂજા' કર્યા પછી તેમના ગુણોનું સ્તવનરટણ કરવું, તે “ભાવ-પૂજા' છે. તેવી ‘ભાવ-પૂજા' સ્તુતિ-સ્તોત્ર વડે કે હૃદય-કમળમાં તેમનું ધ્યાન ધરવાથી થઈ શકે છે. આ નિમિત્તે બોલાતાં સ્તુતિ-સ્તોત્રો અર્થમાં ગંભીર, ભાષામાં મધુર અને સ્તવનામાં ભાવવાહી હોવાં જોઈએ. વળી તે બને તેટલા સુંદર સ્વરે અને એકતાનથી ગાવા જોઈએ કે જેથી આસપાસનું વાતાવરણ પણ ભક્તિમય બને. આ રીતે શ્રી જિનેશ્વરની ભક્તિમાં એકરસ થયેલા મનને તેમના ધ્યાનમાં લીન બનાવી દેવું, એ ભાવ-પૂજાનો સહુથી ઉત્કૃષ્ટ પ્રકાર છે. આ પ્રકારના ધ્યાન વડે આત્મા ક્રમશઃ “ગુણશ્રેણિ' પર ચડતો જાય છે, જેથી “વિભાવ-દશા' છૂટતી જાય છે અને “સ્વભાવ-દશા' પ્રાપ્ત થતી જાય છે. અનેક આત્માઓએ આ રીતે અંતરાત્માની શુદ્ધિ દ્વારા “પરમાત્મ-પદની પ્રાપ્તિ કરેલી છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ‘અરિહંત ચેઇયાણં સૂત્ર૭૪૭૧ પ્રથમ “વંદન', પછી “પૂજન', પછી “સત્કાર' અને છેવટે સન્માન' એ ક્રમ પણ સુસંગત છે, કારણ કે એ જ ક્રમે ભાવ-શુદ્ધિ થતાં છેવટે “સમાધિ' સુધી પહોંચી શકાય છે. આ સૂત્રમાં “કાયોત્સર્ગ'ની સિદ્ધિ માટે જે પાંચ સાધનો બતાવવામાં આવ્યાં છે, તે અત્યંત મહત્ત્વનાં છે. તેમાં “શ્રદ્ધાને શાસ્ત્રકારોએ ‘ઉદકપ્રસાદક મણિ'ની ઉપમા આપી છે. જેમ સરોવરમાં નાખેલો ઉદક-પ્રસાદક મણિ તેમાં રહેલા સર્વ કચરાને દૂર કરી નાખી નિર્મલતાને ઉત્પન્ન કરે છે, તેમ “શ્રદ્ધા પણ સાધકના ચિત્તમાં રહેલા સંશય, વિપર્યય આદિ દોષોને દૂર કરીને તેને તદ્દન નિર્મળ બનાવી દે છે. સાચું જ કહ્યું છે કે-“શ્રદ્ધા એ જ સકલ સુખનું મૂળ છે, જો શ્રદ્ધા નથી તો બાકીનું બધું ધૂળ છે.” “મેધા’ને શાસ્ત્રકારોએ ઉત્તમ ઔષધ સાથે સરખાવી છે. જેમ કોઈ જીર્ણ રોગીને અનેક ઔષધો કરતાં કરતાં એક ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેનો ગુણ ઘણો જણાય. પછી તે અન્ય ઔષધ લેવા ચાહતો નથી, પણ તે જ ઔષધનું સેવન વારંવાર કરે છે. તે જ મુજબ “શ્રદ્ધાથી નિર્મળ (પટુ) થયેલી બુદ્ધિ પાપનો પરિહાર કરીને શ્રી જિનેશ્વરદેવ-પ્રણીત પવિત્ર શ્રતનો આશ્રય નિરંતર ગ્રહણ કરે છે. “વૃતિ'ને શાસ્ત્રકારોએ રાંકને મળેલા રત્નની ઉપમા આપી છે. એક માણસ તદ્દન નિર્ધન છે અને ઘણી મહેનત-મજૂરી કરે છે, ત્યારે માંડમાંડ પોતાનું પેટ ભરી શકે છે. આવા માણસને જો એકાએક ભારે કિંમતનું રત્ન મળી જાય તો તે વખતે તેના મનમાં કેવો હર્ષ-કેવો સંતોષ થાય છે? “હાશ, આજથી મારું દરિદ્રપણું ગયું.” એવા વિચારથી તે પરમ સંતોષ અનુભવે છે. આ જ રીતે પરમ “શ્રદ્ધા” અને “નિર્મળ બુદ્ધિ વડે ઉત્પન્ન થયેલી “વૃતિ તેના હૃદયમાં એક એવી તાકાત ઉત્પન્ન કરે છે કે જેના બલ વડે તે આગળનો માર્ગ સરળતાથી કાપી શકે છે. “ધારણાને શાસ્ત્રકારોએ સાચા મોતીની માલાને પરોવવાની સાથે સરખાવી છે. જેમ સાચા મોતીની માલામાં એક પછી એક મણકા સૂત્ર વડે પરોવાતા જાય છે, તેમ “ધારણા” વડે એક પછી એક ધ્યેયના વિચારો સ્મૃતિ-પટમાં અંકિત થતા જાય છે. “અનુપ્રેક્ષા'ને શાસ્ત્રકારોએ “અનલ' એટલે અગ્નિની ઉપમા આપી છે. જેમ અનલ સુવર્ણમાં રહેલા સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ “અનુપ્રેક્ષા'રૂપી અમલ આત્મા રૂપી Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સુવર્ણમાં રહી ગયેલા સર્વપ્રકારના મલ-સર્વોપ્રકારના કર્મ કચરાને બાળી નાંખે છે. તેથી નિર્મલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને નિરુપસર્નાવસ્થાને પામી શકાય છે. દેવવંદનમાં પૂર્વાચાર્યકૃત ગાથાનું ઉદ્ધરણ કરીને જણાવ્યું છે કે"उट्ठिय जिणमुद्दाठियचलणो विहियकरणो जोगमुद्दो य । ડ્રાથવિઠ્ઠ વરિફંડયે પઢડું !' “(સાધક) ઊભો રહીને, પગ જિનમુદ્રાએ રાખીને, હાથ યોગમુદ્રાએ રાખીને તથા દૃષ્ટિ જિનપ્રતિમા પર સ્થિર કરીને સ્થાપનાજિનદંડક એટલે ચૈત્ય-સ્તવ બોલે છે.” તાત્પર્ય કે, આ સૂત્ર અઈચૈત્યોનું આલંબન લઈને ધ્યાનમાં મગ્ન થવા માટેનો સમુચિત વિધિ દર્શાવે છે અને તેથી પ્રત્યેક મુમુક્ષુને તેનું આલંબન લેવું અનિવાર્ય છે. આ સૂત્ર પર આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં, આવશ્યકસૂત્રની શિષ્યહિતા ટીકામાં, લલિતવિસ્તરા નામની .પૃ.માં, યોગશાસ્ત્રની વૃત્તિમાં વંદાવૃત્તિમાં તથા ચેઈયવંદણ-મહાભાસ વગેરેમાં વિવરણ થયેલું છે. આ સૂત્રમાં સંપદા ૩ તથા પદ ૧૫ સર્વ વર્ણ ૮૯ અને તેમાં ગુરુ ૧૬ તથા લઘુ ૭૩ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગ-અધ્યયનમાં છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ २१. 'कल्लाण-कंदं' थुई [पञ्चजिन-स्तुतिः] '-६' स्तुति (१) भूखा कल्लाण-कंदं पढम जिणिदं, संति तओ नेमिजिणं मुणिदं । पासं पयासं सुगुणिक्क-ठाणं, भत्तीइ वंदे सिरिवद्धमाणं ॥१॥ अपार-संसार-समुद्द-पारं, पत्ता सिवं दितु सुइक्क-सारं । सव्वे जिणिंदा सुर-विंद-वंदा, कल्लाण-वल्लीण विसाल-कंदा ॥२॥ निव्वाण-मग्गे वर-जाण-कप्पं, पणासियासेस-कुवाइ-दप्पं । मयं जिणाणं सरणं बुहाणं, नमामि निच्चं तिजग-प्पहाणं ॥३॥ कुंदिंदु-गोक्खीर-तुसार-वन्ना( ण्णा), सरोज-हत्था कमले निसन्ना( ण्णा)। १. ॥था-१ छन्द्र ' छम छे. २. पण?णिंद-418iत२ डी.सी.जे.एम. १७, पार्ट ४ ए. एमएसएस. १२४५ ३. सुहं-५iत२ डी.सी.जे.एम. १७, पार्ट ४ ए. एमएसएस. १२४५ ४. २॥1-२, 3, ४ मे 64ति छम छे. Page #556 -------------------------------------------------------------------------- ________________ श्री श्राद्ध प्रतिभा - सूत्र प्रजोधटीडा-१ वाईसरी' पुत्थय - वग्ग- हत्था, सुहाय सा अम्ह सया पसत्था ॥४॥ (२) संस्कृत छाया ४७४ कल्याण- कन्दं प्रथमं जिनेन्द्रम्, शान्तिं ततः नेमिजिनं मुनीन्द्रम् । पार्श्व प्रकाशं सुगुणैकस्थानम्, भक्त्या वन्दे श्रीवर्द्धमानम् ॥१॥ अपार-संसार-समुद्र-पारम्, प्राप्ताः शिवं ददतु श्रुत्येक ( शुच्येक ) सारम् । सर्वे जिनेन्द्राः सुर-वृन्द- वन्द्याठ, कल्याण-वल्लीनां विशाल - कन्दाः ॥२॥ निर्वाण - मार्गे वर- यान - कल्पम्, प्रणाशिताशेष- कुवादि-दर्पम् । मतं जिनानां शरणं बुधानाम्, नमामि नित्यं त्रिजगत्-प्रधानम् ॥३॥ कुन्देन्दु-गोक्षीर- तुषार - वर्णा, सरोज-हस्ता कमले निषण्णा । वागीश्वरी पुस्तक - व्यग्र ( वर्ग ) हस्ता, सुखाय सा नः सदा प्रशस्ता ॥४॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ कल्लाण-कंदं-[कल्याण- कन्दम् ] - त्याना धने, उल्याए|३पी વૃક્ષનાં મૂળને, જેઓ કલ્યાણ કરવામાં મુખ્ય કારણભૂત છે, તેઓને. કલ્યાણનો કંદ તે કલ્યાણ-કંદ. ‘કલ્યાણ' એટલે શ્રેય, નિઃશ્રેયસ કે આત્મોદ્ધાર અને ‘કંદ’ એટલે મૂળ અથવા કારણ; અર્થાત્ જેઓ અન્યનું કલ્યાણ ક૨વાની શક્તિ ધરાવે છે, અન્યનું કલ્યાણ કરવાની નિષ્ઠાવાળા છે અથવા અન્યનું કલ્યાણ કરવામાં કારણભૂત છે, તે કલ્યાણ-કંદ, તેઓને. १. वाएसिरी - पाठांतर डी.सी.जे.एम. १७. पार्ट ४ ए. एमएसएस. १२४५ Page #557 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ-કંદ સ્તુતિ ૦૪૭૫ પદi-[પ્રથમ-પ્રથમ, પહેલા, આદિ. નિર્વ [fi ]-જિનેન્દ્રને, જિનવરને, જિન-શ્રેષ્ઠને. કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વધારી જેઓ ઈન્દ્રની સમાન છે, એટલે કે શ્રેષ્ઠ છે, તે જિનેન્દ્ર'. સંક્તિ-[ક્તિ]-શાંતિજિનને, સોળમા તીર્થંકર “શ્રી શાંતિનાથને. જેઓ શાંતિને સિદ્ધ કરીને તેના નાથ બન્યા છે, તે “શાંતિનાથ', અથવા શાંતિનો જ ઉપદેશ આપે છે, તે “શાંતિનાથ'. અથવા માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વ ઉપદ્રવોની શાંતિ થઈ, તેથી જે “શાંતિનાથ' કે શાંતિજિન” કહેવાય છે, તેમને. _ 'जा ओ असिवोवसमो, गब्भगए तेण संतिजिणो' (આ.નિ.) જેઓ ગર્ભમાં હતા ત્યારે અશિવ-ઉપદ્રવ ઉપશાંત થયો હતો, તેથી તે શાંતિજિન(કહેવાયા.) તો-[તત:]-ત્યાર પછી. નિપાં-મિનિન]-નેમિજિનને. નેમિનાથને, બાવીસમાં તીર્થકર “શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને. નેમિ' એટલે ચક્રની ધારા. જેઓ “અરિષ્ટ'-અશુભનો નાશ કરવામાં ચક્રની ધારા-સમાન છે, તે નેમિનાથ. અથવા જેમની માતાએ સ્વપ્નમાં રત્નજડિત(રિઝરત્નમય) ચક્ર-ધારા જોઈ હતી, તેથી તે અરિષ્ટનેમિ કહેવાયા છે. અમંગલ-પરિવાર માટે “રિષ્ટ' શબ્દની પૂર્વે “અકાર લગાડેલ છે. તેઓ યાદવકુલમાં જન્મીને મોક્ષે પધાર્યા હતા, તેથી યદુકુલતિલક,” યદુકુલ-ભૂષણ' કે “યદુકુલ-નંદન' પણ કહેવાય છે. મુforદ્ર મુિનીન્દ્રF]-મુનીન્દ્રને, મુનિઓના ઇન્દ્રને, તીર્થકરને. મુનિ' એટલે સંત, સાધુ, યતિ કે ઋષિ. મુનિઓમાં જેઓ ઇંદ્ર-સમાન છે, તે મુનીન્દ્ર. શ્રી તીર્થકર ભગવાન મુનિઓમાં સર્વશ્રેષ્ઠ હોવાથી “મુનીન્દ્ર' કહેવાય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પાડ્યું-[પાર્શ્વમ્]-પાર્શ્વનાથને, ત્રેવીસમા તીર્થંકર ‘શ્રી પાર્શ્વનાથ’ને. જેઓ બધી વસ્તુઓને પાસે રહેલી હોય તેમ નિહાળી શકે છે, તે પાર્શ્વ. અથવા જેમની માતાએ રાત્રિમા અંધકાર હોવા છતાં પાસેથી પસાર થતા કૃષ્ણ સર્પને નિહાળ્યો હતો, અને તે પ્રભાવ ગર્ભનો છે એમ જાણ્યું હતું, તેથી તે પાર્શ્વ. વધારે વિગત માટે જુઓ સૂત્ર ૮ તથા ૧૭. પયાŔ-[પ્રાણમ્]-પ્રકાશ-સ્વરૂપ, પ્રકાશ કરનારા. કેવલજ્ઞાનની પ્રાપ્તિને લીધે તેઓ પૂર્ણ-સ્વરૂપે પ્રકાશે છે, તેથી પ્રકાશરૂપ કે પ્રકાશ કરનારા કહેવાય છે. સુમુખિન-કાળ-[સુમુળ-સ્થાનમ્ -સુગુણના એકસ્થાનરૂપ બધા સદ્ગુણો જ્યાં એકત્ર થયા છે, તેવા. સુષ્ઠુ-ગુણ અથવા સમ્યગ્ ગુણ, તે સુગુણ. તે સદ્ગુણ પણ કહેવાય છે. એકત્ર થવાનું જે અદ્વિતીય સ્થાન તે એકસ્થાન. એટલે બધા સદ્ગુણોને એકત્ર થવાનું જે સ્થાન છે, તે સદ્ગુણોનું એકસ્થાન-સુગુણૈકસ્થાન કહેવાય છે. મત્તૌડ઼-[મસ્યા]-ભક્તિથી, આંતરિક શ્રદ્ધાથી, હૃદયના ઉલ્લાસ પૂર્વક. વંતુ વન્દે-વંદું છું. સિવિદ્ધમાનં-[શ્રીવદ્ધમાનમ્]-શ્રીવર્ધમાનને, ‘શ્રીમહાવી૨ જેઓ જ્ઞાનાદિ-ગુણોથી નિરંતર વૃદ્ધિ પામતા રહ્યા છે, તે ‘વર્ધમાન’ અથવા માતાની કુક્ષિમાં આવતાં જેમના પિતાના કુલમાં તથા રાજ્યમાં ધનધાન્યાદિની સારી રીતે વૃદ્ધિ થઈ, તે વર્ધમાન. ચોવીસ તીર્થંકરોમાં તેઓ સહુથી છેલ્લા થયા છે. તેમનું મૂળ નામ ‘વર્ધમાન’ છે, અને અપૂર્વ વીરતાને લીધે દેવતાઓએ પાડેલું નામ ‘શ્રમણ ભગવાન મહાવીર' છે. સ્વામી’ને. ‘શ્રી' એટલે 'લક્ષ્મી, શોભા, વિભૂતિ કે સિદ્ધિ. તે પૂયતા, પવિત્રતા કે સન્માનનો ભાવ પણ દર્શાવે છે; તેથી ‘શ્રીવર્ધમાન'નો અર્થ પૂજ્ય વર્ધમાન, પવિત્ર વર્ધમાન કે માનનીય વર્ધમાન થાય છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ-કંદ' સ્તુતિ ૦૪૭૭ અપાર-સંસાર-સમુદ્-પાર-[પાર-સંસાર-સમુદ્ર-પાર]-જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા સંસાર-સમુદ્રના કિનારાને. જેનો પાર નથી-કિનારો નથી, તે “અપાર'. ઉપલક્ષણથી જેના કિનારે પહોંચવું લગભગ અશક્ય જેવું અથવા તો અતિદુર્ગમ છે, તે પણ અપાર'. “સંપરdi સંસ:' “સંસાર' એટલે સંસરણ-પરિભ્રમણ. જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અપ્રતિહત ચાલુ છે, તે “સંસાર'. “ગતિ'-શબ્દ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના જીવનનો બોધક છે. “સદ મુદયા વતે રૂત સમુઃ ' જે “મુદ્રા'થી એટલે મર્યાદાથી વર્તે છે, તે “સમુદ્ર”. અથવા જે ઘણા ઉદકથી-પાણીથી યુક્ત છે, તે “સમુદ્ર'. દરિયો મર્યાદાનો કદાપિ લોપ કરતો નથી, તથા તેમાં પ્રભૂત જલ હોય છે, તેથી તે “સમુદ્ર' કહેવાય છે. ઉદધિ, જલધિ, જલનિધિ, સિંધુ, સરિસ્પતિ, સાગર આદિ તેનાં પર્યાય-નામો છે. સંસાર એ જ સમુદ્ર, તે “સંસાર-સમુદ્ર'. સમુદ્ર જેમ અગાધ જલ વડે ભરપૂર છે, તેમ સંસાર પણ અનંત-ભવરાશિઅનંત દુઃખરાશિથી યુક્ત છે. દાખલા તરીકે નિગોદની અવસ્થામાં એક જીવ ૪૮ મિનિટ જેટલા સમયમાં ૬૫૫૩૬ જેટલા ભવો કરે છે. આ રીતે ભવની સંખ્યા અનંત હોવાથી સંસારનું સ્વરૂપ સમુદ્રને હૂબહૂ મળતું આવે છે. “પાર' એટલે તટ અથવા સમુદ્રનો કિનારો. અને સંસાર સમુદ્ર-પાર એટલે સંસારરૂપી સમુદ્રનો તટ અથવા સંસારરૂપી સમુદ્રનો કિનારો; તે જલદીથી પાર કરી શકાય તેવો નથી, માટે અપાર કહેવાય છે. એટલે અપાર-સંસારસમુદ્-પરંનો અર્થ “જેનો પાર પામવો મુશ્કેલ છે, તેવા સંસાર-સમુદ્રના કિનારાને' એ મુજબ થાય છે. પત્તા-[vપ્તા ]-પ્રાપ્ત થયેલા. શિર્વ-[શિવ-શિવ, કલ્યાણ, મોક્ષપદ. હિંદુ-વિવા-આપો. સુફ-સt-[મૃત્યે-સાસ]-શ્રુતિના એક સારરૂપ. શાસ્ત્રના અદ્વિતીય સારરૂપ. શાસ્ત્રોમાં જેને અદ્વિતીય સારરૂપે વર્ણવેલું છે તેવું. શ્રવને'-શ્ર ધાતુ સાંભળવું એવા અર્થમાં વપરાય છે, તે પરથી Page #560 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ‘બ્રૂયતે કૃત્તિ શ્રુતિઃ’ અર્થાત્ જે સંભળાય છે, જે સાંભળવા યોગ્ય હોય છે, તે ‘શ્રુતિ-શ્રુત’ કહેવાય છે. ‘શ્રુતિ’ એટલે વેદ, ‘શ્રુતિ’ એટલે કાન અને ‘શ્રુતિ’ એટલે શાસ્ત્ર; પરંતુ અહીં તે શાસ્ત્રના અર્થમાં વપરાયેલ છે. તેમાં જે ‘એક' એટલે અદ્વિતીય સારરૂપે વર્ણવાયેલ છે, તે ‘મ્રુત્યુંસાર'. આ પદની સંસ્કૃત છાયા ‘શુદ્ધેશ્તારમ્’ એવી કરવામાં આવે તો તેનો અર્થ પવિત્રતાના અદ્વિતીય સારરૂપ કે શ્રેષ્ઠ સત્ત્વરૂપ થાય. ‘શુક્ષ્’ એટલે શોધવું, મલ-શોધન કરવું. તે પરથી ‘શુચિ’-શબ્દ પવિત્રતાના અર્થમાં વપરાય છે. તે દ્રવ્ય-શુચિ અને ‘ભાવ-શુચિ' એમ બે પ્રકારની છે. તેમાં નાવું, ધોવું ને સ્વચ્છ રહેવું, એ ‘દ્રવ્યશુચિ અથવા બાહ્યશુચિ' છે અને અંતરમાંથી કષાયરૂપ કચરો બહાર કાઢી નાખવો અથવા અસત્યાદિ દોષોને દૂર કરવા, તે ‘ભાવ-શુચિ' અથવા ‘આંતરિક શુચિ' છે. અહીં બીજા પ્રકારની ‘ભાવ-શુચિ' અભિપ્રેત છે. ‘એક’-શબ્દ અહીં ઉત્તમ કે શ્રેષ્ઠના અર્થમાં વપરાયેલો છે. ‘સાર’ એટલે નિચોડ કે સત્ત્વ. જ્યારે કોઈ પણ વસ્તુમાંથી ફાલતુ-નકામા પદાર્થને દૂર કરીને તેનો વિશિષ્ટ ગુણવાળો ભાગ જ એકત્ર કરવામાં આવે છે, ત્યારે તેનો નિચોડ લીધો. કહેવાય છે, અથવા તેનું સત્ત્વ કાઢ્યું કે અર્ક કાઢ્યો કહેવાય છે. દેખીતી રીતે જ આ વસ્તુ તેના મૂલ-દ્રવ્ય કરતાં તેના સમૂહના સારરૂપ હોઈ વધારે ગુણવાળી હોય છે, એટલે ચડિયાતી ગણાય છે અને તેથી તેનું મૂલ્ય પણ અધિક હોય છે. જેમ ગળો કરતાં ગળોનું સત્ત્વ અનેકગણું વધારે ગુણકારક હોય છે અને ગુલાબ કરતાં ગુલાબનું અત્તર અનેકગણું વિશેષ સુવાસિત હોય છે, તેમ પવિત્રતા કરતાં પવિત્રતાનો ‘સાર’ અનેકગણો ચડિયાતો લેખાય છે. વળી આવો ‘સાર' જ્યારે ઉત્તમ પ્રકારે ખેંચેલો હોય, ત્યારે તેનું મૂલ્યાંકન અધિકાધિક થાય છે, એટલે કે પવિત્રતાનો ઉત્તમ ‘સાર’ એ પવિત્રતાની પરાકાષ્ઠા છે. આ પદ વં”નું વિશેષણ છે. સવ્વ-[ર્વે]-સર્વે, બધા, અશેષ. સુર-વિધ-ચંદ્રા-[પુર-વૃન્દ્ર-વદ્યા:]-દેવતાઓના સમૂહ વડે-વંદન કરવાને યોગ્ય છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ અર્થ ઇશ્કેલી વસ્તુ), તે સુ:' જેઓ વિશિષ્ટ દેવ, દેવતા કે “કલ્યાણ-કંદર સ્તુતિ ૦૪૭૯ શુષ્ક રાતિ રાતિ પ્રતાના મણિતિથમિતિ સુર: I'-“(જે) સારી રીતે આપે છે પ્રણામ કરનારા ભક્તોને અભિલષિત અર્થ (ઇશ્કેલી વસ્તુ), તે સુર.” અથવા “સુન્તીતિ પુરા:' જેઓ વિશિષ્ટ ઐશ્વર્ય વડે દીપે છે, તે સુર. દેવ, દેવતા કે અમર એ તેનાં અપરનામો છે. “વૃંદએટલે સમૂહ કે સમુદાય. “સુરવૃંદ એટલે દેવતાઓનો સમૂહ. “વંદ્ય એટલે વાંદવાને યોગ્ય. જેઓ દેવતાઓના સમૂહ વડે વાંદવા યોગ્ય છે, તે “સુરઝંદવંદ્ય'. વાઈ-વી-[ચાઈ-વછીના]-કલ્યાણરૂપી વેલની, કલ્યાણરૂપી લતાના. જે વનસ્પતિ, વૃક્ષ કે મંડપના આધારે લાંબી પથરાય છે કે ઊંચે ચડે છે, તે “વેલ' કહેવાય છે; જેમ કે જાઈ, જૂઈ, ચમેલી અને માધવી. વિસાત-વંતા-[વિશાત-ન્તા ]-મોટાં મૂલ-સમાન. વિશાલ' એટલે મોટું. “કંદ' એટલે મૂલ. જે મૂલ મોટું હોય તે વિશાલ કંદ કહેવાય. નિત્રા-અને-દુનિર્વા-મા]-નિર્વાણ-પ્રાપ્તિના માર્ગમાં. નિર્વાણ' એટલે આત્યંતિક મોક્ષ અથવા સકલ કર્મબંધનમાંથી છેવટનો છુટકારો. આ છુટકારો પામ્યા પછી જીવને ફરી કર્મ વડે બંધાવાનું રહેતું નથી, તેથી જન્મ ધારણ કરવો પડતો નથી. “માર્ગ” એટલે રસ્તો. નિર્વાણ-માર્ગ એટલે નિર્વાણ-પ્રાપ્તિનો માર્ગ અથવા આત્યંતિક મોક્ષપ્રાપ્તિનો રસ્તો, તેના વિશે. વર-નાઈ- ખં-[વર-થાન- ૫F]-શ્રેષ્ઠ વાહન-પ્રવાહણસમાનને. વર' એટલે શ્રેષ્ઠ, “યાન' એટલે વાહન, “કલ્પ' એટલે તુલ્ય કે સમાન. આ પદ “જયનું વિશેષણ છે. પVIfસયાસ-વા-ખં-[FUTUશિતાજેષ-વાદ્રિ- ]કુવાદીઓનું અભિમાન જેણે પૂરેપૂરું નષ્ટ કર્યું છે, તેને. નાશિત એટલે નાશ કરાયેલો. પ્રશિત એટલે વિશેષ નાશ કરાયેલો. મ-શેષ એટલે બધા. જેમાં કાંઈ પણ શેષ નથી. તે Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અશેષ'. કુંવારૂ એટલે કુવાદી, કુતર્કવાદી, કુત્સિતવાદી કે મિથ્યાત્વવાદી. સિદ્ધાંતની ચર્ચા કરવી કે શાસ્ત્રાર્થ કરવો તે “વાદ' કહેવાય છે. આ “વાદ' જેઓ ન્યાયશાસ્ત્રના સ્થાપિત ધોરણ અનુસાર કરે છે, તે ‘વાદી” કહેવાય છે અને તેથી વિરુદ્ધ રીતે વર્તનાર “કુવાદી' કહેવાય છે. અથવા જેઓ જિજ્ઞાસાબુદ્ધિથી એટલે સત્ય-શોધનની દૃષ્ટિએ વાદ કરે છે, તે “વાદી કહેવાય છે અને જેઓ માત્ર વાદની ખાતર જ વાદ કરે છે, તે “કુવાદી' કહેવાય છે. વળી ‘વાદી” અને “કુવાદીનો ભેદ તેઓ જે જાતના “વાદને અનુસરતા હોય છે, તેના પરથી પણ કરવામાં આવે છે. દાખલા તરીકે સર્વજ્ઞ-કથિત સિદ્ધાંતોને અનુસરે એ “સમ્યગુવાદ છે, તેથી તેને ચર્ચા કરનારો સમ્યવાદી છે; જ્યારે મિથ્યામતિઓએ પ્રરૂપેલા સિદ્ધાંતો એ કુવાદ છે, તેથી તેને અનુસરનારો “કવાદી' છે. “' એટલે અભિમાન કે મિથ્યાભિમાન. જિનેશ્વરદેવે પ્રરૂપેલો સ્યાદ્વાદનો સિદ્ધાંત અથવા અનેકાન્તવાદ યુક્તિથી એવો ભરપૂર છે કે તેની પાસે કુતર્કવાદીઓનું કાંઈ પણ ચાલતું નથી. મતલબ કે તેઓની ગમે તેવી પ્રબળ યુક્તિઓ પણ તેની સામે ટકી શકતી નથી. એટલે જિનેશ્વરદેવનો “મત' સમગ્ર કુવાદીઓનાએકાંતવાદીઓના અભિમાનનો સંપૂર્ણ રીતે નાશ કરનારો છે. મયંતિ -મત, સિદ્ધાંત, દર્શન. નિVTvi-[fબનાના]-જિનોનો, અરિહંતોનો. સરપ-[શRUT]-શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ. લુહા-વિધાના+]-બુધોને, પંડિતોને, વિદ્વાનોને. વધ-શબ્દ વધુ-ધાતુ પરથી બનેલો છે. વધુ એટલે જાણવું. જે જાણે છે-સારી રીતે જાણે છે, તે વધ. તાત્પર્ય કે પંડિત, વિદ્વાન અથવા કોઈ પણ વિષયમાં નિપુણતા ધરાવનાર “બુધ' કહેવાય છે. નમામિ-[મા]િ-હું નમું છું. નિશ્ચં-[નિત્ય-નિત્ય, પ્રતિદિન. તિન-પ્રદાપ [ત્રિગર્-પ્રથાનમૂત્રણ જગતમાં જે શ્રેષ્ઠ છે, તેને. સ્વર્ગ,મત્સ્ય અને પાતાળ એ ત્રણ લોકને ‘ત્રિનાત્' કહેવામાં આવે Page #563 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ-કંદ સ્તુતિ ૦૪૮૧ છે. તેમાં જે પ્રધાન છે-શ્રેષ્ઠ છે, તે ત્રિશાસ્ત્રથાન તે પ્રત્યે, તેને. વુિંવુિં-નવી -તુસર-વના-[ન્દ્ર-રૂવું-નાક્ષી-તુષાર-વપff]મચકુંદ-પુષ્પ(મોગરો), ચન્દ્રમા, ગાયનું દૂધ અને હિમના જેવા વર્ણવાળી. મચકુંદ-પુષ્પ (મોગર), ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમ એ શ્વેત હોય છે, તેના જેવા શ્વેત રંગવાળી. સોન-સ્થા-[સરોન-હૃત]-હાથમાં કમલને ધારણ કરનારી. સરોજ છે હાથમાં જેના તે સરોજ-હસ્તા. “સરોજ એટલે પદ્મ કે કમલ. સરોવરમાં ઉત્પન્ન થતું હોવાથી તે “સરોજ' કહેવાય છે. મત્તે-[+]-કમલની ઉપર. નિસા-[નિષUWT]-બેઠેલી. નિ+સન્ એટલે બેસી જવું. તેનું ભૂતકૃદંત નિષ00r-સ્ત્રીલિંગ-પ્રત્યયે निषण्णा. વારી-[વાનગી]-વાગીશ્વરી, શ્રુતદેવી, સરસ્વતી. “વાગૂ એટલે ભાષા અથવા વાણી. તેની ઈશ્વરી અધિષ્ઠાત્રી તે વાગીશ્વરી. જૈન સાહિત્યમાં તેને “શ્રુતદેવતા, શ્રુતદેવી, વાદેવી, વાગ્યાદિની, વાણી, બ્રાહ્મી, ભારતી, શારદા કે સરસ્વતી”ના નામથી ઓળખવામાં આવે છે. પુથ-વ-સ્થા-પુત-ચ-સ્તા]-પુસ્તકને હાથમાં ધારણ કરનારી. પુસ્તકમાં વ્યગ્ર-રોકાયેલો છે હાથ જેનો, તે પુસ્ત-વ્ય-તા. અથવા પુસ્તકનો વર્ગ છે હાથમાં જેના, તે પુત-વ-તા. મૃતદેવીના એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક કે પુસ્તકો ધારણ કરેલાં હોય છે. સુહા-[સુરીયસુખને માટે. સા-[T]-તે. અહ-[૧]-અમને સયા--[સવા]-સદા. પ્ર.-૧-૩૧ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પત્થ-[પ્રસ્તા]-પ્રશસ્તા, વખણાયેલી, ઉત્તમ (૪) તાત્પર્યાર્થ સુગમ છે. (૫) અર્થ-સંકલના કલ્યાણના કારણરૂપ પ્રથમ-તીર્થકર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રીનેમિનાથને, પ્રકાશસ્વરૂપ તથા સર્વ સગુણોના સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા પરમપૂજય શ્રી મહાવીરસ્વામીને અનન્ય ભક્તિથી હું વંદન કરું છું. ૧. અપાર ગણાતા એવા સંસાર-સમુદ્રનો પાર પામેલા, દેવ-સમૂહ વડે પણ વંદન કરવાને યોગ્ય, કલ્યાણના પરમકારણભૂત એવા સર્વે જિનેન્દ્રો મને શાસ્ત્રના અનન્ય સારરૂપ અથવા પૂર્ણ પવિત્ર મોક્ષ-સુખ આપો. ૨. શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલું શ્રુતજ્ઞાન જે નિર્વાણ-પ્રાપ્તિ માટે ઉત્તમ સાધન છે, જેણે એકાંતવાદીઓના સિદ્ધાંતોને ખોટા સાબિત કરી બતાવ્યા છે, જે વિદ્વાનોને પણ શરણ લેવાને યોગ્ય છે, તથા જે ત્રણે લોકમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩. મચકુંદ(મોગરા)ના ફૂલ જેવી, પૂનમના ચંદ્ર જેવી, ગાયના દૂધ જેવી કે હિમના સમૂહ જેવી શ્વેત કાયાવાળી, એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, કમલ ઉપર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી-સરસ્વતીદેવી અમને સદા સુખ આપનારી થાઓ. ૪. (૬) સૂત્ર-પરિચય સ્તુતિ અને સ્તવન એ પ્રભુ-પૂજાનું મહત્ત્વનું અંગ છે. તેમાં જે સ્તુતિ અને સ્તવનો ઉત્તમ પ્રકારનાં હોય છે, એટલે કે અર્થ-ગંભીર અને વિદ્યમાન ગુણોની યોગ્ય પ્રશંસારૂપ હોય છે, તે કર્મ-વિષને દૂર કરવા માટે પરમમંત્ર-સમાન નીવડે છે. તેથી જ પ્રભુ-પૂજા કર્યા પછી તથા પ્રાત:કાલ તથા સાયંકાલના અનુષ્ઠાન-પ્રસંગે સ્તુતિ અને સ્તોત્રોથી યુક્ત અસ્મલિતાદિગુણોવાળું ચૈત્યવંદન કરવાનું યોગ્ય મનાયું છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ‘કલ્યાણ-કંદર સ્તુતિ ૦૪૮૩ સ્તુતિ અને સ્તવન એ બંને અરિહંતદેવના ગુણોત્કીર્તનરૂપ હોઈને તાત્ત્વિક દૃષ્ટિએ એક જ છે, છતાં વ્યવહારમાં તે બંને જુદાં ગણાયાં છે. તે એ રીતે કે ચૈત્યવંદનની ક્રિયા દરમિયાન કાયોત્સર્ગ કર્યા પછી જે બોલાય અને જેનું પ્રમાણ માત્ર એક શ્લોક જેટલું હોય તેને “સ્તુતિ' (થઈ) ગણવી અને જે પ્રાયઃ ચૈત્યવંદનની મધ્યમાં બોલાય અને બહુશ્લોક-પ્રમાણ હોય, તેને “સ્તવન (થય) ગણવું. પ્રસ્તુત સૂત્રમાં ચાર સ્તુતિઓ છે, જે પ્રથમ પદ પરથી “કલ્યાણકંદ થઈ કહેવાય છે. કેટલીક પોથીઓમાં “પંચજિન-સ્તુતિ એવું નામ પણ જોવામાં આવે છે. સ્તુતિનું ધોરણ સામાન્ય રીતે એવું છે કે :"अहिगयजिण पढमथुई, बीया सव्वाण तइअ नाणस्स । વેયાવર/Uા ૩, ૩૩ો ત્યં વરસ્થથુ ." -દેવવંદનભાષ્ય ગાથા-પર. જે મૂલનાયકના બિંબની આગળ ચૈત્યવંદનનો પ્રારંભ કરવામાં આવે છે, તેને “અધિકૃત-જિન' કહેવામાં આવે છે, તેમને ઉદ્દેશીને પહેલી સ્તુતિ બોલવી. “યસ્થ મૂત્મવિશ્વા પુરતચૈત્યવન્દ્રના વર્તુમારખ્ય સાધकृतजिन उच्यते, तमाश्रित्य प्रथमा स्तुतिर्दातव्या' (સંઘાચારટીકા. દ. ભા.) બીજી સ્તુતિ “સર્વ જિનોને ઉદ્દેશીને બોલવી. ત્રીજી સ્તુતિ જ્ઞાનનીશ્રુતજ્ઞાન'ની બોલવી અને ચોથી સ્તુતિ વૈયાવૃત્ય કરનાર દેવોના ઉપયોગાથે બોલવી. આ ધોરણ આવશ્યક ક્રિયા દરમિયાન બોલાતી (૧) “કલ્યાણકંદ' થઈ, (૨) સંસારદાવા-સ્તુતિ અને (૩) “સ્નાતસ્યા-સ્તુતિ એ ત્રણેમાં જળવાયેલું છે. જેમના દર્શન માત્રથી શુભ ભાવનાનાં પૂર વહેવા લાગે છે, એવા અધિકૃત જિન” એટલે મૂળનાયક સ્તુતિના પ્રથમ અધિકારી છે. વાસ્તવિક રીતે સર્વે તીર્થકરો ગણોમાં સરખા છે-એ જણાવવા માટે બીજી સ્તુતિ તેમની કરવામાં આવે છે, અને તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતો-તેમણે પ્રરૂપેલું શ્રુતજ્ઞાન એ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીક-૧ જ સહુને માર્ગદર્શક હોવાથી ત્રીજી સ્તુતિ શ્રુતની અથવા આગમની કરવામાં આવે છે, તથા એ શ્રુતજ્ઞાનની-પ્રવચનની અધિષ્ઠાત્રી શ્રુતદેવતાવાગીશ્વરી હોવાથી ચોથી સ્તુતિ તેની કરવામાં આવે છે. સાત્ત્વિકતાના પ્રતીકરૂપ-સંજ્ઞારૂપ શ્વેતવર્ણ, પવિત્રતાના પ્રતીકરૂપ કમલ તથા જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક વડે નિર્માણ થયેલું શ્રુતદેવીનું સ્વરૂપ મલિનતા તથા જડતાને દૂર કરી પવિત્રતા તથા પ્રજ્ઞાનો પ્રકાશ આપવાને સમર્થ છે, એટલે તેનું આરાધન ઈષ્ટ મનાયું છે. શ્રીબપ્પભટ્ટસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીબાલચંદ્રસૂરિ, શ્રીજયશેખરસૂરિ, ઉપા. શ્રીયશોવિજયજી આદિને પ્રાપ્ત થયેલું અગાધ જ્ઞાન વાદેવી-શારદાદેવી-સરસ્વતીની યથાર્થ આરાધનાને આભારી હતું. બીજા પણ અનેક મુનિપ્રવરો એ જ રીતે શ્રુતદેવતાની આરાધના કરીને “પ્રજ્ઞાનો પ્રસાદ મેળવ્યાનાં અનેક દૃષ્ટાંતો ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આ સ્તુતિ અત્યંત ભાવવાહી છે અને પરંપરા પ્રમાણે સાધુઓ અને શ્રાવકોની પ્રતિક્રમણ ક્રિયામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. (૭) પ્રકીર્ણક આ સ્તુતિ, વિ. સં. ૧૭૫૧માં શ્રીજિનવિજયજીએ રચેલા પડાવશ્યક-બાલાવબોધના અંત ભાગમાં સ્તુતિ-સંગ્રહમાં આપેલી છે. આને પંચદેવ સ્તુતિ પણ કહે છે. (જુઓ ડી. સી. જે. ૫ ૨૭, પી. ટી. ૪ પૃ. ૨૦). Page #567 -------------------------------------------------------------------------- ________________ २२. संसारदावानल-थुई [श्री महावीरस्तुतिः] સંસારદાવાનલ-સ્તુતિ (१) भूसा संसार-दावानल-दाह-नीरं, संमोह-धूली-हरणे समीरं । माया-रसा-दारण-सार-सीरं, नमामि वीरं गिरि-सार-धीरं ॥१r भावावनाम-सुर-दानव-मानवेन चूला-विलोल-कमलावलि-मालितानि । संपूरिताभिनत-लोक-समीहितानि, कामं नमामि जिनराज-पदानि तानि ॥२॥ बोधागाधं सुपद-पदवी-नीर-पूराभिरामं, जीवाहिंसाविरल-लहरी-संगमागाहदेहं । चूला-वेलं गुरुगम-मणी-संकुलं दूरपारं, सारं वीरागम-जलनिधि सादरं साधु सेवे ॥३॥ आमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमाला झंकाराराव-सारामलदल-कमलागार-भूमिनिवासे । । छाया-संभार-सारे ! वरकमल-करे ! तार-हाराभिरामे !, वाणी-संदोह-देहे ! भव-विरह-वरं देहि मे देवि ! सारं ॥४॥ x ॥था-१ "64%' छम छे. था-२ 'वसंतति ' छम छे. गाथा-3 'भंtitu' छम छे. गाथा-४ '०५२।' छम छे. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૨) સંસ્કૃત છાયા આ સ્તુતિ જોડાક્ષર વિનાની સમસંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે; તેથી તેની છાયા પણ ઉપર પ્રમાણે જાણી લેવી. (૩) સામાન્ય અને વિશેષ અર્થ સંસાર-ઢાવાન-દ-ન-સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવામાં પાણી-સમાનને. સંસાર એ જ સવાનન તે સંસાર-દાવાનલ. તેનો દાહ, તે સંસારતાવાનાત-તાદ તેને માટે નીપાણી(સમાન), તે સંસાર-તાવાન-તા-નીર, તે પ્રત્યે, તેને. સંસાર-ભવ-ભ્રમણ, સાંસારિક જીવન. ચાવાનન-જંગલમાં પ્રગટેલો અગ્નિ. સાવિચ નન: તાવનાત્મ-તાવ-જંગલ, મનન-અગ્નિ. વાદ-દાઝવું-બળવું-તાપ કે ગરમી. આધિ, વ્યાધિ ને ઉપાધિરૂપ ત્રિવિધ સંતાપ એ સંસારદાવાનલનો દાહ છે. આધિ એટલે વિવિધ પ્રકારની માનસિક પીડા. વ્યાધિ એટલે વિવિધ પ્રકારની શારીરિક પીડા અને ઉપાધિ એટલે વિવિધ પ્રકારની આવી પડેલી બાહ્ય આપદા કે મુશ્કેલીઓ. આ ત્રણે પ્રકારના સંતાપને બૂઝવવામાં-શાંત કરવામાં કુશલ હોવાથી શ્રી મહાવીર પ્રભુ સંસાર-દાવાનલનો દાહ શાંત કરવા માટે નીર-સમાન છે. સંદ-ધૂની-હો-અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં. જે ભાવને લીધે બુદ્ધિ યોગ્યાયોગ્ય તત્ત્વનો નિર્ણય કરી શકતી નથી, તે મોહ કહેવાય છે. તે જ્યારે પ્રબલ બને છે ત્યારે સંમોદ કહેવાય છે. આ સ્થિતિમાં બુદ્ધિ ખૂબ જ વિકલ બની જાય છે, એટલે તેને જ અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે. સી-પવનને, વાયુને. . માિનો થવા ની સમીર પહંગને પવો . (પા. લ. ના.) અનિલ, ગંધવહ, મારુત, સમીર, પ્રભંજન અને પવન એ પર્યાયનામો છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ “સંસારદાવાનલ-સૂત્ર ૦૪૮૭ ધૂળને દૂર લઈ જવાનું કામ પવન કરે છે. તે મુજબ સંમોહને દૂર કરવાનું કામ શ્રીમહાવીર પ્રભુ કરે છે. માયા-ર-તારા-સાર-સ-માયારૂપી જમીનને તોડવામાં ઉત્તમ હળ-સમાનને. મયિ એ જ રસ તે માયા-રણા, તેનું કારણ તે માયા-ર-વાર. તેને માટે સાર-ર, માયા-સી-વાર-સાર-સી. માયા એટલે જલ, કપટ, દગો કે શાક્ય. કેટલાક કર્મને પણ અવિદ્યા કે માયાના નામથી ઓળખે છે. તે અર્થ પણ અહીં સંગત છે. રસ એટલે પૃથ્વી કે ધરતી. વાર-તોડવાની ક્રિયા. દારવું એટલે વિદારવું, તોડવું, ટુકડા કરવા કે ફાડી નાખવું. તેની જે ક્રિયા તે તારVT. સ-ઉત્તમ. હળ, હળનો અગ્રભાગ કે જેના વડે પૃથ્વી ખોદાય છે. જમીનમાં કઠણ પડો ઉત્તમ પ્રકારના હળ વડે જલદી તૂટી જાય છે. તે મુજબ શ્રી મહાવીર પ્રભુ માયારૂપી પૃથ્વીનાં પડો શીઘ્રતાથી તોડનારા છે. નમામિ હું નમું છું, હું વંદન કરું છું. વી-શ્રીમહાવીરને, શ્રી મહાવીર પ્રભુને. f સ -થી-મેરુપર્વત જેવા સ્થિરને. રિમાં સાર, તે રિસાતેના જેવા ધીર તે રિસાર-થર, તેને. રિ એટલે પર્વત, પહાડ કે શૈલ. તેમાં મંદરાચલ અથવા મેરુપર્વત શ્રેષ્ઠ ગણાય છે. શ્રીજબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિમાં તેનાં ૧૬ નામો આપેલાં છે, જેમાંનું એક નામ ઉરિરાય ગિરારાજ પણ છે. भावावनाम-सुर-दानव-मानवेन-चूला-विलोल-कमलावलिમાનિત-ભાવથી નમેલા સુરેન્દ્ર, દાનવેન્દ્ર અને નરેન્દ્રોના મુગટમાં રહેલી ચપલ કમલશ્રેણિ વડે પૂજાયેલા. માત્ર એટલે સદ્ભાવ કે ભક્તિ. તેના વડે નમેલા, તે માવાવનામ અને તેવા સુર-લ્લાનર્વ-માનવેન એટલે સર વાવ અને માનવના ફન-સ્વામી, પતિ. તેમની ઘૂના એટલે શિર-શિખા કે શિરનું આભૂષણ-મુગટ. તેમાં રહેલી વિનોન-મનીતિ-વિશેષ પ્રકારે ડોલતી કમળોની પંક્તિ-હાર, તેના વડે માલિતાન-પૂજાયેલાં. આ પદ કિનારાન-પાનનું વિશેષણ છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ સંપૂરિતાંfમનતિ-નો-સહિતન-સંપૂર્ણ કર્યા છે જેમણે નમન કરનાર જનોનાં મનોવાંછિતો, તેમને. -સમ્યપૂરિત, સારી રીતે પૂરેલાં, પૂર્ણ કરેલાં. મનતિનો-સમીહિતન-નમન કરનાર જનોનાં મનોવાંછિતો. મfમ સારી રીતે. નિત-નમેલા, નો-માણસો. જે માણસો સારી રીતે નમેલા છે તે બનતો. એનો ભાવાર્થ ભક્તજન થાય છે, કારણ કે તેઓ જ હૃદયના ખરા ઉલ્લાસથી નમે છે. નહિત એટલે સમૂ+હિત-સારી રીતે ઇચ્છેલું. અભીષ્ટ, અભિલષિત કે મનોવાંછિત એ તેના પર્યાય શબ્દો છે. આ પદ પણ બિનરાન-પનિનું વિશેષણ છે. વા-ઘણું, અત્યંત. રવિ -નમું છું. નિર/-પનિ-જિનેશ્વરનાં ચરણોને. તાનિ-તે. આ પદ પણ નિરીન-પનિનું વિશેષણ છે. aોથા થિં-જ્ઞાનથી ગંભીર છે, તેને. વોથ એટલે જ્ઞાન. તેના વડે કરીને જે માથ-ઊંડું છે તે વાઘઆ પદ વીરા/માનનિધિનું વિશેષણ હોવાથી દ્વિતીયામાં યોજાયેલું છે. આગમોમાં જુદા જુદા અનેક વિષયોનું વર્ણન નય અને નિક્ષેપસહિત* કરેલું છે; તેથી તેમાં રહેલું જ્ઞાન અપરિમિત અગાધ છે. જે વસ્તુનું * વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મને મુખ્ય રૂપે સ્વીકારીને વર્ણન કરવું તે નય. સોનું પીળું છે એમ કહેવું તે એક પ્રકારનું નયવાક્ય છે, કારણ કે ચિકાશ, પીળાશ, ભારેપણું આદિ અનેક ધર્મો પૈકી એક પીળાશના ધર્મને જ તે બતાવે છે. શાસ્ત્રકારોએ નયના મુખ્ય પ્રકારો બે માનેલા છે : દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય તેના નિશ્ચય નય અને વ્યવહાર નય એવા વિભાગો પણ પાડેલા છે. વળી તેનો વિચાર સાત ભેદથી પણ કરેલો છે. તે આ રીતે (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. વળી સામાન્ય રીતે દરેક શબ્દના અર્થને ચાર વિભાગોમાં વહેંચી શકાય છે. આ અર્થવિભાગને નિક્ષેપ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકારો અનુક્રમે-(૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ “સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૮૯ તળિયું નજરે દેખાતું હોય, તે પાથ-છીછરું કહેવાય છે અને જેનું તળિયું ન દેખાતું હોય અથવા તે કેટલું ઊંડું છે તે ન જણાતું હોય, તે સાથ કહેવાય છે. ભાવાર્થ કે વીરપ્રભુના આગમો નય-નિક્ષેપના ઊંડા જ્ઞાનથી ભરપૂર છે. સુપ-પવી-ની-પૂરખરા-સુંદર-પદ-રચનારૂપ જળના સમૂહ વડે મનોહર છે, તેને. સુદું-પદ-સારું પદ તે સુપર. તેની પદવી એટલે યોગ્ય ગોઠવણ તે સુપ-પવી. તે રૂપી નીના પૂર એટલે સમૂહ વડે મમરામ, તે સુપપવી-નીર-પૂરાઈમરીમ-તે પ્રત્યે, તેને. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. જેમ સમુદ્રમાં પાણીનો સમૂહ ઘણો હોય છે, તેથી તે મનોહર લાગે છે, તેમ વીરાગમરૂપી જલનિધિ-મહાસાગર સુંદર પદોની રચનારૂપ પાણીથી ભરપૂર હોઈને મનોહર લાગે છે. નીવહિંફાવિરત્ન-નદી-સંપાદિદં-જીવદયાના સિદ્ધાંતોની અવિરલ લહરીઓના સંગમ વડે જેનો દેહ ગંભીર છે, તેને. નવની મર્દા તે ગીવહિંસા. જીવ પોતે તો મરતો નથી, પણ જે દેહને તે ધારણ કરે છે તેનું છેદન, ભેદન અને મરણ થાય છે. ઉપચારથી આવા જીવયુક્ત દેહને જ જીવ કહેવામાં આવે છે, એટલે તેની હિંસા કરવાનો અર્થ તેણે ધારણ કરેલા દેહની હિંસા છે. પ્રમાદવશાત્ કોઈ પણ પ્રાણીના દેહને તેના જીવથી જુદો પાડવો, કે તેનું કોઈ પણ અંગોપાંગ છેદી નાખવું, યા તો તેને કષ્ટ આપવું એ હિંસા કહેવાય છે. આવી હિંસામાંથી વિરમવું તે અહિંસા છે. વિન-નિરંતર, જે છૂટું-છવાયું હોય તે વિરતા કહેવાય છે. તેથી વિરત્નનો અર્થ તેના પ્રતિપક્ષી ભાવમાં નિરંતર-આંતરા-વિનાનું થાય છે. નદી-તરંગ કે મોજું. સંડાસ જોડાણ. જ્યાં એક મોજું શમે ત્યાં બીજું ઊઠતું હોય અને બીજું શમે ત્યાં ત્રીજું ઊઠતું હોય ત્યાં નદીનો સંગમ થયેલો ગણાય છે. આવી ક્રિયા જ્યાં નિરંતર ચાલી રહી હોય તે વિરત્ન-નદી-સંજાન કહેવાય છે, અને આ રીતે જ્યાં નિરંતર લહરી-સંગમ થતો હોય Page #572 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મોજાં ઊછળતાં હોય ત્યાં કોઈને પણ પ્રવેશ કરવો મુશ્કેલ પડે છે, તેથી તે અાજ્ઞ-તે-જેમાં પ્રવેશ ન થઈ શકે તેવા દેહવાળો કહેવાય છે. અહિંસાનો સિદ્ધાંત સામાન્ય રીતે બધા આર્યધર્મોએ સ્વીકારેલો છે, પરંતુ જૈન મહર્ષિઓએ તેના પર ખૂબ ઊંડો વિચાર કરેલો છે. તેમના અભિપ્રાયથી અહિંસા એ મુખ્ય ધર્મ છે કે જેનો અમલ આચાર અને વિચાર ઉભયમાં થવો ઘટે છે. જીવ-દયા એ આચારની અહિંસા છે અને સ્યાદ્વાદ એ વિચારની અહિંસા છે. આ બંને પ્રકારની અહિંસાનો વિચાર અને તેમાં પણ મુખ્યત્વે સ્યાદ્વાદનો વિચાર સ્થલે સ્થલે સૂક્ષ્મ રીતે આવતો હોવાથી સામાન્ય અભ્યાસીને માટે તેમાં પ્રવેશ કરવાનું સહેલું નથી. એટલે જ વીરાગમને નીવાદિતાવિરત-તહરી-સંગમાનાઇ-વેદ કહેવામાં આવ્યો છે. વૃત્તા-વેનું-ચૂલિકારૂપ તટવાળાને, વૃત્તિના એ શાસ્ત્રનો પરિશિષ્ટરૂપ ભાગ છે, કે જેમાં પૂર્વે કહેલા અને નહિ કહેલા વિષયનો સંગ્રહ કરવામાં આવે છે. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક-ટીકામાં તેનો પરિચય ઉત્તરતન્ત્ર તરીકે આપ્યો છે. તત્ પુનઃચૂડાવત્ ઉત્તરતન્ત્ર વશવાલિસ્ય-તે બે ચૂડાઓ(ચૂલિકાઓ) દશવૈકાલિકસૂત્રના ઉત્તરતંત્ર રૂપ છે. (દશ. વૈ. ચૂલિકા) વેજ્ઞ એટલે વેળા અથવા ભરતી. જૂના એ જ વેત પૂના-વેલ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. ગુરુગમ-મળી-સંi-ઉત્તમ આલાપકરૂપી મણિથી ભરપૂરને. ગના ત્રણ અર્થ પ્રાપ્ત થાય છે : (૧) સદશપાન આલાપકરૂપે એક સરખા પાઠો (વિ. આ. ભા. ગા. ૫૪૮) (૨) એક સૂત્રથી થતા અનેક અર્થબોધ. (૩) એક સૂત્રની વિવિધ વ્યુત્પત્તિથી લભ્ય થતા અનેક અર્થ અને અન્વય. (નંદિવૃત્તિ પૃ.૨૧૧). ગુરુ એવો થમ તે મુદ્દામ, તે રૂપ મળી એટલે શુTMમ-મળી અને Page #573 -------------------------------------------------------------------------- ________________ “સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૯૧ તેના વડે સંવું તે મુ -પvi-સંત. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. જ શબ્દ દીર્ધાન્ત પણ મળે છે. (જુઓ શબ્દ ચિંતામણિ વગેરે.) ગુરુ એટલે મોટા કે શ્રેષ્ઠ. નમ એટલે એકસરખા પાઠવાળા આલાપક. આલાપકની સમજ માટે જુઓ સૂત્ર ૧૩મું. કેટલેક સ્થળે વ્યાખ્યા અથવા વિવેચન માટે પણ ગમ શબ્દ વપરાયેલો જોવાય છે. * વળી નંદીસૂત્રની વૃત્તિમાં એક સૂત્રમાંથી થતા વિવિધ વ્યુત્પત્તિ-લભ્ય અર્થ માટે પણ તે વપરાયેલો છે, પરંતુ અહીં આલાપક-અર્થ ગ્રહણ કરવો ઉચિત છે. સમુદ્રનું એક નામ રત્નાકર-રત્નનો ભંડાર પણ છે, કારણ કે તેના તળિયે અનેક જાતનાં બહુમૂલ્ય રત્નો પડેલાં છે. એ જ રીતે વિરાગમરૂપી સમુદ્રમાં શ્રેષ્ઠ આલાપકો એ રત્નો છે અને તે મોટા પ્રમાણમાં હોવાથી તેને સંક-વ્યાપ્ત-ભરપૂર કહ્યો છે. દૂર-પ-જેનો કિનારો ઘણો દૂર-છેટો છે તેને. દૂર-છેટો છે પાર જેનો તે દૂર-પીર, તે પ્રત્યે, તેને. સા-ઉત્તમ, શ્રેષ્ઠ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. વીરામ-નનિધિ-શ્રીવીરપ્રભુના આગમરૂપી સમુદ્રને. શ્રીવરપ્રભુનો આગમ તે વીરામ અને તે રૂપ નનનિધિ-સમુદ્ર તે વીરામ-નનિધિ, તે પ્રત્યે. જેનાથી વસ્તુ-તત્ત્વનો સ્ફટ બોધ થાય, તે આગમ. -સમાર Tખ્ય વસ્તુત નેત્યાન -અથવા આપ્ત-વચનનો સંગ્રહ તે આગમ છે, તેથી સર્વજ્ઞ-પ્રણીત વચન, સિદ્ધાંત કે સૂત્રને આગમ કહેવામાં આવે છે. અન્ય તીર્થકરોની જેમ ભગવાન શ્રી મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો, તે તેમના મુખ્ય શિષ્યો-ગણધર ભગવંતોએ સૂત્ર-રચના દ્વારા ભાષામાં ઉતાર્યો * વિશેષા. ભા. ગા. ૯૧૩. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ હતો. આ સાહિત્ય ટુવાન મંજ કે પિટના નામથી ઓળખાય છે. વળી ત્યારે કે તેમની પછી થયેલા મહાન ઋતધરોએ જે કૃતિઓ અંગશાસ્ત્રોની પૂર્તિરૂપે, પ્રાચીન શ્રતના સંગ્રહરૂપે કે પૂર્વોના ઉદ્ધારરૂપે બનાવી હતી, તે અંગ-બાહ્ય કહેવાય છે. આ બંને પ્રકારના શ્રુતમાંની અતિ અગત્યની કૃતિઓને આગમ તરીકે ઓળખવામાં આવે છે.* પત્નનિધિ એટલે સમુદ્ર કે દરિયો. સામાન-પૂર્વક. સાધુ-સારી રીતે. સેવે હું એવું છું, હું ઉપાસના કરું છું. મજૂતાનોન-પૂના--રિમાનઢિ-નોતિનિાકારરાવ-સારામન-ત્ર-મન્નાર-ભૂમિ-નિવાસે !-મૂળ-પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપલ ભ્રમર-વંદના ઝંકાર-શબ્દથી યુક્ત ઉત્તમ નિર્મલ પાંખડીવાળા કમલઘરની ભૂમિમાં વાસ કરનારી. મામૂ-મૂલ-પર્યંત, માત્નોન-કંઈક ડોલી રહેલું, તે મામૂલાત્મોત. મૂલની પૂર્વે વપરાયેલો મા ઉપસર્ગ મર્યાદા કે હદને સૂચવે છે અને તેનોનની પૂર્વે વપરાયેલો તે જ ઉપસર્ગ માં લગભગ અથવા કંઈકનો અર્થ બતાવે છે. આ વિશેષણ કમલને ઉદ્દેશીને લગાડવામાં આવ્યું છે. યૂની એટલે રજ, પરાગ કે મકરંદ, તેની વહુન-પરિમત-ઘણી સુગંધમાં. માત્ની આસક્ત, મગ્ન,ચોંટી ગયેલી, નોનભિમનિ-ત્નોન એવા ત્નિઓની માના. નોનચપલ. ત્નિ-ભ્રમર. માન-હાર, પંક્તિ કે શ્રેણિ, તેના વડે યુક્ત. સારઉત્તમ. મન્ન-વસ્ત્રમત્ન-મન-નિર્મલ. તત્ર-પાંખડીઓવાળું, વાત્ર તે * દિગંબર સંપ્રદાયનો મત એવો છે કે આજે એકેય પ્રાચીન આગમ ઉપલબ્ધ નથી. મૂર્તિ-પૂજક શ્વેતાંબર-સંપ્રદાય આગમોની સંખ્યા ૪૫ અથવા ૮૪ની માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયવાળાઓ તે પૈકીના ૩૨ આગમોનો જ સ્વીકાર કરે છે; બાકીના આગમો નહિ માનવાનું મુખ્ય કારણ તેમનો મૂર્તિ-પૂજા અંગેનો વિરોધ છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ સંસારદાવાનલ'-સૂત્ર ૦૪૯૩ મમત્ર-તન-મન. તે રૂપ મરભૂમિ-રહેવાની જગા. તેમાં નિવાસ-વાસ કરનારી. આ આખું સામાસિક પદ સેવ નું વિશેષણ છે, તે સંબોધનાર્થે મુકાયેલું હોવાથી નિવાસે ! એવો પ્રયોગ કર્યો છે. છાયા-સંમાર-સારે !-કાંતિ-પુંજથી ઉત્તમ, અત્યંત તેજસ્વીપણાને લીધે રમણીય ! છાય-કાન્તિ, પ્રભા કે દીપ્તિ. તેનો સંબાલ્સમૂહ કે જથ્થો. તેના વડે સારા-ઉત્તમ, શ્રેષ્ઠ, રમણીય. આ પદ પણ સેવિ નું વિશેષણ અને સંબોધન હોવાથી છાયા-સંસાર-રે ! એવો પ્રયોગ થયેલો છે. વરમત-રે ! સુંદર કમલયુક્ત હાથવાળી. જેના હાથમાં સુંદર કમલ છે એવી. વર એવા મનથી યુક્ત કરવાની તે વરમન વશરા. તેનું રૂપ ઉપરનાં પદો મુજબ સંબોધનાર્થે વામન રે ! થયેલું છે. તાર- મરા !-દેદીપ્યમાન હાર વડે સુશોભિત ! તાર એવો જે હર તેના વડે મિરી, તે તીર-હfમામી. તાર - સ્વચ્છ, નિર્મલ કે દેદીપ્યમાન. શા-કંઠનું આભૂષણ . મામા-મનોહર. આ પદ પણ તેવિ !નું વિશેષણ હોવાથી સંબોધનરૂપ છે. વાસંલોદ-હે!-વાણીના સમૂહરૂપ દેહવાળી ! વાઘોનો સંવાદ તે જ જેનો છે તે વાઇ-સંતોદ-હા, વાળ-ભાષા. સંતોદ-સમૂહ કે જથ્થો. વેદ-કાયા શરીર. બાર અંગરૂપ વાણીના સમૂહથી જેનો દેહ બનેલો છે તેવી. આ પદ પણ વિ !નું વિશેષણ હોવાથી સંબોધનાર્થે મુકાયેલું છે. ભવ-વિર-વભવના વિરહ (મોક્ષ) રૂપ વરદાન, તેને. મવ એટલે સંસાર કે જન્મ-મરણના ફેરા. તેનો વિરદ થવો એટલે તેમાંથી છૂટી જવું. આ છુટકારો ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે ફરી કોઈ વાર સંસારમાં આવવું ન પડે. તેથી મોક્ષ એ જ ભવ-વિરહ છે. તે પ્રાપ્ત થાય તેવું વરદાન, તેને. દિ આપો. Page #576 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ મે મને. તેવિ !-હે દેવિ ! હે શ્રુતદેવિ ! સાર-શ્રેષ્ઠ. (૪) તાત્પર્યાર્થ સંસાર-વાનન-શુ- સંસાર-દાવાનલ-નામની સ્તુતિ. આ સ્તુતિનો પ્રારંભ સંસાર-લાવાન-શબ્દથી થતો હોઈ તે સંસાર-તાવાન-શુ કહેવાય છે. કેટલીક પોથીઓમાં તેનો ઉલ્લેખ શ્રી મહાવીર સ્તુતિ, શ્રવર્તમાનપતુતિ અને મષ્ટમીસ્તુતિ-એ રીતે પણ થયેલો છે. (૨) સંસાર-લાવીનથીર-અહીં નમામિ ક્રિયાપદ છે. વીરં કર્મ છે. બાકીનાં બધાં પદો વીરનાં વિશેષણો છે. હું શ્રીમહાવીરસ્વામીને નમું છું એ ક્રિયા છે. તે મહાવીરસ્વામી કેવા છે ? સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવા માટે પાણી-સમાન છે. વળી પ્રબળ મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવન-સમાન છે તથા માયારૂપી પૃથ્વીનાં પડો તોડી નાખવામાં તીણ હળસમાન છે અને મેરુપર્વતના જેવા ધીર-સ્થિર છે. (૨) માવાવનામતાનિ-અહીં નમામિ ક્રિયાપદ છે. બિનપાનિ કર્મ છે, અવ્યય છે અને બાકીનાં બધાં પદો બિનરીક-પાનિનાં વિશેષણો છે. શ્રીજિનેશ્વરનાં ચરણો કેવાં છે ? સુરો, અસુરો અને માનવોના સ્વામીથી પૂજાયેલાં તથા નમન કરનાર જનોનાં મનોવાંછિત પૂરાં કરનારાં છે, તેમને. (૩) વોથાઈસે-અહીં સેવે ક્રિયાપદ છે, સાં અને સાધુ એ બે ક્રિયા-વિશેષણો છે. વીસ-બત્નધિ એ કર્મ છે અને બાકીનાં બધાં પદો તેનાં વિશેષણો છે. હું વીરપ્રભુના આગમ-સમુદ્રની આદર-પૂર્વક સારી રીતે ઉપાસના કરું છું. આ આગમસમુદ્ર કેવો છે ? (૧) બોધથી ગંભીર, (ર) મનોહર પદ-રચનાઓથી અભિરામ, (૩) અહિંસાના સિદ્ધાંતો વડે કરીને ઘણો જ ઊંડો, (૪) ચૂલિકારૂપી ભરતીવાળો, (પ) મોટા મોટા આલાપકરૂપી રત્નોથી ભરપૂર, (૬) જેનો પાર પામવો અતિ મુશ્કેલ છે, તેવો (૭) ઉત્તમ. Page #577 -------------------------------------------------------------------------- ________________ સંસારદાવાનલ'-સૂત્ર ૪૯૫ (૪) મામૂનો ..સા-અહીં તેદિ ક્રિયાપદ છે, મવ-વિ-વર કર્મ છે, તારે કર્મનું વિશેષણ છે, જે સંપ્રદાનાર્થે ચતુર્થીમાં છે, તથા સેવીને સંબોધન થયેલું છે. બાકીનાં બધાં પદો નેવીનાં વિશેષણો છે. હે શ્રુતદેવિ ! મને તમે સારભૂત, ભવ-વિરહ(મોક્ષ)રૂપ વરદાન આપો. અહીં જે શ્રુતદેવીનું સંબોધન કરવામાં આવ્યું છે તે દેવી કેવી છે ? સુંદર કમલ-ઘરની ભૂમિમાં રહેનારી છે, અર્થાત્ સુંદર કમલ પર વિરાજનારી છે, તેજસ્વી છે, હાથમાં શ્રેષ્ઠ કમલને ધારણ કરનારી છે, કંઠમાં સુંદર હાર છે તથા દ્વાદશાંગીથી તેનો દેહ બનેલો છે. ભવ-વિ શબ્દ યાકિનીમહત્તરા-ધર્મસૂનું શ્રીહરિભદ્રસૂરિજીની કૃતિઓના અંતમાં સંકેતરૂપે વપરાયેલો જોવાય છે, તે રીતે જ અહીં તે વપરાયેલો છે. (૫) અર્થ-સંકલના શ્રીમહાવીરસ્વામીને હું નમસ્કાર કરું છું. જલ જે પ્રકારે દાવાનલના અગ્નિને શાંત કરે છે, તે જ પ્રકારે તેઓ સંસારના સંતાપરૂપ અગ્નિને શાંત કરે છે. પવન જે રીતે ધૂળને ઉડાડી દે છે, તે જ રીતે તેઓ અજ્ઞાનને દૂર કરી દે છે. તીક્ષ્ણ હળ જેવી રીતે પૃથ્વીને ખોદી કાઢે છે, તેવી જ રીતે તેઓ માયાને ઉખાડીને ફેંકી દે છે અને જે રીતે મેરુપર્વત ચલાયમાન થતો નથી, તે રીતે અત્યંત વૈર્યને લીધે તેઓ ચલાયમાન થતા નથી. ૧. ભક્તિ-પૂર્વક નમન કરનારા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટની ચપળ કમલ-માલાઓથી જે શોભાયમાન છે, જેના પ્રભાવથી નમન કરનારા લોકોનાં મનોવાંછિત પૂર્ણ થાય છે, તે પ્રભાવશાળી જિન-ચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમન કરું છું ૨. - આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાન-બોધના કારણે ગંભીર છે, લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે, જીવદયા-સંબંધી સૂક્ષ્મ વિચારોરૂપ મોજાંઓથી ભરપૂર હોવાને લીધે જેમાં પ્રવેશ કરવો કઠિન છે, ચૂલિકારૂપ વેળા(ભરતી)વાળો છે. આલાપકરૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો-મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે, તેવા વીરપ્રભુના Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આગમરૂપી સમુદ્રની હું આદર-પૂર્વક સેવા કરું છું. ૩. મૂલથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદર પાંખડીવાળા કમલ-ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી ! કાંતિ-પુંજથી શોભાયમાન ! હાથમાં સુંદર કમલને ધારણ કરનારી ! અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર ! દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી હે શ્રુતદેવિ ! તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો ૪. (૬) સૂત્ર-પરિચય માતા, પિતા, બંધુ, બહેન, પુત્ર, પુત્રી, સ્વજન, સંબંધી, વડીલ, ગુરુ આદિ અનેક પ્રકારના સંબંધોથી ગૂંથાયેલું જીવન જેમ સંસાર છે, તેમ વ્યાપાર-રોજગાર, કલા-કૌશલ્ય, ખેતીવાડી, હુન્નર-ઉદ્યોગ, શિક્ષણસાહિત્ય, વૈદ્યક-વિજ્ઞાન તથા રાજ-કારણ જેમાં વર્તી રહેલાં છે, તે પણ સંસાર છે. સંસારનું આ બાહ્ય સ્વરૂપ છે. વળી ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને કામવિકાર જેમાં અનુભવાય છે, તે પણ સંસાર જ છે; પરંતુ એ તેનું આત્યંતર સ્વરૂપ છે. તે બંનેના યોગે જીવ ભવ-ભ્રમણ કરે છે, આ રીતે જેમાં અનેક પ્રકારના તાપો-સંતાપો અનુભવાય છે, તેને જ્ઞાનીજનોએ દાવાનલની ઉપમા આપી છે. આ સંસારમાં જીવ ક્ષણ પણ શાંતિ અનુભવતો નથી. આજે ધન મેળવવાની ચિંતા, તો કાલે ધન સાચવવાની ચિંતા. આજે વ્યાપાર-રોજગારની ફિકર, તો કાલે પ્રતિષ્ઠાની ફિકર. આજે કુટુંબ-કબીલાના પ્રશ્નો, તો કાલે સમાજ અને રાજના પ્રશ્નો. એ પ્રકારની આધિનો પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરે છે. એમાં કોઈ વાર પેટ દુઃખે છે, તો કોઈ વાર માથું દુઃખે છે. કોઈ વાર દાંત દુઃખે છે, તો કોઈ વાર કાન દુ:ખે છે. વળી કોઈ વાર શરદી થઈ આવે છે, તો કોઈ વાર વિષુચિકા થઈ જાય છે. કોઈ વાર ઋતુ માફક નથી આવતી, તો કોઈ વાર પાણી ભારે પડે છે. એ ઉપરાંત તાવ, ખાંસી, દમ, વાયુ, ઝાડા, મરડા, શૂળ, સોજા, ક્ષય ને કેન્સર જેવાં અનેક દર્દો ટાંપીને જ ઊભાં હોય છે. જરા લાગ મળ્યો કે શરીરમાં તે સિફતથી પેસી જાય છે, એટલે વ્યાધિનો કોઈ સુમાર નથી. તેમ જ આ પ્રકારની આધિ અને વ્યાધિની વચ્ચે ઉપાધિ પણ ડોકિયાં કરતી જ Page #579 -------------------------------------------------------------------------- ________________ ‘સંસા૨દાવાનલ’-સૂત્ર ૦ ૪૯૭ હોય છે. આજે ઘરાક પૈસા ઘાલી ગયો, તો કાલે કોઈએ દેવાળું કાઢ્યું. આજે કોઈ સાથે ઝઘડો થયો, તો કાલે કોઈ અકસ્માત નડ્યો. સમાજનાં વિચિત્ર બંધનો, રાષ્ટ્રની અસ્થિર હાલત અને વિશ્વનું અશાંત વાતાવરણ પણ એ ઉપાધિમાં ઉમેરો કર્યા કરે છે. રાત્રે એક માણસ કરોડપતિ તરીકે સૂતો હોય છે, તે સવારે ભિખારી બની જાય છે અને સવારે એક માણસ સરમુખત્યાર હોય છે, તે સાંજે જ ફાંસીના માંચડે લટકે છે. વળી આજે જ્યાં શાંતિ અને આબાદી જણાતી હોય છે, ત્યાં આવતી કાલે યુદ્ધ અને સર્વનાશની નોબત ગડગડતી સંભળાય છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિના ઘેરા સંતાપમાં ડૂબેલો સંસાર હૂબહૂ દાવાનલનું સ્વરૂપ ખડું કરે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ દાવાનલ ઓલવાય કેવી રીતે ? જંગલમાં જ્યારે એકાએક અગ્નિ પ્રગટી નીકળે છે, ત્યારે તે દિવસોના દિવસો સુધી ચાલે છે, જે કોઈ પણ સામાન્ય ઉપાયોથી કાબૂમાં આવતો નથી. અરે ! મોટાં મોટાં રાક્ષસી યંત્રો પણ તેને શાંત કરવામાં નિષ્ફળ નીવડે છે. સન ૧૯૪૯ના જુલાઈ માસમાં અમેરિકાનાં જંગલોમાં જે આગો પ્રગટી નીકળી હતી, તે અનેકવિધ પ્રયત્નો કરવા છતાં ઘણાં અઠવાડિયાં સુધી ચાલી હતી. મતલબ કે આવી આગોને ઓલવવાનું સફળ કાર્ય સમર્થ મહામેઘનું પાણી જ કરી શકે છે. જ્યારે તે છૂટથી પડે છે, ત્યારે દાવાનલ શાંત થઈ જાય છે. એ જ પ્રમાણે સંસાર-દાવાનલનું છે. તેનો દાહ સામાન્ય ઉપાયોથી શાંત થતો નથી. તે તો જ્યારે મહર્ષિઓની દેશના કે તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતોનો આશ્રય લેવામાં આવે, ત્યારે જ શાંત થાય છે. અહીં તેવું કાર્ય કરનાર તરીકે ચરમતીર્થંકર શ્રીમહાવીરસ્વામીને વંદના કરવામાં આવી છે, કે જેમનો ઉપકાર કદી પણ ભૂલી શકાય તેવો નથી. આજે પણ તેમનું સ્થાપેલું તીર્થ ભવ્ય જીવોને ધર્મારાધનની અનેક સામગ્રી પૂરી પાડે છે; તેથી પહેલી વંદના તેમને કરવામાં આવી છે. બીજી વંદના સર્વ જિનેશ્વરોને કરવામાં આવી છે. તેઓ અર્હન્ હોવાથી દેવ, દાનવ અને માનવીઓના સ્વામી વડે પૂજાય છે તથા સર્વ કોઈ દેવ, દાનવ અને માનવીઓ પણ તેમની અત્યંત ભક્તિ-ભાવથી પૂજા કરે છે. આ ભક્તિને લીધે ઉત્પન્ન થતા શુભ અધ્યવસાયોથી તેમનાં મનોવાંછિત પ્ર.૧૩૨ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પૂરાં થાય છે અથવા તો તેમના હૃદયમાં રહેલી બોધિલાભની ઇચ્છા શ્રીજિનરાજનાં ચરણોની સેવા કરવાથી પૂરી થાય છે. ત્રીજી વંદના શ્રુતજ્ઞાનને એટલે શ્રીમહાવીરપ્રભુના આગમોને કરવામાં આવી છે. આ આગમો અનેક રીતે જલનિધિને-સાગરને મળતાં હોઈને તેમની સરખામણી સાગર સાથે કરવામાં આવી છે. જેમ સાગર ગંભીર હોય છે, તેમ આ આગમો બોધથી ગંભીર છે. જેમ સાગર મનોહર જલલહરીઓ વડે સુંદર હોય છે, તેમ આ આગમો પદ-રચનાઓ વડે સુંદર છે. જેમ સાગર ઘણો ઊંડો હોય છે, તેમ આ આગમો જીવદયાના સિદ્ધાંતોને લીધે ઘણા જ ગહન છે. જેમ સાગરમાં મોટી ભરતી આવ્યા કરે છે, તેમ આ આગમોમાં ચૂલિકારૂપી ભરતીઓ આવે છે. જેમ સાગર રત્નોથી ભરપૂર હોય છે, તેમ આ આગમો આલાપકોથી ભરપૂર છે. જેમ સાગરનો પાર પામવો મુશ્કેલ છે, તેમ આગમોનો પાર પામવો પણ મુશ્કેલ છે. ચોથી વંદના શ્રુતદેવીને કરવામાં આવી છે, કે જેને શ્રુતજ્ઞાનનીઅધિષ્ઠાયિકા માનવામાં આવે છે. એનો નિવાસ સુંદર કમલ ઉ૫૨ છે કે જેની આસપાસ સુગંધમાં મત્ત થયેલા ભમરા મધુર ગુંજા૨વ કરી રહેલા છે. જે લાવણ્યથી ભરપૂર છે; જેના કંઠમાં (ચતુર્દશ-પૂર્વરૂપી) મનોહર હાર શોભી રહેલો છે, જેના હાથમાં મનોહર-કમલ છે અને જેનો સમસ્ત દેહવાણીથી બનેલો છે. આ દેવી પાસે એવું ઉત્તમ વરદાન માંગવામાં આવ્યું છે, કે જેને લીધે ભવનો આત્યંતિક વિરહ થાય, મતલબ કે મોક્ષ-સુખની પ્રાપ્તિ . થાય. આ સ્તુતિ પર જ્ઞાનવિમલસૂરિ તથા બીજાઓએ સંસ્કૃતમાં ટીકાઓ રચેલી છે તથા તેના પ્રત્યેક ચરણની પાદપૂર્તિઓ પણ કરેલી છે. શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં નમોડસ્તુ વર્ધમાનાય અને વિશાલલોચન સ્તુતિની જગાએ આ સ્તુતિની પ્રથમ ત્રણ ગાથાનો ઉપયોગ કરે છે તથા સાધુઓ અષ્ટમીના દિવસે દૈવસિક પ્રતિક્રમણના દેવવંદનમાં આ સ્તુતિનો ઉપયોગ કરે છે, તથા ચતુર્વિધ સંઘ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં સજ્ઝાયના સ્થાને ઉવસગ્ગહર થોત્તપૂર્વક આ સ્તુતિનો ઉપયોગ કરે છે, તે વખતે પ્રતિક્રમણમાં જે વડીલ Page #581 -------------------------------------------------------------------------- ________________ ‘સંસારદાવાનલ’-સૂત્ર ૦ ૪૯૯ હોય તે આ સ્તુતિની ત્રણ ગાથા તથા ચોથી ગાથાનું પ્રથમ ચરણ બોલે છે અને બાકીનાં ત્રણ ચરણો સકલ સંઘ મોટા સ્વરે બોલે છે. આ સ્તુતિમાં સર્વ વર્ણ ૨૫૨ છે. (૭) પ્રકીર્ણક આ સ્તુતિની રચના-યાકિની-મહત્તરા-ધર્મસૂનુ શ્રીહરિભદ્રસૂરિએ કરેલી છે. તેઓ ગૃહસ્થપણામાં પુરોહિત હોઈને વેદ-વેદાંતના જાણકાર હતા અને દીક્ષિત થયા પછી જૈન શાસ્ત્રોના પરમ નિષ્ણાત બન્યા હતા. તેમણે શ્રીનંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર આદિ આગમો પર વિશદ ટીકાઓ રચેલી છે તથા ષગ્દર્શનસમુચ્ચય, શાસ્રવાર્તા-સમુચ્ચય આદિ મહાન્ દાર્શનિક ગ્રંથો રચેલા છે. વળી લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ, પંચાશક, યોગબિંદુ, યોગવિંશિકા, ધર્મબિંદુ આદિ તેમના પ્રૌઢ ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમનું સાહિત્ય વિવિધ, મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. કહેવાય છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથ રચાઈ ગયા હતા પણ ચાર ગ્રંથો બાકી રહ્યા હતા; તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસારદાવાનલ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ, તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ તેમના હૃદયના અભિપ્રાય મુજબ સંઘે પૂરી કરી. ત્યારથી ઝંકારારાવ શબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ-દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે. તેમની કૃતિઓમાં ભવ-વિરહશબ્દ સંકેતરૂપે વપરાયેલો છે, તે શબ્દ અહીં પણ વપરાયેલો છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ २३. सुयधम्म - थुई [श्रुत- स्तवः ] પુખ્ખરવર-સૂત્ર (१) भूलपाठ पुक्खरवर - दीवड्ढे, धायइसंडे य जंबूदीवे य । भरहेरवय- विदेहे, धम्माइगरे नम॑सामि ॥१॥ तम - तिमिर - पडल- विद्धंसणस्स, सुरगण - नरिंद- महियस्स सीमाधरस्स वंदे, पप्फोडिय - मोहजालस्स ॥२॥ जाई - जरा - मरण - सोग - पणासणस्स । कल्लाण- पुक्खल-विसाल - सुहावहस्स ॥ को देव-दाणव- नरिंद-गणच्चियस्स । धम्मस्स सारमुवलब्भ करे पमायं ? ॥३॥ सिद्धे भो ! पियओ णमो जिणमए नंदी सया संजमे । देवं नाग - सुवन्न - किन्नर - गण - स्सब्भूअ - भावच्चिए ॥ लोगो जत्थ पट्टिओ जगमिणं तेलुक्क मच्चासुरं । धम्मो वड्डउ सासओ विजयओ धम्मुत्तरं वड्डउ ॥४॥ सुअस्स भगवओ करेमि काउस्सग्गं, वंदण - वत्तियाए० ॥ (२) संस्कृत छाया पुष्करवर - द्वीपार्थे, धातकीखण्डे च जम्बूद्वीपे च । भरत - ऐरवत - विदेहे, धर्मादिकरान् नमस्यामि ॥१॥ X गाथा १, २ खे 'गाहा' छंहमा छे. ગાથા ૩ એ ‘વસંતતિલકા' છંદમાં છે. गाथा ४ से 'शार्दूलविङीडित' छं६मां छे. Page #583 -------------------------------------------------------------------------- ________________ પુખરવર-સૂત્ર૦૫૦૧ તપસ્વિમિ-પત્ર-વિધ્વંસને સુરા-નરેન્દ્ર-દિતમ્ | सीमाधरं वन्दे, प्रस्फोटित-मोहजालम् ॥२॥ નતિ-ર-રપ-શોવ -પ્રસંગનચ, कल्याण-पुष्कल-विशाल-सुखावहस्य । વો કેવ-તાવ-નરેન્દ્ર-inતી , થર્ની સારમુનિખ્ય સુત્ પ્રમાલિમ ? રૂા સિદ્ધાર્થ મો: ! પ્રયત: નમ: નિગમતાય નેન્દ્રિઃ સવા સંયમે, -ના-સુ૫uf-ન્નિર-અપ-સમૂત-માવાને लोकः यत्र प्रतिष्ठितः जगत् इदम् त्रैलोक्य-मासुरम्, धर्मः वर्धतां शाश्वत: विजयतः धर्मोत्तरं वर्धताम् ॥४॥ श्रुतस्य भगवतः करोमि कायोत्सर्ग वन्दन-प्रत्ययेन० (૩) સામાન્ય અને વિશેષ અર્થ પુવરવરવર-વીવ-[પુરવ-પાર્થે]-પુષ્કરવર નામના અર્ધા દ્વિીપમાં. જે પુષ્કરો એટલે કમલો વડે સુંદર છે, તે પુષ્કરવરદ્વીપ. તેના અર્ધા ભાગમાં. મધ્યલોકની રચના મધ્યમાં થાળીના આકારવાળા દ્વીપ અને પછી ચૂડીના આકારવાળા સમુદ્રો તથા દ્વીપો વડે થયેલી છે. એટલે પ્રથમ દ્વીપ જમીન છે, તેની આસપાસ સમુદ્ર છે, તેના પછી જમીન છે, તેના પછી સમુદ્ર છે અને તેના પછી પાછી જમીન છે, વગેરે. આ રચના મુજબ મધ્યલોકની વચમાં જંબૂ નામનો દ્વીપ છે, કે જેની મધ્યમાં મેરુ નામનો એક મહાન પર્વત આવેલો છે. જંબૂદ્વીપ એટલે જંબૂ-વૃક્ષથી ઉપલક્ષિત અથવા જંબૂ-પ્રધાન દ્વીપ. આ દ્વીપની આસપાસ જે સમુદ્ર છે, તેનું નામ લવણસમુદ્ર. એના પછી જે જમીન આવેલી છે, તેનું નામ ધાતકીખંડ. તેમાં ધાવડીવૃક્ષનાં વનો વિશેષ હોવાથી એ નામ પડેલું છે. ધાતકીખંડની આસપાસ જે સમુદ્ર છે, તેનું નામ કાલોદધિ. આ સમુદ્ર પછી જે જમીન આવે છે, તેનું નામ પુષ્કરવરદ્વીપ. આ દ્વીપની આસપાસ પુષ્કરોદધિ નામનો સમુદ્ર આવેલો છે. આ ક્રમ સ્વયંભૂરમણ નામના સમુદ્ર સુધી લંબાય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પુષ્કરવરદ્વીપની વચ્ચોવચ્ચ માનુષોત્તર નામનો એક પર્વત આવેલો છે, જેનાથી તેના બે ભાગ પડે છે. તેમાં અંદરના ભાગમાં મનુષ્યની વસતિ છે અને બહારના ભાગમાં મનુષ્યની વસતિ નથી. એટલે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરવ૨દ્વીપ મળીને અઢીદ્વીપ જેટલું મનુષ્ય-ક્ષેત્ર છે. કોઈપણ મનુષ્યનાં જન્મમરણ તેટલા ક્ષેત્રમાં જ થાય છે. થાયમંડે-[થાતીg]-ધાતકીખંડમાં. મંજૂરીને-[નવૃતીપે]-જંબૂદ્વીપમાં. ઞ-[૪]-અને. મહેશવય-વિવેદે-[ભતૈરવત-વિવેદે]-ભરત, ઐરવત અને વિદેહ નામના ક્ષેત્રમાં. જંબૂઠ્ઠીપમાં :- (૧) ભરતવર્ષ (૨) હૈમવતવર્ષ, (૩) હરિવર્ષ (૪) વિદેહવર્ષ, (૫) રમ્યકવર્ષ, (૬) હૈરણ્યવતવર્ષ, (૭) બૈરવતવર્ષ એ સાત ક્ષેત્રો છે. ધાતકીખંડમાં તેનાથી બમણાં ક્ષેત્રો છે અને પુષ્કરવર દ્વીપના અર્ધા ભાગમાં પણ તેટલાં જ ક્ષેત્રો છે. એટલે કુલ ક્ષેત્રો ૩૫ છે. તેની સંપૂર્ણ તાલિકા નીચે મુજબ છે : જંબુદ્રીપ ૧ ભરતવર્ષ હૈમવતવર્ષ ૧ રિવર્ષ વિદેહવર્ષ ૧ ૧ ૧ રમ્યવર્ષ હૈરણ્યવતવર્ષ ૧ ઐરવતવર્ષ ૧ ધાતકીખંડ ૨ ૨ ૨ પુષ્કરવ૨દ્વીપ(અર્ધો) ૨ ર ર ર કુલ ૫ ર ર ૫ ૫ ૫ ૧૪ ૩૫ ७ ૧૪ આ ક્ષેત્રોમાંથી પંદર ક્ષેત્રો, એટલે પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ વિદેહવર્ષ (મહાવિદેહ) કર્મભૂમિ કહેવાય છે અને બાકીનાં વીસ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. વળી દરેક વિદેહમાં દેવ અને ઉત્તરકુરુ નામના ૫ ૫ ૫ Page #585 -------------------------------------------------------------------------- ________________ પુખ્ખરવર-સૂત્ર૦૫૦૩ વિભાગો પણ અકર્મભૂમિ હોય છે. પાંચ વિદેહનાં એ દસ ક્ષેત્રોને ઉપરનાં વીસ ક્ષેત્રોમાં ઉમેરતાં તેની સંખ્યા કુલ ત્રીસની થાય છે. તીર્થકરો કર્મભૂમિમાં જ જન્મે છે, તેથી ભરતાદિ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થારૂપરે-[હિરાન-ધર્મની આદિ કરનારાઓને. ધર્મનો અર્થ અહીં શ્રતધર્મ છે. તેની ઉત્પત્તિ તીર્થકરો દ્વારા જ થાય છે; તેથી તેઓને ધર્મની આદિ કરનારા કહ્યા છે. તેઓ અર્થરૂપે પ્રરૂપણા કરનારા છે. નમસામ-[નમસ્થાનિ]-હું નમું છું. तम-तिमिर-पडल-विद्धंसणस्स-[तमस्तिमिर-पटल-विध्वंसनम्] અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારને. તમ-અજ્ઞાન-, તે રૂપ નિમિ-અંધકાર. તેનું પત્નિ-વૃંદસમૂહ. તેનો વિધ્વંશ નાશ કરનાર, તે તમતિમિર-પટન-વિધ્વંસન: -તેને. સુરત-ન- મ-[UT-નરેન્દ્ર-હિત-દેવ-સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલાને. સુર-દેવતા. તેમનો જપ-સમૂહ, તથા મનુષ્યો, તેમના ફંદ્ર-ઇન્દ્રસ્વામી. તેમનાથી મહિતિ-પૂજાયેલ, તેને. સીપાથરણ-સીથરમ-સીમા ધારણ કરનારને. ની મર્યાદા. તેને ધારણ કરનાર તે સીમીથર. સીન-મર્યાદા ધારયતિતિ સાથ: . (આ.ટી.), તેને સિ. હે. શબ્દાનુ. અ ૮. પા. ૩ના રદ્ વિતીયા સૂત્રમાં બીજી વિભક્તિના સ્થાનમાં છઠ્ઠી વપરાય છે તેવું જણાવતાં તેના ઉદાહરણ તરીકે સમથર વજે વાક્યનો ઉલ્લેખ કરેલો છે. વંદે [વને-હું વાંદું છું. પોટા-મો-શાત્ર-પ્રિડિત-શોદ-જાત્રF]-જેણે મોહજાલને વિશેષ પ્રકારે તોડી નાખી છે, તેને. પ્રવર્ષે રિત પ્રતિવિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે, Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તે પ્રોટિત, મોઝામિથ્યાત્વરૂપી જાલ, જેના વડે મિથ્યાત્વ(ચારિત્ર મોહનીય)રૂપી જાલ વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે, તે પ્રોટિત મોહગી, તેના પ્રત્યે, તેને. અહીં સર્વત્ર દ્વિતીયાના અર્થમાં ષષ્ઠી વપરાયેલી છે. નાની -મUT- -HTTUત્સ-[ગતિ-ન-મ૨T- - પ્રપશન-જન્મ, જરા, મૃત્યુ તથા શોકનો નાશ કરનારને. - નાતિ-જન્મ. નર-ઘડપણ, મર-પ્રાણ-નાશ. શો-માનસિક દુઃખ, દિલગીરી. તેનો પ્રશન-વિનાશ કરનાર તે નાતિ-જા-મ૨-શોવિપ્રાશન , તેને. कल्लाण-पुक्खल-विसाल-सुहावहस्स-[कल्याण-पुष्कलવિIIનસુબ્રાવો]-પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખ કરનારને. ચા-આત્માનું ભલું. વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૭ તથા . ૨૦. પુત્ર-પુષ્કળ, ઘણું. વિસાત-મોટું. સુવાવતિ-તિતિ મુઠ્ઠાવાદ: તથ-સુખને કરે તે સુખાવહ, તેને. -[]-કોણ ? કોણ વ્યક્તિ ? સેવ-તાવ-નરિંદ્ર-અશ્વિનન્સ-વિ-ઢાનવ-નરેન્દ્ર-TUTIદ્વિતી]-દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલા. થમ-થર્વ-ધર્મનો, હૃતધર્મનો. સારમુવર્તમ-સીરમ્ ૩૫ ]-સાર પામીને, તત્ત્વ જાણીને. સારરહસ્ય, તત્ત્વ. ૩પગ-પામીને, જોઈને. વારે-[૩ ]-કરે. પાય-[vમ]િ -પ્રમાદને. vમાનો સામાન્ય અર્થ આળસ છે. માતોશ્યત્ર રૂતિ અથવા ઘર્ષor માધજોતિ પ્રમ-જેના વડે કરીને વધારે આળસ આવે તે પ્રમાદ. વિશેષ અર્થમાં આત્મ-હિત પ્રત્યેની અસાવધાની-સક્રિયા પ્રત્યેની વિમુખતા તેને પ્રમાદ કહેવામાં આવે છે. કર્મ-બંધનના પાંચ હેતુઓ પૈકી તે પણ એક હેતુ છે. મિથ્થરનાવિતિ-પ્ર૬િ-ષય-ચો ન્યત: | Page #587 -------------------------------------------------------------------------- ________________ પુખરવર-સૂત્ર ૫૦૫ (ત. સૂ. ૮-૧) મિથ્યાત્વ, અવિરતિ (ત્યાગનો અભાવ), પ્રમાદ, કષાય અને યોગ એ કર્મ-બંધના હેતુઓ છે. પ્રમાદના આઠ પ્રકારો નીચે મુજબ માનવામાં આવે છે : (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાત્વ, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) સ્મૃતિ-બ્રશ, (૭) ધર્માચરણમાં આળસ અને (૮) મન, વચન તથા કાયાનું દુપ્રણિધાન દુષ્ટ રીતે પ્રવર્તન). ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસમા અધ્યયનમાં પ્રમાદનાં અનેક સ્થાનોનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે. સિદ્ધ-[સિદ્ધા]-સિદ્ધને. - સિદ્ધ એટલે ફલ આપવામાં સિદ્ધ. તત્ર સિદ્ધિઃ નાયાબિાન ! (લ. વિ.) તેનો અર્થ પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત પણ થાય છે. પ્રતિષ્ઠિત એટલે નયો અને પ્રમાણો વડે સ્થાપિત થયેલો અને પ્રખ્યાત એટલે ત્રણ કોટિથી શુદ્ધ. અહીં કષ, છેદ અને તાપ એ ત્રણ કોટિ સમજવાની છે, કે જે પરીક્ષાનું મુખ્ય સાધન છે. જો !-[ ]-હે ! સુજ્ઞ જનો ! યમો-[પ્રયત:]-પ્રયત્ન-પૂર્વક, આદરવાળો થયો છતો. પ્રવર્ષે યત્ન: પ્રયત્ન-વિશેષ પ્રકારે યત્ન કરાયેલો. મો-[ન:]-નમસ્કાર હો. નિમણ-દુનિકતા]-જિનમતને, જૈન સિદ્ધાન્તને. જિનમતનો અર્થ શ્રીમલયગિરિજીએ જીવાભિગમસૂત્રની વૃત્તિમાં નીચે મુજબ કર્યો છે : जिनमतमिति रागादिशत्रून् जयति स्म (इति) जिनः । स च यद्यपि छद्मस्थवीतरागोऽपि भवति, तथाऽपि तस्य तीर्थप्रवर्तकत्वायोगादुत्पन्नकेवलज्ञानस्तीर्थकृदभिगृह्यते, सोऽपि च वर्द्धमानस्वामी, तस्य वर्तमानतीर्थाधिपतित्वात्, तस्य जिनस्य वर्द्धमानस्वामिनो मतम्अर्थतस्तेनैव प्रणीतत्वादाचारादि-दृष्टिवाद-पर्यन्तं द्वादशाङ्गं गणि-पिटकम्, Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ कथम्भूतं-वर्द्धमानस्वामि-जिनमतमित्याह । જિન-મત એટલે-રાગાદિ શત્રુને જિતે, તે જિન. તે છદ્મસ્થવીતરાગ પણ હોય છે, પરંતુ તેમને તીર્થ-પ્રવર્તનનો યોગ નહિ હોવાથી, જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેવા તીર્થકરને જ ગ્રહણ કરવામાં આવે છે અને તેમાં પણ શ્રીવર્ધમાનસ્વામીને, કારણ કે તેઓ વર્તમાન-તીર્થના અધિપતિ છે. તેમણે આચારાંગથી માંડીને દષ્ટિવાદ પર્વતના બાર અંગરૂપ ગણિ-પિટક અર્થથી પ્રરૂપેલ છે. આ બાર અંગરૂપ ગણિ-પિટક તે જિન-મત. ની-[ન્દ્રિઃ-વૃદ્ધિ. નિઃિ શબ્દ જુદા જુદા અનેક અર્થોમાં વપરાય છે. જેમ કે બાર પ્રકારનાં વાજિંત્રોનો સાથે અવાજ, ગાંધાર ગ્રામની મૂછના, પ્રમોદ, હર્ષ, મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન, વાંછિત અર્થની પ્રાપ્તિ, મંગલ, સમૃદ્ધિ, જૈનાગમ-વિશેષ વૃદ્ધિ વગેરે વગેરે. તેમાંથી અહીં વૃદ્ધિના અર્થમાં વપરાયેલો છે. સા-[સવા]-સદા. સિંગરે-[i]-સંયમમાં, સંયમમાર્ગમાં, ચારિત્રમાં. સંયમ એટલે કષાય તથા યોગનો નિગ્રહ. વ્યવહારમાં તેના નીચે મુજબ ૧૭ ભેદો પ્રસિદ્ધ છે : પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પાંચ અવ્રતોનો ત્યાગ, ચાર કષાયોનો જય, તથા મન, વચન અને કાયાની વિરતિ. સંયમનો અર્થ ચારિત્ર પણ થાય છે. સંયને વાલ્વેિ (લ.વિ.) રેવં-ના-સુવન્ન-વિન્નર-પ-સમૂ-મવિશ્વ-વિ-નાસુપ-વિન્નર-પ-સમૂત-ભવિા -દેવો, નાગકુમારો, સુપર્ણ કુમારો અને કિન્નરદેવોના સમૂહ વડે સદ્ભાવથી પૂજાયેલા. સેવ-વૈમાનિક દેવો. સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન અ. ૮, પા. ૧, સૂ. ૨૬માં છિન્દઃપૂછોડ રેવં-ના-સુવાનુ જણાવ્યું છે, તથા યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સેવામિનુસ્વાર: છ પૂછે એમ જણાવ્યું Page #589 -------------------------------------------------------------------------- ________________ પુખરવર-સૂત્ર ૫૦૭ હોવાથી દેવ ઉપરનો અનુસ્વાર છંદની પૂર્તિ માટે સમજવાનો છે. નાનાગકુમાર. એ ભવનપતિ દેવનો એક પ્રકાર છે. સુપufસુપર્ણકુમાર. એ પણ ભવનપતિ દેવનો એક પ્રકાર છે. વિન્ન-એ વ્યંતરજાતિના દેવોનો એક પ્રકાર છે. ભૂત-ભાવ-સાચો ભાવ, હૃદયનો સાચો ઉલ્લાસ. અહીં છન્દ પૂર્તિ માટે અભૂતના નો દ્વિર્ભાવ થયેલો છે. તેનાથી મન્દ્રિત-પૂજાયેલ. છંદપૂર્તિ-માટે બેવડાયેલા નું દૃષ્ટાંત દશવૈકાલિક-નિર્યુક્તિમાં મળે છે. તેની ગાથા ૧૨૫માં અસંયત એ અર્થમાં પ્રસંગય શબ્દનો પ્રયોગ થયો છે. નોગો-[નો:]-લોક નો શબ્દના ઘણા અર્થો થાય છે, તેમાંથી નાવને નોવા જ્ઞાનમેવ (લ. વિ.). નોવા-જોવું તે, નોવજ્ઞાન એ અર્થ અહીં સંગત છે, અથવા સર્વ દ્રવ્ય, ક્ષેત્ર કાલ ભાવમય લોકના અર્થમાં પણ તે ઘટી શકે છે. -[2]-જ્યાં. પઓિ -[પ્રતિતિ:]-પ્રમાણ-સિદ્ધ. નમિvi-[+7 રૂમ-આ જગત. તેનુદ-વ્યાસુ-[ગૈત્નોવાક્ય-મર્યાસુરમ]-ત્રણ લોકના મનુષ્ય તથા સૂિર], અસુરાદિકને આધારરૂપ. ત્રણ લોકમાં મનુષ્ય મધ્યલોકમાં હોય છે, અને સિરો], અસુરો સ્વર્ગ તથા પાતાળમાં હોય છે. મો-[ ]-ધર્મ, ધૃતધર્મ, જ્ઞાન. શ્રતધર્મ અને ચારિત્રધર્મ પૈકી અહીં શ્રતધર્મ સમજવાનો છે. વહૂડ [વર્થતા-વૃદ્ધિ પામો. સાસ(૩)-શાશ્વતઃ(ત)-શાશ્વત, નિત્ય. વિનયો-[વિનયત ]-વિજયથી. વિશેષ પ્રકારે જય, તે વિજય, તેથી. મુત્તર-[કાર]-ધર્મોત્તર, ચારિત્રધર્મ. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સુગK-[ શ્રુતસ્ય]-શ્રુતને, શ્રુતજ્ઞાનને, શાસ્ત્રને. શબ્દ-નિમિત્તથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. શ્રુત એટલે સાંભળેલું, તીર્થંકરો પાસેથી સાંભળીને મેળવેલું. જેમ કે સુર્યમે આમં ! તેખં ભાવયા एवमक्खायं श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् । हे આયુષ્મન્ ! મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહેલું છે. અર્થાત્ તીર્થંકર ભગવાને આપેલા ઉપદેશનો ભાવ ગ્રહણ કરીને ગણધરો જે સૂત્રો ગૂંથે છે, તે શ્રુત કહેવાય છે. તેના પર્યાય-શબ્દો નીચે મુજબ છે : સુય-સુત્ત-પંથ-સિદ્ધાંત-સામને આા-વયળ-વણ્યો । पण्णवणा आगम इय, एगट्ठा पज्जवा सुत्ते ॥ -બૃહત્કલ્પ-વૃત્તિ સભાષ્ય, ભા. ગા. ૧૧૭. શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ. આવશ્યકસૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે સામાયિકથી માંડીને બિન્દુસારપૂર્વ સુધીનું જે જ્ઞાન, તે શ્રુત. શ્રુતં સામાયિદ્િ-વિનુસારાન્તમ્ । શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે : અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય. અંગ શબ્દ અહીં સૂત્રરૂપ પુરુષના અંગ તરીકે યોજાયેલો છે. નંદીસૂત્રની ચૂર્ણિમાં મુત્તપુરિસ-સૂત્ર-પુરુષનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે : આયાર અને સૂયગડ, બે પગ. ઠાણ અને સમવાય, બે નળા. વિવાહપણત્તિ અને નાયાધમ્મકહા, બે જાંઘ. ઉવાસગદસા અને અંતગડદસા, પીઠ અને ઉદર. અણુત્તરોવવાઇયદસા અને પછ્હાવાગરણ, બે હાથ. વિવાગસુય, ડોક. દિઢિવાય, મસ્તક. અંગ-પ્રવિષ્ટને નિયત શ્રુત ગણવામાં આવે છે, કારણ કે તે પ્રકારનું દરેક તીર્થંકરના વખતે અવશ્ય હોય છે અને અંગ-બાહ્યને અનિયત શ્રુત શ્રુત Page #591 -------------------------------------------------------------------------- ________________ પુખ્ખરવર-સૂત્ર ૫૦૯ કહેવામાં આવે છે, કારણ કે તે દરેક તીર્થંકરના વખતમાં નિયમા હોતું નથી. નંદીસૂત્રમાં જણાવ્યા મુજબ અંગ-બાહ્ય શ્રુત બે પ્રકારનું છે : (૧) આવશ્યક અને (૨) અવશ્યક-વ્યતિરિક્ત. તેમાં આવશ્યકના છ ભાગ છે : (૧) સામાયિક, (૨) ચતુર્વિંશતિસ્તવ, (૩) વંદનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. તથા આવશ્યક-વ્યતિરિક્તના બે ભાગો છે : કાલિક શ્રુત અને ઉત્કાલિક શ્રુત. તેમાં જે શ્રુત દિવસની અને રાતની પહેલી અને ચોથી પૌરુષીમાં ભણાય, તે કાલિક શ્વેત અને જે સૂત્ર સૂર્યોદય, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ-એ ચારેની પહેલી અને છેલ્લી ઘડી સિવાય બાકીના સમયમાં ભણી શકાય તે ઉત્કાલિક શ્રુત. આ બે વિભાગમાં આવેલાં સૂત્રોની યાદી નંદીસૂત્રમાં તથા પાક્ષિકસૂત્રમાં આપેલી છે. ભાવઓ-[ભવતઃ]-ભગવંતને. શ્રુત શબ્દનું આ વિશેષણ છે. બંને પદો ચતુર્થી વિભક્તિના અર્થમાં ષષ્ઠીમાં યોજાયેલાં છે. (૪) તાત્પર્યાર્થ સુધમ્મ-શુઠ્ઠું-શ્રુતધર્મ-સ્તુતિઃ -શ્રુતધર્મની સ્તુતિ. શ્રુત એટલે આગમ. તેના અધ્યયનરૂપ જે ધર્મ, તે શ્રુતધર્મ. તેનું ગુણ-વર્ણન-સ્તુતિ જેમાં મુખ્ય છે તે, શ્રુત-ધર્મ-સ્તુતિ. આવશ્યકસૂત્ર-ચૂર્ણિ અને આવશ્યકસૂત્ર-ટીકામાં આ સૂત્રને શ્રુતભગવંતની સ્તુતિ મુતધમ્મ માવઓ થુરૂ રીતે ઓળખાવવામાં આવ્યું છે. દેવવંદન-ભાષ્ય વગેરેમાં તેને શ્રુત-સ્તવ તરીકે સંબોધ્યું છે. પ્રારંભના શબ્દો પરથી તે પુખ્ખરવર-સૂત્રના નામે પણ ઓળખાય છે. અઢીઢીપ-મનુષ્ય-ક્ષેત્ર. જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરાવર્તદ્વીપના સમૂહનું સાંકેતિક નામ અઢીદ્વીપ છે. મનુષ્યનો વાસ તેટલા ક્ષેત્ર પૂરતો મર્યાદિત હોઈને તેને મનુષ્ય-ક્ષેત્ર કહેવામાં આવે છે. હાલની ભૌગોલિક માન્યતા પ્રમાણે એશિયા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ, અમેરિકા ખંડ અને ઑસ્ટ્રેલિયા ખંડ-એ પાંચ ખંડોમાં મનુષ્યની વસ્તી છે અને છઠ્ઠો એન્ટીઆર્કટીક ખંડ બહુધા વેરાન Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે, છતાં તેમાં પણ મનુષ્યની વસ્તી હોવાનો સંભવ છે. ભૂમિ-મોક્ષ-સાધનને અનુકૂળ ક્ષેત્ર. અમુક ક્ષેત્રો કર્મભૂમિ છે અને અમુક ક્ષેત્રો અકર્મભૂમિ છે; અન્ય દર્શનકારો પણ આ જાતની માન્યતા ધરાવે છે. જેમ કે વિષ્ણુપુરાણના બીજા અંશના ત્રીજા અધ્યાયમાં જણાવ્યું છે કે : कर्मभूमिरियं स्वर्गमपवर्ग च् गच्छताम् । (ભારતવર્ષને ઉદેશીને) આ કર્મભૂમિ છે, કે જ્યાંથી સ્વર્ગ અને મોક્ષમાં જઈ શકાય છે. આદિ-ધર્મની આદિ કરનારા. સમયે સમયે એવા મહાપુરુષો જરૂર પ્રકટે છે કે જેઓ અહિત્ બનીને-તીર્થકર બનીને ધર્મમાર્ગનું સ્થાપન કરે છે અને એ રીતે વ્યવહારની દૃષ્ટિને ધર્મમાર્ગની આદિ કરે છે. આ કાર્યમાં શ્રુતજ્ઞાન નિમિત્તભૂત થાય છે, એટલે તેઓ શ્રતધર્મની આદિ કરનારા પણ કહેવાય છે. સાથ-મર્યાદા ધરનાર-આગમયુક્ત. મામવત ત્રિ માં થારત્તિ (આ. ટી.) જેઓ આગમવત્તા છે, તેઓ જ મર્યાદાને ધારણ કરે છે. એટલે સમાધર શબ્દ અહીં આગમવન્ત-આગમ-યુક્તના અર્થમાં વપરાયેલો છે. આગમ એટલે આપ્તવચનાવાળું શાસ્ત્ર. શ્રુતજ્ઞાનમાં ગમે તે પુસ્તકનો સમાવેશ થતો નથી, પણ જે આગમરૂપ હોય તેનો જ સમાવેશ થાય છે. મોહા-મોહનીયકર્મની પ્રકૃતિઓ. મોહનીયકર્મની પ્રકૃતિઓ એટલે મોહનીયકર્મ અને તેનાથી ઉત્પન્ન થતાં ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, વેદ (જાતીયવૃત્તિ) અને મિથ્યાત્વ આદિ ભાવો. ગતિ-નર-મર-શ-જન્મ, જરા, મરણ અને શોક. (૫) અર્થ-સંકલના અર્થો પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ મળીને અઢીદ્વીપમાં Page #593 -------------------------------------------------------------------------- ________________ પુષ્પરવર-સૂત્ર ૫૧૧ આવેલા ભરત. ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રતધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું. ૧. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ સમૂહથી તથા નૃપ-સમૂહથી પૂજાયેલા અને મોહનીયકર્મની સર્વ જાળને તોડી નાખનાર મર્યાદાવંત શ્રતધર્મને હું વંદન કરું છું. ૨. જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને શોકરૂપી સાંસારિક દુઃખોનો નાશ કરનાર, ઘણાં કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવો, દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ એવા શ્રતધર્મનો સાર જાણ્યા પછી કયો માણસ ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે ? ૩. હે મનુષ્યો ! (નય-નિક્ષેપથી) સિદ્ધ એવા જૈન દર્શનને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવો, નાગકુમારો, સુપ(વીર્ણ-કુમારો, કિન્નરો, આદિથી સાચા ભાવે પૂજાયેલ છે, તથા જે સંયમ-માર્ગની સદા વૃદ્ધિ કરનારું છે અને જેમાં સકલ પદાર્થો તથા ત્રણ લોકના મનુષ્ય અને સુિર], અસુરાદિકને આધારરૂપ જગત વર્ણવાયેલું છે. આવા સંયમ-પોષક અને જ્ઞાન-સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થયેલો શાશ્વત જૈન ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. ૪. - શ્રુત-ભગવાનની આરાધના-નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. વંદણવત્તિયાએ વગેરે. (૬) સૂત્ર-પરિચય ભાષા અને સાહિત્ય આપણા જીવનમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો મનુષ્ય પાસે ભાષા (વ્યક્ત વર્ણોચ્ચાર) ન હોત, તો તેના અને પશુના વચ્ચે ઝાઝો તફાવત રહેત નહિ. ભાષા વડે મનુષ્ય પોતાની જરૂરિયાતો બીજાને જણાવી શકે છે, તથા પોતાના વિચારો બીજાને સંભળાવી શકે છે. તે જ રીતે બીજાના વિચારો સાંભળીને તે યાદ રાખી શકે છે, તથા તેમાંથી જે કંઈ ગ્રહણ કરવા જેવું હોય તે ગ્રહણ કરીને તેનો લાભ ઉઠાવી શકે છે. ભાષાને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની કલામાંથી સાહિત્યનિર્માણ થયું Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ છે, અને એ સાહિત્યનો પ્રચાર થવામાં લિપિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આ રીતે સાંભળીને મેળવેલું જ્ઞાન ભાષાબદ્ધ તથા લિપિબદ્ધ થવાથી અનેક મનુષ્યોને જ્ઞાનવૃદ્ધિનું નિમિત્ત બની શકે છે. શ્રીતીર્થંકરદેવોએ જે ઉપદેશ આપ્યો હતો તે તેમના અતિબુદ્ધિશાળી અને લબ્ધિ-સંપન્ન આદ્ય શિષ્યોએ સારી રીતે ઝીલી લીધો હતો અને તેને સાહિત્યના રૂપમાં વ્યવસ્થિત કર્યો હતો. આ રીતે જે સાહિત્યનું નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે અને તેની સ્તુતિ કરવી-તેના ગુણોનું વર્ણન કરવું એ પ્રસ્તુત સૂત્રનો હેતુ છે, તેથી તે શ્રતધર્મ-સ્તુતિ કહેવાય છે. આ શ્રુતનો ઉદ્દભવ શ્રી તીર્થંકરદેવો દ્વારા થયેલો હોવાથી પ્રથમ સ્તુતિ તેમની કરવામાં આવે છે, જે લોકો એમ માને છે કે અમુક શાસ્ત્ર અથવા વેદો અપૌરુષેય છે, એટલે કે તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી, તે માન્યતા આ રીતે નિરાધાર ઠરે છે. વાણીરૂપી શબ્દનું પ્રવર્તન પુરુષ વિના થઈ શકતું નથી, તો સાહિત્યની રચના તો થાય જ ક્યાંથી ? એટલે કે વેદો પણ કોઈએ બનાવેલા જ છે અને તેની રચના જોતાં એ વાત સહેજે જણાઈ આવે છે. તેનાં જુદાં જુદાં સૂક્તો જુદા જુદા ઋષિઓએ બનાવેલાં છે, જેમાંના કેટલાંક નામો તેમાંથી જ પ્રાપ્ત થાય છે. શ્રીતીર્થંકરદેવો અહમ્ બનીને જયારે કેવલજ્ઞાની થાય છે, ત્યારપછી તેઓ દેશના દે છે અને તેમની વાણી શ્રત તરીકે ઝિલાય છે. એટલે એ વચનો અર્થ-ગંભીર, મધુર, નિરવદ્ય તથા પરમહિતકારી હોય એ સ્વાભાવિક છે. આવું સાહિત્ય તેમણે દર્શાવેલા વિચારોની પરંપરા યોગ્ય રીતે જાળવનારું હોઈને અતિપવિત્ર ગણાય છે અને તેથી જ તેને ભગવાનનું વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરનો ઉપદેશ તેમના અગિયાર ગણધરોએ ઝીલ્યો હતો અને તેઓએ તેના પરથી બાર અંગોની રચના કરી હતી, જે દ્વાદશાંગીના નામથી ઓળખાય છે. આ ઉપરાંત અન્ય શ્રુત-સ્થવિરોએ પણ સૂત્રોની રચના કરી છે, જે ગણધરોની રચનાને અનુસરીને હોવાથી તેમની કૃતિઓ જેટલી જ માન્ય ગણાય છે. આ પ્રકારે રચાયેલા સાહિત્યને માટે Page #595 -------------------------------------------------------------------------- ________________ પુખરવર-સૂત્ર ૫૧૩ આગમ સંજ્ઞાનો પ્રયોગ થાય છે. શ્રી મહાવીર-નિર્વાણ પછી તેમની સાતમી પાટે ચતુર્દશ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયમાં જૈન શ્રમણોની મુખ્ય વિહારભૂમિસમા મધ્યદેશમાં બારવર્ણ દુકાળ પડ્યો. એ દુકાળના કારણે સાધુઓ દૂર દૂર ચાલ્યા ગયા. કોઈ પર્વતની ગુફાઓમાં ગયા તો કોઈ નદીઓના તટ પર ગયા. વળી કેટલાક સમુદ્ર કિનારે ગયા અને કેટલાક સાધુઓએ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. આ દુકાળ બાર વર્ષ ચાલ્યો. ત્યારબાદ સાધુઓ પાછા ફરવા લાગ્યા. પરંતુ એ વખતે જણાયું કે દુકાળના સમયમાં સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાંક સૂત્રો તદ્દન ભુલાઈ જવાયાં હતાં. એ પરથી પાટલીપુત્રમાં શ્રમણસંઘને એકત્ર કરવામાં આવ્યો ને બચેલું શ્રત એકઠું કરવામાં આવ્યું. તેમાં અગિયાર અંગો બરાબર મળી આવ્યાં, પણ બારમું અંગ દષ્ટિવાદ મળ્યું નહિ. શ્રી ભદ્રબાહુસ્વામી દૃષ્ટિવાદના જાણકાર હતા, પણ તેઓ એ સમયે નેપાલના માર્ગમાં રહીને મહાપ્રાણ નામનું ધ્યાન ધરી રહ્યા હતા કે જે બાર વર્ષે સિદ્ધ થતું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મોકલવામાં આવ્યા અને તેમાંથી શ્રી સ્થૂલભદ્ર ૧૦ પૂર્વો સુધીનું જ્ઞાન પામી શક્યા. ત્યારબાદ શ્રી ભદ્રબાહુસ્વામી પાછા ફર્યા, પરંતુ એ વખતે એક ઘટના એવી બની ગઈ કે જેણે તેમને બાકીનાં પૂર્વોનું જ્ઞાન આપતા રોકી દીધા. શ્રી સ્થૂલભદ્રની સાતે બહેનોએ દીક્ષા લીધી હતી, તેઓ તેમને આવ્યા જાણીને વંદન કરવા ચાલી આ વખતે શ્રી સ્થૂલભદ્ર પ્રાપ્ત કરેલી વિદ્યાનો કાંઈક ચમત્કાર બતાવવાના હેતુથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સ્થૂલભદ્રના સ્થાન પર સિંહને જોઈને ખેદ પામી અને એ વાત તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીને જણાવી. ચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુવામીને આ વાત સમજતાં વાર ન લાગી. તેમણે એ બહેનો(સાધ્વીઓ)ને કહ્યું કે તમે ફરી ત્યાં જાઓ, તમને શ્રી સ્થૂલભદ્રનાં દર્શન થશે. શ્રી સ્થૂલભદ્ર આ વખતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા. સાધ્વી-બહેનોએ તેમનાં દર્શન કર્યા અને પ્રસન્નતા અનુભવી. આ બનાવને શ્રુત-મદ લેખી શ્રી ભદ્રબાહુસ્વામીએ બાકીનાં પૂર્વોનું જ્ઞાન શ્રી પ્ર.-૧૩૩ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સ્થૂલભદ્રને ન આપ્યું. તે માટે શ્રી સ્થૂલભદ્રે માફી માગી, સંધે વિનંતિ કરી પણ શ્રી ભદ્રબાહુસ્વામી પોતાના વિચારોમાં મક્કમ રહ્યા. છેવટે સંઘના અતિ આગ્રહથી બાકીનાં પૂર્વે માત્ર શબ્દથી આપ્યાં. આ બનાવ પછી પૂર્વેનું જ્ઞાન લુપ્ત થતું ગયું. વિક્રમના બીજા સૈકામાં ફરી એક બા૨વર્ષી દુકાળ પડ્યો. તેના લીધે પુનઃ શ્રુત અવ્યવસ્થિત થઈ ગયું. પરંતુ વિ. સં. ૧૫૩માં શ્રીઆર્યસ્કંદિલાચાર્યે મથુરામાં શ્રમણસંઘને એકત્ર કર્યો અને તેમાં સૂત્રોની પુનઃ વ્યવસ્થા કરી. બરાબર આ જ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં સ્થવિર નાગાર્જુને પણ સૂત્ર-વ્યવસ્થાનું કામ હાથ ધર્યું અને તેની પુનર્ઘટના કરી. એટલે જૈનસૂત્રોની કુલ ત્રણ વાચનાઓ થઈ. એક પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલભી. કાલ-ક્રમે પહેલાંનાં સંઘયણો-શરીર-બંધારણો અને સ્મૃતિ ઓછાં થઈ ગયાં હતાં, તેથી સૂત્રો કંઠસ્થ રાખવાં ભારે મુશ્કેલ જણાવા લાગ્યાં. એટલે વીર-નિર્વાણ પછી ૯૮૦મા વર્ષે વલભીપૂરમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે જૈન શ્રમણસંઘને એકઠો કર્યો અને સૂત્રોને ગ્રંથારૂઢ કરવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય અનુસાર શ્રીદેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે સૂત્રોને ફરી વ્યવસ્થિત કર્યાં ને તેને પુસ્તકારૂઢ કરાવ્યાં. આ વખતે પાટલીપુત્રી વાચના તો રહી જ ન હતી, પરંતુ માથુરી અને વાલભી બંને વાચનાઓ હયાત હતી અને તેમાં થોડો થોડો ફેર જણાતો હોવાથી સૂત્રો માથુરી-વાચના પ્રમાણે રાખ્યાં અને પાઠભેદોનો તેમાં સમાવેશ કર્યો. આજે ઉપલબ્ધ થતા આગમો આ રીતે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા સંપાદિત થયેલાં છે. આગમો પર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ અને ટીકાઓ રચાયેલી છે. મૂળ સૂત્ર સાથે તેને પંચાગી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા-સાહિત્ય પૈકી નિર્યુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓ પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ મુખ્યતયા સંસ્કૃત ભાષામાં છે. અઢી દ્વીપ એટલે મનુષ્યલોકમાં જે તીર્થંકરોએ ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના અર્થ-પ્રવર્તન દ્વારા કર્યો છે, તે સઘળા વંદનને યોગ્ય છે, અને તેથી શ્રુત-સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વ તીર્થંકરોને કરવામાં આવ્યો છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ પુખ્ખરવર-સૂત્ર૦૫૧૫ બીજી ગાથામાં શ્રુતનું મહત્ત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ શ્રુત અજ્ઞાનરૂપી અંધકારનો પડદો ચીરી નાખનારું છે, સુ-ગણ અને નરેંદ્રોથી પૂજાયેલું છે, મોહજાલને તોડનારું છે તથા ઉચિત મર્યાદાને ધારણ કરનારું છે. ત્રીજી ગાથામાં તેના ગુણોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્રુતજ્ઞાનનું રહસ્ય જે કોઈ પામે છે, તેનાં જન્મ, જરા, મરણ અને શોક કાયમને માટે નાશ પામે છે તથા તે પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખનો ભાગીદાર થાય છે; તેથી કોઈ પણ સુજ્ઞ મનુષ્ય એના આરાધનમાં પ્રમાદ ન જ કરે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ચોથી ગાથામાં શ્રતને સંયમધર્મનું પોષક તથા ચારિત્રધર્મની વૃદ્ધિ કરનાર વિવિધ-જ્ઞાનથી વિભૂષિત વર્ણવીને શ્રુતધર્મનો અને ચારિત્રધર્મનો અહર્નિશ વિજય ઈચ્છવામાં આવ્યો છે. આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રુત-ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેથી તેના પ્રારંભમાં શ્રુત-ભગવાનના વંદન-નિમિત્તે કાયોત્સર્ગ કરું છું આદિ સૂત્ર બોલાય છે. આ સ્તુતિ પર શ્રી જિનદાસગણિમહત્તરે આવશ્યક સૂત્ર ચૂર્ણિમાં, શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્ર-વૃત્તિમાં તથા લલિતવિસ્તરા ચે. વૃ.માં, શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં, શ્રી શાંતિસૂરિએ ચેઈયવંદણમહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની વંદારવૃત્તિમાં વિવેચન કરેલું છે. આ સ્તુતિમાં સર્વ વર્ણ ૨૧૬ અને તેમાં ગુરુ ૩૪ તથા લઘુ ૧૮૨ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગ અધ્યયનમાં આપેલો છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ २४. सिद्ध-थुई [सिद्ध-स्तवः] સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર (१) भूमा सिद्धाणं बुद्धाणं, पार-गयाणं परंपर-गयाणं । लोअग्गमुवगयाणं, नमो सया सव्व-सिद्धाणं ॥१॥ जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । तं देवदेव-महिअं, सिरसा वंदे महावीरं ॥२॥ इक्को वि नमुक्कारो, जिणवर-वसहस्स वद्धमाणस्स । संसार-सागराओ, तारेइ नरं व नारिं वा ॥३॥ उज्जितसेल-सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स । तं धम्म-चक्कवट्टि, अरिटुनेमि नमसामि ॥४॥ चत्तारि अट्ठ दस दो अ, वंदिआ जिणवरा चउव्वीसं । परमट्ठ-निट्ठिअट्ठा, सिद्धा सिद्धि मम दिसंतु ॥५॥ (२) संस्कृत छाया सिद्धेभ्यः बुद्धेभ्यः, पार-गतेभ्यः परम्पर-गतेभ्यः । लोकाग्रम् उपगतेभ्यः, नमः सदा सर्व-सिद्धेभ्यः ॥१॥ यः देवानाम् अपि देवः, यं देवाः प्राञ्जलयः नमस्यन्ति । तं देवदेव-महितं, शिरसा वन्दे महावीरम् ॥२॥ एकः अपि नमस्कारः, जिनवर-वृषभाय वर्द्धमानाय । संसार-सागरात्, तारयति नरं वा नारी वा ॥३॥ उज्जयन्तशैल-शिखरे, दीक्षा ज्ञानं नैषेधिकी यस्य । तं धर्म-चक्रवर्तिनम्, अरिष्टनेमि नमस्यामि ॥४॥ ★मा सूत्रनी थामी 'गाडा' छम छ. Page #599 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦ ૫૧૭ चत्वारः अष्ट दश द्वौ च, वन्दिताः जिनवराः चतुर्विंशतिः । परमार्थ-निष्ठितार्थाः, सिद्धाः सिद्धि मम( मह्यं ) दिशन्तु ॥५॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ સિદ્ધાdi [ સિગ્યઃ]-સિદ્ધોને. સિદ્ધિગતિ પામેલા આત્માઓ, તે સિદ્ધો. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧, ૮, ૧૩. વૃદ્ધા- વુિષ્ય:-બુદ્ધોને. વસ્તુનું યથાર્થ તત્ત્વ જેમણે જાણ્યું છે, તે બુદ્ધ. બધી વસ્તુનું યથાર્થ તત્ત્વ કેવલજ્ઞાન વડે જ જાણી શકાય છે, માટે બુદ્ધનો અર્થ કેવલજ્ઞાની થાય છે. પાર-થાઈi-[પાર-તેગ ]-પારંગતોને, પાર પામેલાઓને. પા-પર્યન્ત સંસારી નનબ્રાતિ વા નતા પારીતા (લ. વિ.) સંસાર અથવા પ્રયોજન-સમૂહના પારને પામેલા, તે પારંગત. પરંપર-થાઈi-[પરંપર-:]-પરંપરાને પામેલાઓને, ગુણસ્થાનની પરંપરાને પ્રાપ્ત થઈને મોક્ષે ગયેલાઓને. એ પછી બીજું અને બીજા પછી ત્રીજું, એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે, તેને પરંપર કહેવાય છે. તેના પરથી પરંપરાનો અર્થ હાર કે શ્રેણિ થાય છે. અહીં તે ગુણ-શ્રેણિને અનુલક્ષીને વપરાયેલો છે. આત્મા નિગોદાવસ્થાથી માંડીને સિદ્ધાવસ્થા સુધીમાં અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે, તેને શાસ્ત્રકારોએ ચૌદ વિભાગમાં વહેંચી છે. આ ચૌદ ભૂમિકાઓને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. જેનાં નામો નીચે મુજબ છે : (૧) મિથ્યાષ્ટિ (૮) અપૂર્વકરણ (૨) સાસા(સ્વા)દન (૯) અનિવૃત્તિ (૩) મિશ્ર (૧૦) સૂક્ષ્મસંપરાય (૪) અવિરતિ-સમ્યગ્દષ્ટિ (૧૧) ઉપશાન્તમોહ (૫) દેશવિરતિ (૧૨) ક્ષીણમોહ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૬) પ્રમત્ત (૧૩) સયોગી કેવલી (૭) અપ્રમત્ત (૧૪) અયોગી કેવલી આ ગુણસ્થાનો સંબંધી વિપુલ માહિતી કર્મગ્રંથોમાં તથા ગુણસ્થાનક ક્રમારોહ ઈત્યાદિમાં આપેલી છે. નો મુવીયા -[નોવા... પાગ્યઃ]-લોકના અગ્રભાગે ગયેલાઓને. લોકપુરુષના મસ્તકભાગે સિદ્ધશિલા આવેલી છે, તે સિદ્ધશિલાથી એક યોજનના ભાગ એટલે ૭૬૬૬ ધનુષ્ય દૂર ગયા પછી સિદ્ધ થયેલા આત્માઓના સ્થાનની શરૂઆત થાય છે અને છેલ્લો ચોવીસમો ભાગ જ્યાં પૂરો થાય છે ત્યાં સિદ્ધર્ષિના આત્માઓનું સ્થાન પૂરું થાય છે. અહીંથી આગળ માત્ર આકાશ જ આવેલું છે; જે અલોકાકાશ કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નામનાં મૂળ દ્રવ્યો રહેલાં નથી, તેથી ત્યાં આત્માની ગતિ કે સ્થિતિ સંભવતી નથી. સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મનુષ્યના ભવમાં જ છે, એટલે મનુષ્ય-દેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે. તે જાણવું જરૂરી છે. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, તેથી જયારે તેને કોઈ પણ પ્રકારનું કર્મ-બંધન ન હોય ત્યારે તે સીધી ઊર્ધ્વરિખા પ્રમાણે જ ગતિ કરે છે; એટલે જે સ્થળેથી તે છેલ્લો દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. આ ક્રિયાને પાણીમાં રહેલા તુંબડા સાથે સરખાવવામાં આવે છે. જેમ કોઈ તુંબડા પર કપડું વીંટાળી તેના પર માટીનો લેપ કર્યો હોય, એ રીતે વારંવાર કપડું વીંટાળ્યું હોય તથા માટીનો લેપ કર્યો હોય, તો એ તુંબડું પાણીને તળિયે બેસી જાય છે. હવે પાણીના ઘર્ષણથી તેની માટી પલળતી જાય ને કપડાનો આંટો ઉકેલાતો જાય તો એક પછી એક તેના પરનાં બંધનો ઓછાં થતા જાય છે; આ રીતે જ્યારે તેનાં બધાં બંધનો ઓછો થઈ જાય ત્યારે કપડાં અને માટીમાંથી તે તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સૂત્ર ૦ ૫૧૯ नमो - [ नमः ] - नमस्कार हो. सया - [ सदा ]-सा, निरंतर. सव्वसिद्धाणं - [सर्व सिद्धेभ्यः ] सर्व सिद्धोने. जो - [यः ] -४. देवाण - [देवानाम् ] वोना. fa-[31fa]-431. देवो - [देव: ] -१, स्वामी, अधिपति. जं - [यम् ] - ४. देवा - [देवा: ]-वो, सर्व अझरना हेवो. पंजली - [प्राञ्जलयः ( कृत- प्राञ्जलयः ) संविदुरेसा પ્રણામ કરવાને માટે સંપુટાકારે હાથ જોડવા, તેને અંજલિ કહે છે. स.वि.मां तेने माटे विनय-रचित करपुटाः जेवो अर्थ खापवामां खाव्यो छे. नमसंति - [ नमस्यन्ति ] - नभे छे. तं - [तम्] तेने. देवदेव-महिअं- [देवदेव-महितम् ] हेवोना हेव वडे युभयेला. देवना के देव, ते देवदेव, तेना वडे महित-पूभयेला. सिरसा- [ शिरसा ]-शिर वडे, मस्तड़ वडे. वंदे - [वन्दे] - हुं वंहुं छं. महावीरं - [महावीरम्]- महावीरने. इक्को - [ एकः ]-. fa-[31f9]-431. नमुक्कारो - [ नमस्कारः ]-नमस्कार जिवर - वसहस्स - [ जिनवर - वृषभाय ] - ४न-श्रेष्ठने. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ વૃષજ્ઞનો સામાન્ય અર્થ બળદ થાય છે પણ વિશિષ્ટ અર્થમાં પોતાની જાતિમાં શ્રેષ્ઠ હોય તેને માટે એ વિશેષણ તરીકે વપરાય છે. ફ્યુત્તરપદે વ્યાઘ્ર-પુવર્ણમારા.............શસ્વાર્થપ્રાશા:। (અભિધાનચિંતામણિ કાંડ ૬, શ્લોક ૭૬.) સંસાર-માળાઓ-[સંસાર-સાગરત્]-સંસારરૂપ સાગરથી. સંસાર એ જ માર, સંસાર-સાગર, તેમાંથી. તારક-[તારતિ]-તારે છે. નનં-[નામ]-પુરુષને. વ-[વા]-અથવા. નાŕિ-[નારી[]-નારીને. અજ્ઞાનને કારણે કોઈ એમ જણાવે છે કે નારીઓને-સ્ત્રીઓને સિદ્ધિ મોક્ષ હોય નહીં. તેવાઓના પ્રતિબોધ માટે અહીં નારી શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે :- આ વિષયમાં શ્રી શાંતિસૂરિએ જણાવ્યું છે કે :अन्नाणवसा केई, सिद्धिं नेच्छंति चेव नारीणं । तेसिं पडिबोहणत्थं, नारीमहणं इमं एत्थ ॥७८२ ॥ —ચેઇયવંદણ મહાભાસ પૃ. ૧૩૩ વા-[ વાઅથવા. ન્દ્રિતમેન-સિદ્દો-[ઉન્નયન્તશૈલ-શિવરે]-ગિ૨ના૨-પર્વતના ૐન્નત-વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૧. વિવા-[રીક્ષા]-દીક્ષા, પ્રવ્રજ્યા, સંસા૨-ત્યાગની ક્રિયા. શિખર ૫૨. દીક્ષનંદીક્ષા-સંસ્કારનો આરોપ કરવો તે દીક્ષા, દીક્ષા અનેક પ્રકારની હોઈ શકે છે. જેમ કે મંત્ર-દીક્ષા, વ્રત-દીક્ષા વગેરે. પરંતુ અહીં ત્યાગી જીવનની દીક્ષાનો જ દીક્ષા તરીકે સામાન્ય પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનો ભાવ પ્રવ્રજ્યા-શબ્દથી વિશેષ વ્યક્ત થાય છે. પ્રત્ર-દૂર જવું, ગૃહસ્થાશ્રમની ક્રિયાથી ઘણે દૂર નીકળી જવું, અર્થાત્ તેનો ત્યાગ કરવો, તે Page #603 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૦ ૫૨૧ પ્રવ્રયા છે. નાdi-[જ્ઞાન]-કેવલજ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તો ઓછા-વત્તા અંશે બધા મનુષ્યોને હોય છે, પરંતુ અહીં કેવલજ્ઞાનને અનુલક્ષીને જ જ્ઞાનશબ્દ વપરાયેલો છે. નિતી૩િ-[ ]-નિર્વાણ. निषिध्यन्ते निराक्रियन्तेऽस्यां कर्माणीति नैषेधिकी । જેના વડે સર્વ કર્મોનો અંત આવે છે, તે નૈધિકી. તાત્પર્ય કે નૈષેબિકીનો સ્પષ્ટ અર્થ મોક્ષગતિ છે. બીજે સાધુના શરીરનો અંતિમ સંસ્કાર જે સ્થાન પર કરાય તે સ્થાનને નિશ્ચિમ કહેવાય છે. -[0]-જેનાં. તં-[1]-તેને થ-વદર્ફેિ થિ-વર્તિનJ-ધર્મ-ચક્રવર્તીને. ચક્ર એટલે મંડળ, સૈન્ય, સમૂહ કે રાષ્ટ્ર. તેના પર જેની આણ વર્તે, તે ચક્રવર્તી. અથવા ચક્રરત્ન વડે જે છ ખંડની સાધના કરે, તેના પર વિજય મેળવે, તે ચક્રવર્તી. ચા રત્નમૂન પ્રદર વિશેષે 1 વર્તિતું શીનમ0 ahવર્તી-ચક્રરત્ન વડે એટલે કે એક જાતના વિશિષ્ટ શસ્ત્ર વડે જેની આજ્ઞા પ્રવર્તે છે, તે ચક્રવર્તી. ભારતવર્ષમાં ભરત વગેરે બાર ચક્રવર્તીઓ થયા છે. દુન્યવી સંપત્તિમાં તેઓ સર્વ રીતે અજોડ ગણાય છે; એ રીતે જેઓ ધર્મના ક્ષેત્રમાં સહુથી ઊંચું સ્થાન ધરાવે છે, તે ધર્મ-ચક્રવર્તી કહેવાય છે. આ વિશેષણ સામાન્ય રીતે તીર્થકરોને જ લગાડવામાં આવે છે. રિટ્ટનેNિ-[૩રિષ્ટનેમિF]-અરિષ્ટનેમિને, બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથને. નબંસાબ-નિમણ્યમ]-હું નમું છું. ચારિ-રિવાર:]-ચાર સંખ્યા વિશેષ. અક્[ગષ્ટ-આઠ. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ -[શ]-દસ. તે-[M]-બે.. અ-[૪]-અને. વં-િ[ન્દ્રિતા:]-વંદાયેલા. બિળવા-[બિનવાઃ]-જિનેશ્વરો. ચડવ્વીÄ-[ચતુર્વિશતિઃ]-ચોવીસ. પરમદુ-નિટ્ટિસટ્ટા-[પરમાર્થ-નિખ્રિતાર્થી:]-૫૨માર્થથી કૃતકૃત્ય થયેલા, મોક્ષ-સુખને પામેલા. ૫૨મ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અત્યંત કે મુખ્ય અને અર્થ એટલે પ્રયોજન, ધ્યેય કે સારાંશ. એના પરથી પરમાર્થ શબ્દ મુખ્ય કાર્ય, મુખ્ય ધ્યેય કે છેવટના સારરૂપ મોક્ષને માટે વપરાય છે. નિષ્ઠિત-પૂરું થયેલું છે અર્થ-ધ્યેય જેનું તે નિષ્ઠિતાર્થ. સારાંશ કે જેમણે મોક્ષ મેળવવારૂપ પોતાનું કાર્ય પૂરું કરી લીધું છે, તે પરમાર્થ નિશ્ચિતાર્થ કહેવાય છે. સિદ્ધા-[સિન્દ્રા:]-સિદ્ધો. સિદ્ધિ-[સિદ્ધિ]-સિદ્ધિ. મમ-[મન]-મને. વિલંતુ-[વિશg]-આપો. (૪) તાત્પર્યાર્થ સિદ્ધ-શુ-સિદ્ધોની સ્તુતિ. જે સૂત્રમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે, તે સિદ્ધ-થઈ. શ્રીઆવશ્યક-ચૂર્ણિ તથા આવશ્યક-ટીકામાં આ સૂત્રને સિદ્ધોની સ્તુતિ તરીકે ઓળખાવ્યું છે. અન્ય વ્યાખ્યાકારોએ તેનો ઉલ્લેખ સિદ્ધ-સ્તવ તરીકે પણ કરેલો છે. પ્રારંભિક શબ્દો પરથી તે સિદ્ધાણં બુદ્ધાળું સૂત્રના નામથી પણ ઓળખાય છે. સિદ્ધ-સિદ્ધ પરમાત્મા. સિદ્ધાવસ્થા એ આત્માનું પરમવિશુદ્ધ સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ અંગે Page #605 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર પ૨૩ શ્રી વિ. આ. ભા.માં કહ્યું છે કે : दीहकाल-रयं जं तु, कम्मं से सियमट्ठहा । सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥३०२९॥ પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું જે કર્મ તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ બદ્ધ કર્મને બાળી નાખે અર્થાત્ તેનો ક્ષય કરે તે સિદ્ધ કહેવાય છે, કારણ કે તે સિદ્ધની સિદ્ધતા છે. સિદ્ધ થયેલા જીવોમાં વાસ્તવિક રીતે કોઈ ભેદ હોતો નથી, પરંતુ ભૂતકાળ તથા વર્તમાનકાળની દૃષ્ટિને સમક્ષ રાખવાથી તેમના સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે માટે તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે : ક્ષેત્ર-il-mતિ-નિતીર્થ-વારિત્ર-પ્રત્યેવા-વુદ્ધિવોધિતज्ञानावगाहना-ऽन्तर-सङ्ख्याऽल्प-बहुत्वतः साध्याः । (અ. ૧૦, સૂ. ૭) (૧) ક્ષેત્ર, (૨) કાલ, (૩) ગતિ, (૪) લિંગ, (૫) તીર્થ, (૬) ચારિત્ર, (૭) પ્રત્યેક બુદ્ધ-બોધિત,, (૮) જ્ઞાન, (૯) અવગાહના, (૧૦) અંતર, (૧૧) સંખ્યા, (૧૨) અલ્પ-બહુત્વ-આ બાર બાબતોથી સિદ્ધજીવોનો વિચાર થઈ શકે છે. સામાન્ય દૃષ્ટિએ (૧) ક્ષેત્ર-મનુષ્યલોકમાંથી સિદ્ધ થાય છે. (૨) કાળ-બધા કાળમાં સિદ્ધ થાય છે. (૩) ગતિ-અન્તિમ ભાવથી વિચાર કરતાં મનુષ્યગતિમાંથી સિદ્ધ થાય છે. (૪) લિંગ-જૈન-લિંગવાળા સિદ્ધ થાય છે, પરલિંગવાળા સિદ્ધ થાય છે અને ગૃહસ્થ-લિંગવાળા પણ સિદ્ધ થાય છે. અથવા સ્ત્રી, પુરુષ અને કૃત્રિમ નપુંસક એમ ત્રણે લિંગવાળા સિદ્ધ થાય છે. (૫) તીર્થ-તીર્થકરરૂપમાં સિદ્ધ થાય છે અને અતીર્થકરરૂપમાં પણ Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સિદ્ધ થાય છે. અતીર્થકરરૂપમાં તીર્થ ચાલુ હોય ત્યારે પણ સિદ્ધ થાય છે અને ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે. (૬) ચારિત્ર-ભૂતકાળની દૃષ્ટિએ અંતિમ સમય ધ્યાનમાં લેતાં યથાખ્યાતચારિત્રે જ સિદ્ધ થાય છે. (૭) પ્રત્યેકબુદ્ધ-અને બુદ્ધ-બોધિત-પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત બંને સિદ્ધ થાય છે. જે પોતાની જ્ઞાન-શક્તિથી બોધ પામે છે, તે સ્વયંબુદ્ધ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. તેમના બે પ્રકારો છે. તીર્થકર અને તીર્થંકર-ભિન્ન (કરકં, સમુદ્રપાલ આદિ પ્રત્યેક બુદ્ધ છે). જેઓ ઉપદેશ પામીને જ મોક્ષમાં જાય છે, તે બુદ્ધબોધિત કહેવાય છે. તેમના પણ બે પ્રકારો છે : એક પરબોધક એટલે બીજાને ઉપદેશ આપનારા અને બીજા સ્વષ્ટકારી એટલે કેવલ પોતાનું જ કલ્યાણ કરનારા. () જ્ઞાન-વર્તમાન કાળની દૃષ્ટિથી માત્ર કેવલજ્ઞાનવાળાને જ મુક્તિ મળે છે. (૯) અવગાહના-ઊંચાઈ, ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય અને જઘન્યથી બે હાથ ઊંચાઈવાળા સિદ્ધ થાય. જે અવગાહનાથી સિદ્ધ થયા હોય, તેની બે તૃતીયાંશ અવગાહના મુક્તિમાં હોય છે. (૧૦) અંતર-એકના સિદ્ધ થયા પછી તરત જ બીજો સિદ્ધ થાય તે નિરંતર-સિદ્ધ કહેવાય છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ-સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલુ હોય છે. નવમા સમયે કોઈ પણ મોક્ષે જાય નહિ. એકના સિદ્ધ થયા પછી બીજા સમયે કોઈ પણ સિદ્ધ ન થાય અને ત્રીજા સમયે કોઈ સિદ્ધ થાય તો તે સાંતર સિદ્ધ કહેવાય. એક સિદ્ધ થયા પછી બીજા સિદ્ધ થનારની વચ્ચેનું અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છે માસનું હોય છે. (૧૧) સંખ્યા-એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો ને આઠ સિદ્ધ થઈ શકે છે. (૧૨) અલ્પ-બહુત્વ-ઉપરના અગિયાર ભેદોમાંથી સંભાવ્ય ભેદોની પરંપરામાં ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે અલ્પ-બહુત વિચારણા છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦૫૨૫ સિદ્ધો વંદ્ય અને સ્તુત્ય છે, કારણ કે તેઓ અનંત ચતુટ્યાદિ ગુણોથી યુક્ત છે. વળી તેમના લીધે મુમુક્ષુઓને મોક્ષની પ્રત્યય થાય છે, મોક્ષમાર્ગનાં સાધનોનો પ્રત્યય થાય છે અને મોક્ષ મેળવવા માટેનો ઉત્સાહ પ્રકટે છે, તેથી મુમુક્ષુઓને માટે તેઓ અવિનાશીપણાની બુદ્ધિ ઉત્પન્ન કરનારા હોઈને ઉપકારક છે. વૃદ્ધસર્વજ્ઞ. અવતારેષાવિપરીતતત્ત્વ વૃદ્ધ ઉચ્ચત્તે (આ.ટી.) જેમણે સમગ્ર તત્ત્વોને અવિપરીતપણે જાણી લીધાં છે, તે બુદ્ધો કહેવાય છે. આ દૃષ્ટિએ બુદ્ધનો અર્થ સર્વજ્ઞ થાય છે. પાર-શત-અપુનર્ભવે સંસારને તરી ગયેલા. પરંપર-સાત-પરંપર-સિદ્ધ. સબ-સિદ્ધ સર્વ પ્રકારના સિદ્ધો. સિદ્ધો પંદર પ્રકારના છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદે તેના ભેદો નીચે મુજબ જણાવેલા છે : ૨. તિર્થી-સિદ્ધ-તીર્થ-સિદ્ધો-જંબૂસ્વામીની જેમ તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. ૨. તિસ્થ-સિદ્ધ-અતીર્થ-સિદ્ધો-મરુદેવી-માતાની જેમ તીર્થની વિદ્યમાનતા વિના સ્થાપના પહેલાં સિદ્ધ થયેલા, તીર્થના વ્યવચ્છેદકાલમાં જાતિ સ્મરણાદિથી સિદ્ધ થયેલા. રૂ. તિસ્થા-સિદ્ધ-તીર્થકર-સિદ્ધો-શ્રી ઋષભદેવ વગેરેની જેમ તીર્થંકર થઈને સિદ્ધ થયેલા. ૪. તિસ્થર સિદ્ધ-અતીર્થકર સિદ્ધો-ભરત ચક્રવર્તીની જેમ સામાન્ય કેવળી સિદ્ધ થાય તે. . ચંબુદ્ધ-સિદ્ધ-સ્વયંબુદ્ધ-સિદ્ધો-આર્દ્રકુમારની જેમ જાતે જ બોધ પામીને સિદ્ધ થયેલા. ૬. પયહુદ્ધ-સિદ્ધિwત્યેકબુદ્ધ-સિદ્ધો-કરકંડૂની જેમ એકાદ નિમિત્તથી બોધ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ પામીને સિદ્ધ થયેલા. ૭. ઉદ્ધવોદિય-સિદ્ધ-બુદ્ધબોધિત-સિદ્ધો-આચાર્યાદિથી બોધ પામેલા. ૮. રૂલ્યન્નિા-સિદ્ધ સ્ત્રીલિંગ-સિદ્ધો-ચંદનબાલાની જેમ સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા. ૧. પુરિસ્નિા -સિદ્ધપુરૂષલિંગ-સિદ્ધો-ઇલાચીપુત્રની જેમ પુરુષલિંગે સિદ્ધ થયેલા. ૨૦. નપુંસવહ્નિા -સિદ્ધનપુંસકલિંગ-સિદ્ધા-ગાંગેયની જેમ નપુંસકલિંગે સિદ્ધ થયેલા. ૨૨. ત્નિા-સિદ્ધ-સ્વલિંગ-સિદ્ધો-સાધુવેષમાં સિદ્ધ થયેલા. ૨૨. મUર્તિ-સિદ્ધિ-અન્યલિંગ-સિદ્ધો-વલ્કલચીરીની જેમ બીજા વેષમાં સિદ્ધ થયેલા. ૨૩. રિત્રિ-સિદ્ધ-ગૃહસ્થલિંગ-સિદ્ધો-ચિલાતીપુત્રની જેમ ગૃહસ્થના વેષે સિદ્ધ થયેલા. ૨૪. -સિદ્ધ-એક-સિદ્ધો-એક સમયે એક સિદ્ધ થયેલા. ૨૫. ગોળ-સિદ્ધ-અનેક-સિદ્ધો-એક સમયે અનેક સિદ્ધ થયેલા. ફો વિ નમુદક્ષારો-સામર્થ્યયોગનો એક પણ નમસ્કાર. શાસ્ત્રકારોએ યોગના ત્રણ પ્રકાર કહ્યા છે-ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ. તે ત્રણ યોગો પૈકી અહીં સામર્થ્યયોગનો નમસ્કાર સમજવો કે જે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન આપે છે. આ ત્રણ પ્રકારના યોગના વિશેષ વર્ણન માટે જુઓ યોગદષ્ટિસમુચ્ચય તથા લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિ ચત્તરિ તો ચાર, આઠ, દસ અને બે. કુલ ચોવીસ (૫) અર્થ-સંકલના સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, અપુનર્ભવે સંસારનો પાર પામેલા, પરંપર-સિદ્ધ થયેલા અને લોકના અગ્રભાગને પ્રાપ્ત થયેલા, એવા સર્વ સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર હો. ૧. Page #609 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર ૦ ૫૨૭ જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિ-પૂર્વક નમસ્કાર કરે છે તથા જેઓ ઇંદ્રો વડે પૂજાયેલા છે, તે શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. ૨. જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી મહાવીરપ્રભુને (સામર્થ્ય યોગથી) કરાયેલો એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે. જેમનાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ ઉજ્જયંત(ગિરનાર) પર્વતના શિખર પર થયાં છે, તે ધર્મચક્રવર્તી શ્રીઅરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ૪. ચાર, આઠ, દસ અને બે, એમ વંદન કરાયેલા ચોવીસ તીર્થંકરો તથા જેમણે પરમાર્થ(મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. ૫. (૬) સૂત્ર-પરિચય અધ્યાત્મનું અંતિમ ધ્યેય સિદ્ધાવસ્થા છે. આ અવસ્થામાં જે નિરતિશય સુખ રહેલું છે, તેની વાસ્તવિક કલ્પના કેવળ બુદ્ધિથી આવી શકે તેમ નથી. જેમ કૂવામાં રહેલો દેડકો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં મહાસાગરની વિશાળતાને કલ્પી શકતો નથી, જેમ એક અરણ્યવાસી બહુ બહુ પ્રયત્ન કરવા છતાં સંસ્કૃત-સમાજનાં સુખ-સાધનોની કલ્પના કરી શકતો નથી, અથવા તો નિત્ય કાંગ, કોદ્રવા કે કુશકાનું ભોજન કરનારો દરિદ્રપુરુષ ગમે તેટલી કલ્પનાઓ દોડાવવા છતાં ચક્રવર્તીના ભોજનનો વાસ્તવિક ખ્યાલ લાવી શકતો નથી, તેમ વિષયની આકાંક્ષાથી ઉત્પન્ન થતા સુખરૂપી ખાબોચિયામાં ડૂબેલા જીવો સિદ્ધાવસ્થાની સુખ-સંપત્તિનો ખ્યાલ કરી શકતા નથી. આ સંસારનું કોઈ પણ સુખ એ સુખની અંશમાત્ર પણ બરોબરી કરી શકે તેવું નથી. શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિર્યુક્તિમાં જણાવ્યું છે કે : नवि अस्थि माणुसाणं, तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥९८०॥ તે સુખ મનુષ્યોને નથી, કે સર્વ દેવોને પણ નથી, કે જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધોને છે. વળી તેમણે જણાવ્યું છે કે : Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ सुरगण-सुहं समत्तं, सव्वद्धा-पिंडिअं अणंतगुणं । न य पावइ मुत्तिसुहं, णंताहि वि वग्ग-वग्गूहि ॥९८१॥ દેવોનાં સર્વકાલનાં એકઠાં કરેલ સમસ્ત સુખને અનંતગણું કરવામાં આવે, અને તેને અનંત વાર વર્ગના વર્ગથી ગણવામાં આવે, તો પણ તે સુખ મુક્તિ-સુખની બરોબર થઈ શકતું નથી. સિદ્ધાવસ્થામાં જન્મ નથી, જરા નથી અને મરણ પણ નથી; તેથી તેમાં ભય, શોક કે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી; પરંતુ ત્યાં અનંત અનંત સુખની સ્થિતિ વ્યાપી રહી છે. અને એ સ્થિતિ કાલથી બદ્ધ નથી, એટલે કે તે અનંત કાલ સુધી તેવી ને તેવી જ રહેવાની છે, આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ પ્રત્યેક ભવ્ય આત્માનું અંતિમ લક્ષ્ય છે; તેથી પરમેષ્ઠિપદે રહેલા અરિહંતો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓની સઘળી સાધના તેને માટે જ હોય છે. અરિહંતો પણ જયારે દીક્ષા લે છે, ત્યારે નમો સિદ્ધાણં એ પદનો જ ઉચ્ચાર કરીને સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે. આ રીતે સિદ્ધ ભગવંતો અરિહંતોને પણ માનનીય છે, તો છદ્મસ્થો માટે કહેવું જ શું ? એટલે મોક્ષના આદર્શનો ખ્યાલ સતત રહ્યા કરે તે માટે સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી આવશ્યક છે. ” સિદ્ધ ભગવંત કર્મક્ષય-સિદ્ધ છે, એમ દર્શાવવા તેમને માત્ર સિદ્ધ કહ્યા છે. આ સિદ્ધાવસ્થામાં જ્ઞાનનો અભાવ નથી, તેમ દર્શાવવાને માટે તેમને બુદ્ધ-સર્વજ્ઞ કહ્યા છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે પાછા આવવાના નથી, એટલે તેમને પારગત કહ્યા છે અને આ પ્રમાણેની સિદ્ધ અવસ્થા ગુણસ્થાનની પરંપરા વડે જ પ્રાપ્ત થતી હોવાથી તેમને પરંપરગત કહ્યા છે. તેઓનું સ્થાન લોકના અગ્રભાગે એટલે સિદ્ધશિલાથી ૭૬૬૬ ધનુષ્ય દૂર છે, એમ પણ આ સ્તુતિમાં જણાવ્યું છે. બીજો નમસ્કાર શ્રી મહાવીરસ્વામીને કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ છેલ્લા ભવ વખતે દ્રવ્ય-સિદ્ધ હતા અને આજે ભાવ-સિદ્ધ છે. દેવના દેવો વડે પણ તેઓ વંદાયા અને પૂજાયા હતા, કારણ કે તેઓએ ચાર ઘાતી કર્મના ક્ષય વડે અહપણું-પૂજાને યોગ્યપણું ઉપાર્જન કર્યું હતું. આવા શ્રી મહાવીરને અપૂર્વ આત્મબળથી જે કોઈ મુમુક્ષુ નમસ્કાર કરે છે, તે નર Page #611 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૫૨૯ હોય કે નારી હોય કે નપુંસક હોય પણ આ સંસાર-સાગરને તરી જાય છે. [શાસ્ત્રોમાં કૃત્રિમ નપુંસકને મોક્ષના અધિકારી માનેલા છે.] ચોથી અને પાંચમી ગાથાઓ પછીથી ઉમેરાયેલી છે. તેમાં ચોથી ગાથામાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર કરવામાં આવ્યો છે અને તે દ્વારા 'ગિરનાર તીર્થનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે સંબંધી શ્રીહરિભદ્રસૂરિએ લ. વિ.માં જણાવ્યું છે કે : एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित् तु अन्या अपि पठन्ति, न च तत्र नियम इति न तद्-व्याख्यानक्रिया । આ ત્રણ સ્તુતિઓ નિયમ-પૂર્વક બોલાય છે, પરંતુ કેટલાક તો અન્ય સ્તુતિઓ પણ બોલે છે, પરંતુ તેનો નિયમ નહિ હોવાથી તેની વ્યાખ્યા કરેલી નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે : एतास्तिस्रः स्तुतयो गणधरकृतत्वाद् नियमेनोच्यन्ते । केचित् तु अन्ये अपि स्तुती पठन्ति यथा-उज्जित० चत्तारि० એ ત્રણ સ્તુતિઓ ગણધર-કૃત હોવાથી નિયમપૂર્વક બોલાય છે, અને કેટલાક તો બીજી પણ બે સ્તુતિઓ બોલે છે, તે નીચે મુજબ : amત વ્રત્તારિ ધર્મસંગ્રહમાં પણ એ જ મતલબની નોંધ છે. પાંચમી ગાથામાં ચોવીસ તીર્થંકરોની સંખ્યાનું જે રીતે વર્ગીકરણ થયેલું છે, તેના પરથી એ ગાથાનો સંબંધ અષ્ટાપદ તીર્થની સાથે સમજવાનો છે. શ્રીભરત-ચક્રવર્તીએ બંધાવેલા સિંહનિષદ્યા-પ્રાસાદમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દસ અને પૂર્વ દિશામાં બે જિનબિંબો આવેલાં છે. - ચેઈયવંદણ-મહાભાસમાં આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે : चउरो उसभजिणाओ, अट्ठ य सुमईजिणाओ आरब्भ । विमलजिणाओ दस दो अ, वंदिया पास-वीरजिणा ॥ सव्वे वि जिणवरा ते, चउव्वीसं भरतखेत्त-संभूता । (૭૬-૭૭૦) Jain Educat 1:3 &tional Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ઋષભજિનથી ચાર, સુમતિજિનથી આઠ, વિમલજિનથી દસ અને પાર્થ તથા વીરજિન એ રીતે ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસે જિનવરો વાંદ્યા. આ રીતે ચોવીસે તીર્થકરો જે પરમાર્થ એટલે મોક્ષથી નિષ્ઠિતાર્થ થઈને-કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે વિરાજે છે, તે મને સિદ્ધિ આપો. આ સૂત્ર પર આવશ્યક-ચૂર્ણિ, આવશ્યક-ટીકા, લ. વિ. . વૃત્તિ, યોગશાસ્ત્ર સ્વ. વિ., ચે. મહાભાષ્ય, દેવવંદન-ભાષ્ય વગેરેમાં વિવરણ થયેલું છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૧૯૮ છે, અને તેમાં ગુરુ ૨૪, તથા લઘુ ૧૭૪ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રની પ્રથમ ત્રણ ગાથાઓ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગઅધ્યયનમાં આવેલી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં પ્રથમની ત્રણ ગાથાઓ ગણધર-કૃત હોવાનું જણાવ્યું છે. પાછળની બે ગાથાઓ પણ પૂર્વાચાર્ય-કૃત હોઈ પ્રાચીન સમયથી માન્ય થયેલી છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ २५. वेयावच्चगर - सुत्तं [ વૈયાવૃત્ત્વ-સૂત્રમ્ ] ‘વેયાવચ્ચગરાણું-સૂત્ર’ (૧) મૂલપાઠ वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठि-समाहिगराणं । करेमि काउस्सग्गं । [ अन्नत्थ० इत्यादि ] (૨) સંસ્કૃત છાયા वैयावृत्त्यकराणां शान्तिकराणां सम्यग्दृष्टि-समाधिकराणां [निमित्तं ] करोमि कायोत्सर्गम् । નિમિત્તે. (૩) સામાન્ય અને વિશેષ અર્થ વૈયાવજ્વાળ-[ વૈયાવૃષ્યાળÇ ]-વૈયાવૃત્ત્વ કરનારાઓનાં વ્યાવૃત્તસ્થ ભાવ: વર્મ વા વૈયાવૃત્ત્વમ્ (પં. ટી.) વ્યાવૃત્ત થયેલાનો ભાવ અથવા કર્મ તે વૈયાવૃત્ત્વ. વ્યાવૃત્ત શબ્દ વ્યાવૃત્-વિશેષ પ્રકારે પ્રવૃત્તિવાળા થવું એ ધાતુ પરથી બનેલો છે, એટલે તેનો અર્થ વિશેષ પ્રકારે પ્રવૃત્ત થયેલ, પ્રવૃત્તિવાળો થયેલ, સેવામાં રોકાયેલ થાય છે. તેનો ભાવ કે તેણે કરેલી ક્રિયા-પ્રવૃત્તિ એ વૈયાવૃત્ત્વ કહેવાય છે. સંક્ષિપ્તમાં કહીએ તો વિશેષ પ્રકારે કરેલી પ્રવૃત્તિ શુશ્રુષા-સેવા એ વૈયાવૃત્ત્વ છે. વૈયાવૃત્યને કરનારા તે વૈયાવૃત્ત્વકર. મંતિયાળું-[શાન્તિનાળામ્]-શાંતિ કરનારાઓના નિમિત્તે. ગમનું શાન્તિ :- શમન થવું તે શાંતિ. આ શમન દુ:ખ, ક્લેશ કે કોઈ પણ જાતની આધિ, વ્યાધિ ને ઉપાધિનું હોઈ શકે છે. ઉપદ્રવોની શાંતિ પણ તેમાં અંતર્ગત છે. તેના કરનારાઓ તે શાંતિકર. સમ્મદિદ્ધિ-સમાહિરાળ-સમ્યદૃષ્ટિ-સમાધાન્-સમ્યગ્ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દૃષ્ટિઓને સમાધિ ઉપજાવનારાઓના નિમિત્તે. જેની દૃષ્ટિ સમ્યફ થયેલી છે તે સમ્યગુદૃષ્ટિ. દૃષ્ટિ શબ્દ અહીં દર્શન, નજર, ધ્યાન કે ધ્યેય માટે વપરાયેલો છે અને સમ્યફ વિશેષણ સત્ય, અવિપરીત, અવિરુદ્ધ કે યથાસ્થિતનો ભાવ સૂચવે છે; એટલે સંયમ-પ્રાપ્તિ એ જ જેના જીવનનું ધ્યેય છે, તે સમ્યગુદૃષ્ટિ કહેવાય. સવ માથી તે મોક્ષ પ્રતિ માત્મા યેન સમય - અર્થાત્ જેના વડે આત્મા મોક્ષ પ્રત્યે-મોક્ષમાર્ગમાં સ્થાપિત કરાય છે, તે સમાધિ કહેવાય છે. તેથી સત્ય-પ્રાપ્તિને જ જીવનધ્યેય બનાવનારાઓને મોક્ષમાર્ગમાં ઉત્સાહિત કરવા અથવા તેમના એ માર્ગમાં જે વિક્નો-અંતરાયો ઊભાં થતાં હોય તે દૂર કરવાં, તે સમ્યગુદૃષ્ટિને સમાધિ કરી કહેવાય છે. અથવા સમાથાનં મધ -જે સમાધાન તે જ સમાધિ છે. આ સમાધિ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. તેમાં જેના દ્વારા કાયાને શાતા ઊપજે, તે દ્રવ્ય-સમાધિ કહેવાય છે અને જેના દ્વારા મનને શાતા ઊપજે-મનની વ્યાક્ષિપ્ત સ્થિતિ મટી જાય, તે ભાવ-સમાધિ કહેવાય છે. તેથી સમ્યગુદૃષ્ટિ જીવોને જેઓ કાયિક અને માનસિક સમાધિ-શાતા પહોંચાડવામાં નિમિત્તભૂત થાય છે, તે સમ્યગુદૃષ્ટિ સમાર્ષિકર કહેવાય છે. મિ વરસ પોપિ વાયોત્સ]-હું કાયોત્સર્ગ કરું છું. (અન્ન, વગેરે પદો-પૂર્વક.) (૪) તાત્પર્યાર્થ વૈયાવૃR-સેવા-સુશ્રુષા કરનાર. વ્યાકૃત થયેલાઓની શુભ પ્રવૃત્તિ તે વૈયાવૃજ્ય. જૈન-પરિભાષામાં તેનો અર્થ સેવા-સુશ્રુષા તરીકે રૂઢ થયેલો છે. તે સંબંધી પ્રવચનસારોદ્ધારના છઠ્ઠા દ્વારમાં નીચેની પ્રાચીન ગાથાનું અવતરણ આપેલું છે : वेयावच्चं वावडभावो, तह धम्मसाहण-निमित्तं । अन्नाइयाण विहिणा, संपायणमेस भावत्थो ॥ [वैयावृत्त्यं व्यापृतभावस्तथा धर्मसाधन-निमित्तम् । अन्नादिकानां विधिना, सम्पादनमेष भावार्थः ॥ ] તથા વેયાવચ્ચ-એટલે વ્યાપૃતભાવ. ધર્મ-સાધન-નિમિત્તે અન્ન Page #615 -------------------------------------------------------------------------- ________________ ‘વૈયાવચ્ચગરાણું-સૂત્ર’ ૦ ૫૩૩ વગેરેનું વિધિ-પૂર્વક સંપાદન કરવું-મેળવી આપવું એ તેનો ભાવાર્થ છે. શ્રીભગવતીસૂત્રના ૨૫મા શતકના ૭મા ઉદ્દેશમાં વૈયાવૃત્ત્વના દસ પ્રકારો નીચે મુજબ જણાવેલા છે : से किं तं वेयावच्चे ? वेयावच्चे दसविहे पन्नत्ते, तं जहा - (१) આરિય-વૈયાવચ્ચે, (૨) વાય-વેયાવન્ગ્વે, (૨) ઘેર-વેયાવચ્ચે, (૪) તવસિ-વેયાવચ્ચે, (૧) લાળ-વૈયાવચ્ચે, (૬) મેદવૈયાવચ્ચે, (૭) ત-વૈયાવચ્ચે, (૮) શળ-વૈયાવચ્ચે, (૧) સંઘવેચાવચ્ચે, (૨૦) સામ્નિય-વૈયાવચ્ચે । સે તું વૈયાવચ્ચે ॥ હે ભગવન્ ! તે વૈયાવૃત્ત્વ કેવું હોય ? વૈયાવૃત્ત્વ દસ પ્રકારનું કહેલું છે, તે આ રીતે : (૧) આચાર્યનું વૈયાવૃત્ત્વ, (૨) ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ, (૩) સ્થવિરનું વૈયાવૃત્ત્વ, (૪) તપસ્વીનું વૈયાવૃત્ય, (૫) ગ્લાન એટલે માંદા કે અશક્ત સાધુનું વૈયાવૃત્ત્વ, (૬) શૈક્ષ એટલે નવ દીક્ષિત હોઈને જે શિક્ષણ પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ત્ત. (૭) કુલ એટલે એક આચાર્યનો શિષ્ય-સમુદાય, તેનું વૈયાવૃત્ત્વ, (૮) ગણ એટલે જુદા જુદા આચાર્યોના સમાન-વાચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ત્વ (૯) સંઘ એટલે સકલ શ્રમણસંઘ, તેનું વૈયાવૃત્ત્વ, (૧૦) સાધર્મિક એટલે સમાનધર્મ પાળનારાઓનું વૈયાવૃત્ત્વ. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં કહ્યું છે કે વૈયાવૃત્ત્વથી તીર્થંકર-નામગોત્ર કર્મ બંધાય છે. વેયાવચ્ચે તિસ્થયનામનુત્તે મં નિનંથક્ । વૃદ્ધ-સંપ્રદાય મુજબ વૈયાવૃત્ત્તકર શબ્દથી અંબા, કૂષ્માંડી, અપ્રતિચક્રા કે ગોમુખયક્ષ આદિ શાસન-રક્ષક દેવો ગ્રહણ કરાય છે. શાંતિ-ઉપદ્રવોનું નિવારણ કરનાર. શાંતિ અનેક પ્રકારે પમાય છે, તથાપિ અહીં તેનો અર્થ ઉપદ્રવોમાંથી શાંતિ લેવાનો છે, કારણ કે તેનો સંબંધ ઉપદ્રવોનું નિવારણ કરનાર દેવો સાથે છે. તે અંગે ચે. મ.માં કહ્યું છે કે : શાંતિ: પ્રત્યેનીવૃતોપસfનિવાર્ળમ્'-વિરાધીઓએ કરેલા ઉપસર્ગોનું નિવારણ એ શાંતિ સમજવી. સમ્યગ્દષ્ટિ-સમાધિર-સમ્યગ્દૃષ્ટિઓને શાતા પમાડનાર, મુમુક્ષુઓને ધર્મસાધનમાં સહાયતા કરનાર. r Page #616 -------------------------------------------------------------------------- ________________ માડવી એટલે તેના વધી છે. અને તેના મનો પ૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ સમ્યદૃષ્ટિ-એટલે સમકિતી મુમુક્ષુ. તેને સમાધિ પમાડવી એટલે દરેક રીતે શાતા પમાડવી. જીવનની જરૂરિયાતોથી માંડીને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં સાધનો પૂરાં પાડવાં સુધીની સર્વ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ચે.મ.માં સમદ્દિ-શબ્દનો અર્થ સંઘ કરવો એવું સૂચન છે અને તેને સમાધિ પમાડવી એટલે તેના મનમાં કોઈ પણ કારણે દુઃખ ઉત્પન્ન થયું હોય તો તે દૂર કરવું એવો અર્થ ઘટાવેલો છે. સદ્દો સંયો, તસ્ય સમાદી મોહમાવો સમ્યગ્દષ્ટિ એટલે સંઘ, તેની સમાધિ એટલે તેના મનોદુઃખનો અભાવ. (૫) અર્થ-સંકલના વૈયાવૃત્ય કરનારાઓના નિમિત્તે, ઉપદ્રવો અથવા ઉપસર્ગોની શાંતિ કરનારાઓના નિમિત્તે અને સમ્યદૃષ્ટિઓને (મુમુક્ષુઓને) ધર્મારાધનમાં મદદ કરનારાઓના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. (૬) સૂત્ર-પરિચય શાસન પર ભક્તિવાળા સમ્યગુદષ્ટિ દેવોને શાસન-દેવ કહેવામાં આવે છે. આ શાસન-દેવો શાસનની નિરંતર ભક્તિ કરતા રહે છે. તેઓ સંઘમાં ઉપદ્રવ લાતાં તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે, તથા કોઈ પણ કારણે સંઘનું (ક સંઘની કોઈ પણ વ્યક્તિનું) મન દુભાતું હોય તેવા વખતે તેઓ એ દુઃખને ટાળવાનો શક્ય પ્રયત્ન કરે છે. જૈનસંઘના ઇતિહાસમાં શાસનદેવોની સેવા ઉજ્જવળ અક્ષરોએ નોંધાયેલી છે, તેથી ચૈત્યવંદન-પ્રસંગે તેઓનું કાયોત્સર્ગ દ્વારા આરાધન કરવામાં આવે છે. આ રીતે શાસનદેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાંતિમય વાતાવરણ તથા વૈયાવૃત્ય કરનારાઓનું કૃતજ્ઞતાથી સંસ્મરણ કરવાનો ઉદ્દેશ રહેલો છે. સંઘની સુરક્ષિતતા અને શાંતિમય વાતાવરણનો મુખ્ય હેતુ ધર્મારાધન માટે વિશેષ અનુકૂળતા મેળવવાનો છે. આ વિષયમાં વધુ જાણવા ઇચ્છનારે શ્રી યશોવિજયજી કૃત ઐન્દ્રસ્તુતિ જોવી. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ લલિતવિસ્તરા ચે. વૃ.માં આપેલો છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ [૧] સામાયિક લેવાનો વિધિ સંકેત ખમા. પ્રણિ. એટલે થોભવંદણ-સુત્ત અથવા ખમાસમણ સૂત્ર દ્વારા પ્રણિપાત કરવાની ક્રિયા. આ પાઠ ઊભા રહીને બોલવો અને છેલ્લું પદ મયૂએણ વંદામિ બોલતી વખતે નીચા નમીને પંચાંગ-પ્રણિપાત કરવો. ઇચ્છા. એટલે ઇચ્છાકારેણ સંદિસહ ભગવે ! ઇરિયા. એટલે ઇરિયાવહિયં પડિક્રમામિ. મુહ. એટલે મુહપત્તિ પડિ. એટલે પડિલેહણની ક્રિયા ઇચ્છે. એટલે આજ્ઞાનો સ્વીકાર. શુદ્ધિ (૧) શરીર, વસ્ત્ર અને ઉપકરણ જેવા કે ચરવળો, કટાસણ અને મુહપત્તીની શુદ્ધિ-પૂર્વક સામાયિક કરવાને તત્પર થવું. ભૂમિ-પ્રમાર્જન તથા આસન (૨) બેસવાની જગ્યાનું બરાબર પ્રમાર્જન કરીને કટાસણ પાથરી તેના ઉપર આસન કરવું. ૧. સ્થાપનાચાર્ય સ્થાપવાની વિધિ આસનની સામે બાજોઠ અગર ઉચ્ચાસન રાખવું. તેના ઉપર સાપડો રાખવો. તેના ઉપર જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણ તરીકે માળા (નવકારવાળી) કે ધાર્મિક ગ્રંથ રાખવો. તેમાં સગુરુની સ્થાપના કરવી. તે માટે મુહપત્તી, ડાબા હાથમાં મુખ પાસે રાખીને, જમણો હાથ સ્થાપનાની સામગ્રી સંમુખ સ્થાપના મુદ્રાથી ધરવો અને એક વાર નમુક્કાર(નમસ્કારમંત્ર)નો પાઠ બોલવો. પછી પંચિંદિય-સુત્ત(પંચિંદિય સૂત્ર)નો પાઠ Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બોલવો. આથી સ્થાપનાવિધિ સંપૂર્ણ થાય છે. (ગુરુમહારાજના સ્થાપનાચાર્ય જો લભ્ય હોય તો ઉપર પ્રમાણે વિધિ કરવાની આવશ્યકતા નથી.) હવે પછીની બધી ક્રિયાઓ સ્થાપનાચાર્યની સંમુખ કરવાની છે. ૨. ક્રિયાનો આદેશ માગવો ખમા. પ્રણિ. ઇચ્છા. ઇરિયા. ઇચ્છું. ૩. ઇર્યાપથ-પ્રતિક્રમણ વિધિ (અ) ઇરિયાવહિય-સુત્ત (ઇરિયાવહી સૂત્ર), (આ)ઉત્તરીકરણ-સુત્ત (તસ્સ ઉત્તરી સૂત્ર, અને (ઇ) કાઉસ્સગ્ગ-સુત્ત (અન્નત્થ સૂત્ર)ના પાઠો અનુક્રમે બોલવા. (ઈ) પછી (ઉત્તરી કરણાદિ માટે) પચીસ શ્વાસોચ્છ્વાસ-પ્રમાણ કાયોત્સર્ગ ધ્યાન માટે ચંદેસુ નિમ્મલયરા સુધીનો ચવીસત્થય-સુત્ત(લોગસ્સ સૂત્ર)નો પાઠ મનમાં સ્મરણ કરવો. જો આ પાઠ ન આવડતો હોય તો તેના સ્થાને નમુક્કાર(નવકારમંત્ર)ના પાઠનું ચાર વખત સ્મરણ કરી શકાય છે. (ઉ) કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્મરણ પૂરું થતાં નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો. (ઊ) પછી ચઉવીસત્થય-સુત્ત(લોગસ્સ સૂત્ર)નો પાઠ પ્રકટ રીતે બોલવો. ૪. મુહ. પડી.નો આદેશ પછી ખમા. પ્રણિ. ઇચ્છા. સામાયિક મુહપત્તી પડિલેહું ? (ગુરુ કહે, પડિલેહેહ.) ઉપાસક કહે, ઇચ્છું. ૫. મુહ. ડિ. પછી ઉભડક પગે બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. Page #619 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાનો વિધિ ૦પ૩૭ આ ક્રિયામાં પચીસ બોલ મુહપત્તીના તથા પચીસ બોલ અંગપડિલેહણાના ચિતવવા. ૬. સામાયિકની ક્રિયા શરૂ કરવાનો આદેશ પછી ખમા. પ્રણિ. ઇચ્છા. સામાયિક સંદિસાહું? (ગુરુ કહે, સંદિસહ). ઉપાસકે કહે ઇચ્છે. ૭. ખમા. પ્રણિ. ઈચ્છા. સામાયિક ઠાઉં ? (ગુરુ કહે, ઠાએહ.) ઉપાસક કહે ઇચ્છે. સામાયિકની પ્રતિજ્ઞા (૮) પછી બે હાથ જોડીને નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ એક વખત બોલવો અને ઊંચા અવાજે કહેવું કે ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાવોજી. આ સમયે ગુરુ હોય તો તે અગર કોઈ વડીલ ક્રિયામાં હોય તો તે સામાઈય-સુર(કરેમિ ભંતે સૂત્ર)નો પાઠ બોલે અને ક્રિયા કરનાર ઊભો હોય તો ઊભા ઊભા અને બેઠો હોય તો બેઠા બેઠા બે હાથ જોડીને સહેજ માથું નીચું નમાવવાપૂર્વક શાંતિથી શ્રવણ કરે અને તે પ્રમાણે ધીમે સ્વરે બોલે, પણ તે સમયે કોઈ સામાયિક-દંડક ઉચ્ચરાવે. તેવું ન હોય તો પોતે જ સામાઈય-સુત્ત(કરેમિ ભંતે સૂત્ર)નો પાઠ નમસ્કાર-પૂર્વક બોલે. ખમા. પ્રણિ. (૯) ઇચ્છા. બેસણે સંદિસાહઉં ? (ગુરુ કહે, સંદિસહ) ઉપાસક કહે ઇચ્છ. (૧૦) ખમા. પ્રણિ. ઈચ્છા. બેસણે ઠાઉં ? (ગુરુ કહે, ઠાએહ) ઉપાસક કહે ઇચ્છ. સ્વાધ્યાયનો આદેશ (૧૧) ખમા. પ્રણિ. Page #620 -------------------------------------------------------------------------- ________________ પ૩૮૦શ્રી શ્રાદ્ધ-સ્પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ઇચ્છા. સજઝાય સંદિસાહું ? (ગુરુ કહે, સંદિસહ) ઉપાસક કહે (૧૨) ખમા. પ્રણિ. ઇચ્છા. સઝાય કરું ? (ગુરુ કહે, કરેહ) ઉપાસક કહે ઇચ્છ. સ્વાધ્યાયનું મંગલાચરણ (૧૩) નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ ત્રણ વખત બોલવો, ઊભા રહીને આદેશ માગેલ હોય તો ઊભા ઊભા ત્રણ નવકાર ગણીને બેસવું અને બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી સમતાપૂર્વક સ્વાધ્યાય કરવો. સામાયિક લેવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ યોગ અને અધ્યાત્મનો વિષય અતિ સૂક્ષ્મ હોઈને તથા પ્રાયઃ તે માનસિક હોઈને એવા પ્રસંગો અનેક વાર આવે છે કે જ્યારે સાધક સંશય કે ખેદનાં વિષમ વમળોમાં અટવાઈ જાય. આવા પ્રસંગે સદ્ગુરુ સિવાય કોણ સંશય ભાંગે ? કોણ ખેદને દૂર કરે ? ઇંદ્રભૂતિ ગૌતમના સંશયો શ્રીવીરગુરુએ છેદ્યા હતા, એટલે ગુરુનું સાન્નિધ્ય સામાયિક જેવા યોગાનુષ્ઠાન માટે અત્યંત આવશ્યક છે. શરીર, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ-પૂર્વક સામાયિકની સાધના કરવાને તત્પર બનેલો સાધક ભૂમિનું પ્રમાર્જન કરીને આવા સગુરુના સાન્નિધ્યમાં સામાયિકનું અનુષ્ઠાન કરે. જે સાધકને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી, તે ગુરુ પ્રત્યેનો વિનય જાળવી રાખવા માટે તેમની સ્થાપના કરીને સામાયિક કરે. આવી સ્થાપના કરવા માટે બાજોઠ આદિ ઉચ્ચ આસન પર અક્ષ, વરાટક, ધાર્મિક પુસ્તક કે જપમાલા આદિ મૂકીને તેમાં ગુરુપદની ભાવના ભાવવામાં આવે છે. તે માટે સ્થાપના-મુદ્રાથી જમણો હાથ તેની સન્મુખ રાખીને તથા ડાબા હાથમાં Page #621 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ ૦ ૫૩૯ મુહપત્તી ધારણ કરી તે મુખ આગળ રાખીને પ્રથમ મંગલરૂપે નમુક્કાર (નવકારમંત્ર)નો પાઠ બોલવામાં આવે છે. પછી પંચિંદિય-સુત્ત (ગુરુસ્થાપનાસૂત્ર) બોલવામાં આવે છે. આ રીતે વિધિ અનુસાર સ્થાપવામાં આવે તે સ્થાપનાચાર્ય ગણાય છે અને ત્યાર પછી જે જે આદેશો કે અનુજ્ઞાઓ લેવાની હોય છે, તે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. ગુરુમહારાજના સ્થાપનાચાર્ય હોય તો આ વિધિ કરવાની આવશ્યકતા નથી; પરંતુ સ્થાપનાચાર્ય એવી રીતે મૂકેલા હોવા જોઈએ કે તેમની અને સાધકની વચ્ચે ક્રિયા કરતી વખતે મનુષ્ય કે તિર્યંચની આડ પડવી જોઈએ નહીં; જો આડ પડી જાય તો ઇરિયાવહિયં પડિક્કમીને આગળ ક્રિયા કરવામાં આવે છે. સૂત્રની રચનામાં બહુશ્રુતોએ બને તેટલું રહસ્ય ઠાંસીને ભરેલું છે; એટલે તેનો પાઠ કરતી વખતે તે શુદ્ધ રીતે બોલાય અને સાથે સાથે તેના અર્થ તથા ભાવનું પણ ચિંતન થાય તે જરૂરી છે. નમસ્કારમંત્ર એ સામાયિકનું અંગ છે. જેણે સામાયિકનો નિર્દેશ કર્યો અને તેની પ્રરૂપણા કરી, તે અર્હત ભગવંતો તેમાં પ્રથમ સ્થાને બિરાજે છે. સામાયિકનું અંતિમ સાધ્ય સિદ્ધાવસ્થા છે, તેથી સિદ્ધ ભગવંતો તેમાં બીજા સ્થાને વિરાજે છે. ત્યારપછીનાં ત્રણ સ્થાનો સામાયિકની ઉત્કૃષ્ટ સાધના કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને અપાયેલાં છે. આ બધાની મહત્તા સામાયિકની સાધના અંગે જ છે. મંગલરૂપ નમસ્કાર-સૂત્ર બોલ્યા પછી પંચિંદિય-સૂત્ર બોલવામાં આવે છે. તેમાં ગુરુ-ગુણનું સ્મરણ છે. આવા ગુણવાળા ગુરુના સાંનિધ્યમાં બેસીને હું સામાયિકરૂપી આધ્યાત્મિક અનુષ્ઠાન કરી રહ્યો છું, એ વિચારથી સાધકને સાવદ્ય યોગના સંવર માટે આલંબન પ્રાપ્ત થાય છે. આટલો વિધિ કર્યા પછી ઊભા થઈને ગુરુને વંદન કરવાના હેતુથી ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ-એટલાં પદો બોલવામાં આવે છે. પછી ચ૨વલાથી ભૂમિને પ્રમાર્જીને નીચે નમતાં, મસ્તક તથા બે હાથ (અંજલિપૂર્વક) અને બે જાનુ (ગોંઠણ) એ પ્રમાણે પાંચ અંગો ભેગાં કરીને, ભૂમિએ સ્પર્શ કરવા પૂર્વક મત્થએણ વંદામિ એ પદો બોલવામાં Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આવે છે. વંદન-ક્રિયામાં આ પંચાંગ-પ્રણિપાત મધ્યમ પ્રકારનું વંદન લેખાય છે. ગુરુને આ પ્રકારે વંદન કર્યા પછી પુનઃ ઊભા થઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ! એ શબ્દો વડે ઇર્યાપથિકીપ્રતિક્રમણનો આદેશ માગવામાં આવે છે. આ લઘુપ્રતિક્રમણ છે અથવા પ્રતિક્રમણની બૃહદ્ભાવનાના પ્રતીકરૂપ છે, તેથી સકારણ યોજાયેલું છે. જે સાધક સમભાવની સાધના કરવાને તત્પર થયો હોય તેને પાપપ્રવૃત્તિ પ્રત્યે અણગમો થયેલો હોવો જ જોઈએ અને તે પ્રકારની પોતાની નાનામાં નાની પ્રવૃત્તિ માટે પણ પશ્ચાત્તાપ કરવાની તેની તૈયારી હોવી જોઈએ. આ આશયથી પ્રથમ ગમનાગમનમાં થયેલી જીવ-હિંસાનો પશ્ચાત્તાપ કરી તે અંગે થયેલા દુષ્કૃતની ક્ષમા ઇચ્છવામાં આવે છે. મિચ્છા મિ દુક્કડં એ પ્રતિક્રમણની ભાવનાનું બીજ છે. આ શબ્દો ઉચ્ચારતી વખતે સાધકના હૃદયમાં અરેરાટી થવી જોઈએ કે હા ! હા ! મેં દુષ્ટે શું કર્યું ? આ પ્રકારની ભાવનાથી શૂન્ય હોય તે સાધકનો મિથ્યા-દુષ્કૃત એ વાણીની વિડંબના છે, અથવા તો અસત્ય પ્રલાપ છે, તે ભૂલવું જોઈતું નથી. મિથ્યા-દુષ્કૃતનું ઉત્તરીકરણ કાયોત્સર્ગ વડે થાય છે, એટલે ઉત્તરીકરણસૂત્ર અને કાયોત્સર્ગસૂત્ર બોલીને એક નાનકડી કાયોત્સર્ગની ક્રિયા ૨૫ શ્વાસોચ્છ્વાસપ્રમાણ કરવામાં આવે છે.' સાધકે આ કાયોત્સર્ગ-ની ક્રિયાને સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. આ સ્થળે તે માત્ર પ્રતીકરૂપે ગોઠવાયેલી છે, પરંતુ સાધના-સમયમાં તેનો યથાર્થ ઉપયોગ કરવો ઘટે છે. કાયાને સ્થાનથી સ્થિર કરીને, વાણીને મૌનથી સ્થિર કરીને અને મનને ધ્યાનથી સ્થિર કરીને બહિર્ભાવમાં રમી રહેલા આત્માનું વિસર્જન કરવું એ તેની પ્રતિજ્ઞા છે. આ કાયોત્સર્ગ-ધ્યાન સમજણ-પૂર્વક થાય તો ઉત્તરીકરણના મુખ્ય હેતુ પાર પડે. કાયોત્સર્ગ દરમિયાન સ્મરણ કરાતાં લોગસ્સ સૂત્રનાં પદો જરૂર ઊંડું ચિંતન માગે છે. અભ્યાસ વધતાં એ ચિંતન સહજ થઈ જાય છે. ત્યાર પછી પ્રકટ બોલાતો લોગસ્સ સૂત્ર એટલે ચઉવીસત્થય સૂત્તનો પાઠ સ્તુતિ-મંગળરૂપે છે. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી કાંઈક નિર્મળ બનેલું હૃદય અર્હત્ અને સિદ્ધ ભગવંતોનાં કીર્તનથી પુન: બલવાન બને છે અને સત્પ્રવૃત્તિરૂપ આરાધનામાં ઉત્સાહવંત થાય છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાનાવિધિ અંગેની વિસ્તૃત સમજ ૦૫૪૧ આ ક્રિયા પૂરી થયા પછી મુહપત્તી-પડિલેહણ- મુખવસ્ત્રિકાપ્રતિલેખન)ની ક્રિયા શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયા ગુરુવંદન અને ગુરુ-આદેશથી કરવાની હોઈ, અહીં ગુરુને ખમાસમણ-પ્રણિપાતની ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે અને મુખપત્તી પડિલેહવા માટે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક-મુહપત્તી પડિલેહઉં એ શબ્દોથી આજ્ઞા માગવામાં આવે છે. ગુરુ હાજર હોય તો તે કહે છે, પડિલેહેહ. અર્થાત્ પ્રતિલેખના કર. સાધક તે આદેશને શિરોધાર્ય કરતાં જણાવે છે કે ઇચ્છું-હું તે જ પ્રમાણે ઈચ્છું છું. પછી તે મુહપત્તીની પડિલેહણા કરે છે. આ વિધિ પૂરો થયા પછી ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા ગુરુવંદન કરીને સામાયિકમાં પ્રવેશ કરવા માટેની આજ્ઞા માગવામાં આવે છે. તેમાં પ્રથમ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક સંદિસાહું એ શબ્દ વડે સામાયિક કરવાની ઇચ્છા પ્રકટ કરી તે માટે ગુરુનો આદેશ લેવાની ભાવના પ્રદર્શિત કરવામાં આવે છે, અને જ્યારે ગુરુ સંદિસહ શબ્દથી તે બાબતની આજ્ઞા આપે, ત્યારે તેને શિરોધાર્ય કરવા ઈચ્છે બોલીને પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા વંદન કરી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? એ શબ્દોથી સામાયિકમાં સ્થિર થવાનો આદેશ માગવામાં આવે છે. ગુરુ તરફથી ઠાએહ શબ્દથી આ આદેશ મળી જતાં ઇચ્છે કહી ઊભા થઈને બે હાથ જોડીને નમુક્કાર(નવકાર મંત્રોના પાઠની એક વખત ગણના-પૂર્વક ઈચ્છકારિ ભગવનું ! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાવોજી તેમ વિનંતિ કરવામાં આવે છે. આ વિનંતિ પરથી ગુરુ તેને સામાસુત્ત એટલે કરેમિ ભંતેનો પાઠ ઉચ્ચરાવે છે. ગુરુ જે સૂત્ર બોલે તે પ્રમાણે સાધકે બે હાથ જોડી સહેજ માથું નીચું નમાવવા પૂર્વક શાંતિથી શ્રવણ કરવાનું અને ધીમે સ્વરે બોલવાનું (ઉચ્ચારવાનું) છે; એટલે ગુરુ પ્રતિજ્ઞા લેવડાવે છે અને સાધક પ્રતિજ્ઞા લે છે. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન જાય એ ભાવનાને સાધકે મજબૂત રીતે હૃદયમાં ધારણ કરવાની છે, કારણ કે સાધનાની સફલતાનો સર્વે આધાર તેના નિર્વાહ અથવા પાલન પર રહેલો છે. દરેક ધાર્મિક ક્રિયા કે આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રતિજ્ઞા-પૂર્વક કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે સાધકને Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેના સાધ્યનો બરાબર ખ્યાલ રહે અને તેને લગતો તેનો પુરુષાર્થ અસ્ખલિત ગતિએ ચાલુ રહે. સામાયિકની સાધના કરવા માટે ઉપર પ્રમાણે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી સ્થિર આસને બેસવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે. તે માટે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરી ઇચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું એટલે હે ભગવન્ ! આપની આજ્ઞા હોય તો હું બેસવાની અનુમતિ માગું છું એ પ્રમાણે કહેવામાં આવે છે. ગુરુ હોય તો તે સંદિસહ કહે છે, નહિ તો તેમની અનુમતિ મળેલી માનીને ઇચ્છું કહી પુનઃ ખમાસમણ દ્વારા ઇચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં? એટલે હે ભગવન્ ! આપની ઇચ્છા હોય તો હું બેઠક ૫૨ સ્થિર થાઉં એવો આદેશ માગવામાં આવે છે. ગુરુ હોય તો તે ઠાએહ કહે છે, નહિ તો તેમની અનુમતિ મળેલી માનીને ઇચ્છું કહેવામાં આવે છે. ઇચ્છું પદનો વ્યવહાર સર્વત્ર આ રીતે સમજી લેવાનો છે. ! હવે સામાયિકમાં સ્વાધ્યાયાદિ ક્રિયા મુખ્ય હોઈને તેનો આદેશ માગવા માટે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયાપૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવન્ સજ્ઝાય (સ્વાધ્યાય) સંદિસાહું ?” એ પ્રમાણે બોલવામાં આવે છે, ગુરુ હોય તો તે સંદિસહ કહે છે અને આજ્ઞાનો સ્વીકાર ઇચ્ચું પદ વડે કરીને ફરી ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા પૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? એ શબ્દોથી સ્વાધ્યાયનો નિશ્ચિત આદેશ લેવામાં આવે છે. અહીં સ્વાધ્યાય શબ્દથી સૂત્રની વાચના, પ્રચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા મંત્રજપ અને ધ્યાન અભિપ્રેત છે. ગુરુ આ પ્રકારના સ્વાધ્યાયનો આદેશ આપે છે, એટલે ઇચ્છું કહી મંગલરૂપ ત્રણ નમસ્કાર ગણીને જે ઊભા હોય તે બેસીને સામાયિકની સાધના શરૂ કરે છે, તે આ સમયથી લઈને બરાબર બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ પર્યંત એક સરખી ચાલુ રાખીને પછી વિધિ અનુસાર સામાયિક પારવાની ક્રિયા કરી શકે છે. જેટલી ક્ષણો સમભાવમાં જાય તે સામાયિક છે, તે શ્રાવકોનું પ્રથમ શિક્ષાવ્રત છે. તેની સાધનાનો સમય એક મુહૂર્ત એટલે બે ઘડી જેટલો (૪૮ મિનિટનો) છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાનો વિધિ૦૫૪૩ [૩] સામાયિક પારવાનો વિધિ (સામાયિકનો સમય બે ઘડીનો છે, તે પૂરો થયે તરત જ સામાયિક પારવાનો વિધિ કરવો જોઈએ. આ સમયમાં કાંઈ પણ ફરક પડે તો તે પ્રમાદ ગણાય અને ક્રિયામાં દોષ લાગે.) સંકેત વિધિમાં આપ્યા મુજબ સમજવો. પ્રણિપાત (૧) ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી. ઇર્યાપથ-પ્રતિક્રમણ (૨) સામાયિક લેવાના વિધિમાં દર્શાવ્યા મુજબ કરવું. મુહ. પડિ.નો આદેશ (૩) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઇચ્છા. મુહપત્તી પડિલેહઉં ? (ગુરુ કહે, પડિલેહેહ.) ઇચ્છે, (આજ્ઞાનો સ્વીકાર). | મુહ. પડિ. (૪) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. આ ક્રિયામાં પચીસ બોલ મુહપત્તીના તથા પચીસ બોલ અંગ-પડિલેહણાના ચિંતવવા. સામાયિકની ક્રિયા પારવાનો આદેશ (૫) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને ઊભા થઈને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઇચ્છા. સામાયિક પારું ?* * અહીં ગુરુ કહે કે પુણો વિ કાયā [ફરી પણ કરવું.] Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ યથાશક્તિ. (૬) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને ઊભા થઈને નીચે પ્રમાણે જાહેર કરવાની આજ્ઞા માગવી : ઇચ્છા. સામાયિક પાર્યું + તહત્તિ (વાક્ય પ્રમાણનો સ્વીકાર). સામાયિક પારવાની ક્રિયા (૭) પછી જમણો હાથ ચરવળા પર સ્થાપી નમુક્કાર (નમસ્કારમંત્ર)નો પાઠ એક વાર બોલી સામાઈયપારણ ગાહા (સામાઈયવય-જુત્તો)નો પાઠ બોલવો. સ્થાપનાચાર્યનો ઉત્થાપનવિધિ (૮) પછી જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નમુક્કાર(નવકારમંત્ર)નો પાઠ એક વાર બોલવો. જો ગુરુમહારાજના સ્થાપનાચાર્ય હોય તો ઉપર પ્રમાણે ઉત્થાપના કરવાની જરૂર નથી. સામાયિકની ક્રિયા એક કરતાં વધારે વા૨ ક૨વી હોય તો વગર પાર્યે ત્રણ વાર થઈ શકે. પરંતુ જ્યારે બીજું અથવા ત્રીજું સામાયિક લેવું હોય ત્યારે તે પાર્યા વિના ફરીથી ઉપર દર્શાવેલા વિધિ પ્રમાણે સામાયિક લેવું. પરંતુ તે વખતે સજ્ઝાય કરું ? ને બદલે સજ્ઝાયમાં છું તેમ બોલવું. ત્રીજું સામાયિક પૂરું થાય ત્યારે તેને પારવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ એટલે કે ચોથું સામાયિક લેવાની ક્રિયા ત્યાર પછી જ થઈ શકે. એ રીતે પુનઃ ત્રણ ત્રણ સામાયિક થઈ શકે છે. જ્યારે ત્રીજું સામાયિક પૂર્ણ થાય ત્યારે પારવાની વિધિ કર્યા પછી જ ચોથું સામાયિક લઈ શકાય છે. એમ વિધિ સમજવો + અહીં ગુરુ કહે કે આયારો ન મોત્તો [આચાર ન મૂકવો.] અથવા આયરો ન મોતવ્યો અર્થાત્ એ પ્રત્યે આદર ન મૂકવો. Page #627 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ ૭૦ ૫૪૫ [૪] સામાયિક પારવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ સામાયિકની સાધના કરનારનું જીવન પરિવર્તન પામે છે, વાસ્તવિક રીતે તે પરિવર્તન કરવાને માટે જ યોજાયેલું છે. મૈત્રી વગેરે ભાવનાથી વાસિત થયેલું મન કઠોરતા, કૃપણતા, મિથ્યાભિમાન કે મમત્વને જલદી ઝીલતું નથી. એટલે શરૂ કરેલું સામાયિક છૂટી ન જાય એ જ ઇષ્ટ છે. આમ છતાં વ્યાવહારિક મર્યાદાઓને લીધે તેની પૂર્ણાહુતિ કરવી પડે છે, જેનો ખાસ વિધિ છે. તે માટે પ્રથમ ખમાસમણ-પ્રણિપાત દ્વારા ગુરુ-વંદન કરી ઈર્યાપથ-પ્રતિક્રમણ કરવામાં આવે છે, એટલે કે ઇરિયાવહી સૂત્ર, તસ ઉત્તરી સૂત્ર, અને અન્નત્થ સૂત્રના પાઠો બોલીને પચીસ શ્વાસોચ્છ્વાસના કાયોત્સર્ગમાં-સ્થિર થઈને પ્રકટ લોગસ્સ સૂત્ર બોલવામાં આવે છે. પછી મુહપત્તી-પડિલેહણની ક્રિયા કરવામાં આવે છે, ત્યારબાદ પુનઃ ખમાસમણપ્રણિપાત દ્વારા ગુરુને વંદન કરીને સામાયિક પારવાની-પૂર્ણ કરવાની આજ્ઞા મેળવવા માટે કહેવામાં આવે છે કે ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? આ સમયે ગુરુ કહે છે કે પુો વિ વાયવ્યું પુનઃ પણ કરવાને યોગ્ય છે. તે વખતે સાધક યથાશક્તિ શબ્દ વડે પોતાની મર્યાદા સૂચિત કરે છે કે મારી શક્તિ હાલ અહીં પૂર્ણાહુતિ કરવા જેટલી છે. ત્યાર બાદ ફરી ખમાસમણ-પ્રણિપાત કરી ગુરુને જાહેર કરવામાં આવે છે કે ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું એટલે હે ભગવન્ ! ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો-મેં સામાયિક પાર્યું છે. તે વખતે ગુરુ કહે છે કે આયારો ન મોત્તોઆચાર મૂકવો નહિ અર્થાત્ સામાયિક કરવું એ તમારો આચાર છે, માટે તેમાં પ્રમાદ કરશો નહિ. તાત્પર્ય કે આ સાધના એક કરતાં વધારે વખત કરવા જેવી છે; નિયમિત દ૨૨ોજ કરવા જેવી છે અને તેમાં દિવસ ન પડે તે તરફ લક્ષ રાખશો. આટલા વિધિ બાદ જમણો હાથ ચરવળા પર સ્થાપી એક નમસ્કાર મંત્ર નો પાઠ અંત્ય મંગલ તરીકે બોલવામાં આવે છે; અને સામાયવારળહા (સામાઇયવય-જુત્તો)ના પાઠ વડે સામાયિકની મહત્તાને પુનઃ યાદ કરી, પ્ર.-૧-૩૫ Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ તેમાં જે કાંઈ દોષો કે અલના થઈ હોય તે પાપ નિષ્ફળ થાઓ તેવી માગણી કરવામાં આવે છે. પછી જમણો હાથ સ્થાપના-સમક્ષ અવળો રાખીને “નમુક્કાર”-(નમસ્કાર મંત્રોનો પાઠ એક વાર બોલવામાં આવે છે, એટલે સ્થાપનાચાર્યની ઉત્થાપના થઈ ગણાય છે. અહીં સામાયિકનો વિધિ પૂરો થાય છે. જેઓ એક કરતાં વધારે સામાયિક કરવાની ઈચ્છા રાખતા હોય તેઓ તેની પૂર્ણાહુતિનો વિધિ ન કરતાં ફરીથી સામાયિકનો પ્રવેશ વિધિ કરે છે અને એ રીતે સામાયિકને આગળ લંબાવે છે. આ પ્રમાણે એકસામટી ત્રણ સામાયિકની ક્રિયાઓ થઈ શકે અને ત્રીજી વખત પારવાનો વિધિ કરવો જોઈએ. જે વ્યક્તિ સામાયિકને અનુસરે છે, તે સુખ, શાંતિ અને સામર્થ્યનો લાભ મેળવી શકે છે. મુખપત્તી-પડિલેહણનો વિધિ મુહપત્તીનાં માપ, આકાર, પ્રયોજન વગેરે સંબંધી વિસ્તૃત વિચારણા ધર્મોપકરણો નામના આ ગ્રંથના પાંચમા પરિશિષ્ટમાં કરવામાં આવી છે, તેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવતી નથી, પરંતુ તેનું પડિલેહણ શા માટે કરવું અને કેવી રીતે કરવું, તે સંબંધી કેટલીક વિચારણા કરવામાં આવે છે. પડિલેહણા શબ્દનો સંસ્કૃત સંસ્કાર પ્રતિબ્લેરવના છે. એ શબ્દ પ્રતિ ઉપસર્ગવાળા તિરસ્ ધાતુમાંથી બનેલો છે. પ્રતિ ઉપસર્ગ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે, તેમાંથી અહીં તે નિશ્ચયના અર્થમાં વપરાયેલો છે અને ઉતરવું ધાતુ જોવાનો અર્થ દર્શાવે છે, તેથી પ્રતિક્લેરવના'નો અર્થ બારીકાઈથી જેવું, ધ્યાનપૂર્વક જોવું કે નિરીક્ષણ કરવું, એવા અર્થમાં સિદ્ધ થાય છે. આ વાતનું વિશેષ પ્રમાણ ઓઘનિર્યુક્તિની નીચેની ગાથામાંથી મળે છે : “મામોન-મન-વેસT ય હ પદ-પત્નેિહા ! पेक्खण-निरिक्खणा वि अ, आलोयण-पलोयणेगट्ठा ॥३॥" Page #629 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તી-પડિલેહણનો વિધિ૦૫૪૭ “આભોગ, માર્ગણા, ગવેષણા, ઈહા, અપોહ, ૫ પ્રતિલેખા, પ્રેક્ષણ, નિરીક્ષણ, આલોચ(ક)નલ અને પ્રલોચ(ક)ન; એ એકાર્થી શબ્દો છે. પ્રતિજોરલના શબ્દની વ્યાખ્યા જૈનશાસ્ત્રકારોએ નીચે મુજબ કરી છે : प्रतिलेखनं प्रतिलेखना आगमानुसारेण प्रति प्रति निरीक्षणमनुष्ठानं वा ધ્યાનપૂર્વક જોવું તે પ્રતિલેખના અથવા આગમોમાં જણાવ્યા પ્રમાણે વારંવાર નિરીક્ષણ કરવું કે ક્રિયા કરવી તે પ્રતિલેખના. પ્રતિનેના માટે જૈનસાહિત્યમાં પ્રત્યુપેક્ષ એવો શબ્દ પણ વપરાયેલો જોવાય છે. આ પ્રત્યુપેક્ષણા, સાધુઓ જ્યારે ચાલે ત્યારે માર્ગસંબંધી કરવાની હોય છે, જ્યારે સ્થિર રહે ત્યારે વસતિ-સંબંધી કરવાની હોય છે અને દૈનિક કાર્યક્રમ મુજબ વસ્ત્ર, પાત્ર તથા ઉપધિની કરવાની હોય છે. વળી જીવનની પ્રત્યુપેક્ષણા તો સતત કરવાની હોય છે. તેથી પ્રત્યુપેક્ષણા અથવા પ્રતિલેખનાના બે વિભાગો કરવામાં આવે છે : એક દ્રવ્ય અને બીજી ભાવ. તેમાં દ્રવ્ય-પ્રતિલેખના માર્ગ, વસતિ, વસ્ત્ર, પાત્ર અને ઉપધિ-સંબંધી કરવાની હોય છે, જ્યારે ભાવ-પ્રતિલેખના આત્માની કરવાની હોય છે. પ્રતિલેખનાની અનંતર ક્રિયા પ્રમાના છે. પ્રાર્થના એટલે વિશેષ માર્જના, વધારે શુદ્ધિ કે ઘણી કાળજીપૂર્વકની શુદ્ધિ; એટલે બારીકાઈથી નિરીક્ષણ કરવું અને કાળજીપૂર્વક શુદ્ધિ કરવી એ બંને ક્રિયાઓ નિર્વાણના સાધકો માટે અતિ ઉપયોગી માનવામાં આવી છે. તેમાં (૧) સાધ્ય પ્રત્યેની સાવધાની છે, (૨) લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ છે, (૩) ઉત્તમ માર્ગનું અનુસરણ છે અને (૪) વિવેકપૂર્વકના પ્રમાદ-રહિત ચારિત્રનું ઘડતર છે. દ્રવ્ય પ્રતિલેખનામાં સહુથી પહેલી પ્રતિલેખના વસ્ત્રોની કરવામાં આવે છે અને તેમાં પણ મુહપત્તીની કરવામાં આવે છે. તે માટે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે : તા ૩વરને યા, ચંદિન-૩વર્થમ-મ-પડિક્લેદા किंमाई-पडिलेहा, पुव्वण्हे चेव अवरण्हे ? ॥२६३॥ પ્રતિલેખના પાંચ વિષયોમાં સંભવે છે; સ્થાન એટલે કાયોત્સર્ગાદિ Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અંગે સ્થાન ગ્રહણ કરતાં, ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે સંબંધમાં, સ્થંડિલ એટલે મલ-મૂત્ર માટેની વિસર્જન-ભૂમિમાં, અવશંભ એટલે કાયાને આધારરૂપ પાટ-ફલક વગેરેના પ્રસંગમાં અને માર્ગ એટલે રસ્તે ચાલવામાં તેમાં પૂર્વાણ (પ્રભાત) અને અપરાણ(બપોર પછીના સમય)ને વિશે આદિમાં કઈ પ્રતિલેખના હોય છે ? તેના જવાબમાં ભાષ્યકારની ગાથા ટાંકતાં જણાવ્યું છે કે :उवगरण वत्थ-पाए, वत्थे पडिलेहणं तु वच्छामि । પુષ્વદ્દે અવર, મુદ્દાંતામા-પડિત્તેહા ।।૮ મા.. ઉપકરણની પ્રતિલેખના વસ્ત્ર અને પાત્ર-સંબંધી હોય છે. તેમાં વસ્ત્રની પ્રતિલેખના કહું છું. તે પ્રતિલેખના પૂર્વાણે અને અપરાણે મુહપત્તીથી શરૂ કરીને કરવાની હોય છે. આ પ્રતિલેખનાની સંગ્રાહક પંક્તિઓ પ્રવચનસારોદ્વાર(દ્વાર ૬૭)માં નીચે મુજબ છે : मुहपोति चोलपट्टो, कप्पतिगं दो-निसिज्ज रयहरणं । સંથાત્તરપટ્ટો, સ-પેન્ના ૫દ્ સૂરે ૧૩૫ उवगरण-चउद्दसगं, पडिलेहिज्जइ दिणस्स पहरति । उघाडपोरिसीए उ पत्तनिजोग - पडिलेहा ॥५९४॥ (૧) મુહપત્તી, (૨) ચોલપટ્ટ, (૩) ઊનનું કલ્પ, (૪-૫) સૂતરનાં બે કલ્પ, (૬) રજોહરણની અંદરનું સૂતરનું નિસિજ્જ (નિશૈથિયું), (૭) બહારનું પગ લૂછવાનું નિસિજ્જ (ઓઘારિયું), (૮) ઓઘો, (૯) સંથારો. (૧૦) ઉત્તરપટ્ટો (અને કેટલાક કહે છે ૧૧મો દાંડો). આ અગિયાર વસ્તુઓની પ્રતિલેખના સૂર્યના ઉદય થયા પહેલાં પ્રભાતમાં કરાય છે; અર્થાત્ સૂર્યના ઉદય વખતે દાંડાની પ્રતિલેખના થાય તે રીતે કરવી જોઈએ. ત્રીજા પહોરને અંતે ચૌદ પ્રતિલેખના નીચે મુજબ કરવામાં આવે છે : (૧) મુહપત્તી, (૨) ચોલપટ્ટ, (૩) ગોચ્છક, (૪) પાત્રલેખનિકા (પુંજણી), (૫) પાત્રબંધ, (૬) પડલાંઓ (૭) રજસ્રાણ, (૮) પાત્રસ્થાપન, (૯) માત્રક (૧૦) પતાહ (પાતરાં), (૧૧) રજોહરણ, Page #631 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તી-પડિલેહણનો વિધિ ૦૫૪૯ (૧૨) ઊનનું કલ્પ, (૧૩-૧૪) સૂતરનાં બે કલ્પ. આમ ૧૧ ઉપ૨ની અને ૧૪ આ મળી ઔઘિક ઉપકરણની કુલ પ્રતિલેખના ૨૫ થાય છે. આ રીતે સાધુ-જીવનમાં મુહપત્તીની પ્રતિલેખના બે વાર કરવામાં આવે છે. સામાયિક એ સાધુ-જીવનનું અનુકરણ હોવાથી તે ગ્રહણ કરતી વખતે અને પારતી વખતે એમ બે વાર ઈર્યાપથિકી-પૂર્વક મુહપત્તીની પ્રતિલેખના કરવામાં આવે છે અને તેની પાછળ પણ ઉપર જણાવ્યું તેમ (૧) સાધ્ય પ્રત્યેની સાવધાની, (૨) લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ, (૩) ઉત્તમ માર્ગનું અનુસરણ અને (૪) વિવેક-પૂર્વકના પ્રમાદ-રહિત ચારિત્રના ઘડતરનો ઉદ્દેશ સમાયેલો છે. એ ઈર્યાપથ-પ્રતિક્રમણ કર્યા પછી સામાયિકમુહપત્તીની પડિલેહણ કરતી વખતે સામાયિકના સાધકે એ વિચાર કરવાનો છે કે નિર્વાણ-સાધનાનું મુખ્ય સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર-રૂપ રત્નત્રય છે કે જેની આરાધના સાધુ-જીવનમાં સરળતાપૂર્વક થાય છે. એ સાધુ-જીવનનું આ (મુહપત્તી) પણ એક પ્રતીક છે. આવો વિચાર કરતાં સાધ્ય-પ્રત્યેની સાવધાની પ્રકટે છે. પછી તેણે એ વિચાર કરવાનો છે કે આ ઉપકરણ રાખવાનો મુખ્ય હેતુ ક્રિયામાં અપ્રમત્ત થવાનો તથા અહિંસાધર્મનું પાલન કરવાનો છે. શ્રી જિનેશ્વરદેવે મોક્ષમાર્ગની જે સાધના બતાવી છે અને તેમાં ધર્મનું જે સ્વરૂપ અંકિત કર્યું છે, તેમાં અહિંસા, સંયમ અને તપની પ્રધાનતા છે; તેથી આ મુહપત્તી મને એમ સૂચવે છે કે મારે એ અહિંસા, સંયમ અને તપોમય જીવનમાં વિશિષ્ટ રીતે પ્રવૃત્ત થવું. આ વિચારણાથી લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ વધે છે. વળી વિચારવું કે આ મુહપત્તીને ધારણ કરનારા ઉત્તમ આર્ય-માર્ગને અનુસરી રહ્યા છે અને અત્યારે હું પણ હાથમાં મુહપત્તી ધારણ કરું છું એટલે ઉત્તમ આર્યમાર્ગને અનુસરી રહ્યો છું. આ વિચારણાથી ઉત્તમ માર્ગનું અનુસરણ થાય છે. ત્યારપછી એવો વિચાર કરવો કે જે જે ક્રિયાઓ અને અનુષ્ઠાનો છે, તે વિધિ-પૂર્વક કરવાથી જ ઉત્તમ ફલને આપે છે; તેથી આ મુહપત્તીની પડિલેહણા વિધિ-પૂર્વક કરવી યોગ્ય છે. આવી વિચારણા કરતાં ચારિત્રનું ઘડતર થાય છે. આ રીતે મુહપત્તીનું મહત્ત્વ વિચારીને સામાયિકના અનુષ્ઠાતાએ તેના પડિલેહણમાં પ્રવૃત્ત થવાનું છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ می به به به به به به પચાસ બોલ. મુહપત્તીના પડિલેહણ અંગે નીચેના ૫૦ બોલ વિચારવામાં આવે છે: સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદરહું. સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું. કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહરું. સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર વિરાધના પરિહ. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. મનો-દંડ, વચન-દંડ, કાય-દંડ પરિ. હાસ્ય, રતિ, અરતિ પરિહરું. ભય, શોક, જુગુપ્સા પરિહરું. કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા, કાપોત-લેશ્યા પરિહરું. રસ-ગારવ, રિદ્ધિ-ગારવ, સાતા-ગારવ પરિહરું. માયા-શલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ-શલ્ય પરિહરું. ક્રોધ, માન પરિહરું. માયા લોભ પરિહરું. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું. به به به به به به به به به به بن ا ة વૃદ્ધ-સંપ્રદાય મુજબ આ બોલો મનમાં બોલવાના હોય છે અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ઉપાદેય અને હેય વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબીપૂર્વક કરવામાં આવ્યો છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઈને પ્રથમ તેના અંગરૂપ સૂત્ર અને અર્થની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા રાખવાની છે અને Page #633 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તી-પડિલેહણન:વિધિ૦૫૫૧ તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્ત-મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એ ત્રણ પ્રકારનાં મોહનીય કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે. મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ કામરાગને, પછી નેહરાગને અને છેલ્લા દૃષ્ટિરાગને છોડવાનો છે, કારણ કે એ પ્રકારનો રાગ છૂટ્યા વિના સુદેવ, સુગુરુ અને સુધર્મને આદરવાનું બની શકતું નથી. અહીં સુદેવ, સુગુરુ અને સુધર્મની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે તથા કુદેવ, કુગુરુ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે. જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કે જેનું અપરનામ સામાયિક છે તે સાધના યથાર્થ થઈ શકે. આવી આરાધના કરવા માટે જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના અને ચારિત્રવિરાધનાને પરિહરવાની જરૂર છે. ટૂંકમાં મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરવા યોગ્ય એટલે ઉપાદેય છે અને મનોદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરવા યોગ્ય છે. આ રીતે ઉપાદેય અને હેય અંગે ભાવના ભાવ્યા પછી જે વસ્તુઓ ખાસ પરિહરવાની છે તથા જેના અંગે યતન કરવાની ખાસ જરૂર છે, તેનો વિચાર અંગની પડિલેહણા-પ્રસંગે કરવાનો છે. તે આ રીતે : હાસ્ય, રતિ, અરતિ, પરિહરું, વળી ભય, શોક અને જુગુપ્સા પરિહરું. એટલે કે હાસ્યાદિ-પર્ક જે ચારિત્રમોહનીય કષાયપ્રકૃતિથી ઉદ્ભવે છે, તેનો ત્યાગ કરું કે જેથી મારું ચારિત્ર સર્વાશે નિર્મળ થાય. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, અને કાપોતલેશ્યા પરિહરું, કારણ કે એ ત્રણે વેશ્યાઓમાં અશુભ અધ્યવસાયોની પ્રધાનતા છે અને તેનું ફલ આધ્યાત્મિક પતન છે. રસ-ગારવ,* રિદ્ધિ-ગારવ અને સાતા-ગારવ પરિહરું, કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે. * મૂલસૂત્રમાં જો કે રિદ્ધિ-ગારવ, રસ-ગારવ અને શાતા-ગારવ એવો ક્રમ છે અને રિદ્ધિ-ગારવને પ્રથમ કહેલ છે, છતાં અહીં રસ-ગારવને પ્રથમ રાખેલ છે, તેનું કારણ એમ સમજાય છે કે આ બોલ ચિતવતી વખતે રસ-ગારવ એ પદ મુખ ઉપર બોલવાનું છે અને તેમાં રસ-ગારવનો ત્યાગ મુખ્ય છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેની સાથે માયા-શલ્ય, નિયાણ-શલ્ય અને મિથ્યાત્વશલ્ય પણ પરિહરું, કારણ કે તે ધર્મકરણીના અમૂલ્ય ફલનો નાશ કરનાર છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું છું કે ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું કે જે અનુક્રમે રાગ અને દ્વેષનાં સ્વરૂપો છે; અને સામાયિકની સાધનાને સફળ બનાવનારી મૈત્રી ભાવનાનો બને તેટલો અમલ કરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છયે કાયના જીવોની યતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તી-રૂપી સાધુતાનું જે પ્રતીક મેં હાથમાં લીધું છે, તે સફળ થયું ગણાય. મુહપત્તીની તથા અંગની પડિલેહણા કરતી વખતે આ બોલો નીચે પ્રમાણે બોલવા ઘટે છે : મુહપત્તિીની પડિલેહણ વખતે વિચારવા યોગ્ય બોલો ? (૧) પ્રથમ ઊભડક બેસો, બે હાથ બે પગ વચ્ચે રાખો, મુહપત્તીની ઘડી ઉકેલો, બંને હાથથી બને છેડા પકડો અને મુહપત્તીની સામે દૃષ્ટિ રાખો. પછી મનમાં બોલો કે (નીચે કાળા અક્ષરો આપ્યા છે તે મનમાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.) સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દઉં ૧. સૂત્ર—આ બોલતી વખતે મુહપત્તીની એક બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે તેની એક બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે. ૨. અર્થ, તત્ત્વ કરી સદહું–આ બોલતી વખતે મુહપત્તીની ડાબા હાથ ઉપર મૂકી ડાબે હાથે પકડેલો છેડો જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલો છેડો ડાબા હાથે પકડી મુહપત્તીનો બીજો ભાગ ફરી સામે લાવવામાં આવે છે. સૂત્ર તથા અર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય-સ્વરૂપ સમજું અને તેની પ્રતીતિ કરી તેના પર શ્રદ્ધા કરું. (આ વખતે મુહપત્તીની બીજી બાજુની પ્રતિલેખના થાય છે.) એટલે કે મુહપત્તીની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે. ૩. પછી મુહપત્તીનો ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો. Page #635 -------------------------------------------------------------------------- ________________ મુહપતી-પડિલેહણનો વિધિ ૦૫૫૩ તે વખતે મનમાં ધીમેથી બોલો કે સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું. [દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.] ૪. પછી ડાબા હાથ પર મુહપત્તી મૂકી પાસું ફેરવી જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો, તે વખતે મનમાં બોલો કે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું [ત્રણ પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.] ૫. મુહપત્તીનો મધ્ય ભાગ ડાબા હાથ પર નાખી, વચલી ઘડી પકડી બેવડી કરો. [અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે.] ૬. પછી જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવીને ખંખેરવી. (આ ક્રિયાને અખોડા* પખોડા કહે છે.) ૭. પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટર્પે કોણી સુધી લાવો અને દરેક વખતે બોલો કે સુદેવ, સુગુરુ સુધર્મ આદરું. સુિદેવ, સુગુરુ અને સુધર્મ વિશેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઇચ્છા છે, તેથી મુહપત્તીને આંગળીઓના અગ્ર ભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપ્પ મુહપત્તી લગભગ આંગળીના મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે સુદેવ બોલવું જોઈએ. પછી બીજા ટપ્પ મુહપત્તીને હથેલીના મધ્ય ભાગ સુધી લાવવી જોઈએ અને તે વખતે સુગુરુ બોલવું જોઈએ અને ત્રીજા ટપ્પ મુહપત્તીને કોણી સુધી લાવવી જોઈએ અને તે વખતે સુધર્મ આદરું એટલા શબ્દો બોલવા જોઈએ. * અખોડા એટલે (સં.) આસ્ફોટક અને પખોડા એટલે (સં.) પ્રસ્ફોટક આસ્ફોટક એટલે ઝાટકવા અથવા ખંખેરવાની ક્રિયા અને પ્રસ્ફોટક એટલે વારંવાર ઝાટકવા અથવા ખંખેરવાની ક્રિયા. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૮. હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તીને ત્રણ ટપ્પુ કોણીથી આંગળીના ટેરવા સુધી લઈ જાઓ અને કંઈક કાઢી નાખતા હો તે રીતે બોલો કે કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું [આ એક જાતનો પ્રમાર્જન વિધિ હોવાથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે. ૯. એ જ રીતે ત્રણ ટપ્પુ હથેલીથી કોણી સુધી મુહપત્તી અધર રાખી અંદર લો અને બોલો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું [આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને ન્યાસ કરવામાં આવે છે.] ૧૦. હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપ્પુ કોણીથી હાથની આંગળી સુધી મુહપત્તી લઈ જાઓ અને બોલો કે-જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના, ચારિત્ર-વિરાધના પરિહરું [આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન ક૨વામાં આવે છે.] ૧૧. હવે મુહપત્તીને ત્રણ ટપ્પુ અંદર લો અને બોલો કે મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. [આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને ન્યાસ કરવામાં આવે છે.] ૧૨, હવે ત્રણ ટપ્પુ મુહપત્તીને કોણીથી હાથની આંગળી સુધી લઈ જાઓ અને બોલો કે મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું [આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.] Page #637 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તી-પડિલેહણનો વિધિ૦૫૫૫ શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ [આ બોલોમાં અભ્યતર પ્રમાર્જના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.] ૧. હવે આંગળામાં ભરાવેલી મુહપત્તી પ્રદક્ષિણાકારે એટલે ડાબા હાથની ઉપર, બન્ને બાજુ તથા નીચે એમ ત્રણ વાર પ્રમાઊં અને બોલો કે હાસ્ય, રતિ, અરતિ પરિહરું ૨. એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તી રાખી, જમણા હાથે, પ્રદક્ષિણાકારે, વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને મનમાં બોલો કે ભય, શોક, દુગંછા પરિહરું ૩. પછી આંતરામાંથી મુહપત્તી કાઢી લઈ, બેવડી ને બેવડી મુહપત્તીના બને છેડા બનેય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણીડાબી બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા, કાપોત-લેશ્યા પરિહરું ૪. પછી વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર ત્રણવાર પ્રમાર્જન કરો અને મનમાં બોલો કે રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું ૫. એમ જ વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરો અને અનુક્રમે મનમાં બોલો કે માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું ૬. હવે મુહપત્તી બન્ને હાથમાં પહોળી પકડી જમણા ખભા અને કાખ ઉપર પ્રમાઊં અને બોલો કે ક્રોધ, માન પરિહરું ૭. મુહપત્તી એમ ને એમ ડાબા હાથમાં રાખી, ડાબા ખભા અને કાખ ઉપર પ્રમાર્જના કરો અને બોલો કે Page #638 -------------------------------------------------------------------------- ________________ પપ૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ માયા, લોભ પરિહરું ૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલો કે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું ૯. એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરો અને બોલો કેવાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું સૂચના (૧) મુહપત્તીનું પડિલેહણ વાસ્તવિક રીતે અનુભવી પાસેથી શીખવાનું છે. અહીં તો માત્ર દિગ્ગદર્શન કરાવ્યું છે. (૨) નિયમ આઠમામાં જમણો પગ જણાવ્યો છે ત્યાં ડાબો પગ અને નિયમ નવમામાં ડાબો પગ જણાવ્યો છે, ત્યાં જમણો પગ તેવો વિધિભેદ બીજા ગ્રંથમાં માલુમ પડે છે. (૩) સાધ્વીજીને છાતીની ૩ અને ખભા તથા કાખની ૪ પ્રમાર્જના મળીને કુલ ૭ ન હોય અને બાકીની ૧૮ હોય. સ્ત્રીઓને મસ્તકની ત્રણ પણ ન હોય, એટલે કુલ ૧૫ હોય. મુહપત્તી-પડિલેહણના આ વિધિનો સામાયિક કરતી વખતે તથા પારતી વખતે બરાબર ઉપયોગ થાય, તે અત્યંત ઇચ્છવા યોગ્ય છે. ચૈત્યવંદનનો વિધિ આ ક્રિયા જિનબિંબ કે તેની સ્થાપના સમક્ષ કરવાની છે. પ્રણિપાત ખમા. પ્રણિ.ની ક્રિયા ત્રણ વાર કરવી. (૧) Page #639 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનનો વિધિ૭૫૫૭ ક્રિયાનો આદેશ માગવો (૨) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું એ શબ્દો વડે ચૈત્યવંદનનો આદેશ માગવો. આદેશ-સ્વીકાર (૩) ઇચ્છે પદ બોલીને આદેશનો સ્વીકાર કરવો. આસન (૪) પછી જમણો ઢીંચણ નીચે સ્થાપી ડાબો ઢીંચણ ઊભો રાખવો. આ નીચેની સ્તુતિ ચૈત્યવંદન કરતી વખતે શરૂઆતમાં બોલાય છે. सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो । दुरिततिमिरभानुः कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः सर्वसंपत्तिहेतुः । स भवतु सततं वः श्रेयसे शांतिनाथः ॥ પૂર્વાચાર્યકૃત સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, મરાઠી આદિ કોઈ પણ ચૈત્યવંદન બોલવું. સકલતીર્થ-વંદન (૬) પછી નિત્ય-વંદણ સુત્તજિ કિંચિ સૂત્ર)નો પાઠ બોલવો. અહંદ્રવંદના (૭) પછી સજ્જત્થય સુત્ત(નમો યૂ ર્ણ સૂત્ર)નો પાઠ યોગમુદ્રાએ બોલવો. સર્વચૈત્યવદના (૮) પછી સવચેઈય-વંદણ સુત્ત(જાવંતિ ચેઈઆઈ સૂર)નો પાઠ મુક્તાશુક્તિમુદ્રાએ બોલવો અને ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી. સર્વસાધુ-વંદના (૯) પછી સવ્વસાહૂ-વંદણ સુi (જાવંત કે વિ સાહૂસૂત્ર)નો પાઠ મુક્તાશુક્તિમુદ્રાએ બોલવો. Page #640 -------------------------------------------------------------------------- ________________ પપ૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સ્તવન (૧૦) પછી નમોડર્ધ-સૂત્રનો પાઠ બોલવો, જે સ્તવનનું મંગલાચરણ છે. (૧૧) પછી ઉવસગ્ગહર-થોર (ઉવસગ્ગહર સૂત્ર) અથવા કોઈ સુંદર રચનાવાળું સ્તવન મધુર સ્વરથી ભાવ-પૂર્વક ગાવું. પ્રણિધાન (૧૨) પછી પણિહાણસુત્ત(જય વયરાય સૂત્ર)નો પાઠ મુક્તાશુક્તિ મુદ્રાએ બોલવો. આ પાઠમાં આભવમખંડા પદ પછી યોગમુદ્રા કરવી. (સ્ત્રીવર્ગે મુક્તાશુક્તિમુદ્રા રચવી નહીં.) કાયોત્સર્ગ (૧૩) (અ) પછી ઊભા થઈને ચેઈથય સુત્ત(અરિહંત ચેઈઆણં સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. (આ) પછી કાઉસ્સગ્ય સુત્ત(અન્નત્થ સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. (ઈ) પછી એક નમસ્કાર મંત્રનો કાયોત્સર્ગ કરવો. (ઈ) કાયોત્સર્ગ પૂરો થયે નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો. (ઉ) પછી નમોડતું સૂત્રનો પાઠ બોલવો. (ઊ) પછી અધિકૃત જિન-સ્તુતિ કોઈ પણ જિન સ્તુતિની એક ગાથા બોલવી. ચૈત્યવંદન વિધિ જેઓ સાથે કરનારા હોય તેમણે થોઈ સાંભળીને કાયોત્સર્ગ નમો અરિહંતાઈ પદ પ્રકટ બોલીને પાળવો.) અંતિમ પ્રણિપાત (૧૪) ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને પ્રત્યાખ્યાન લેવું હોય તો તે ઉચ્ચારવું. Page #641 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ ૦ ૫૫૯ [૭] ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ કોઈ પણ ધર્માનુષ્ઠાન ગુરુ અગર દેવને વંદન કરી તેમની આજ્ઞાપૂર્વક કરવું જોઈએ, એ હેતુથી પ્રથમ ત્રણ ખમાસમણ પ્રણિતની ક્રિયા કરવામાં આવે છે અને ચૈત્યવંદન કરવાનો આદેશ માગવામાં આવે છે. એ આદેશ મળ્યાનો સ્વીકાર કરીને ચૈત્યવંદનનો પ્રારંભ કરવામાં આવે છે. ધર્માનુષ્ઠાનનો પ્રારંભ મંગલાચરણથી થવો જોઈએ, એટલે પ્રથમ સકલકુશલવલ્લી એ સ્તુતિ બોલીને પછી તીર્થકર ભગવંતોના સ્તુતિવર્ણનરૂપ ઐચ્છિક ચૈત્યવંદન બોલવામાં આવે છે. આ ઐચ્છિક ચૈત્યવંદનને લીધે અનુષ્ઠાતા વિવિધ ભાવ વડે ચૈત્યવંદન કરી શકે છે. આવા કોઈ પણ ચૈત્યવંદનની પૂર્ણાહુતિ જે કિંચિ નામતિë એ ગાથાથી કરવામાં આવે છે, કારણ કે તેનાથી ત્રિલોકમાં રહેલા સકલ તીર્થોને વંદના થાય છે-સમસ્ત વિશ્વમાં રહેલી ચૈત્ય અને તીર્થ સંસ્થા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. ત્યાર પછી સક્કWયસુત્ત (નમો સૂત્ર)નો પાઠ યોગમુદ્રાથી બોલવામાં આવે છે, તેનો હેતુ અહંતોના ઉત્કૃષ્ટ ગુણોની આરાધના છે. બીજા શબ્દોમાં કહીએ તો એમાં ગાથા દ્વારા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન તીર્થકરોને વંદન કરવામાં આવે છે, જેથી આરાધ્ય તરીકેની એ પદની મહત્તા હૃદયમાં સ્થિર થાય છે. યોગમુદ્રાનો હેતુ જિનેશ્વરોના એ ગુણમાં તલ્લીનતા અનુભવવાનો છે. ત્યારપછી સવ્વચેઈયવંદણ સુત્ત(જાવંતિ ચેઈઆઈ સૂત્રોનો પાઠ સર્વ ચૈત્યોની પૂજયતાને મનમાં અંકિત કરે છે તથા ખમાસમણપ્રણિપાતની ક્રિયા અને સવ્વસાહૂવંદણ સુત્ત(જાવંત કે વિ સાહૂ સૂત્ર)નો પાઠ જગતભરમાં ચારિત્રની સુવાસ ફેલાવી રહેલા સાધુ મુનિરાજો પ્રત્યેના પૂજ્યભાવની અભિવ્યક્તિ કરે છે. ચૈત્યવંદનના અધિકારે આ સાધુ-વંદના કેમ ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જુદી જુદી ભૂમિકામાં રહીને આત્મવિકાસની સાધના કરી રહેલા એ સંત પુરુષો ચૈત્યવંદનરૂપી શ્રદ્ધાયોગ કે ભક્તિયોગની ભાવનાને દઢ કરવામાં નિમિત્તભૂત છે. આટલી વિધિ પછી નમોડહંત સૂત્રના મંગલાચરણપૂર્વક સ્તવન Page #642 -------------------------------------------------------------------------- ________________ પ૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બોલવામાં આવે છે. અનુષ્ઠાતાએ અહીં હૃદયના તારને ઝણઝણાવવાના હોય છે, કારણ કે પોપટના રામની જેમ માત્ર મુખેથી ઉચ્ચાર કરી જવાનો અર્થ વિશેષ નથી. ભગવભજનની ઇચ્છા, પ્રવૃત્તિ અને તલ્લીનતા એ ત્રણેય મંગલકારી છે. સ્તવન એ ચૈત્યવંદનનું હૃદય છે, ચૈત્યવંદનનો પ્રાણ છે, તેથી એ ગાતી વખતે ભાવનાનાં પૂર હેલે ચડવાં જ જોઈએ. તેમાં કાવ્યકલાને સ્થાન છે, સંગીતકલાને અવકાશ છે અને અભિનયકલાને જરૂર મોકળો માર્ગ છે; પણ શરત એક જ કે તે બધાં અર્વઉપાસનાની તલ્લીનતામાંથી ઉભવવાં જોઈએ. ત્યારપછી પણિહાણ સુત્ત(જય વિયરાય)ના પાઠ દ્વારા હૃદયની શુભ ભાવનાઓને દઢ કરવામાં આવે છે. અને છેવટે ચેઈયવંદણ સુત્ત (અરિહંતચેઈઆણે સૂત્ર) દ્વારા અહંત-ચૈત્યોનું આલંબન સ્વીકારીને કાયોત્સર્ગ કરવામાં આવે છે. ચૈત્યવંદનની આખરી સિદ્ધિ કાયોત્સર્ગ અને ધ્યાન દ્વારા જ છે, તે બતાવવા તેનો ક્રમ છેલ્લો રાખેલો છે. એ કાયોત્સર્ગ શ્રદ્ધા, મેઘા, વૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા-પૂર્વક કરવાનો છે, એ વાતનું સૂચન સૂત્રના મૂલપાઠમાં જ કરેલું છે. આ કાયોત્સર્ગ-ધ્યાનની પૂર્ણાહુતિ નમુક્કાર(નમસ્કાર મંત્રીના પ્રથમ પદના ઉચ્ચાર વડે કરવામાં આવે છે અને ચૈત્યવંદનની પૂર્ણાહુતિ અંત્ય મંગલરૂપ અધિકૃત જિન-સ્તુતિ કે કોઈ પણ જિનેશ્વરની સ્તુતિની પ્રથમ કે બીજી ગાથા બોલીને, ખમાસમણની વંદના-પૂર્વક ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરવામાં આવે છે. હવે જો કંઈ પ્રત્યાખ્યાન લેવું હોય તો દેવ સમક્ષ ઉચ્ચરવું. - શ્રી જિનેશ્વર ભગવંત સન્મુખ ચૈત્યવંદન તથા પૂજા વગેરે સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિ-આશાતના થઈ હોય તેને અંગે મિથ્યા દુષ્કૃત (મિચ્છા મિ દુ૬િ) એ પદ બોલવું જોઈએ. કારણ કે વિધિપૂર્વક કરેલું દેવપૂજાદિ કોઈ પણ અનુષ્ઠાન પૂર્ણ ફળ આપે છે, અને અવિધિએ કરેલું અનુષ્ઠાન અલ્પ ફળને આપે છે તથા અવિધિરૂપ અતિચારથી ઊલટું દુઃખનું કારણ બનવાનો પણ સંભવ છે, માટે જ અવિધિએ ચૈત્યવંદન કરનારને શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત જણાવ્યું છે. ત્યાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે : Page #643 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પરિભાષા ૭ ૫૬૧ अविहिए चेइआइं वंदिज्जा तस्स णं पायच्छित्तं વ-इसिज्जा, जओ अविहीए चेइआणं, वंदमाणो अन्नेसिं असद्धं जणेड़ इह काऊणं त्ति || ભાવાર્થ :- અવિધિથી ચૈત્યોને વાંદે તેને પ્રાયશ્ચિત્ત આપવું, કારણ કે અવિધિ કરનારો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. -(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૩૯૭) શ્રી જિનેશ્વરના ગુણોનું વારંવાર રટણ કરવાથી તેની પ્રાપ્તિ માટે ઉત્સાહ વધે છે, ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે અને તે માટે જોઈતું પુરુષાર્થનું બળ એકત્ર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રાવકે જઘન્યથી (ઓછામાં ઓછી) ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) જિન પૂજાને અંતે ત્રણ વાર ચૈત્યવંદના કરવાની કહી છે. (સવાર, સાંજ ધૂપ આદિ અગ્રપૂજા અને બપોરે અષ્ટ પ્રકારી અંગપૂજા કરવાની હોય છે.) -ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૩૭૪ [૮] પૂજાની પરિભાષા જિન-પૂજા અને ચૈત્યવંદન અથવા દેવવંદનનો વિધિ કરવામાં જે પરિભાષાનો ઉપયોગ થાય છે, તેની ટૂંક માહિતી નીચે મુજબ છે : અભિગમ ૧ શ્રી તીર્થંકરદેવને વંદન કરવા માટે ચૈત્યમાં પ્રવેશ કરવું તે અભિગમ. તે વખતે નીચેના નિયમો પાળવા જોઈએ ઃ (૧) સચિત્તદ્રવ્ય પાસે ન રાખવું. પુષ્પાદિ શરીરે ધારણ કરેલાં હોય તે ઉતારી નાંખવાં, (૨) અચિત્ત વસ્તુની અનુવર્જના આભૂષણ વગેરે પહેરી રાખવાં. અને શસ્ત્ર લાકડી, છરી, ચપ્પુ, છત્રી, આદિ સાથે હોય તો બહાર મૂકવાં, (૩) મનને એકાગ્ર કરવું. (૪) ઉત્તરાસંગ રાખવું. પ્ર.-૧-૩૬ Page #644 -------------------------------------------------------------------------- ________________ પદ૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ (પ) જિનેશ્વર પ્રભુનું દર્શન થતાં જ બે હાથ વડે અંજલિ કરવી. રાજાએ રાજચિહ્નો, અસ્ત્ર, શસ્ત્ર, તલવાર, છત્ર, પગરખાં, મુગટ અને ચામરનો ત્યાગ કરવો. અવગ્રહ (૨) પ્રતિમા અને ઉપાસક વચ્ચેનું અંતર તે અવગ્રહ. તેવો અવગ્રહ ઓછામાં ઓછો નવ હાથ અને વધારેમાં વધારે ૬૦ હાથ રાખવો. બાકીનો મધ્યમ સમજવો. મંદિર જ નાનું હોય તો વળી હાથ દૂર પણ બેસી શકાય. અવસ્થા (૩) તીર્થંકર પ્રભુની જુદી જુદી જીવન-અવસ્થા. તે ત્રણ પ્રકારે ચિંતવવાની છે : છબસ્થાવસ્થા, કેવલી-અવસ્થા ને સિદ્ધાવસ્થા. તેમાં છમસ્થાવસ્થા- નો વિચાર ત્રણ ક્રમે કરવાનો છે. પ્રથમ જન્માવસ્થા, બીજી રાયાવસ્થા ને ત્રીજી દીક્ષાવસ્થા. પ્રભુપ્રતિમાનાં પ્રાતિહાર્યાદિ જોઈને કેવલી-અવસ્થા ચિંતવવી, તથા ધ્યાનદશા જોઈને સિદ્ધાવસ્થા ચિંતવવી. આલંબન (૪) ધ્યેયમાં ઉપયોગની એકતા કરાય તેવો ભક્તિ અંગેનો આધાર તે આલંબન. સૂત્ર શુદ્ધ બોલવું, તેનો અર્થ ચિતવવો અને તે દ્વારા થતા જ્ઞાન વડે પ્રભુપ્રતિમામાં લીન થવું. આસન (૫) ચૈત્યવંદન કરતી વખતે જે જે મુદ્રાનું વિધાન હોય એ પ્રમાણે બેસવું તે આસન છે. આશાતના (૬) આ - જ્ઞાન, દર્શન આદિ તેની શાતના-ખંડના કે અપવૅસ, તે આશાતના. તાત્પર્ય કે જે ક્રિયાઓથી જિન-મંદિરની પવિત્રતા ખંડિત થાય, પવિત્રતા ન જળવાય, તેં આશાતના. જઘન્યથી તે ૧૦ પ્રકારની. Page #645 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પરિભાષા ૦૨૬૩ છે, મધ્યમથી તે ૪૨ પ્રકારની છે અને ઉત્કૃષ્ટથી તે ૮૪ પ્રકારની છે. એ આશાતનાઓને વર્જીને જિન-મંદિરમાં યોગ્ય વર્તન રાખવું જોઈએ. જિન-મંદિરમાં વર્તવાના મુખ્ય ૧૦ નિયમો ૧. પાન, સોપારી કે તાંબૂલ ચાવવું નહિ. (દાખલ થનારનું મોઢું સાફ હોવું જોઈએ.) ૨. પાણી પીવું નહિ. ૩. ભોજન કરવું નહિ. ૪. મોજડી-પગરખાં પહેરીને જવું નહિ. ૫. કામ-ચેષ્ટા કરવી નહિ. ૬. પથારી કરવી નહિ કે સૂવું નહિ. ૭. થંક-બળખો નાખવો નહિ. ૮. લઘુ નીતિ (પેશાબ) કરવી નહિ. ૯. વડી નીતિ (મલ-ત્યાગ) કરવી નહિ. ૧૦. કોઈ પણ પ્રકારનો જુગાર રમવો નહિ. આમાં બીજા ૩૨ નિયમો ઉમેરતાં કુલ ૪૨ નિયમો બને છે. તે નીચે મુજબ :૧૧. કોઈ જૂગટું રમતું હોય તો તેની કોઈ પણ પ્રકારની અનુમોદના કરવી નહિ. ૧૨. પલાંઠી વાળીને બેસવું નહિ. ૧૩. પગ લાંબા કરીને બેસવું નહિ. ૧૪. પરસ્પર વાદ-વિવાદ કરવો નહિ. ૧૫. કોઈની મશ્કરી કરવી નહિ. ૧૬. કોઈ પ્રકારનું અભિમાન કરવું નહિ. ૧૭. ઊંચું આસન માંડીને બેસવું નહિ. ૧૮. કેશ ઓળવા નહિ. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૧૯. પોતાના માથે છત્ર રાખવું નહિ. ૨૦. પોતાની સાથે ખડ્ગ રાખવું નહિ. ૨૧. પોતાના માથે મુગટ રાખવો નહિ. ૨૨. પોતાના ઉપર ચામર વીંઝાવવો નહિ. ૨૩. સંઘ કે અન્યની સાથે તકરારના કારણે ત્યાં લાંઘવા બેસવું નહિ. ૨૪. હાંસી-ઠઠ્ઠા કરવાં નહિ. ૨૫. લંપટ સ્ત્રી, પુરુષ કે વેશ્યાની દલાલી કરનાર પુરુષને ત્યાં બોલાવવો નહિ, કદાચ ત્યાં આવેલો દેખાય તો તેની સાથે કાંઈ પણ વાત કરવી નહિ. ૨૬. મુખ-કોશ વિના પૂજા કરવી નહિ. ૨૭. શરીર મિલન રાખીને અર્થાત્ સ્નાન કર્યા વિના મૂર્તિને અડવું નહિ. ૨૮. મલિન વસ્ત્રો (અશુચિવાળાં) પહેરીને મૂર્તિને અડવું નહિ. ૨૯. અવિધિથી પૂજા કરવી નહિ. ૩૦. મનને ભટકતું રાખીને પૂજા કરવી નહિ. ૩૧. સચિત્ત દ્રવ્ય અંદર લાવવું નહિ, તે બહાર મૂકવું. (જે પુષ્પ, ફલ વગેરે ચડાવવાનાં હોય તે જ અંદર લઈ જઈ શકાય.) ૩૨. ઉત્તરાસંગ વિના પૂજા કરવી નહિ. ૩૩. ભક્તિભાવથી અંજલિ કરવી. ૩૪. પૂજાનાં ઉપકરણો શુદ્ધ રાખવાં. ૩૫. પુષ્પો વગેરે હીન વાપરવાં નહિ. ૩૬. જિન-મૂર્તિનો અનાદર કરવો નહિ. ૩૭. જિનેશ્વર પ્રત્યે શત્રુભાવે વર્તનારને વારવો. ૩૮. ચૈત્ય-દ્રવ્ય ખાવું નહિ. ૩૯. વિનાશ પામતા ચૈત્ય-દ્રવ્યની ઉપેક્ષા કરવી નહિ. Page #647 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પરિભાષા ૦૨૬૫ ૪૦. છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી નહિ. ૪૧. દેવ-દ્રવ્ય ખાનાર સાથે વ્યાપાર કે મૈત્રી રાખવાં નહિ. ૪૨. દેવ-દ્રવ્ય ખાનારને આગેવાન તરીકે ચૂંટવો નહિ કે તેને મત આપવો નહિ. જિન-મંદિરમાં વર્જવાની ૮૪ આશાતનાનાં નામો નીચે મુજબ છે : ૧. બળખા આદિ નાખવાં. ૨. જૂગટું રમવું. ૩. કલહ કરવો. ૪. ધનુર્વેદનો અભ્યાસ કરવો. ૫. કોગળા નાખવા. ૬. પાન-સોપારી ખાવાં. ૭. પાન આદિના કુચા નાખવા. ૮, ગાળો દેવી. ૯. ઝાડે કે પેશાબ જવું. ૧૦. નાહવું. ૧૧. વાળ ઓળવા. ૧૨. નખ કાઢવા. ૧૩. લોહી, માંસ વગેરે નાખવું. ૧૪. શેકેલાં ધાન્ય વગેરે ખાવાં. ૧૫. ચામડી વગેરે નાખવું. ૧૬. ઓસડ ખાઈ ઊલટી કરવી. ૧૭. ઊલટી કરવી. ૧૮. દાતણ કરવું. ૧૯. આરામ કરવો, પગ ચંપાવવા વગેરે. Page #648 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૨૦. બકરી, ભેંસ, ગાય, ઘોડા, હાથી બાંધવા. ૨૧-૨૭ દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા આદિ સર્વનો મેલ નાખવો. ૨૮. સૂવું. ૨૯. મંત્ર, ભૂત, રાજા વગેરેનો વિચાર કરવો. ૩૦. વાદ-વિવાદ કરવો. ૩૧. નામાં-લેખાં કરવાં. ૩૨. ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩. પોતાનો દ્રવ્ય-ભંડાર ત્યાં સ્થાપવો. ૩૪. પગ ઉપર પગ ચડાવી બેસવું. ૩૫. છાણાં થાપવાં. ૩૬. કપડાં સૂકવવાં. ૩૭. દાળ વગેરે ઉગાડવું. ૩૮. પાપડ વણવા. ૩૯. સેવ વણવી, વડી મૂકવી વગેરે. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ જવું. ૪૧. દિલગીરીથી-શોકથી રડવું. ૪૨. વિકથા કરવી. ૪૩. બાણ, તલવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. ૪૪. ગાય, ભેંસ રાખવાં. ૪૫. તાપણી તાપવી. ૪૬. અનાદિ રાંધવું. ૪૭. નાણું પારખવું. ૪૮. નિસાહિ કહ્યા વિના દેરાસરમાં જવું. Page #649 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પરિભાષા ૦૫૬૭ ૪૯-૫૨. છત્ર, પગરખાં, હથિયાર-ચામર સાથે પ્રવેશ કરવો. પ૩. મનને ચંચલ રાખવું. પ૪. તેલ વગેરે શરીરે ચોપડવું. ૫૫. સચિત્ત પુષ્પ-ફલાદિક બહાર ન મૂકવાં. પ૬. હાર, વીંટી, કપડાં વગેરે બહાર મૂકી શોભા વિનાના થઈ દેરાસરમાં દાખલ થવું. પ૭. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮. ઉત્તરાસંગ ન રાખવું. પ૯. મસ્તકે મુગટ ધરવો. ૬૦. મુખ, પાઘડી આદિ પર બુકાનું હોય તે ન છોડવું. ૬૧. ફૂલના હાર-તોરા માથેથી મૂકી ન દેવા. ૬૨. શરત બકવી. ૬૩. ગેડીદડે રમવું. ૬૪. પરોણા આદિને જુહાર કરવો. ૬૫. ભાંડ-ભવૈયાની રમત કરવી. ૬૬. કોઈને હુંકારે બોલાવવો. ૬૭. લેવા-દેવા આશ્રયી ધરણું માંડવું-લાંઘણ કરવી. ૬૮. રણ-સંગ્રામ કરવો. ૬૯. માથાના વાળ જુદા કરવા કે માથું ખણવું. ૭૦. પલાંઠી વાળીને બેસવું. ૭૧. ચાખડીએ ચડવું. ૭૨. પગ પસારીને બેસવું. ૭૩. પિપૂડી કે સિસોટી બજાવવી. (ઇશારા વગેરે માટે.) ૭૪. પગનો મેલ કાઢવો. ૭૫. કપડાં ઝાટકવા, ૭૬. માંકડ, જૂ આદિ વીણીને નાખવાં. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૭૭. મૈથુન-ક્રીડા કરવી. ૭૮. જમણ કરવું. ૭૯. વેપાર (લેવું, દેવું, વેચવું) કરવો. ૮૦. વૈદું કરવું. ૮૧. પથારી, ખાટલો ખંખેરવો. ૮૨. ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો. ૮૩. મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ૮૪. ચોમાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને માટે પાણીનાં પાત્ર રાખવાં. ઉપાસક (૭) સમ્યગ્ આરાધના કરે તે ઉપાસક. કાયોત્સર્ગ (૮) શારીરિક વ્યાપારો છોડી, મૌન તથા મનને ધ્યાનમાં જોડી, દેહના મમત્વનો ત્યાગ કરાય તો તે કાયોત્સર્ગ છે. ચૈત્યવંદન (૯) ભાવપૂજાના પ્રારંભમાં જિનેશ્વરના અસાધારણ ગુણોનું ઉત્કીર્તન કરે તેવું કોઈ પણ કાવ્ય. એ કાવ્યો માટે હાલ ચૈત્યવંદન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દૃષ્ટિ-વર્જન (૧૦) દેવ-દર્શન, દેવ-પૂજા કે ચૈત્યવંદન કરતી વખતે દૃષ્ટિ પ્રભુની સામે જ રાખવી, પણ બાકીની ત્રણ બાજુએ જવા દેવી નહિ, તે દૃષ્ટિવર્જન વિવેક કહેવાય. દિશા (૧૧) પુરુષે પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીએ પ્રભુની ડાબી બાજુએ ઊભા રહીને વંદન, પૂજન, સ્તુતિ વગેરે કરવાં, તે દિશાનો વિવેક કહેવાય. Page #651 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પરિભાષા પ૬૯ નિસીહિ (૧૨) પાપકર્મોનો નિષેધ તે નિશીહિ. તેનો ક્રમ એવો છે કે પહેલી નિસહિ દેરાસરના દરવાજામાં પેસતાં બોલવી, એટલે ત્યારથી ઘર-વ્યવહારસંબંધી બધી વાતનો નિષેધ સમજવો, બીજી નિસીહ પૂજા માટે ગભારામાં પેસતાં બોલવી, એટલે ત્યારથી મંદિરની મરામત, બીજી વ્યવસ્થા વગેરેના વિચારો તજીને માત્ર પ્રભુ-પૂજામાં જ લક્ષ રાખવું. ત્રીજી નિસીહિ ચૈત્યવંદનની શરૂઆતમાં બોલવી, એટલે સઘળી દ્રક્રિયાઓનો ત્યાગ કરી ભાવક્રિયામાં મગ્ન બનવું. પૂજા (૧૩) પૂજન કરવું તે પૂજા. તે ત્રણ પ્રકારે થાય છે : અંગ પૂજા, અગ્ર-પૂજા ને ભાવ-પૂજા. તે બાહ્ય, અભ્યતર શુદ્ધિપૂર્વક થાય. પ્રણામ (૧૪) પ્રણામ ત્રણ પ્રકારના છે : (૧) અંજલિ-બદ્ધ બે હાથ જોડી અંજલિ કરી પ્રણામ કરવો. (૨) અર્ધવનત-કેડથી નમીને હાથ વડે ભૂમિનો સ્પર્શ કરીને પ્રણામ કરવો. (૩) પંચાંગ-બે જાન, બે હાથ અને માથું પાંચ અંગ જમીનને સ્પર્શે તેવી રીતે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરી પ્રણામ કરવો. પ્રણિધાન-ત્રિક (૧૫) (૧) સવ્વચેઈયવંદણ-સુત્ત (જાવંતિ ચેઈઆઈ સૂત્ર) ચૈત્યવંદન રૂપ. (૨) સવ્વસાહૂવંદણ-સુત્ત (જાવંત કે વિ સાહૂ સૂત્ર)-ગુરુવંદનરૂપ. (૩) પણિહાણ-સુત્ત (જય વીયરાય સૂત્ર)-ધ્યેયની વિશિષ્ટ એકાગ્રતા તથા પ્રાર્થનારૂપ. પ્રણિપાત (૧૬) થોભવંદણ સુત્ત (ખમાસમણ સૂત્ર) બોલીને પંચાંગપ્રણિપાતની ક્રિયા કરવી તે. પ્રદક્ષિણા (૧૭) પ્રભુની જમણી બાજુથી અર્થાત પોતાના ડાબા હાથ તરફથી ફરવાનું Page #652 -------------------------------------------------------------------------- ________________ પ૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શરૂ કરીને પાછા મૂળ ઠેકાણે આવી જવું તે પ્રદક્ષિણા કહેવાય છે. ગર્ભાગાર તેમ જ ચૈત્યની આસપાસ ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. પ્રમાર્જન (૧૮) ચરવલા વડે કે ખેસના છેડા વડે બેસવાની જગા જયણાપૂર્વક શુદ્ધ કરવી તે પ્રમાર્જન. તે ક્રિયા ત્રણ વાર કરવાથી બરાબર થઈ ગણાય છે. મુદ્રા (૧૯) અમુક પ્રકારનો અંગ-વિન્યાસ કરવો, તે મુદ્રા કહેવાય છે. યૌગિક પ્રક્રિયામાં તેને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયેલું છે. ચૈત્યવંદનની ક્રિયા પણ એક પ્રકારની યૌગિક ક્રિયા હોઈને તેમાં મુદ્રાનો વિવેક કરવામાં આવ્યો છે. એમાં કુલ ત્રણ પ્રકારની મુદ્રાનો ઉપયોગ થાય છે : (૧) યોગ-મુદ્રા-બે હાથની દશે આંગળીઓ માંહોમાંહે મેળવી કમળના ડોડાના આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે. આ મુદ્રાએ પ્રણિપાતસૂત્ર દંડક (નમોઘુર્ણ સૂત્ર) ઉચ્ચરાય છે અને સ્તવનાદિ કરાય છે. (૨) જિન-મુદ્રા અથવા કાયોત્સર્ગ મુદ્રા-જિન ભગવાન કાયોત્સર્ગ કરતી વખતે જે રીતે ઊભા રહે છે તે રીતે ઊભા રહેવું, તેનું નામ જિન-મુદ્રા અથવા કાયોત્સર્ગ મુદ્રા. તે ધ્યાન ધરતી વખતે બે પગની વચ્ચે આગળથી ચાર આંગળ અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખવાનું હોય છે, તથા હાથ ઈશુદંડ એટલે શેરડીના સાંઠા માફક સીધા રાખવાના હોય છે. અરિહંત-ચેઈઆણું સૂત્ર આ મુદ્રાથી બોલાય છે. (૩) મુક્તાશુક્તિ-મુદ્રા –બે હાથ જોડી લલાટની ઉપર જરા દૂર કે લલાટને લગાડવા તે. સવચે ઈયવંદણસુત્ત (જાવંતિ ચે ઈઆઈ સૂત્ર) સવ્વસાહૂવંદણ સુત્ત (જાવંત કે વિ સાહૂ સૂત્ર) તથા પણિહાણ સુત્ત (જય વીયરાય સૂત્ર) આ મુદ્રાથી બોલાય છે. સ્તવન (૨૦) પાંચ કે તેથી વધારે ગાથાની જિન ગુણોત્કીર્તિનરૂપ પદ્યાત્મક ભાવવાહી કૃતિ. Page #653 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટો અંગે કિંચિત્ વક્તવ્ય શ્રીજિનભદ્રણિ-ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યનો પ્રારંભ કરતાં જણાવ્યું છે કે ચરળ-ગુળ-સંપદું મયાં આવKવાણુઓનું-આવશ્યકનો અનુયોગ (વ્યાખ્યાન) ચરણ(ચારિત્ર)ના અને ગુણ(મૂલગુણ તથા ઉત્તરગુણ)ના સંપૂર્ણ સંગ્રહરૂપ છે. તાત્પર્ય કે જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતી કોઈ પણ ક્રિયા એવી નથી કે જે આવશ્યકના વિચારક્ષેત્રની બહાર રહેલી હોય. આવું સકલ-ચરણક્રિયા-કલાપરૂપ આવશ્યક અતિગંભીર અર્થવાળું અને ગહન હોય તે સ્વાભાવિક છે. તેનું પૂરેપૂરું રહસ્ય સમજવા માટે જીવનભરની સાધના જોઈએ; તો પણ શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો એ ન્યાય મુજબ સૂત્રોના વિવેચન-પ્રસંગે તેનું ગાંભીર્ય સમજાવવાનો યથાશક્તિ પ્રયત્ન કરેલો છે; પરંતુ જે વિચારણા કરવાનું તે સ્થળે શક્ય કે સંગત ન હતું, તે વિચારણા આ સ્વતંત્ર નિબંધમાં કરવામાં આવી છે અને તેને સ્વતંત્ર પરિશિષ્ટ તરીકે જોડવામાં આવી છે. આ નિબંધોમાં યૌગિક દૃષ્ટિબિંદુને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તે સકારણ છે. આપણા સમાજના ઘણા મોટા ભાગમાં એવી માન્યતા પ્રચલિત થયેલી છે કે, જૈન ધર્મમાં યોગને ખાસ સ્થાન નથી, તેથી તે પર ખાસ લક્ષ્ય આપવામાં આવતું નથી; પરંતુ તે માન્યતા વાસ્તવિક નથી, એટલું જ નહિ પણ તે આપણી મોક્ષસાધનાને મંદ પાડવામાં કારણભૂત બનેલી છે; તેથી આવશ્યક ક્રિયા સાથે યોગનો કેવો ઘનિષ્ઠ સંબંધ છે. તે બતાવવાનો અહીં નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે, પાઠકો આ દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને આ પરિશિષ્ટોનું અવલોકન કરશે અને તેમાંથી ક્ષીર-નીર ન્યાયે ક્ષીરને ગ્રહણ કરી આત્મ-હિતની સાધના કરશે. પ્રબોધ-ટીકાના દરેક ભાગમાં ક્રમશઃ બે આવશ્યકના નિબંધો આપવામાં આવ્યા છે. • Page #654 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું પડાવશ્યક [છ આવશ્યકો] आवस्सयं अवस्स-करणिज्जं धुव-निग्गहो विसोही अ । अज्झयण-छक्क-वग्गो, नाओ आराहणा-मग्गो ॥ –અનુયોગદ્વાર સૂત્ર આવશ્યક, અવશ્ય કરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, અધ્યયનપવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ (એ પર્યાય શબ્દો છે.) समणेणं सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स य, तम्हा आवस्सयं नाम ॥ –અનુયોગદ્વાર સૂત્ર જે દિવસ અને રાત્રિના અંતભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશ્યક કરવા યોગ્ય છે, તેથી તે આવશ્યક કહેવાય છે. आवस्सयस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केकं पुण, अज्झयणं कित्तइस्सामि ॥ તે નહ-[૧] સામાફડ્યું, [૨] વડીલો , [૩] વંઘર્ષ, [૪]. ડિમi, [૫] રિસો , [૬] પૃષ્યવસ્થાdi " –અનુયોગદ્વાર સૂત્ર આવશ્યકનો આ સમુદાયાથે ટૂંકમાં કહ્યો. હવે તેમાંના એક એક અધ્યયનનું હું વર્ણન કરીશ. તે આ રીતે-(૧) સામાયિક, (૨) ચઉવસત્થઓ(ચતુર્વિશતિ-સ્તવ), (૩) વંદણય (વંદનક), (૪) પડિક્રમણ (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન (કાયોત્સર્ગ) અને (૬) પચ્ચખાણ પ્રત્યાખ્યાન). आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहासावज्ज जोग-विरई, उक्कित्तण गुणवओ अ पडिवत्ती । Page #655 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક ૦૫૭૩ खलिअस्स निंदणा, वण-तिगिच्छ गुण-धारणा चेव ॥ –અનુયોગદ્વારસૂત્ર, સૂત્ર ૫૮ આવશ્યકના અર્થાધિકારો આ પ્રમાણે હોય છે. જેમ કે સામાયિકનો અર્વાધિકાર સાવદ્ય યોગની વિરતિ છે, ચતુર્વિશતિસ્તવનો અર્થાધિકાર ચોવીસ તીર્થકરોના ગુણોનું સભૂત કીર્તન છે, અથવા સભૂત ગુણોનું કીર્તન છે. વંદનકનો અર્વાધિકાર ગુણવાન એવા ગુરુનો વિનય છે, પ્રતિક્રમણનો અર્વાધિકાર સ્તુલિત આત્માની નિંદા છે, કાયોત્સર્ગનો અર્થાધિકાર મહાન્ દોષરૂપ ભાવ-વ્રણની ચિકિત્સા છે અને પ્રત્યાખ્યાનનો અર્વાધિકાર નાનાવિધ સંયમગુણની ધારણા છે. ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે : चारित्तस्स विसोही, कीरइ सामाइएण किल इहयं । सावज्जेअर-जोगाण, वज्जणा-सेवणत्तणओ ॥२॥ અહીં સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્રગુણની ખરેખર વિશુદ્ધિ કરાય છે. दसणायार-विसोही, चउवीसासंस्थएण किच्चइ य । अच्चब्भुअ-गुण-कित्तणरूवेण जिणवरिंदाणं ॥३॥ જિનેશ્વરોનાં અતિ-અદ્દભુત ગુણ-કીર્તનરૂપ ચતુર્વિશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ કરાય છે. नाणाईआ उ गुणा, तस्संपन्न-पडिवत्ति-करणाओ । वंदणएण विहिणा, कीरइ सोही उ तेसिं तु ॥४॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ગુણો છે. તેનાથી સંપન્ન ગુરુનો વિનય કરવાથી વિધિપૂર્વક-વંદન વડે તે ગુણોની શુદ્ધિ કરાય છે. खलिअस्स य तेसिं पुणो, विहिणा जं निंदणाइ पडिक्कमणं । तेण पडिक्कमणेणं, तेसि पि अ कीरए सोही ॥५॥ વળી (મૂળગુણ અને ઉત્તરગુણોમાં) ખલિત થયેલા આત્માની. તે(અલનાઓ)ની વિધિપૂર્વકની નિંદા, ગહ અને આલોચના કરવી, તે Page #656 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રતિક્રમણ કહેવાય છે. તેવા પ્રતિક્રમણ વડે તે(મૂલગુણ અને ઉત્તરગુણો)ની શુદ્ધિ કરાય છે. चरणाईयाराणं, जहक्कम वण-तिगिच्छरूवेणं । पडिक्कमणासुद्धाण, सोही तह काउसग्गेणं ॥६॥ પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની શુદ્ધિ વ્રણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ થાય છે. गण-धारणरूवेणं, पच्चक्खाणेण तव-इआरस्स । विरियायारस्स पुणो, सव्वेहि वि कीरए सोही ॥७॥ ગુણ-ધારણ રૂપ પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની તેમ જ વીર્યાચારની સર્વ પ્રકારો વડે એટલે સર્વ આવશ્યકોથી શુદ્ધિ કરાય છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું સામાયિકની સાધના [પ્રથમ-આવશ્યક] (૧) સામાયિક શું છે ? સામાયિકની સાધના કરનારે સર્વ પ્રથમ સામાયિક શું છે? તે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. તેથી પ્રથમ વિચારણા તેની કરવામાં આવે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે અને આત્મ-દર્શન એ જ સામાયિકનો અર્થ છે. ભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશમાં શ્રીપાર્શ્વનાથભગવાનના ચતુર્યામ ધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યષિ અણગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને કેટલાક પ્રશ્નો પૂક્યા હતા, તેવી નોંધ ઉપલબ્ધ થાય છે. આ પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન એવો હતો કે “જે બે મળ્યો સામારૂપ ? બે મmો ! સામાસ મદ્દે ?' હે આર્યભગવંતો ! આપનું સામાયિક શું? અને સામાયિકનો અર્થ શો ? તે વખતે એ સ્થવિરોએ જણાવ્યું હતું કે आया णे अज्जो ! सामाइए, आया णे अज्जो ! सामाइयस्स ગ; હે આર્ય ! આત્મા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે. તાત્પર્ય કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવું, તેમાં તલ્લીન થવું એ જ સામાયિક છે. વ્યવહારનયની દૃષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ સામાયિક છે. એની વિચારણા જુદી જુદી અનેક રીતે થઈ શકે છે. શાસ્ત્રકારોએ તેનું સ્વરૂપ ચાર પ્રકારનું બતાવ્યું છે : (૧) શ્રુત-સામાયિક, (૨) સમ્યક્ત-સામાયિક, (૩) દેશવિરતિ-સામાયિક અને (૪) સર્વવિરતિસામાયિક એટલે શ્રુતજ્ઞાનની શુદ્ધ સાત્ત્વિક ઉપાસના એ સામાયિક છે, તત્ત્વ પરની નિર્મળ શ્રદ્ધા એ પણ સામાયિક છે અને સંયમસંયમવાળું ચારિત્ર તથા શુદ્ધ સંયમરૂપ ચારિત્ર એ પણ સામાયિક છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૨) વિશિષ્ટ વ્રત સામાયિકની યોગ્ય સાધના થઈ શકે તે માટે શ્રાવક-ધર્મના અધિકારમાં એક વિશિષ્ટ વ્રતની યોજના કરવામાં આવી છે, જેને નવમું વ્રત, પ્રથમ શિક્ષાવ્રત કે સામાયિક-વ્રત કહેવામાં આવે છે. આ સામાયિકવ્રત જ સામાન્ય રીતે સામાયિકના નામથી ઓળખાય છે અને તેની જ વિચારણા અહીં પ્રસ્તુત છે. (૩) યૌગિક ક્રિયા આ સામાયિક-વ્રતની ક્રિયા એ કોઈ સામાન્ય સાધના નથી, પરંતુ અતિ ઉચ્ચ કોટિનું આધ્યાત્મિક અનુષ્ઠાન છે અથવા તો શુદ્ધ યૌગિક ક્રિયા છે. બહુશ્રુત વિદ્વાનોએ યોગની વ્યાખ્યા જુદી જુદી રીતે કરેલી છે. યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગવિંશિકા જેવા યોગના મનનીય ગ્રંથો રચનાર શ્રીહરિભદ્રસૂરિએ મોક્ષની સાથે જોડનારા સર્વ ધર્મ-વ્યાપારને યોગ તરીકે ઓળખાવેલ છે. मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्म-वावारो । (ચોવિંદુ ૨-૨) યોગના પરમ અભ્યાસી કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર નામના પ્રસિદ્ધ ગ્રંથમાં યોગનો પરિચય આપતાં જણાવ્યું છે કે चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञान-श्रद्धान-चारित्ररूपं रत्नत्रयं च सः ॥ (પ્ર. ૧, રત્નો. ૨૫) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં અગ્રણી મોક્ષ છે; તેની પ્રાપ્તિમાં યોગ કારણભૂત છે. તે યોગ સમ્ય-જ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રયી-સ્વરૂપ છે. યોગની જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી વિશદ સમાલોચના ઈતર દર્શનકારોએ પણ કરી છે. મહર્ષિ વેદવ્યાસ ભગવદ્ગીતામાં સમત્વને તથા કર્મ-કુશલતાને યોગ તરીકે રજૂ કરે છે. સર્વ યોગ ઉચ્ચત્તે (મ. ૨-૪૮) યોજ: મૈસુ-ૌશનમ્ (૫-૨-૧૦) યોગતત્ત્વનો સમુચિત સંગ્રહ કરનાર ભગવાન્ પતંજલિ યોગ-દર્શનમાં ચિત્તવૃત્તિઓના Page #659 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦પ૭૭ નિરોધને યોગનું નામ આપે છે. શ્ચિત્તવૃત્તિનિરોધઃ (૧-૨) (૪) સામાયિક અને યોગની અભિનતા યોગની આ વ્યાખ્યાઓ સામાયિકને બરાબર લાગુ પડે છે. કેમ કે(૧) સામાયિક-મોક્ષમાર્ગમાં જોડનારો ધર્મવ્યાપાર છે. (૨) સામાયિક-સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ કરાવનાર છે. (૩) સામાયિક-સમત્વને સાધનાર છે. (૪) સામાયિક-કુશલ અનુષ્ઠાનરૂપ છે. (૫) સામાયિક-ચિત્તની તમામ (ક્લેશોત્પાદક) વૃત્તિઓનો નિરોધ કરવાનું ઉત્તમ સાધન છે; એથી સામાયિક અને યોગ એ વાસ્તવિક રીતે અભિન્ન છે. (૫) ચાર પ્રકારની યોગ-પ્રણાલિકાઓ યોગ-પ્રણાલિકાઓ મુખ્યત્વે ચાર પ્રકારની છે : (૧) મંત્ર-યોગ, (૨) લયયોગ, (૩) રાજયોગ અને (૪) હઠયોગ. તે માટે કહ્યું છે કે योगश्चतुर्विधो मन्त्र-लय-राज-हठाभिधः । सिध्यत्यभ्यासयोगेन, सद्गुरोरुपदेशतः ॥ -બુદ્ધિસાર-પૃ. ૨૪. યોગ ચાર પ્રકારનો છે : (૧) મંત્ર, (૨) લય, (૩) રાજ અને (૪) હઠ. તે અભ્યાસના યોગથી તથા સગુરુના ઉપદેશથી સિદ્ધ થાય છે. (૬) સામાયિક રાજયોગ છે. આ ચાર વિભાગો પૈકી સામાયિકનો સમાવેશ રાજયોગપ્રણાલિકામાં થાય છે, કારણ કે તેનો હેતુ ચિત્તની ક્લેશમય અવસ્થાનો નાશ કરીને પ્રશમરૂપ ભાવ-સમાધિને પ્રાપ્ત કરવાનો છે. (૭) રાજયોગનું ક્રિયાત્મક સ્વરૂપ છે. મહર્ષિ પતંજલિએ યોગના ક્રિયાત્મક સ્વરૂપને ત્રણ વિભાગમાં પ્ર.-૧-૩૭ Page #660 -------------------------------------------------------------------------- ________________ પ૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ વિભક્ત કરેલું છે : (૧) તપ, (૨) સ્વાધ્યાય અને (૩) ઈશ્વર-પ્રણિધાન. તપ: સ્વાધ્યાયેશ્વ-પ્રાથાનાનિ ત્રિયાયો: ર- આ ત્રણ પ્રકારોમાં સામાયિકનું સ્વરૂપ સ્વાધ્યાયની મુખ્યતાવાળું છે, છતાં તેમાં તપ અને ઈશ્વરપ્રણિધાન એટલે ફલ-સંન્યાસનાં તત્ત્વો પણ યોગ્ય રીતે ગોઠવાયેલાં છે. સામાયિકમાં જે સમય જાય છે, તેમાં શારીરિક અને માનસિક એ બંને પ્રકારનું તપ હોય છે તથા તે સમભાવની સાધના અર્થે થતું હોઈને સર્વ પ્રકારનાં સાંસારિક ફળોની અભિલાષાથી રહિત હોય છે. એટલે સામાયિક એ યોગ છે-રાજયોગ છે-રાજયોગનું ક્રિયાત્મક સ્વરૂપ છે. (૮) સાધ્ય, સાધક અને સાધના કોઈ પણ ક્રિયાની સિદ્ધિનો આધાર સાથે, સાધક અને સાધનાની યોગ્યતા અથવા શુદ્ધિ પર રહેલો છે. જો સાધ્ય યોગ્ય ન હોય તો તે માટે સાધના કરવાની જરૂર રહેતી નથી. જો સાધક યોગ્ય ન હોય તો તે સાધના કરી શકતો નથી, અને જો સાધના યોગ્ય ન હોય તો તેથી સિદ્ધિ થતી નથી. એટલે કાર્ય-સિદ્ધિ માટે સાધ્ય, સાધક અને સાધના એ ત્રણેની યોગ્યતા (વિશુદ્ધિ) જરૂરી છે. (૯) સામાયિકનું સાધ્ય સામાયિકનું સાધ્ય સમભાવ છે, જેને સમત્વ, સમતા (વીતરાગતા), ઉદાસીનતા કે મધ્યસ્થતા પણ કહેવામાં આવે છે. આ ભાવને પ્રાપ્ત થનાર ભાવ-સમાધિમાં પ્રવેશ કરે છે, અર્થાત્ સ્થિતપ્રજ્ઞ બને છે અને અતિ ઉત્કૃષ્ટ સ્થિતિમાં અક્ષયસુખના નિધિ-સમી મુક્તિનો મહા-અંશ માણી શકે છે. એટલે નિરવધિ સુખ, પરમ આનંદ કે અનુપમ શાંતિ કે સમભાવનું પરિણામ છે અને તેથી સામાયિકની ક્રિયાની સાધ્ય તરીકેની યોગ્યતા સર્વ રીતે સિદ્ધ છે. (૧૦) સામાયિકનો અધિકાર સામાયિકનો અધિકાર સૌ કોઈને છે; લિંગ, વય, વર્ણ, જાતિ કે રાષ્ટ્રની મર્યાદાઓ તેને બાધક નથી. તેમ છતાં તેની વિશિષ્ટ પ્રકારે સાધના કરવા માટે બે અવસ્થાઓ વિશેષ અનુકૂળ મનાયેલી છે. તેમાંની પ્રથમ અવસ્થા તે શ્રમણાવસ્થા, સાધુજીવન કે સર્વવિરતિપણું છે અને બીજી Page #661 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦પ૭૯ અવસ્થા તે ગૃહસ્થઘર્મ, શ્રાવકવ્રત કે દેશવિરતિપણું છે. (૧૧) સાધકની પહેલી યોગ્યતા સામાયિકના સાધક માટે સર્વાશે કે અલ્પાંશે પણ વિરતિ આવશ્યક છે. વિરતિ એટલે જ્ઞાન-શ્રદ્ધાપૂર્વકનો ત્યાગ. વધારે સ્પષ્ટ કહીએ તો મોહપાશમાં બંધાયેલા આત્માને પૌદ્ગલિક વસ્તુઓમાં-ધન, ધાન્ય, માલમિલકત, પત્ની, પરિવાર, એશ-આરામ અને અધિકારમાં-જે રસ આવે છે, જે રતિ ઊપજે છે, તેનું મન, વચન, કાયાથી નિર્ગમન તે વિરતિ છે. અથવા અનાદિ કાલના અધ્યાસથી દેહ, ઇંદ્રિયો અને મનને “માનીને પૌગલિક વિષયોમાં રસ લઈ રહેલા ચૈતન્યદેવ(આત્મા)નું આત્માભિમુખ થવું, આત્મસમ્મુખ થવું કે આત્મ-લક્ષી બનવું તે વિરતિ છે. એનું પ્રાકટ્ય પાર્થિવ વસ્તુઓની નિઃસારતા અને આત્મસાક્ષાત્કારની અભિરુચિને લીધે જ થાય છે. એટલે જડ અને ચૈતન્યની જુદાઈનું અસ્મલિત ભાન એ વિરતિનો પાયો છે અને તે જ સાધકને સામાયિકની સાધના કરવા માટેની પ્રથમ પ્રકારની યોગ્યતા અર્પે છે. (૧૨) સાધકની બીજી યોગ્યતા લાંબા કાળ સુધી આંતરો પાડડ્યા વિના પ્રેમપૂર્વક સંસ્કારસુધારણાનો સતત પુરુષાર્થ અથવા અભ્યાસ એ સાધકની બીજી યોગ્યતા છે. તે સિવાય વિરતિ કે વૈરાગ્યનો રંગ સ્થિર થઈ શકતો નથી. ગુરુકુલવાસ, સત્સંગ, શ્રવણ, સ્વાધ્યાય અને જપ-તપ એ સર્વની યોજના તેના માટે જ થયેલી છે. સામાયિકને સિદ્ધ કરવાની ભાવનાવાળો જે સાધક આ ગુણની પ્રાપ્તિમાં બેદરકાર રહે છે, અથવા તો તે અંગે પ્રમાદનું સેવન કરે છે, તેનું વૈરાગ્ય-બલ જલદી ક્ષીણ થઈ જાય છે અને પુન: તે કામ-ભોગની અટપટી ગલીમાં અટવાઈ જાય છે. (૧૩) સાધકની ત્રીજી યોગ્યતા દેવ અને ગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા એ સાધકની ત્રીજી યોગ્યતા છે. જેણે એ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરી નથી તેની સાધના સફળ થઈ શકતી નથી. દેવ એ સામાયિકની સિદ્ધિ કરીને તેનો જગતને વિનિમય કરનાર Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પરમપુરુષ છે અને ગુરુ એ સામાયિકની અનન્ય ભાવે સાધના કરનાર માર્ગદર્શક મહાનુભાવ છે. એ બંને પ્રત્યેની કે બંને પૈકી કોઈ પ્રત્યેની શ્રદ્ધાનો ઈનકાર આખરે તો સામાયિકના ઈનકારમાં જ પરિણમે છે. તેથી સામાયિકની સફળ સાધના માટે તે બંનેનું આલંબન અનિવાર્ય છે. (૧૪) સાધકની ચોથી યોગ્યતા પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોને ધારણ કરવાં એ સામાયિકના સાધકની ચોથી યોગ્યતા છે. પાંચ અણુવ્રતોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મમત્વત્યાગ એ પાંચ યમોની યથાશક્તિ ઉપાસના છે અને ત્રણ ગુણવ્રતોમાં ક્ષેત્રની, ભોગની અને આત્માને અનર્થ દંડનારી પ્રવૃત્તિઓની મર્યાદા છે. આ જાતના યમો કે વ્રતો વિષમભાવનો વિનાશ કરવામાં અત્યંત ઉપયોગી છે, એટલે તેનાથી સામાયિકની સાધના સત્વર થાય છે. (૧૫) સામાયિકની સાધના સાધ્યને સિદ્ધ કરવાનો પુરુષાર્થ, પ્રયત્ન કે પ્રયાસ એ સાધના છે. અથવા સાધ્યની સમીપે લઈ જનારી ક્રિયા તે સાધના છે. આવી સાધના હેયના પ્રત્યાખ્યાનથી અને ઉપાદેયની આરાધનાથી સિદ્ધ થાય છે. તેમનું પ્રત્યાખ્યાન એટલે પ્રતિકૂલ અથવા નિષિદ્ધ બાબતોનો ત્યાગ અને ઉપાદેયની આરાધના એટલે સાધ્યને અનુકૂળ અથવા વિધેય બાબતોનું અનુસરણ. સામાયિકની સાધનામાં સાવદ્ય વ્યાપાર હેય છે એટલે તેનું પ્રત્યાખ્યાન કરવાનું છે અને નિરવ કે શુભ વ્યાપાર ઉપાદેય છે, એટલે તેનું અનુસરણ કરવાનું છે. બીજી રીતે કહીએ તો પાપકારી પ્રવૃત્તિઓને છોડવી અને સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રની આરાધના કરવી એ સામાયિકની સાધના છે. (૧૬) સાધના-ક્રમની વિચારણા પાપકારી પ્રવૃત્તિ મન, વચન અને કાયા એ ત્રણેથી થાય છે, છતાં તેમાં મુખ્યતા મનની છે; એટલે મન જ્યારે ચંચળ મટીને એકાગ્ર બને અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને ઝીલે નહિ, અથવા અન્ય દર્શનકારોના શબ્દોમાં અસ્મિતા (અભિમાન), અવિદ્યા (અજ્ઞાન કે Page #663 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦૫૮૧ 'મિથ્યાત્વ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (જિજીવિષા એ પાંચ ક્લેશોથી રહિત થાય, ત્યારે સામાયિકની સાધના સફળ થઈ ગણાય છે. પરંતુ આ સ્થિતિએ સાધક એકદમ પહોંચી શકતો નથી, એટલે તેણે કયા ક્રમે આગળ વધવું તે વિચારણીય બને છે. (૧૭) સમાહિત ચિત્તની આવશ્યકતા પ્રારંભમાં ચિત્ત જ્યારે વિક્ષિપ્ત દશામાંથી પસાર થતું હોય છે, ત્યારે તેનું પરિભ્રમણ જુદા જુદા અનેક વિષયોમાં થાય છે અને તે તે વિષયોમાં મનોજ્ઞ (ગમવાપણું) અને અમનોજ્ઞ નહિ ગમવાપણું)ની કલ્પના વડે તે રાગ તથા દ્રષના ઘેરા રંગે રંગાય છે, જેના પરિણામે આત્માને કાલ્પનિક સુખ અને દુઃખનાં પ્રબળ સંવેદનો થાય છે. પરંતુ એ જ ચિત્ત જ્યારે સમાહિત (સમાધિવાળું) બને છે, ત્યારે પરિસ્થિતિમાં મોટો ફેર પડી જાય છે, કારણ કે એ વખતે તેની પ્રસરણશીલતા અટકી ગયેલી હોવાથી તે વિવિધ વિષયોના સંપર્કમાં આવતું નથી, પછી મનોજ્ઞ અને અમનોજ્ઞની કલ્પના કે તે દ્વારા થતો કાલ્પનિક સુખ-દુઃખનો અનુભવ થાય જ ક્યાંથી ? એટલે ચિત્તને સમાહિત કરવા માટે પ્રયાસ કરવો એ સામાયિકની સાધનાનું મુખ્ય કાર્ય છે. (૧૮) ચિત્તને સમાહિત કરવાનાં સાધનો ચિત્તને સમાહિત કરવા માટે (૧) નિર્મળ વાતાવરણ, (૨) સ્થિર આસન, (૩) અનાનુપૂર્વીની ગણના, (૪) નવકારમંત્રનો જાપ, (૫) સ્વાધ્યાય, (૬) કાયોત્સર્ગ અને (૭) ધ્યાન એ સાધનો ઉપયુક્ત છે. (૧૯) નિર્મળ વાતાવરણ મન જ્યારે પ્રથમની ત્રણ અવસ્થામાં એટલે ક્ષિપ્ત, મૂઢ કે વ્યાક્ષિપ્ત હોય છે, ત્યારે તેના પર વાતાવરણની અસર જલદી થાય છે અને ઊંડી થાય છે. એથી સાધકે સાધનાનું સ્થાન એવું પસંદ કરવું જોઈએ કે જ્યાંનું વાતાવરણ નિર્મળ હોય, યોગ-સાધનાને વિશેષ અનુકૂળ હોય. ઉપાશ્રયો અને પૌષધશાળાઓની યોજના સામાયિકની સાધના જનસમૂહ સારી રીતે કરી શકે તે માટે થયેલી છે, એટલે તેનું વાતાવરણ બને Page #664 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ તેટલું શાંત અને સાત્ત્વિક હોવું જોઈએ. જે ગૃહસ્થ-સાધકો સામાયિકની સાધના સદ્ગુરુના યોગના અભાવે ઘરમાં રહીને કરે છે, તેઓ તેનો કોઈ એકાંત ભાગ પસંદ કરી શકે છે, અથવા તો તે માટે જ ખાસ ઓરડો અલગ રાખેલો હોય તો તેનો ઉપયોગ પણ કરી શકે છે. આવો ઓરડો, જેને સામાયિક-ભવન કહી શકાય તેની સજાવટ તેને અનુરૂપ હોવી જોઈએ, એટલે કે તે સાદું છતાં સુઘડ અને પ્રશસ્ત વાતાવરણવાળું હોવું જોઈએ. આવા ભવનમાં સામાયિકની સાધના કરી ગયેલા મહાનુભાવો કે મહર્ષિઓનાં ભાવવાહી ચિત્રો મૂકી શકાય કે જેને જોતાં જ સામાયિકની સાચી સાધના કેવી હોય તેનો ખ્યાલ આવી શકે. તે માટે નીચેના કેટલાક પ્રસંગો પસંદ કરવા જેવા છે : (૧) પ્રભુ મહાવીરને ક્રોધથી ધમધમી રહેલા ચંડકૌશિક સર્પનો દંશ થવા છતાં તેમની અડગ શાંતિ અને ધર્મોપદેશ. (૨) પ્રભુ મહાવીરના કાનમાં ગોવાળો દ્વારા શલાકા નખાય છે, છતાં તેઓ ધ્યાનમાં અડગ રહે છે. (૩) ગજસુકુમાલના મસ્તક પર ખેરના અંગારા, શ્વશુરનો ક્રોધ અને તેમની અજબ સહનશીલતા. (૪) મેતાર્યમુનિને માથે લીલી વાધરી બાંધીને તડકે બેસાડ્યા છે, સોની ધમકી આપે છે, પરંતુ તેમના મુખ પર વિષાદની કોઈ રેખા ફરકતી નથી. સમતા અને શાંતિના વાતાવરણથી તેઓ વાતાવરણને પવિત્ર બનાવી રહ્યા છે. (૫) પ્રભુ શ્રી પાર્શ્વનાથને મેઘમાળીનો ઉપસર્ગ. (૬) સુકોશલમુનિ જંગલમાં ધ્યાન ધરીને ઊભા છે. વિકરાળ વાઘણ તેમના પર હુમલો કરે છે, છતાં અભયનું અનુસરણ કરીને તેઓ સ્થિર ઊભા રહે છે. તેમ કરતાં પ્રાણની આહુતિ આપે છે, પણ પ્રતિજ્ઞાને છોડતા નથી. (૭) અવંતિસુકુમાલ કંટકમય વૃક્ષોની વચ્ચે આત્મધ્યાનમાં નિમગ્ન છે. હડકાયેલી શિયાળણી આવીને શરીરને કરડી ખાય છે. પરંતુ દેહ અને Page #665 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦૫૮૩ આત્માની જુદાઈ જાણી ચૂકેલા એ મુનિવર જરા પણ કંપતા નથી. તેમ કરતાં પ્રાણ-પંખેરું ઊડી જાય છે, પણ તે સ્થિતિમાં તેમને જરા પણ દુ:ખ નથી. તેઓ છેવટ સુધી સંપૂર્ણ શાંતિ જાળવી રાખે છે. (૮) સમભાવમાં સ્થિર થયેલા પ્રશમરસના-નિમગ્ન શ્રીજિનેશ્વર દેવની છબી. સામાયિક-ભવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતાં ઉપકરણો પણ યોગ્ય સ્થાને કલામય રીતે ગોઠવી શકાય. આ ભવનનો ઉપયોગ બીજી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવો ન જોઈએ, જેથી તેનું વાતાવરણ સદા પવિત્ર રહે. (૨૦) સ્થિર આસન " મનને એકાગ્ર કરવા માટે અન્ય સઘળી ક્રિયાઓ છોડીને એક સ્થાને બેસવું જરૂરી છે. એટલા માટે સામાયિકમાં કટાસન જે મોટા ભાગે ઊનનું હોય છે, તે બિછાવવામાં આવે છે ને તેના પર જ બેસવામાં આવે છે. સાધકે એના પર કઈ ઢબે બેસવું, એટલે કયા આસને બેસવું એ પણ સમજવા જેવું છે. જો આસન અક્કડ કે અટપટું હોય તો સંભવ છે કે જીવવિરાધના થાય. જો એ આસન એકદમ સુંવાળું હોય તો સંભવ છે કે પ્રમાદ થાય અથવા નિદ્રા આવે. વળી ભીંતને અઢેલીને કે સ્તંભનો ટેકો લઈને બેસવામાં પણ એ જ ભીતિ રહેલ છે. યોગ-નિષ્ણાતો કહે છે કે-સ્થિરસુવિમાનમ્ એટલે લાંબા વખત સુધી સુખ-પૂર્વક બેસી શકાય એનું નામ આસન. યોગ-સાધકે એવું સાધન પસંદ કરવું જોઈએ કે જેનાથી તે લાંબા વખત સુધી સુખ-પૂર્વક એક સ્થાને બેસી શકે. કહ્યું છે કે जायते येन येनेह, विहितेन स्थिरं मनः ।। तत् तदेव विधातव्यमासनं ध्यान-साधनम् ॥ ધ્યાનનાં સાધન તરીકે તે તે આસન જોઈએ કે જે જે કરવાથી મન સ્થિર થાય. ચિત્તની એકાગ્રતા સાધવામાં ઉપયોગી થાય તેવાં આસનો Page #666 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પર્યકાસન, વીરાસન, વજાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિદાસન, કાયોત્સર્ગ વગેરે છે. સામાયિકના સાધકે સાધના દરમિયાન આમાંના કોઈ પણ આસનનો ઉપયોગ કરવો ઘટે છે. . (૨૧) અનાનુપૂર્વી નવરો બેઠો નખ્ખોદ વાળે એ કહેવત મનના વિલક્ષણ સ્વભાવને લીધે જ પ્રચલિત થયેલી છે. તાત્પર્ય કે વશ નહિ થયેલું મન ઘડી પણ નવરું બેસતું નથી. તેને જો સારા વિચારો ન મળે તો તે ખરાબ વિચારો કરવા લાગે છે ને એથી સ્વ તથા પરનું નુકસાન થાય છે. મનની આ સ્થિતિ રોકવા માટે અનાનુપૂર્વાની યોજના કરવામાં આવી છે. એમાં એકથી પાંચ સુધીની સંખ્યાને જેટલી જુદી જુદી રીતે ગોઠવી શકાય તેટલી રીતે ગોઠવેલી છે. આ સંખ્યામાં જ્યાં (૧) હોય ત્યાં નનો રિહંતા, (૨) હોય ત્યાં નો સિતાdi, (૩) હોય ત્યાં નો ગાયા , (૪) હોય ત્યાં ન ૩વાયા અને (પ) હોય ત્યાં નમો નો સવ્વસાહૂut એ નમસ્કારનાં પાંચ પદો ગણવામાં આવે છે. આ રીતે પદોની આગળ-પાછળની અટપટી ગણનામાં રોકાયેલું મન અન્ય વિચારો કરી શકતું નથી, એટલે ધીમે ધીમે તેને એકાગ્ર થવાની તાલીમ મળે છે. આગળ વધતાં આ જ રીતે નવપદની અનાનુપૂર્વી ગણવામાં આવે છે, જે વધારે અટપટી હોવાથી મનને વિશેષ એકાગ્ર કરવું પડે છે. એનાં વધારાના ચાર પદોમાં (૬) હોય ત્યાં નાનો હિંસા, (૭) હોય ત્યાં નમો નાપાસ, (૮) હોય ત્યાં નમો વારિત્ત અને (૯) હોય ત્યાં નમો તવ ગણવામાં આવે છે. એકંદર આ યંત્રોની રચના માનસશાસ્ત્રના સિદ્ધાંતે થયેલી છે અને તેથી એકાગ્રતા સાધવાનું સુંદર સાધન છે. (૨૨) નમસ્કારમંત્રનો જપ અનાનુપૂર્વાની તાલીમ લીધા પછી કાંઈક અંશે એકાગ્ર થવાને ટેવાયેલું મન જપમાં જોડાય તો વધારે એકાગ્રતા સાધી શકે છે, એટલે નમસ્કારમંત્રનો જપ કરવો ઇષ્ટ છે. આ જપ પ્રથમ જપમાલા-નોકારવાળી દ્વારા કરવો ઘટે છે, પછી બંને હાથની આંગળીઓના વેઢાથી કરવો ઘટે છે અને ત્યાર પછી માત્ર મૌખિક અને છેવટે મનથી કરવો ઘટે છે. આમ Page #667 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦૫૮૫ ઉત્તરોત્તર આગળ વધતાં મનનો વિક્ષેપ ઘણા અંશે દૂર થાય છે. (૨૩) સ્વાધ્યાય આટલી સાધના પછી જે સાધક સ્વાધ્યાયમાં જોડાય છે, તે સૂત્રાર્થ ઉભયને બરાબર ગ્રહણ કરી શકવા જેટલું તનુ-માનસ પ્રાપ્ત કરે છે, તેથી સૂત્રાર્થનાં ઘણાં ગંભીર રહસ્યો સમજી શકે છે. સૂત્રાર્થ શબ્દથી અહીં નિગ્રંથપ્રવચન કે આપ્ત-વચન અને તેનો અર્થ અભિપ્રેત છે. તે સમજવા માટે નય, નિક્ષેપ અને સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરી છે. જેઓને સ્યાદ્વાદ-શૈલીનો અભ્યાસ નથી, તેઓ નિગ્રંથ-પ્રવચનને યથાર્થ રીતે સમજી શકતા નથી. સ્વાધ્યાયની રીત એવી છે કે પ્રથમ વાચના, પછી પ્રચ્છના, પછી પરાવર્તન પછી અનુપ્રેક્ષા અને છેવટે ધર્મ-કથા. તેથી પ્રથમ સૂત્ર-પાઠને તથા અર્થને ગ્રહણ કરવો. પછી તેના પર વિશેષ તર્ક કરીને જ્ઞાન મેળવવું અને એ રીતે મેળવેલા જ્ઞાનનું પુનઃ પુનઃ રટણ કરીને તેને જાળવી રાખવું. વળી એ રીતે સ્થિર થયેલા જ્ઞાન પર ગહન ચિંતન કરવું અને તેનાં રહસ્યો સમજાય ત્યારે બીજાને તેનું યોગ્ય રીતે દાન કરવું. યુક્તિ, અનુભવ તેમ જ સિદ્ધાંત-વિનાનું સાહિત્ય વાંચવાથી લાભ થવાનો સંભવ નથી, બલકે નુકસાન થવાની જ સંભાવના છે; તેથી તેવા સાહિત્યનો સમાવેશ સ્વાધ્યાયમાં થતો નથી. આત્મ-વિકાસ તરફ દોરી જતું શિષ્ટ સાહિત્ય એ જ સ્વાધ્યાયનો વિષય હોઈ શકે. સ્વાધ્યાય દ્વારા સાધકે વિશ્વ-વ્યવસ્થા, પદ્રવ્યો અને તેના ગુણ-પર્યાય, આત્માનું સ્વરૂપ, શરીર, ઇંદ્રિય અને મનની આત્માથી ભિન્નતા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું યથાર્થ સ્વરૂપ સમજી લેવાનું છે. સ્વાધ્યાય દ્વારા થયેલું મનનું સમાધાન કષાય ક્લેશને શાંત કરવામાં ઘણું ઉપયોગી નીવડે છે. (૨૪) કાયોત્સર્ગ નિર્મળ વાતાવરણમાં સ્થિર આસને બેસીને અનાનુપૂર્વી ગણવાથી, નવકારમંત્રના જપથી તથા આપ્ત-વચનના સ્વાધ્યાયથી કાયા, વાણી, અને મનને સ્થિર કરવાની યોગ્યતા કેટલાક અંશે સાધકમાં જરૂર આવી જાય છે. એટલી તૈયારીવાળો સાધક એ સ્થિતિમાંથી આગળ વધવાને કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગની મુખ્ય શરત શરીરને સ્થાન વડે, વાણીને મૌન વડે અને મનને ધ્યાન વડે સ્થિર કરવાની હોય છે. દેહ અને આત્માની ભિન્નતા સમજી Page #668 -------------------------------------------------------------------------- ________________ પ૮૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચૂકેલો સાધક અહીં દેહાધ્યાસનો (દહના મમત્વનો) સંપૂર્ણ ત્યાગ કરીને આત્મ-સ્વરૂપમાં તલ્લીન થવાનો પ્રયાસ કરે છે. આ પ્રયાસથી તેની શ્રદ્ધા નિર્મળ બને છે, મેધા (હય અને ઉપાદેયને સમજવાની બુદ્ધિ) તેજસ્વી થાય છે, ધૃતિ (મન પ્રણિધાન) વધે છે, ધારણા (સ્મરણ-શક્તિ) તીવ્ર થાય છે અને અનુપ્રેક્ષા એટલે તત્ત્વ-ચિંતનની શક્તિ ઘણી જ પ્રેબલ બની જાય છે. આ વિકાસના પરિણામે તે ધ્યાન કરી શકવાની યોગ્યતાવાળો થાય છે. (૨૫) ધ્યાન ધ્યાન બે પ્રકારનાં છે : અશુભ અને શુભ. તેમાં અશુભ ધ્યાનમાંથી નિવૃત્ત થવાનું છે અને શુભ ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે. અશુભ ધ્યાન બે પ્રકારનું હોય છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. તેમાં દુઃખ, નિરાશા, નાસીપાસી કે નિર્માલ્યતાના વિચારો જેમાં પ્રધાન હોય તે આર્તધ્યાન કહેવાય છે અને ક્રોધ, દ્વેષ, ધિક્કાર, તિરસ્કાર, હિંસા આદિના વિચારો જેમાં મુખ્ય હોય, તે રૌદ્રધ્યાન કહેવાય છે. આ પ્રકારના વિચારો કે ભાવો સામાયિકની સાધનામાં તથા મનની એકાગ્રતામાં પ્રતિકૂલ છે, તે દેખીતું છે. તેથી વિરુદ્ધ જે ભાવમાં આત્મ-વિકાસના વિચારો પ્રધાનપદે હોય તે ધર્મધ્યાન છે અને સંકલ્પ-વિકલ્પથી રહિત આત્મ-સ્વરૂપની જ તલ્લીનતા જેમાં હોય તે શુક્લધ્યાન છે. એટલે તેનું ધ્યાન પ્રશસ્ત છે, કરવા યોગ્ય છે. (૨૬) ચાર ભાવનાઓ ધર્મધ્યાનની સિદ્ધિ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય એ ચાર ભાવનાઓ વડે થાય છે. મૈત્રી એટલે સકલ જીવોને મિત્ર માનવાની વૃત્તિ; પ્રમોદ એટલે અન્યની ઉન્નતિ જોઈને આનંદ પામવાની વૃત્તિ; કારુણ્ય એટલે દીન-દુઃખીને જોઈને અનુકંપાની વૃત્તિ તથા માધ્યચ્ય એટલે વિપરીત માનસ ધરાવનારાઓ તથા નિઃશંકપણે ક્રૂર કર્મ કરનારાઓ પ્રત્યે ઉદાસીનતા. (મતલબ કે તેમનું અનુમોદન પણ નહિ કે તેમના પ્રત્યે તિરસ્કાર પણ નહિ.) (૨૭) મૈત્રી ભાવના આ ચાર ભાવનાઓનો સંક્ષેપ કરવો હોય તો એક મૈત્રીભાવનામાં થઈ Page #669 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની સાધના ૦ ૫૮૭ શકે છે, કારણ કે જયાં ઊંડે ઊંડે મિત્રતાની ભાવના નથી, ત્યાં પ્રમોદ ઊપજી શકતો નથી, કરુણા સુરતી નથી કે માધ્યશ્મભાવ અનુભવી શકાતો નથી. મૈત્રીભાવનું મૂળ નીચેની વિચારણામાં રહેલું છે : જેવો હું તેવા બીજા. જેમ મને સુખ ગમે છે, તેમ બીજાને પણ સુખ ગમે છે. જેમ મને જીવવું પ્રિય છે, તેમ બીજાને પણ જીવવું પ્રિય છે; તો મારાથી કોઈને પણ ધિક્કારી કેમ શકાય ? તિરસ્કારી કેમ શકાય ? કે તેના વાજબી હક્કો પર તરાપ કેમ મારી શકાય ? કોઈની હિંસા કરીને, કોઈને દુઃખી કરીને, કોઈના ભોગે સુખી થવાની મનોવૃત્તિ એ હરગિજ મિત્રતાનું ચિહ્ન નથી. માટે ચૌદ રાજલોકના સકલ જીવો પ્રત્યે મારી મિત્રતા છે. હું કોઈનોય વેરી નથી, કોઈનોય દુશમન નથી. કોઈ પણ મારો વેરી નથી, કોઈ પણ મારો દુશ્મન નથી. મારાં સુખ-દુઃખ એ મારાં પોતાનાં જ કર્મોનું ફળ છે. સહુ સુખી થાવ, સહુ ન્યાયી થાવ, સહુ કલ્યાણના માર્ગને અનુસરો. મૈત્રીભાવથી ક્ષમાનો ગુણ વિકાસ પામે છે, નમ્રતા પણ આવે છે, સરલતા પણ પ્રાપ્ત થાય છે અને સંતોષ પણ અનુભવી શકાય છે. જેમ કે બધા જ મિત્ર છે, ત્યાં કોના પર ક્રોધ? શા માટે ક્રોધ? જ્યાં બધાં સમાન છે, ત્યાં અભિમાન કેવું? અને શા માટે? જયાં મિત્રતા જ વર્તે છે, ત્યાં જુદાઈ કેવી? એટલે કોઈનું લેવાપણું કે કોઈ પણ વસ્તુની તૃષ્ણા રહેતી નથી. તાત્પર્ય કે ક્રોધાદિ કષાયો આ ભૂમિકા પર બલ-રહિત થઈ જાય છે, તેથી ચિત્ત-વૃત્તિનું શોધન થઈ જાય છે. એટલે જે સાધક આ કક્ષાએ પહોંચ્યો હોય છે, તે ક્રોધ કરતો નથી; પણ ગમે તેવી સ્થિતિમાં શાંત જ રહે છે, પોતાનાં રૂપ, ગુણ કે ઐશ્વર્યનું અભિમાન કરતો નથી પણ તે નિરભિમાન જ રહે છે; તે કોઈ પણ જાતની કપટ-ક્રિયા કરવાનું વલણ ધરાવતો નથી, પણ સરળતાને જ સર્જે છે અને તેની પાસે કોઈ પણ જાતની માલ-મિલકત ન હોય કે સાધનો અપર્યાપ્ત હોય તો પણ તે સંતોષનું પરમ સુખ અનુભવે છે. એને કોઈ વાતનું દુઃખ હોતું નથી, કોઈ વાતની ચિંતા હોતી નથી, કોઈ જાતનો ભય હોતો નથી કે કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો હોતો નથી. કોઈ પણ સ્થિતિમાં તે આનંદ જ માણે છે, શાંતિ અનુભવે છે અને અપૂર્વ સામર્થ્યનો સ્વામી હોઈ પોતાના આત્મા સિવાય કોઈની પણ અપેક્ષા રાખતો નથી. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ સ્થિતિમાં આગળ વધતાં તે શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે, જ્યાં બધા તર્ક-વિતર્ક અને સંકલ્પ-વિકલ્પો શમી ગયા હોય છે. દુઃખનું મૂળ કલ્પના છે, મનને નચાવનારી પણ કલ્પના જ છે અને રાગ-દ્વેષમાં . રગદોળનારી પણ કલ્પના જ છે. આ કલ્પનાનો સર્વથા નાશ થતાં જ્ઞાનાવરણીયાદિ કર્મનાં સર્વ આવરણો ખસી જાય છે, એટલે તેને લાખો સૂર્યો કરતાં પણ અધિક તેજસ્વી અથવા લાખો ચંદ્ર કરતાં પણ અધિક નિર્મળ એવા આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. બસ, આ જ સામાયિકની સાધનાનો ક્રમ છે અને આ જ કષાયમુક્ત દશા અનુભવવાનો સાચો કીમિયો છે. સામાયિકની સાધના કરનારાઓ તેનું આ રહસ્ય સમજી યોગ્ય દિશામાં પુરુષાર્થ કરે–એ જ અભ્યર્થના. Page #671 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજું ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય (દ્વિતીય આવશ્યક]. (૧) ચતુર્વિશતિ-સ્તવનું પ્રયોજન ચતુર્વિશતિસ્તવનું પ્રયોજન આ અવસર્પિણી કાલમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા શ્રી ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોની સ્તવના કરવાનું છે. (૨) તીર્થકરોની બાહ્ય વિભૂતિ આ ચોવીસ તીર્થંકરો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે, છતાં ગુણથી સમાન છે, તેથી સઘળા એક સરખા સ્તુતિને પાત્ર છે. દરેક તીર્થકર સરખા જ શક્તિશાળી, સ્વાભાવિક અને ચમત્કારિક અતિશયોવાળા હોય છે. કારણ કે દરેક તીર્થકરને ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું કેવલજ્ઞાન સમાન હોય છે, દરેક તીર્થંકરની વાણી સંસ્કારવન્ત આદિ પાંત્રીસ ગુણોથી યુક્ત હોય છે, દરેક તીર્થકર સુર-અસુર અને મનુષ્યોના સ્વામીથી પૂજાવાને યોગ્ય હોય છે અને દરેક તીર્થકર જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ઈતિ અને ભીતિ આદિ અપાયોનો અપગમ (નાશ) થાય છે. ઇતિ શબ્દથી અહીં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, શુક સ્વચક્ર-ભય અને પરચક્ર-ભય-એ સાત ઉપદ્રવ સમજવાના છે અને ભીતિ શબ્દથી સલિલ-ભય, અનલ-ભય, વિષ-ભય, વિષધર-ભય, દુષ્ટગ્રહ-ભય, રાજ-ભય, રોગ(વ્યાધિ)-ભય, રણભય, રાક્ષસાદિ-ભય, રિપુ-ભય, મારિ-ભય-રોગચાળાનો ભય), ચોરભય અને વ્યાપદાદિ-ભય સમજવાના છે; અથવા તો મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદરાદિ-રોગ અને બંધન–એ આઠ પ્રકારના મોટા અને ઉપલક્ષણથી નાના ભયો ગણવાના છે. આ ઉપરાંત અશોક વૃક્ષ, ફૂલોનો વરસાદ, દિવ્યધ્વનિ, ચામર, રત્નજડિત સિંહાસન, તેજને સંવરનાર ભામંડળ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રાતિહાર્યો પણ સરખા જ હોય છે. ટૂંકમાં દરેક તીર્થકર ૩૪ અતિશયોથી યુક્ત હોઈને શક્તિ કે Page #672 -------------------------------------------------------------------------- ________________ પ૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રભાવમાં-સરખા જ હોય છે. (૩) દેવાધિદેવનું અંતરંગ સ્વરૂપ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાનું મુખ્ય કારણ એ છે કે, તેઓ અહત હોય છે, ભગવાન્ હોય છે, ધર્મની આદિ કરનાર હોય છે, ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનાર હોય છે અને સ્વયંસંબુદ્ધ પણ હોય છે. વળી તેઓ પુરુષોત્તમ, પુરુષ-સિંહ, પુરુષ-વરપુંડરીક પુરુષ-વરગંધહસ્તી તેમ જ લોકોત્તમ, લોક-નાથ, લોક-હિત, લોક-પ્રદીપ અને લોક-પ્રદ્યોતકર પણ હોય છે. તે ઉપરાંત તેઓ અભય આપનાર, ચક્ષુ આપનાર, માર્ગ આપનાર, શરણ આપનાર, બોધિ આપનાર, ધર્મ આપનાર, ધર્મના દેશક, ધર્મના નાયક, ધર્મના સારથિ અને ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી પણ હોય છે. તે સાથે જ તેઓ અપ્રતિહત જ્ઞાન અને દર્શનના ધારક છદ્મસ્થતાથી રહિત, જિન, જાપક (જિતાવનાર), તીર્ણ , તારક, બુદ્ધ, બોધક , મુક્ત, મોચક, સર્વજ્ઞ, શિવ, સર્વદર્શી, શિવ, અચળ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા મોક્ષસ્થાનને પામેલા તથા જિત-ભય પણ હોય છે. વળી તે ઓ દાનાન્તરાય, લાભાન્તરાય, વીયન્તરાય, ભો ગાન્તરાય, ઉપભોગાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દૂષણોથી રહિત હોય છે; એટલે તેઓ પ્રશમરસથી ભરપૂર અને પૂર્ણાનંદમય હોય છે. (૪) ચતુર્વિશતિ સ્તવનું ફૂલ આવા પરમ-પવિત્ર અને પરમોપકારી તીર્થંકરદેવોની સ્તવના કરવાથી આત્મ-વિકાસના પ્રથમ પગથિયારૂપ સમ્યક્તની શુદ્ધિ થાય છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રોના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે કેचउवीसत्थएणं भंते ! जीवे किं जणयइ ? (उ.) चउवीसत्थएणं दंसणવિનોદિ ગUT શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે : હે ભગવંત ! ચતુર્વિશતિ-સ્તવ કરવાથી જીવ કયા લાભને પ્રાપ્ત કરે ? ઉત્તર-હે ગૌતમ ! ચતુર્વિશતિ-સ્તવથી જીવ દર્શન-વિશુદ્ધિ-લાભને પ્રાપ્ત કરે છે. દર્શન શબ્દથી અહીં સમ્યક્ત ગ્રહણ કરવાનું છે. તે માટે ટીકાકારે સ્પષ્ટીકરણ કરતાં Page #673 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય૦૫૯૧ જણાવ્યું છે કે-વન સવિર્વ તશે વિદ્ધિ –એટલે ચતુર્વિશતિ-સ્તવનું તાત્કાલિક ફળ સમ્યક્તની શુદ્ધિ છે અને સમ્યત્વ વિના સમ્યગ જ્ઞાન વિના સમ્યક્રચારિત્ર પ્રકટતું નથી, તેમજ સમ્યફ ચારિત્ર પ્રકટ્યા વિના મુક્તિ મળતી નથી, એટલે ચતુર્વિશતિ-સ્તવનું પરંપરાફળ મોક્ષ છે. (૫) સમ્યત્ત્વનું સ્વરૂપ સમ્યક્ત એ આત્માનો શ્રદ્ધાન-પરિણતિરૂપ મૂળ ગુણ છે, જે (૧) આસ્તિક્ય, (૨) અનુકંપા, (૩) નિર્વેદ, (૪) સંવેગ અને (૫) શમનાં લક્ષણો વડે વ્યક્ત થાય છે.* બીજા શબ્દોમાં કહીએ તો સમકિતથી ભાવિત થયેલો આત્મા આસ્તિક હોય છે, અનુકંપાવાળો હોય છે, નિર્વેદને ધારણ કરનારો હોય છે, સંવેગના રંગે રંગાયેલો હોય છે અને સમગુણથી વિભૂષિત હોય છે. આસ્તિક શબ્દ અહીં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો પર આસ્થા રાખનારના અર્થમાં સમજવાનો છે; અથવા જે આત્માને સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અવિચલ શ્રદ્ધા છે, તે જ સાચો આસ્તિક છે. આવી સ્થિતિ પ્રરૂપણા-મિથ્યાત્વ, પ્રવર્તન-મિથ્યાત્વ, પરિણામ-મિથ્યાત્વ અને પ્રદેશ-મિથ્યાત્વના નાશથી ઉત્પન્ન થાય છે. આસ્તિક્ય ઉત્પન્ન થતાં અનુકંપાનો ગુણ પ્રકટે છે, જેથી તે કોઈ પ્રાણીનો વધ કરવા ચાહતો નથી; કોઈને નિરર્થક દંડ દેવાની ભાવના સેવતો નથી તથા કોઈનું કોઈ પણ પ્રકારે બૂરું થાય તેવું અંશમાત્ર પણ ઇચ્છતો નથી. વળી આ અનુકંપાનો ગુણ તેને પ્રત્યેક પ્રાણી પ્રત્યે દયા દાખવતાં શીખવે છે, તેને સાચું બોલવાની પ્રેરણા કરે છે, પોતાની વસ્તુમાં જ સંતોષ માનતો કરે છે, બ્રહ્મચર્ય પાળવાની ભાવના પેદા કરે છે અને ગમે તેમ કે ગમે તે રીતે પરિગ્રહનો સંચય કરતાં અટકાવે છે. તાત્પર્ય કે શ્રી તીર્થંકર પ્રાધાન્યગુણને અનુલક્ષીને ગણતરી કરતાં આ લક્ષણોને નીચેના ક્રમે ગ્રહણ કરવામાં આવે છે-૧. શમ, ૨. સંવેગ, ૩, નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય. Page #674 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ દેવના સ્તવન વડે સમ્યક્ત્વની શુદ્ધિ થતાં આત્મામાં અનુકંપાનો જે અદ્ભુત ગુણ પ્રકટે છે, તે તેના પ્રત્યેક જીવનવ્યવહારને શુદ્ધ રાખવાની જબ્બર પ્રેરણા કરે છે, અને પરિણામે તેનો જીવનવ્યવહાર પ્રામાણિક, નિર્દોષ અને સાત્ત્વિક બને છે. આસ્તિય અને અનુકંપાનું પરિણામ નિર્વેદના પ્રાકટ્યમાં આવે છે, કે જેના લીધે તે ભવસાગરના ભ્રમણથી ભયભીત બને છે અને જન્મમરણના ફેરામાંથી ક્યારે મુક્ત થાઉં ? એવી ઉત્સુકતાનું પ્રતિપળે સેવન કરે છે. આ રીતે આસ્તિક, અનુકંપિત અને નિર્વિણ બનેલો તે આત્મા સંવેગના રંગે રંગાય છે, જેના લીધે તેને સર્વ વિષય-ભોગો કિંપાક-વૃક્ષના ફળ-તુલ્ય કડવા લાગે છે અને માથે પડેલી સાંસારિક પ્રવૃત્તિઓને ચલાવવા છતાં હૃદયથી તો તે અળગો જ રહે છે. તેથી જ કહેવાય છે કે સમકિતવંતો જીવડો, કરે કુટુંબ-પ્રતિપાલ; અંતરથી અળગો રહે, જ્યમ ધાવ ખેલાવત બાલ. આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ અને સંવેગ પ્રકટ થતાં શમગુણનો આવિર્ભાવ સ્વાભાવિક બને છે કે જેના લીધે ક્રોધ, માન, માયા અને લોભ રૂપી કષાયોથી તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ (જાતીય ભાવના) રૂપીનો કષાયથી તે ક્ષુબ્ધ થતો નથી. તાત્પર્ય કે લક્ષ્મી અને અધિકારની પ્રાપ્તિ તેને છકાવી શકતી નથી કે ધન-વૈભવ અને સત્તાનો નાશ તેને દુઃખી કરી શકતા નથી. જ્યાં જીવ અને અજીવની જુદાઈ પ્રત્યક્ષ ભાસતી હોય, તથા ધન-માલ, કુટુંબ-પરિવાર અને દેહ તથા ઇન્દ્રિયોને પણ સંયોગ-જન્ય લેખવામાં આવતા હોય; ત્યાં શેનું અભિમાન ? અને શેનું દુઃખ ? તાત્પર્ય કે શમ ગુણથી વિભૂષિત આત્મા સુખ અને દુઃખમાં સમાનસ્થિતિવાળો રહે છે અને પોતાના ચિત્તની પ્રસન્નતા સદાકાળ ટકાવી રાખે છે. આ રીતે સમકિતની શુદ્ધિનો અર્થ આસ્તિકચ, અનુકંપા, નિર્વેદ, સંવેગ, શમગુણોનું યથાર્થ પ્રાકટ્ય છે કે જેના લીધે જીવનની સર્વ પ્રવૃત્તિઓ બહિર્મુખ મટીને અંતર્મુખ થાય છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૩ (૬) ભાવ-મંગલ શ્રીતીર્થકર દેવો સ્તવ-સ્તુતિ-મંગલનું ફળ દર્શાવતાં શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે-થ-શુ-મંન્ને મંત્તે ! ની જિ નJય ? (ત્તર) નાળ-સંસUT-ચરિત્ત-વોર્તિામાં संजणइ, नाण-दंसण-चारित्त-बोहिलाभ-संपन्ने णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ॥१४॥ “હે ભગવન્ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે ? (ઉત્તરમાં ભગવાન જણાવે છે કે હે શિષ્ય !) સ્તવ અને સ્તુતિ રૂપ ભાવ-મંગલથી જીવ જ્ઞાન-બોધિ, દર્શનબોધિ અને ચારિત્ર-બોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાન-બોધિ, દર્શન-બોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવાપૂર્વક મોક્ષમાં જાય છે. બોધિ શબ્દ અહીં સમ્યફ અર્થમાં વપરાયેલો છે. તેથી જ્ઞાન-બોધિ, દર્શન-બોધિ અને ચારિત્ર-બોધિનો અર્થ સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક્રચારિત્ર સમજવાનો છે, કે જે મોક્ષમાર્ગનાં અનિવાર્ય પગથિયાં છે. આ કથનનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થંકરદેવોનાં સ્તવન અને સ્તુતિ રૂપ ભાવમંગલથી દર્શનની શુદ્ધિ થવા ઉપરાંત જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ સુખને માણે છે. સ્તવ-લોગસ્સ સૂત્ર એ ચોવીસ જિનોનું સ્તવ અથવા સ્તુતિ છે. ઉત્તમ ગુણોનું કથન અને રૂપનું સ્મરણ એ બે પ્રકારે સ્તુતિ થાય છે. નામ અને રૂપના જોડકામાં નામનું પ્રાથમ્ય હોવાથી પ્રસ્તુત સૂત્રમાં નામનું સ્મરણ અથવા કીર્તન અને ગુણોનું કથન-એ પ્રકારે વ્યવસ્થા છે. ચતુર્વિશતિ જિનોને વંદન કરતી વખતે તેમના ગુણોને લક્ષ્યમાં લાવવામાં આવે તો જ તે વંદન સાર્થક ગણાય. ગુણો-શ્રીઅરિહંત દેવના જે બાર ગુણો જણાવવામાં આવે છે તેમાં આઠ પ્રાતિહાર્યરૂપ ગુણો છે અને ચાર મૂલાતિશયો રૂપ ગુણો છે. આઠ પ્રાતિહાર્ય દ્વારા થતી ભગવાનની પૂજા તે ભગવાનના ગુણ અથા લક્ષણ રૂપ પ્ર-૧-૩૮ Page #676 -------------------------------------------------------------------------- ________________ પ૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ નહીં પણ ઉપલક્ષણ રૂપ છે. લક્ષણ બે પ્રકારનાં હોય છે : એક આત્મભૂતલક્ષણ અને બીજું અનાત્મભૂત લક્ષણ. આઠ પ્રાતિહાર્યોને ભગવાનના આત્મા સાથે સીધો સંબંધ નથી, પરંતુ સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ઉપભોગ દ્વારા સંબંધ છે-(૧) અપાયાપગમાતિશય,(૨) જ્ઞાનાતિશય, (૩) વચનાતિશય અને (૪) પૂજાતિશય. એ ચાર અતિશયોથી જ તીર્થકર દેવો મહાન છે. તે આત્મલક્ષણ રૂપે છે અને મુખ્યત્વે આત્મગુણો રૂપે સંબંધ ધરાવે છે અને તેથી જ અનુક્રમે નીચે પ્રમાણે પણ દર્શાવાય છે. (૧) (મોહનો સર્વ નાશ (નિને શબ્દથી નિર્દિષ્ટ છે) (૨) કેવળજ્ઞાન ઉત્પન્ન થવું. (વત્ની શબ્દથી નિર્દિષ્ટ છે) (૩) સર્વ ભાષામાં પરિણામ પામનારી એવી વાણી હોવી (થતિસ્થરે પદથી નિર્દિષ્ટ છે.) (૪) બહુધા સમવસરણમાં બિરાજમાન થઈને દેશના આપવી. (નોનસ ૩ોમન પદથી નિર્દિષ્ટ છે.) આ ચાર અતિશયો તીર્થકરો સિવાય બીજા કોઈમાં પણ સંભવી શકતા નથી. ભાવઅરિહંતપણાનું કારણ પણ આ ચાર અતિશયો જ છે. નિક્ષેપ-શબ્દથી અર્થવ્યવસ્થા અથવા નિક્ષેપ ચાર પ્રકારે થઈ શકે છે. તે નામનિક્ષેપ, સ્થાપના અથવા આકૃતિનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ છે. અરિહંત શબ્દના નિક્ષેપની આ ચાર પ્રકારે વિચારણા કરીશું. નામનિક્ષેપ-અતીત, અનાગત કે વર્તમાનની, પાંચ ભરત અને પાંચ ઐરવતની ત્રીસ ચોવીસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન જિનોમાં કોઈ પણ અરિહંત નામના તીર્થકર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને અરિહંત-નામની આરાધના થાય. વસ્તુતઃ તે અરિહંત પદની આરાધના છે અને તે કોઈ પણ વ્યક્તિને અંગે નહીં પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના સમગ્ર તીર્થકરોના અહંતપણાના ગુણને અનુસરીને આરાધ્યતા ગણવામાં આવી છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં પહેલાં સકલ અરિહંતોની પ્રતિષ્ઠાના આધારભૂત, મોક્ષલક્ષમીના અધિષ્ઠાન સ્વરૂપ અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાલ લોકમાં Page #677 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૫ અદ્વિતીય સામર્થ્યવાળું અહતપણું ગણીને તેના જ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તે જ અહંતોનાં નામ, (ઋષભ, અજિત વગેરે) આકૃતિ, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર અહંતપદને ધારણ કરનાર સર્વ ક્ષેત્ર અને સર્વકાલના તીર્થકરોની સેવનાને કર્તવ્ય તરીકે ગણાવતાં પોતે સેવા કરે છે-કરવાનું કહે છે. આ પ્રકારની અરિહંતપદની સમષ્ટિપ્રધાનતાવાળી આરાધના બીજે કયાંય જોવા મળતી નથી. જિનાદિ શબ્દો જ્યારે અર્થથી જળવાઈ રહે છે ત્યારે અરિહંત શબ્દ ખુદ શબ્દ દ્વારાએ પણ જળવાઈ રહે છે. એ જ એનો અદ્વિતીય મહિમા છે. અરિહંતની સમષ્ટિમય આરાધના કરવાને તૈયાર થયેલા જીવોએ વ્યક્તિ તરીકે રહેલા ઋષભદેવાદિ તીર્થકરોની ઉપેક્ષા ન કરવી જોઈએ. જેવી રીતે સમષ્ટિમય આરાધના આત્મકલ્યાણ માટે ઉપયુક્ત છે, તેવી રીતે શ્રી ઋષભદેવ આદિ વ્યક્તિની આરાધના પણ સંપૂર્ણ ઉપયોગી છે.* અરિહંતદેવનાં નામોમાં ઉત્તમ વગેરેની વર્ણવ્યવસ્થા ૩ પછી તે અને પછી મ-આ પ્રમાણે વર્ણોના નિર્ણાત અનુક્રમવાળી તથા અર્થવાળી છે. તેથી તે નામો વાચક છે પણ વાચ્ય નથી. એવા અનુક્રમે ગોઠવાયેલા, અર્થવાળા અક્ષરસમૂહને નામ કહેવામાં આવે છે. નામ યાદચ્છિક હોય અથવા ગુણનિષ્પન્ન પણ હોય. જિનેશ્વર ભગવંતનાં નામો ગુણનિષ્પન્ન હોય છે. આ પ્રકારે ચોવીસ અરિહંત ભગવંતનાં ચોવીસ પુણ્યકારી નામો સ્વાભાવિક શક્તિ અને સંકેત વડે વાચ્યાર્થનો બોધ કરાવનારા છે. નામ અને રૂપનો ગાઢ સંબંધ હોય છે તે આપણે સ્થાપના (આકૃતિ) નિક્ષેપમાં વિચારીશું. અહીં એ પ્રશ્ન થાય કે નામ તો માત્ર શબ્દપુગલોના સમૂહાત્મક હોવાથી તેનું સ્મરણ આત્માને કેવી રીતે ઉપકારી થાય ? ★ नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंद पडिमाओ दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥५१॥ -श्री चैत्यवंदन भाष्य Page #678 -------------------------------------------------------------------------- ________________ પ૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેનું સમાધાનએ છે કે નામ નામીના ગુણોને યાદ કરાવનાર છે. તેમના ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર છે. તેથી તેનું સ્મરણ ફલદાયકની વડે છે. શ્રી રાયપસેણઈયસુત્તના દશમા સૂત્રમાં જણાવ્યું છે કે દેવાનુપ્રિય, તેવા પ્રકારના (જ્ઞાનદર્શનને ધરનારા, જિન, કેવલી) અહંત ભગવંતોનાં નામગોત્રનું શ્રવણ પણ મહાફલદાયિક છે. શ્રી તીર્થકર ભગવંતોનાં નામ પરમપવિત્ર તથા મંગલમય છે. તેનો યથાવિધિજાપ કરવામાં આવે તો સર્વ દુઃખ, સર્વપાપ, સર્વપ્રકારની અશાંતિ કે સર્વપ્રકારના અંતરાયોને તે દૂર કરનાર છે. તે શુભને પ્રવર્તાવે છે. તાત્પર્ય કે તેમના નામસ્મરણથી સઘળા દુઃખો દૂર થઈને સર્વસુખનાં સાધનો આપોઆપ મળી આવે છે", તેટલું જ નહીં પણ જો શ્રી તીર્થંકર ભગવંતના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે. નામસ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે, કદાચ તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી તે દૂર ન થાય તો પણ દુઃખમાં ધૃતિ-ધીરજ રાખવાની વૃત્તિ પ્રગટે છે અને પ્રજ્ઞાને પરમ પ્રકાશ સાંપડે છે. ૧. અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે. २. तं महाफलं खलु देवाणुप्पियाणं तहारूवाणं अरहंताणं नामगोयस्स वि सवणयाए......! -રાયપાસેણદય સુત્ત પૃ. ૩૯. ३. त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्ध T ક્ષત્ યમુપૈતિ શરીરમાનામ્...........Iણા -ભક્તામર સ્તોત્ર ૪. નિતિન ! સુપ્પવર, તવ પુસુિત્તમ ! તાત્તિi I...MIT. -અજિત-શાંતિ સ્તવ ५. आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते નામપિ પતિ ખવતો પવતો નતિ ... //૭ -કલ્યાણ મંદિર સ્તોત્ર ६. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारयन्नधैः । ___ मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ।।१४३।। -જિનસહસ્રનામ Page #679 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૭ નામસ્મરણ આટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે એટલે જ તેને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલ છે અને જણાવેલ છે કે ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે.' નામસ્મરણ સઘળી શ્રેણીના સાધકો માટે પરમ ઉપયોગી તથા આત્મદર્શન કરાવનાર છે. ' લોગસ્સ સૂત્ર દ્વારા નામસ્મરણની પ્રાથમિક અવસ્થામાં ગુરુની અનુજ્ઞાની અને બ્રાહ્મતપના સાધનની આવશ્યકતા રહે છે. પરંતુ એક વખત આરાધના હૃદયમાં અરિહંત ભગવંતના નામ પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રકટે, અંતરંગ પ્રીતિ જાગી ઊઠે, ત્યારે તેની બોધિની વિદ્ધિમાં તે નામસ્મરણ પરમ નિમિત્ત બને છે. ૨ નામસ્મરણનો ઉપર્યુક્ત પ્રભાવ ત્યારે જ અનુભવાય છે કે જ્યારે નામસ્મરણ અર્થના ઉપયોગપૂર્વકનું અને ગુણાનુરાગવાળું હોય. ઉપયોગ અને ભાવ વગરના નામસ્મરણને શાસ્ત્રોએ રાજાની વેઠની ઉપમા આપી છે. તેવું નામસ્મરણ સાધારણ ફળ જરૂર આપે છે પણ અભીષ્ટ ફળ આપવા સમર્થ બની શકતું નથી. અહીં નીચે પ્રમાણે બે શંકા થવા સંભવ છે :૧. ચોવીસ તીર્થંકરો કોઈ ક્ષેત્રમાં કોઈ કાલે એકઠા થયા નથી તો આરાધકના હૃદયક્ષેત્રમાં એક જ સમયે નામગ્રહણથી તેમને એકત્ર કરવાથી ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? ' ૨. (૧) એક તીર્થંકર ભગવાનમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય તે ચોવીસેય તીર્થકરોમાં હોય. १. सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ॥३२॥ -હાત્રિશત્ ધાત્રિશિકા (ચતુર્થ ધાત્રિશિકા) પત્ર ૨૫ અ २. दंसणयार-विसोही चउवीसायथएण किच्चइ य । अच्चब्भुअ-गुण-कित्तण रूवेण जिणवरिंदाणं ॥३॥ -ચઉસરણ-પDણય ગાથા ૩ Page #680 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૨) યાકિનીમહત્તરાસૂનુ આચાર્યભગવંત શ્રીહરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે એક તીર્થકર ભગવંતની પૂજા કરવાથી સર્વ તીર્થકર ભગવંતોની પૂજા થઈ જાય છે.' ૩. વળી સકલાહિત સ્તોત્રના પ્રથમ શ્લોકમાં પણ આગળ દર્શાવ્યા પ્રમાણે કાલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ આહત્ય-ગુણના ધ્યાનમાં લીન થવાનું કહે છે. ઉપરનાં ત્રણ કારણોથી સ્પષ્ટ થાય છે કે એક તીર્થકર ભગવંતના નામગ્રહણથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ ચોવીસ તીર્થકરોના નામગ્રહણથી થાય છે, તો ચોવીસ જિનના નામોચ્ચારણપૂર્વકની સ્તવના શા માટે ? ઉપર્યુક્ત બંને શંકાઓનું નિરાકરણ એ છે કે પૃથફ પૃથક્ ચોવીસેય તીર્થકર ભગવંતો ગુણોથી સમાન છે, સઘળા એકસરખા સ્તુતિને પાત્ર છે, છતાં પણ તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે. તેથી તે પ્રત્યેકના નામગ્રહણથી જે ઉલ્લાસ, જે ભાવના થાય છે અને તે દ્વારા ગાઢ કર્મોની જે નિર્જરા થાય છે તે અપૂર્વ હોય છે. આ વસ્તુ અનુભવ અને શાસ્ત્રોથી સિદ્ધ છે. નામનિક્ષેપની ધારણાથી જ આ પરિણામ શક્ય છે. જો એમ ન મનાય તો સાક્ષાત્ શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતને નમસ્કાર કરવાથી જે ફળ મળે તે ફળ ૩૫ મનિ વ્ર બોલવાથી મળે જ નહીં. એટલું જ નહીં પણ નામનો અને નામીનો સંબંધ ન માનવામાં આવે તો ક્ષમ મનિ વંકે કહેવાથી કેવલ ભાષાના પુદ્ગલો કે જે અચેતન છે તેનો નિરર્થક પ્રયોગ જ થાય. પરંતુ તેમ થતું નથી કારણ કે કોઈ પણ નામ ગ્રહણ કરતાં તે નામથી વાચ્ય થતી વ્યક્તિ અથવા તેનું સ્વરૂપ-પ્રતિમા માનસપટ ઉપર અવશ્ય પ્રકટ થાય છે, તેથી નામ અને નામીના અભેદ સંબંધનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. • ૧. મિ. પૂરૂષ, સળે તે પૂયાં હૃતિ ! ૨. .............Jવના પુખ બિડિમાગો I૪) દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૭૫ Page #681 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૫૯૯ શ્રી જિનેશ્વર દેવનું નામ હૃદયમાં સ્થિર થતાં-વાણીની મધ્યમાં અવસ્થામાં તે પ્રવેશતાં-તે પરમાત્મા આરાધકને જાણે ચક્ષુ વડે પોતાની સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયભાવને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. આવી જાતના અનુભવોથી સકલ કલ્યાણ સિદ્ધ થાય છે. આ શબ્દો નામ તથા નામીનો ગાઢ સંબંધ દર્શાવે છે. નામ અને રૂપનો આવો વિશિષ્ટ સંબંધ તથા મહિમા છે. તેથી જ એક અપેક્ષાએ નામ નિત્ય અથવા અવિનાશી મનાય છે અને રૂપ પરિવર્તનશીલ મનાય છે. નામ અને રૂપમાં આ જ કારણે નામનું પ્રાથમ્ય તથા માહાત્મ સ્પષ્ટ છે. નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવો તે નામાભ્યાસની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. નામના ઉચ્ચારણથી નમસ્કાર કરવાના પરિણામરૂપ પ્રકાશ આત્મામાં ૧. વૈખરી વાણીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે, પણ મધ્યમાવાણીનું ઉપાદાન બુદ્ધિ છે. મધ્યમાવાણીમાં ક્રમ હોય છે, કારણ કે તે પ્રાણમાં રહે છે. તાત્પર્ય કે મધ્યમાવાણીનો આધાર પ્રાણ છે, પણ ઉપાદાન બુદ્ધિ છે. એવું હોવા છતાં પણ મધ્યમાવાણીની ઉત્પત્તિમાં હેતુ ભલે સ્થૂલ પ્રાણવૃત્તિ નથી, પણ સૂક્ષ્મ પ્રાણવૃત્તિ તો છે જ. જેમ એ વાણી સૂક્ષ્મ પ્રાણવૃત્તિમાં રહે છે, તેમ મનમાં પણ રહે છે. વૈખરી અને પશ્યતીની મધ્યે એનું સ્થાન હોવાથી એ મધ્યમાં કહેવાય છે. તાત્પર્ય કે મધ્યમા વાણી અંતઃસંકલ્પમાન, ક્રમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે. વ્યક્તિરૂપ ભાવવાણી વૈકલ્પિક મતિરૂપ છે અને શ્રોત્રગ્રાહ્ય વાણીનું કારણ છે. તેને મધ્યમા કહે છે. મધ્યમાં વાણી શ્રુતજ્ઞાનોપયોગરૂપ છે. –સ્યાદ્વાદ રત્નાકર, પરિચ્છેદ-૧, સૂત્ર ૭, પેજ ૮૯-૯૩. २. शास्त्रे इव नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति, हृदयमिवाऽनु-प्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः । तदाह- अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ॥१॥" चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति स्म शमरसापत्तिः । सैवेहयोगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ॥२॥ -प्रतिमाशतक, श्लोक, २. ટી . પૃ. ૪-૫. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રકટે છે. અગ્નિના ઉષ્ણગુણને જાણનારો અગ્નિ શબ્દના ઉચ્ચારણ સાથે જેમ ઉષ્ણ ગુણને સ્મરણ કરનારો થાય છે અથવા અગ્નિના આકા૨ને ચિંતવતો થાય છે તેવી જ રીતે અરિહંત ભગવંતના પ્રશમરસનિમગ્નાદિ આકારને જાણવાવાળો આરાધક તેમના નામના ઉચ્ચારણ સાથે પ્રશમરસનિમગ્નાદિ અથવા સમવસરણ સ્થિતાદિ આકૃતિને ચિંતવ્યા વિના રહેતો નથી. સ્થાપના (આકૃતિ) નિક્ષેપ : -નામ શબ્દ છે અને આકૃતિ અર્થ છેઅર્થની જાણકારી વગરના સૂત્રને શાસ્ત્રકારો સૂતેલું જ (સુત્ત-સુપ્ત) ગણે છે. અર્થ જાણ્યા વિનાનું સૂત્રાધ્યયન પણ મંત્રાક્ષરોની માફક ફળ દેવાવાળું તો છે જ પણ આત્માના અધ્યવસાયો જેમ જેમ શુભ થાય તેમ તેમ નિર્જરા વધારે થાય. અને અધ્યવસાયોનું શુભ થવું તે શુભ વિચારને આધીન છે. શુભ વિચારોની ઉત્પત્તિ એકલા સૂત્રાધ્યયનથી થાય તેના કરતાં અર્થના વિચાર સાથે સુત્રાધ્યનથી ઘણી જ વધારે થાય તે સ્વાભાવિક છે. તેથી સૂત્રના ઉચ્ચારણ સાથે અર્થની અને તેના ઉપયોગની અતિ આવશ્યકતા રહે છે. દ્રવ્યનિક્ષેપ :- દ્રવ્ય અરિહંતપણું કેવલ તેઓની અતીત અને અનાગત દશાને લઈને જ ગણવામાં આવે છે. આ જ કારણથી જિન શબ્દના નિક્ષેપમાં નિળા નિાનીવા એટલે ભાવતીર્થંક૨પણાની અવસ્થાને પામેલા અથવા પામવાવાળા જીવોને જ અતીત અને અનાગતકાલની અપેક્ષાએ દ્રવ્યજિન તરીકે ગણવામાં આવેલા છે. ભગવાન શ્રીઋષભદેવથી આરંભી શ્રી વર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો પૈકી કોઈપણ હાલ ભવસ્થ નથી એટલે કે શરીરધારી નથી. તે પૈકી કોઈપણ વર્તમાનમાં અરિહંત નામકર્મને ભોગવનાર પણ નથી. તે ચોવીસેય તીર્થંકરો સર્વથા કર્મથી રહિત બનીને સિદ્ધિપદને પામેલા છે. વસ્તુતઃ સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધ પરમાત્મા, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતા અરિહંતપણામાં વર્તતા હોય તેવો વિકલ્પ તેમના માટે જો સેવવામાં આવે તો તે દ્રવ્યનિક્ષેપની ધારણા કર્યા સિવાય સંભવિત નથી. જેમ નામ અને સ્થાપના (આકૃતિ) નિક્ષેપ આરાધ્ય છે તેમ દ્રવ્યનિક્ષેપ પણ આરાધ્ય છે એ વસ્તુ તો લોગસ્સસૂત્ર અંગે દર્શાવેલ નીચેની યુક્તિથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૧ શ્રી આદિનાથ ભગવાનની વિદ્યમાન અવસ્થામાં જયારે સાધુઓ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ કરે ત્યારે પડાવશ્યક પૈકી બીજા આવશ્યક ચતુર્વિશતિજિનસ્તવની આરાધના કરતી વેળાએ તેવીસ તીર્થંકરો તો તે વખતે થયા ન હોય અને ભવિષ્યમાં થનારા હોય તેથી તેમને તે તેવીસ તીર્થંકરો દ્રવ્યજિન રૂપે છે. તેમની તે કાલે તે પ્રમાણે આરાધના કરવામાં આવતી હતી. જો દ્રવ્યનિક્ષેપ માનવામાં ન આવે તો આ આરાધના ઘટિત થઈ શકે જ નહીં. શ્રીઆદિનાથ ભગવંતના સમયમાં ચતુર્વિશતિજિનસ્તવને બદલે એક જિનસ્તવ હોવું જોઈએ. એમ જો કહેવામાં આવે તો શ્રી અજિતનાથ ભગવંતના સમયમાં દ્વિજિનસ્તવ હોવું જોઈએ તો તે પ્રમાણે યુક્તિ ઘટતી નથી; કારણ કે શાશ્વત અધ્યયનોના પાઠોમાં લેશ પણ પરાવર્તનની શક્યતાને જૈન દર્શન સ્વીકારતું નથી. તેથી દ્રવ્યનિક્ષેપને આરાધ્ય માનવો જોઈએ. ભાવ નિક્ષેપ - ભાવ જિનની વ્યાખ્યા-માવલિ સમવસરસ્થાએ પ્રમાણે છે. સમવસરણમાં બિરાજમાન થઈ સાતિશય વાણી વડે દેશના દેતા જિનેશ્વરદેવ તે ભાવજિન છે. તેમનું સાલંબન ધ્યાન નીચે પ્રમાણે કરવું - સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિ સૌંદર્યને કોઈ ઉપમા નથી ૧. પ્રતિમાશતક, પૃ. ૯ २. सर्वजगद्धितमनुपममतिशयसंदोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं, सदसि गदत्तत्परं चैव ॥१॥ सिंहासनोपविष्टं, छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं, देशनया कान्समत्यन्तम् ॥२॥ आधीनां परमौषधमव्याहत मखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं, सर्वोत्तमपुण्यनिर्माणम् ॥३॥ निर्वाणसाधनं भुवि, भव्यानामग्र्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्द्यं, वरेण्यशब्दाभिधेयं च ॥४॥ - ષોડશક પ્રકરણ, (પંચદશ ષોડશક) પત્ર ૮૨ આ Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ એવા અનુપમ, અને અતિશયોથી સંપન્ન, આમર્ષોષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય વાણી વડે દેશના આપતા; દેવનિર્મિત સિંહાસન ઉપર બિરાજમાન, છત્રત્રય અને અશોકવૃક્ષ નીચે રહેલા, દેશના દ્વારા સર્વ સત્ત્વોના પરમ અર્થ-મોક્ષ માટે પ્રવૃત્ત, અત્યંત મનોહર, શારીરિક અને માનસિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સંપત્તિઓનું અનુપહત-અવધ્ય-બીજ, ચક્રાદિ લક્ષણોથી યુક્ત, સર્વોત્તમ પુણ્યના પરમાણુઓથી બનેલા પૃથ્વી પર ભવ્યોને માટે નિર્વાણનું પરમ સાધન, અસાધારણ માહાસ્યવાળા, દેવો અને સિદ્ધયોગીઓ(વિદ્યામંત્રાદિ સિદ્ધો)ને પણ વંદનીય અને વરેણ્ય શબ્દ વડે વા એવા શ્રી જિનેન્દ્રના રૂપનું (વિધિપૂર્વક) ધ્યાન કરવું (એ સાલંબન યોગ છે) જિનેશ્વરો સ્વયં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવસ્વરૂપ હોવાથી તેમની સ્થાપના માનસપ્રત્યક્ષ થવાથી કે તેનું દર્શન કરવાથી તેમની ભાવદશાનું સ્મરણ થાય છે અને તે દ્વારા આત્માને તેમના ગુણોનું સ્મરણ થાય છે. ભગવંતનાં નામ, સ્થાપના તથા દ્રવ્ય-આ ત્રણેય નિક્ષેપો ભાવ અહિત સાથે અભેદબુદ્ધિ કરવામાં કારણ છે અને આ પ્રકાર શુદ્ધ હૃદયવાળા મહાત્માઓને શાસ્ત્રથી ઈષ્ટ છે અને અનુભવથી દષ્ટ છે. ઉપર પ્રમાણે શુદ્ધ પ્રણિધાન ધરીને અરિહંતોનું કીર્તન અને વંદન જે આરાધક કરે તે પરમ આનંદ પામે અને તેની સ્તવના સફળ થાય.' અર્થાધિકાર-લોગસ્સ સૂત્રનો અર્વાધિકાર સભૂત ગુણોત્કીર્તન છે. આ વિષયને જરા વિશદતાથી વિચારીએ. ગુણાનુરાગ :- જેમાં સ્વત્વ અને સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય, ૧. શાંતિસ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે.......શાંતિજિન -(આનંદઘનજી કૃત સ્તવન) २. आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहा-सावज्ज-जोग-विरई, उक्कित्तण गुणवओ अ पडिवत्ती । -અણુઓગદારસુત્ત (સૂત્ર ૫૮) Page #685 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૩ તેવી રીતે ગુણોની જે પ્રશંસા અને તેવા ગુણો ઉપર જે રાગ તે જ ખરેખર ગુણ-પ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં ભક્તિરાગ જ ગણાય છે, તે નેહરાગ કહેવાતો નથી. તેથી તેનો સંબંધ નિર્જરા સાથે છે. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેલો જીવ પોતાની ભાવસ્થિતિનો પરિપાક થવાના યોગે સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે તેમાં કર્મનો ક્ષયોપશમ કે એવાં કોઈ કારણો કાંઈ ભાગ ભજવતાં નથી. માત્ર ભવસ્થિતિ-કાળલબ્ધિ જ ભાગ ભજવે છે. ત્યાંથી બહાર નીકળ્યા પછી યથાપ્રવૃત્તિકરણના યોગે કર્મોનો જે ક્ષયોપશમ તે કરે છે તેના કરતાં ગુણપ્રાપ્તિ દ્વારાએ થતો કર્મોનો ક્ષયોપશમ અધિક અને વૈશિસ્ત્રપૂર્ણ હોય છે. ગુણાનુરાગ વિના ગુણપ્રાપ્તિ સંભવતી નથી. એટલે ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ગુણાનુરાગ છે. ગુણાનુરાગ એ આત્માની ઉન્નતિનું સોપાન છે. ગુણાનુરાગ હોય ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ આવે છે. આવી ગુણપ્રશંસાનેસદ્ભૂત ગુણોની પ્રશંસાને દર્શાવતું સૂત્ર તો લોગસ્સસૂત્ર છે અને તેથી જ તેનો અર્વાધિકાર સભૂતગુણોત્કીર્તન છે, એમ જણાવ્યું છે. જે કોઈ સર્વગુણોથી અધિક હોય તેનું જ ગુણોત્કીર્તન થાય અને તેવા કોઈ પણ આત્માઓ આ વિશ્વમાં હોય તો તે શ્રી તીર્થકર ભગવંતો જ છે. તેનાં કારણોનો નિર્દેશ કરતાં દર્શાવ્યું છે કે ૧. પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી-અરિહંત ભગવંતો લક્ષદુતાશન રૂપે ખવાયા છે. તેમને ભાવપૂર્વક કરાયેલો નમસ્કાર જીવને સંસારસાગરથી તારે છે. એમ શાસ્ત્રોમાં અનેક સ્થળે કહેવામાં આવ્યું છે. - ૨. પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી-બોધિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ જ મોક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મનાં મૂળ, વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખાવવામાં આવે છે. સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જો સમ્યગ્દર્શન ન હોય તો આરાધકપણાની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે પણ તે સમ્યગ્દર્શન Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જીવાદિ તત્ત્વોના હેય, જ્ઞેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. નામસ્મરણની ઉપાદેય ભક્તિથી આરાધકની બોધિસમય જતાં ઉત્તરોત્તર વિશુદ્ધતા પામે છે. ૩. ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી ભવાંતરમાં પણ બોધિની વિશુદ્ધિની ક્રમિક ઉન્નતિ ચાલ્યા કરે છે તે ઉન્નતિ પરમ દશાએ પહોંચે તો જ મોક્ષ સિદ્ધ થાય. ૪. સાવઘ યોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી-જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો એ કાર્ય તો કોઈ વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે. તેવા જગદ્ગુરુઓ શ્રી અરિહંત પરમાત્માઓ જ-ચોવીસ તીર્થંકર ભગવંતો જ-છે. માટે જ લોગસ્સ સૂત્રમાં અરિહંત ભગવંતોનું જ ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. ગુણોત્કીર્તન એ ગુણાનુરાગ હોવાથી ગુણની પ્રાપ્તિનું કારણ બને છે. જૈનેતર ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે વન્દે તદ્ગુણ ભવ્યયેભગવંતના ગુણો મને પ્રાપ્ત થાય તે માટે વંદન કરું છું. ગુણનો અનુરાગ ગુણી દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષદર્શન એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન, તેને નમસ્કાર, તેની પર્યુપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે. સમ્યગ્દર્શનાદિ ધર્મ અરિહંત ભગવંતમાં સંપૂર્ણપણે છે . સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્ર-એ ત્રણ આત્માના સ્વાભાવિક ગુણો છે. તેથી તે ત્રણે ગુણો ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિકચારિત્ર વીતરાગપણે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ સિદ્ધ દશા મેળવે તો ત્યાં પણ રહે છે. લોગસ્સ સૂત્રનું બંધારણ-આ સ્તવ સાત ગાથાનું છે. તેના ત્રણ ખંડ છે. પહેલી ગાથાનો પહેલો ખંડ જે સિલોગ છંદમાં છે, તે પ્રતિજ્ઞાનો નિર્દેશ કરે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાનો બીજો ખંડ જે ગાહા છંદમાં છે Page #687 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૭ ૬૦૫ તેમાં ચતુર્વિશતિજિનનામસ્મરણ તથા વંદના છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથાનો ત્રીજો ખંડ જે પણ ગાહા છંદમાં છે તેને શ્રી સુબોધાસામાચારીમાં પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવેલ છે. પહેલી ગાથા-અરિહંત ભગવંતનાં ચાર વિશેષણો અને અપિ શબ્દ મૂકવાથી ઐરવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અરિહંતો ગ્રહણ થાય છે. ત્તિમાંંથી નામસ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ પણ અહીં મળે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથા-વર્તમાન ચોવીસીનાં નામો અહીં આપવામાં આવ્યાં છે અને તેમને વંદના-ભાવવંદના કરવામાં આવી છે. તે ભાવવંદનાના પ્રકારની વિચારણા કરીશું. ભાવવંદના :- તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :- (૧) ક્રિયામાં (સ્મરણમાં) સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. લાગણી. (૨) સ્તવ કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા. (૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની (૫) ભવભ્રમણનો ભય કે નિર્વેદ. તાત્પર્ય એ છે કે લોગસ્સ સૂત્રનું સ્મરણ જ્યારે ચાલતું હોય ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની (સ્મરણ) ક્રિયા, તેના વર્ણો (શબ્દો), તેની અર્થવિચારણા અને તેનો મુખ્ય વિષય જેર અરિહંતદેવ તેના પર જ મનને એકાગ્ર કરવું. १. नामारिहंतत्थए आईए अट्ठमं तओ पढमसिलोगस्स पढमा वायणा दिज्जइ तओ पंचवीस आयंबिलाणि बारसहिं गएहि गाहातिगस्स बीया वायणा दिज्जइ, पुणोऽवि तेरसहिं गएहिं पणिहाणगाहातिगस्स तइया वायणा ५. पंचमस्स विही. -સુબોધા સામાચારી, પત્ર પ. આ. ૨. જુઓ વૈદિક પદાનુક્રમકોષમાં શબ્દ અર્થ, અર્હત્, વિ. Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ૧ઉપર દર્શાવેલાં લક્ષણોથી વિપરીત હોય તે દ્રવ્યવંદના કહેવાય. ક્ષાયોપશમિકભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું વંદન શુભભાવની વૃદ્ધિ કરનારું છે. વંદના તે અનાદિભવથી થતી આવે છે, માટે સુજ્ઞ પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્યકારણભૂત હોય. શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ પરાવર્તનથી અધિક સંસારભ્રમણ રહેતું નથી. સદ્ભાવ માત્રથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચારપૂર્વક અર્થ-ચિંતનાદિ વડે કરાતી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ. પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથા : આ ગાથાઓને પ્રણિધાન-ગાથાત્રિકરૂપે દર્શાવવામાં આવી છે. મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દૃઢ અધ્યવસાયોને પ્રણિધાન કહેવામાં આવે છે. પ્રણિધાન, દૃઢ અધ્યવસાય કે મનની સ્થિરતાએક અર્થવાળા શબ્દો છે. કહ્યું છે કે : विशुद्ध भावना सारे तदर्थार्पितमानसम् । यथाशक्ति क्रियालिङ्गं प्रणिधानं मुनिर्जगौ ॥ ભાવાર્થ :- જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન તેના (વીતરાગના) અર્થમાં (વિષયમાં) અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયાચિહ્નથી જે યુક્ત છે તે પ્રણિધાન કહેવાય છે. હૃદયગત પ્રશસ્ત ભાવનાઓ આ ત્રણ ગાથામાં ભક્તિપૂર્વક પ્રદર્શિત १. लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभय-मिय वच्चासो य दोहंपि ॥ ९॥ -પંચાશક પ્રકરણ (તૃતીય પંચાશક) ગાથા ૯ Page #689 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૭ કરવામાં આવી છે. તેથી આ ગાથાઓને પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવે છે. હૃદયગત ભાવોને પ્રકટ કરવા માટે થિમ શબ્દ દ્વારા જિનવરોનું (અભિમુખ ભાવથી ખવાયેલા એવો અર્થ કરીને) સંનિધાન કરવામાં આવ્યું છે, અર્થાત ચતુર્વિશતિ જિનવરોને બુદ્ધિની સમીપ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાંચમી ગાથામાં પરમાત્મા પ્રસન્ન થાઓ એવી સ્તુતિ છે. છઠ્ઠી ગાથામાં આરોગ્યાદિની યાચના છે. વસ્તુતઃ વિજ્ઞપરંપરાનો જય કરવાનું સામર્થ્ય પ્રગટે તેવી અભિલાષા તેમાં રહેલી છે. કેવળજ્ઞાનના પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી ઉદ્યોત કરવાના સ્વભાવવાળા-એ પ્રકારે જેમને શરૂઆતમાં સ્તવ્યા હતા તેમના વિશે મનની વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક અનુચિંતન કરતાં તેઓ તેજના મહાઅંબારસ્વરૂપ અવભાસમાન થાય છે. ૧ પહેલાં, અનેક ચંદ્રો કરતાં વધારે નિર્મલ જ્યોતસ્વરૂપ, જે પછી અનેક સૂર્યો કરતાં વધારે તેજોમય અને જાજવલ્યમાન સ્વરૂપ, અને ત્યારપછી અકથ્ય આનંદના મહાસાગર સ્વરૂપ જેથી તેઓ સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર, જણાય છે. આ પ્રમાણે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિધ્વજય થતાં ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે અને તે થતાં વિનિયોગ સુલભ બને છે. પ્રસ્તુતમાં સાતમી ૨. માત્મશું ચૈત્નીવય-પ્રકાશવ... ... ૨. જ્યોતિ: પરં પરસ્તીત, તમસો .... ૩. આત્યિવર્ણમમi, ... ... ૪. તિમિતતરોધસમમ્ ... ..... ષોડશક પ્રકરણ, (પંચદશષોડશક) ગાથા ૧૨થી ૧૫ ५. प्रणिधि प्रवृत्ति विघ्नजय-सिद्धि विनियोगभेदतः प्रायः । धर्मज्ञैराख्यातः, शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥६।। -ષોડશક પ્રકરણ, (તૃતીય ષોડશક) Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીક-૧ ગાથામાં સિદ્ધ સિદ્ધિ મમ દ્વિતંતુ શબ્દોથી ઈષ્ટ ફળની સિદ્ધિ માટેની મનડકામના વ્યક્ત કરવામાં આવી છે. ભક્તિ, જ્ઞાનની પૂર્વભૂમિકા-ભક્તિ વિના મુક્તિ નહિ એ ઉક્તિનો અર્થ ભક્તિ સિવાયનાં અન્ય સાધનોનો નિષેધ કરવાનો નથી, પણ ભક્તિનું સામર્થ્ય પ્રકટ કરવાનો છે. નિર્ગથ-પ્રવચનમાં કહ્યું છે કે भत्तीए जिणवराणं, परमाए खीण-पिज्ज-दोसाणं । आरोग्ग-बोहिलाभं, समाहि-मरणं च पावेंति ॥ -ઉત્તરાધ્યયનસૂત્ર. શાં. ટીકા અધ્યયન -૨૯. કિીર્તનનું મુખ્ય લક્ષણ-ભગવાનના બાહ્ય અને આંતરિક ગુણોનું વર્ણન કરવું એ કીર્તનનું મુખ્ય લક્ષણ છે. સૂરિ-પુરંદર-શ્રી હરિભદ્રસૂરિએ ચતુર્થ પંચાલકમાં કહ્યું છે કે : सारा पुण उ थुइ-थोत्ता, गंभीरपयत्थ-विरड्या जे । सब्भूयगुणुक्कित्तणरूवा खलु ते जिणाणं तु ॥२४॥ જે, ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય તથા શ્રી જિનેશ્વરદેવોના યથાર્થ ગુણોનાં કીર્તનરૂપ હોય, તે જ સ્તુતિ-સ્તોત્રો (સ્તવન) ઉત્તમ જાણવાં. तेसिं अत्थाहिगमे, णियमेणं होइ कुसल-परिणामो । सुंदरभावा तेर्सि, इयरम्मि वि रयण-णाएण ॥२५॥ તે સારભૂત સ્તુતિ-સ્તોત્રોના અર્થાવબોધથી કલ્યાણકારી અધ્યવસાયો જરૂર જાગે છે અને તેના સુંદર ભાવથી અર્થ ન સમજનાર ઇતર જનમાં પણ રત્નના દૃષ્ટાંત પ્રમાણે કુશલ પરિણામ થાય છે. રત્નનું દૃષ્ટાંત તેમણે નીચે મુજબ સમજાવ્યું છે :जर-समणाई रयणा, अण्णाय-गुणा वि ते समिति जहा । कम्म-ज्जाराइ थुइमाइया वि तह भावरयणा उ ॥२६॥ Page #691 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ६०८ રોગી જનોએ જેના ગુણ જાણ્યા નથી, તેવાં રત્નો, જેમ રોગીના વર, શૂળ પ્રમુખ રોગોને શમાવે છે, તેમ પૂર્વોક્ત પ્રશસ્ત ભાવરચનાવાળાં અજ્ઞાત-ગુણવાળાં સ્તુત-સ્તોત્રરૂપ ભાવરત્નો પણ કર્મ-જવર વગેરેને શમાવે છે. ઉપસંહાર ચતુર્વિંશતિ-સ્તવનું રહસ્ય અગાધ છે અને તે વૈખરી વાણીથી પૂર્ણ રીતે સમજાવી શકાય તેમ નથી. છતાં મુમુક્ષુ આત્માઓ આ બીજા આવશ્યકનું રહસ્ય સમજવા માટે પ્રયત્નશીલ થાય તે ઉદ્દેશથી આટલી વિચારણા કરેલી છે. તે પરથી વિશેષજ્ઞ તેમાં વિશેષ રીતે પ્રવૃત્ત થાય અને સામાન્ય મનુષ્યો તેની વાસ્તવિક ગંભીરતાને પિછાની તેમાં વીર્યોલ્લાસ કરે, એ જ અભ્યર્થના. ૫.-૧-૩૯ Page #692 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ચોથું શ્રી હરિભદ્રસૂરિ-વિરચિત જિનચૈત્યનો વંદન-વિધિ [પંચાશક ત્રીજું પરમતત્ત્વજ્ઞ યાકિનીમહત્તરા-ધર્મસૂનુ સૂરિ-પુરંદર શ્રીહરિભદ્રસૂરિએ વિવિધ ગ્રંથોની રચના કરીને વિશ્વ પર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથોમાં તેમણે યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, ન્યાય અને અનુષ્ઠાન વગેરેનું રહસ્ય ઘણી જ ખૂબીથી યુક્તિપૂર્વક સમજાવ્યું છે. એ ગ્રંથો પૈકીનો એક ગ્રંથ પંચાશક છે કે જેની અંદર શ્રાવક-ધર્મ, દીક્ષા, પૂજા, ચૈત્ય-વંદન આદિ મહત્ત્વના વિષયો ઉપર પચાસ પચાસ ગાથામાં અતિમાર્મિક વિવેચન કરવામાં આવ્યું છે. આ પંચાશકો પૈકી ત્રીજું પંચાશક ચૈત્યવંદનની વિધિને લગતું છે, જે અહીં પ્રસ્તુત જાણીને, મૂળ તથા ભાષાંતર સાથે આપવામાં આવ્યું છે. આશા છે કે તેના પઠન-પાઠનથી સહુ કોઈને ચૈત્યવંદનની અપૂર્વ શક્તિનું ભાન થશે અને હવે પછી તેનો વિધિ શુદ્ધિ-પૂર્વક કરવા તરફ પૂરતું ધ્યાન અપાશે. नमिऊण वद्धमाणं, सम्मं वोच्छामि वंदण-विहाणं । उकोसाइ-तिभेयं मुद्दा-विण्णास-परिसुद्धं ॥१॥ શ્રી વર્ધમાનસ્વામીને સમ્યગૂ ભાવપૂર્વક નમસ્કાર કરીને ઉત્કૃષ્ટ, મધ્યમ, અને જઘન્ય એ ત્રણ ભેદોવાળું તથા અંગવિન્યાસ-લક્ષણરૂપ મુદ્રાથી વિશુદ્ધ એવું ચૈત્યવંદનવિધિનું સ્વરૂપ હું સંક્ષેપથી કહું છું. ૧. णवकारेण जहण्णा, दंडगथुइ-जुयल मज्झिमा णेया । संपुण्णा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥२॥ નમસ્કાર વડે જઘન્યા, દંડક અને સ્તુતિ-યુગલ વડે મધ્યમા તથા સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ, એમ વંદના ત્રણ પ્રકારની છે. નમસ્કાર શબ્દથી અહીં માત્ર નમસ્કારરૂપ ટૂંકી સ્તુતિ સમજવાની Page #693 -------------------------------------------------------------------------- ________________ જિન-ચૈત્યનો વંદન-વિધિ ૭ ૬૧૧ છે. જેમ કે : सिद्धमरूवमणिदियमणवज्जमच्वयं वीरं । પળમામિ સયત-તિુવળ-મથય-ચૂડાળિ સિરસા ॥ સિદ્ધ, અરૂપી, અગોચર, અનવદ્ય-પવિત્ર, સ્થિર સ્વભાવવાળા અને સમગ્ર ત્રણ ભુવનના મસ્તકના ચૂડામણિ જેવા શ્રીમહાવીરસ્વામીને હું મસ્તક વડે નમસ્કાર કરું છું. (દંડક એટલે અરિહંત-ચેઈઆણં આદિ સૂત્રો, સ્તુતિ પ્રસિદ્ધ છે. તેનું યુગલ એટલે દંડક અને સ્તુતિનું યુગલ. સંપૂર્ણ વિધિ એટલે પાંચ અભિગમ સાચવવાપૂર્વક, ત્રણ પ્રદક્ષિણા-યુક્ત પૂજા કર્યા બાદ પાંચ પ્રસિદ્ધ દંડકો, ત્રણ સ્તુતિ અને જયવીયરાય આદિ પ્રણિધાનત્રિકનો પાઠ બોલવો તે.) ૨. अहवा वि भावभेया, ओघेण अपुणबंधगाईण । सव्वा वि तिहा णेया, सेसाणमिमी ण जं समए ॥३॥ અથવા તો સામાન્ય રીતે અપુનર્બંધક વગેરે યોગ્ય જીવોના પરિણામ-વિશેષ કે ગુણસ્થાનક-વિશેષથી સર્વ ચૈત્યવંદના જધન્યાદિ ત્રણ પ્રકારે જાણવી, કારણ કે બાકીના જીવોને આ પ્રકારની વંદના હોતી નથી. અપુનર્બંધક વગેરે શબ્દથી અપુનર્બંધક, અવિરત સમ્યગ્દષ્ટિ અને વિરતિવંત સમજવા. તેમાં અપુનર્બંધકને ધન્ય વંદના હોય, અવિરત સમ્યગ્દષ્ટિને મધ્યમ વંદના હોય અને વિરતિવંતને ઉત્કૃષ્ટવંદના હોય. વંદનાના આ ત્રણ ૩. પ્રકારના અધિકારીઓનો પરિચય આગલી ગાથામાં આપેલો છે. पावं ण तिव्वभावा कुणइ, ण बहु मण्णई भवं घोरं । उचिय - ठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधोति ॥४॥ જે તીવ્ર અધ્યવસાયો વડે પાપકર્મ કરે નહિ, ભયંકર ભવ-સાગરને સારો ગણે નહિ તથા સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન કરે, તેને અપુનબંધક જાણવો. ૪ सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे णियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई ॥५॥ શાસ્ત્ર-શ્રવણની તીવ્ર ઇચ્છા, ધર્મને વિશે અત્યંત રાગ અને યથા Jain Educaɣernational Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સમાધિ યથાશક્તિ ગુરુ અને દેવની સેવા કરવાનો નિયમ, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણો છે. પ. मग्गाणुसारि सड्ढो, पण्णवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभ-संगओ तह य चारित्ती ॥६॥ તે જ રીતે ચારિત્રી એટલે વિરતિવંત, માર્ગાનુસારી, શ્રદ્ધાવંત, સરલતાથી સમજે તેવો, સ્વધર્મક્રિયામાં સાવધાન, સગુણનો અનુરાગી અને શકય અનુષ્ઠાનમાં આળસ વગરનો હોય છે. ૬. एते अहिगारिणो इह, ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीए जोग्गयाए, सेसाण उ अप्पहाण त्ति ॥७॥ આ અપુનબંધક, સમ્યગૃષ્ટિ અને વિરતિવંત જીવો અહીં વંદનાના અધિકારી છે, પણ બીજા નથી. દ્રવ્યથી પણ આ વંદનાની યોગ્યતા તેઓને જ હોય છે, અપુનબંધકાદિ સિવાયના જીવોને અપ્રધાન દ્રવ્યવંદના હોય છે. ૭. ण य अपुणबंधयाओ, परेण इह जोग्गया वि जुत्त त्ति । ण य ण परेण वि एसा, जमभव्वाणं पि णिहिट्ठा ॥८॥ અપુનબંધક સિવાયના બીજા જીવોને (સકૃત બંધક, દ્વિબંધક, મિથ્યાદષ્ટિ વગેરેને) ભાવવંદના સંબંધી યોગ્યતા પણ ઘટતી નથી, કારણ કે દ્રવ્યવંદના તો અભવ્ય જીવોને પણ હોય છે. ૮. लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भव-भयमिय वच्चासो य दोण्हं पि ॥९॥ વંદનાનાં લક્ષણો આ પ્રમાણે સમજવાં. જેમાં ઉપયોગ ન હોય, જેમાં ચૈત્યવંદનના અર્થની વિચારણા ન હોય, જેમાં વંદનને યોગ્ય અરિહંતાદિકના ગુણો પ્રત્યે બહુમાન ન હોય, જેમાં વંદનનો અવસર મળવા બદલ ચિત્તને પ્રમોદ ન હોય અને જેમાં ભવ-ભ્રમણનો ભય સ્પષ્ટ રીતે વ્યક્ત થતો ન હોય તે દ્રવ્યવંદના જાણવી તથા તેથી વિપરીત લક્ષણોવાળી ભાવ-વંદના જાણવી. તાત્પર્ય કે ભાવ-વંદનાનાં મુખ્ય લક્ષણો પાંચ છે. (૧) ક્રિયામાં સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તુતિ, સ્તોત્ર કે સૂત્રનો Page #695 -------------------------------------------------------------------------- ________________ જિન-ચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૩ ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા. (૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની લાગણી અને (૫) ભવ-ભ્રમણનો ભય કે નિર્વેદ. ૯. वेलाइ विहाणंमि य, तग्गय-चित्ताइणा य विण्णेओ । तव्वुड्विभाव-भावेहि, तह य दव्वेयर-विसेसो ॥१०॥ વેલા વંદન, તર્ગત ચિત્તાદિ અને ભાવ-વૃદ્ધિ આદિ જેમાં હોય તે દ્રવ્યથી ઇતર એટલે ભાવ-વંદના જાણવી. ૧૦. सइ संजाओ भावो, पायं भावंतरं जओ कुणइ । ता एयमेत्थ पवरं, लिंगं सइ भाव-वुड्डी तु ॥११॥ એક વાર ઉત્પન્ન થયેલો શુભ ભાવ પ્રાયઃ બીજા શુભ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી કોઈ પણ પ્રકારે શુભ ભાવને ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરવો. તે જ ભાવ-વંદનાનું શ્રેષ્ઠ લક્ષણ છે. ૧૧. अमए देह-गए जह, अपरिणयम्मि वि सुभा उ भाव त्ति । तह मोक्ख-हेउ अमए, अण्णेहि वि हंदि णिहिट्ठा ॥१२॥ જેમ શરીરમાં સંચરેલું અમૃત ધાતુરૂપે પરિણમ્યું ન હોય તો પણ તે સુખદાયી જ થાય છે, તેમ મોક્ષના હેતુરૂપ ભાવ-અમૃત હૃદયમાં ઉત્પન્ન થવાથી તે સુખદાયી જ થાય છે. આમ (પતંજલિ આદિ) બીજાઓએ પણ કહ્યું છે. ૧૨. मंताइ-विहाणम्मि वि, जायइ कल्लाणिणो तहिं जत्तो । एत्तोऽधिगभावाओ, भव्वस्स इमीए अहिगो त्ति ॥१३॥ કલ્યાણના અર્થીનો મંત્રાદિ-વિધાનમાં પણ પ્રયત્ન હોય છે, તો તેથી અધિક ફળ આપનાર ચૈત્યવંદનાને વિશે ભવ્ય જીવનો અધિક પ્રયત્ન હોવો જોઈએ. ૧૩. एईए परमसिद्धी, जायइ जत्तो दढं तओ अहिगा । जत्तम्मि वि अहिगत्तं, भव्वस्सेयाणुसारेण ॥१४॥ મંત્રાદિ વડે સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જ્યારે ચૈત્યવંદના વડે પરમ સિદ્ધિ (મોક્ષ) પ્રાપ્ત થાય છે, એ વાતનો ખ્યાલ કરીને ભવ્ય જીવોએ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચૈત્યવંદનામાં ઘણો વધારે પ્રયત્ન કરવો જોઈએ. ૧૪. पायं इमी जत्ते, ण होइ इहलोगिया वि हाणि त्ति । णिरुवक्कम - भावाओ, भावो वि हु तीइ छेयकरो ॥१५॥ આમાં યત્ન કરવાથી પ્રાયઃ ઇહલૌકિક હાનિ નથી, તેમ છતાં પૂર્વના નિરુપક્રમ કર્મ વડે હાનિ થાય તો ચૈત્યવંદનાના ભાવ વડે તેના અનુબંધનો છેદ થાય છે. ૧૫ मोक्खद्ध- -તુન-ફળ, યં તે સેક્ષમાળ વિપત્તિનું ! भावेयव्वमिणं खलु, सम्मं ति कयं पसंगेणं ॥ १६ ॥ આ ભાવવંદન મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારને કર્મ કે કષાયરૂપ ચોરાદિકના ઉપદ્રવથી બચવા માટે દુર્ગ જેવું છે. અન્ય દર્શનકારોએ પણ તેને એ પ્રકારનું કહેલું છે; તેથી તેના પર સારી રીતે વિચાર કરવો એટલે એ સંબંધી વધારે ઉલ્લેખ કરવાથી સર્યું. ૧૬. पंचंगो पणिवाओ, थय- पाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥१७॥ પંચાંગ પ્રણિપાતવાળો શક્રસ્તવનો પાઠ યોગમુદ્રાએ બોલવો, વંદન જિનમુદ્રા વડે કરવું અને પ્રણિધાન મુક્તાશક્તિમુદ્રા વડે કરવું (શક્રસ્તવમાં આદિ અને અંતભાગે પંચાંગમુદ્રા વડે પ્રણિપાત એટલે નમસ્કાર કરવો તે પંચાંગ-પ્રણિપાત. વંદન શબ્દથી અહીં અરિહંત-ચેઈયાણં આદિ જિનબિંબની સ્તવનારૂપ દંડકપાઠો સમજવા. પ્રણિધાન એટલે શુભાર્થ-પ્રાર્થના આદિરૂપ ચિત્તની વિશિષ્ટ એકાગ્રતા. તે જય વીયરાય ઇત્યાદિ પાઠરૂપ સમજવી.) ૧૭. दो जाणू दोणि करा, पंचमगं होइ उत्तमंगं तु । सम्मं संपणिवाओ, णेओ पंचंग-पणिवाओ ॥१८॥ બે ઢીંચણ, બે .હાથ અને પાંચમું મસ્તક, એ પાંચ અંગો સમ્યગ્ ભક્તિથી પૃથ્વી ઉપર લગાડવાં, તે પંચાગ-પ્રણિપાત જામવો. ૧૮. Page #697 -------------------------------------------------------------------------- ________________ જિનચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૫ अण्णोण्णन्तरि अंगुलि-कोसाकारेहिँ दोहिँ इत्थेहिं । पिट्टोवरि कोप्पर-संठिएहिँ तह जोगमुद्द त्ति ॥१९॥ માંહોમાંહે દસ આંગળીઓ આંતરી, કમળના દોડાના આકારે બંને હાથો રાખી, પેટ ઉપર હાથની કોણીઓ સ્થાપવી, તે યોગમુદ્રા કહેવાય છે. ૧૯. चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥२०॥ આગળના ભાગમાં ચાર અંગુલ જેટલા પહોળા અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછા પહોળા બે પગ રાખી કાયોત્સર્ગ કરવાથી જિનમુદ્રા થાય છે. ૨૦. मुत्तासुत्ती मुद्दा, समा जहिं दो वि गब्भिया हत्था । ते पुण ललाडदेसे, लग्गा अण्णे अलग्ग त्ति ॥२१॥ માંહોમાંહે આંગળીઓ આંતરી ન હોય એવા બે હાથ પોલા રાખી લલાટે લગાડવા, તે મુક્તાશુક્તિ મુદ્રા છે. કેટલાક આચાર્યના મતે આ મુદ્રા વખતે ઉપર મુજબના હાથ લલાટે લગાડવાની જરૂર નથી. ૨૧. सव्वत्थ वि पणिहाणं, तग्गया-किरिय-भिहाणवन्न(न्ने स । अत्थे विसए य तहा, दिद्रुतो छित्रजालाए ॥२२॥ ચૈત્યવંદનની વિધિમાં જે જે ક્રિયાઓ કરવાની છે, તથા જે જે સૂત્રો અને વર્ષોનો ઉચ્ચાર કરવાનો છે તે બધાના અર્થ અને વિષયમાં છિન્નવાલાની માફક સતત ઉપયોગ હોવો ઘટે છે. (ક્રિયા શબ્દથી મુદ્રા, વિન્યાસ, ભૂમિ-પ્રમાન, કાયોત્સર્ગ આદિ ક્રિયાઓ સમજવી. સૂત્ર શબ્દથી શસ્તવ, અરિહંત-ચેઈયાણ આદિ સૂત્રો સમજવાં. વર્ણ એટલે અક્ષર. સૂત્રોનો ઉચ્ચાર વાક્યના ધોરણે અને તેમાંના પ્રત્યેક અક્ષરનો ઉચ્ચાર વર્ણના ધોરણે સ્પષ્ટ અને શુદ્ધ કરવો. તે ઉચ્ચાર કરતી વખતે તેનો અર્થ શું થાય છે અને તે કયા વિષયને અનુલક્ષીને થાય છે, તેના ઉપર પણ સંપૂર્ણ લક્ષ્ય રાખવું. કોઈને પ્રશ્ન થાય કે ઉચ્ચાર કરવો અને તેના અર્થ અને વિષય ઉપર પણ લક્ષ્ય રાખવું, તે બંને એકીસાથે કેમ બની શકે ? તેનો ખુલાસો Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ કરતાં જણાવ્યું છે કે-જે રીતે ઇંધનમાં રહેલી અગ્નિજવાલા તૂટી જવા છતાં તેનો સંબંધ મૂળ જવાલા સાથે રહેલો હોય છે, તે રીતે આત્માનો મુખ્ય ઉપયોગ ક્રિયા અને સૂત્રોચ્ચારમાં હોવા છતાં તે છિન્ન જ્વાલાની માફક અર્થ અને વિષયમાં પણ સંભવે છે.) ૨૨. ण य तत्थ वि तदणूणं, हंदि अभावो ण ओवलंभो वि । चित्तस्स वि विण्णेओ, एवं सेसोवओगेसु ॥२३॥ જ્વાલાનો ઉચ્છેદ હોય ત્યારે પણ અન્ય પરિણામને પામેલા એવા જ્વાલા-પુગલોની સત્તા તો હોય જ છે, નહિ તો વાલાની પ્રાપ્તિ થાય નહિ. તે રીતે અર્થાદિકમાં પ્રકટ ઉપયોગ ન હોય તો પણ ત્યાં સામાન્ય ઉપયોગ સંભવે છે. તાત્પર્ય કે ચૈત્યવંદનની ક્રિયા જ્યારે ચાલતી હોય, ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની ક્રિયા, તેનાં સૂત્રો, તેની અર્થ-વિચારણા અને તેનો મુખ્ય વિષય જે અરિહંત, તેના પર જ મનને એકાગ્ર કરવું.) ૨૩. खाओवसमिगभावे, दढ-जत्त-कयं सुहं अणुट्ठाणं ।। परिवडियं पि हु जायइ, पुणो वि तब्भाव-वुद्धिकरं ॥२४॥ ક્ષાયોપથમિક ભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું ચૈત્યવંદનરૂપ શુભ અનુષ્ઠાન તથાવિધ કર્મદોષથી કદાચ તૂટી જાય, તો પણ તે શુભભાવની વૃદ્ધિ કરનારું છે. ૨૪. अणुहव-सिद्धं एयं, पायं तह जोग-भाविय-मईणं । सम्ममवधारियव्वं, बुहेहिं लोगुत्तम-मईए ॥२५॥ આ વાત યોગક્રિયામાં ભાવિત મતિવાળાઓને પ્રાયઃ અનુભવસિદ્ધ હોય છે, તેથી બુદ્ધિવંત જનોએ ચૈત્યવંદનાને જિન-પ્રવચન અનુસાર સમ્યગુ રીતે અવધારવી જોઈએ. ૨૫. जिण्णास्सा वि हु एत्थं, लिंगं एयाइ हंदि सुद्धाए । णेव्वाणंग-निमित्तं, सिद्धा एसा तयत्थीणं ॥२६॥ S SS (ક્ષાયોપથમિક ભાવની જેમ) જિજ્ઞાસા પણ અહીં શુદ્ધ ચૈત્યવંદનનાનું લક્ષણ છે. આ જિજ્ઞાસા નિર્વાણના ઈચ્છુકોને માટે Page #699 -------------------------------------------------------------------------- ________________ જિનચૈત્યનો વંદન-વિધિ ૦ ૬૧૭ સમ્યજ્ઞાનના કારણરૂપે પ્રસિદ્ધ છે. ૨૬. धिइ-सद्धा-सुह-विविदिस-भेया जं पायसो उ जोणि त्ति । सण्णाणादुदयम्मि, पइट्ठिया जोगसत्थेसु ॥२७॥ ધૃતિ-ચિત્તસ્વાથ્ય, શ્રદ્ધા-તત્ત્વરુચિ, સુખા-વિશિષ્ટ આલ્હાદ અને વિવિદિષા-જિજ્ઞાસા એ સમ્યગૂજ્ઞાનનો અભ્યદય થવામાં કારણભૂત છે, એમ યોગશાસ્ત્રોમાં સિદ્ધ કરી બતાવ્યું છે. ૨૭. पढमकरणोवरि तहा, अणहिणिविट्ठाण संगया एसा । तिविहं च सिद्धमेयं, पयर्ड समए जओ भणियं ॥२८॥ યથાપ્રવૃત્તિકરણને વટાવી ગયેલા જીવો જે કદાગ્રહથી રહિત હોય છે, તેઓ આ શુદ્ધ ચૈત્યવંદનાના અધિકારી છે. કરણ ત્રણ પ્રકારનાં છે, એવું શાસ્ત્રમાં પ્રકટપણે કહ્યું છે. ૨૮. करणं अहापवत्तं, अपुव्वमणियट्टि चेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करण त्ति परिणामो ॥२९॥ કરણ ત્રણ છે : (૧) યથાપ્રવૃત્ત, (૨) અપૂર્વ અને (૩) અનિવૃત્તિ. તેમાં બીજું અને ત્રીજું કરણ કેવળ ભવ્યજનોને જ પ્રાપ્ત થાય છે. જીવના અધ્યવસાય-વિશેષને શાસ્ત્રકારો કરણ કહે છે. ૨૯. जा गंठी ता पढम, गंठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण, सम्मत्त-पुरक्खडे जीवे ॥३०॥ (નિબિડ રાગ-દ્વેષના પરિણામરૂપ) ગ્રંથિ-પ્રદેશે પહોંચતાં સુધી પ્રથમ કરણ હોય છે; ઉક્ત ગ્રંથિનો ભેદ કરતી વખતે બીજું કરણ પ્રાપ્ત હોય છે. ગ્રંથિભેદ કર્યા પછી અને સમ્યક્ત પ્રાપ્ત કરતાં પહેલાં ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. ૩૦. इत्तो उ विभागाउ, अणादिभव-दव्वलिंगओ चेव । णिउणं णिरूवियव्वा, एसा जह मोक्खहेउ त्ति ॥३१॥ યથાપ્રવૃત્તિકરણને વટાવી ગયેલા જીવો જે કદાગ્રહરહિત હોય છે તે શુદ્ધ ચૈત્યવંદનાના અધિકારી છે એમ જે કહ્યું છે તે આ વિભાગ મુજબ સમજવું. દ્રવ્યલક્ષણા વંદના તો અનાદિભવથી થતી આવે છે, માટે સુજ્ઞ Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્ય કારણભૂત થાય. ૩૧. णो भावओ इमीए, परो वि हु अवडपोग्गला अहिगो । संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि ॥३२॥ જિનમતમાં એ વાત પ્રસિદ્ધ છે કે શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ-પરાવર્તનથી અધિક સંસારભ્રમણ રહેતું નથી. ૩૨. इय तंतजुत्तिओ खलु, णिरूवियव्वा बुहेर्हि एस ति । ण हु सत्तामेत्तेणं, इमीए इह होइ णेव्वाणं ॥३३॥ આ પ્રમાણે શાસ્ત્રયુક્તિથી બુદ્ધિવંત જનોએ આ ચૈત્યવંદનાનો સારી રીતે વિચાર કરવો, અને માત્ર ચૈત્યવંદનાની સત્તાથી એટલે સદ્ભાવ માત્રથી-મોક્ષ પ્રાપ્ત થતો નથી; પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિ પણ જોઈએ છે, તેથી ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો. ૩૩. किंचेह च्छेय-कूडग- रूवगणायं भणंति समयविऊ । तंतसु चित्तभेयं तं पि हु परिभावणीयं तु ॥३४॥ ? વળી આવશ્યક-નિર્યુક્તિ-પ્રમુખ શાસ્ત્રોમાં સિદ્ધાંતના જાણ પુરુષો ચાર પ્રકારના સાચા-ખોટા રૂપિયાનું દૃષ્ટાંત આપે છે, તે અહીં ચૈત્યવંદનના પ્રસંગે સારી રીતે વિચારવા યોગ્ય જ છે. ૩૪. दव्वेणं टंकेण य, जुत्तो च्छेओ हु रूवगो होइ । ટ-વિદ્દો દ્વે, વિ ળ હતુ ાંતો ત્તિ રૂ જેમાં સોનું-રૂપું વગેરે સાચું અને છાપ પણ સાચી તે રૂપિયો સાચો સમજવો. જેમાં છાપ ખરી ન હોય અને સોનું-રૂપું સાચું હોય તે રૂપિયો સર્વથા સાચો ન હોવા છતાં દ્રવ્યથી સાચો સમજવો. ૩૫. अद्दव्वे टंकेण वि, कूडो तेण वि विणा उ मुद्दति । फलमेत्तो एवं चिय, मुद्धा पयारणं मोत्तुं ॥३६॥ સોનું-રૂપું વગેરે ખોટું છતાં ઉપર છાપ સાચી હોય તો તે રૂપિયો ખોટો જ જાણવો અને છાપ પણ ખોટી હોય તો કહેવું જ શું ? અર્થાત્ તે તદ્દન ખોટો સમજવો. આવા ખોટા રૂપિયા જેવી ક્રિયાઓનું ફળ મુગ્ધજનોને Page #701 -------------------------------------------------------------------------- ________________ જિનચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૯ છેતરવા સિવાય બીજું શું હોઈ શકે ? ૩૬. तं पुण अणत्थफलदं, हाहिगयं जमणुवओगि त्ति । आय-गयं चिय एत्यं, चिंतिज्जइ समय-परिसुद्धं ॥३७॥ ત્રીજા, ચોથા પ્રકારમાં જણાવેલું મુગ્ધજનોને છેતરવારૂપ અનર્થકારી ફળ આ સ્થળે અનુપયોગી હોવાથી જણાવ્યું નથી. જ્યારે પહેલા અને બીજા પ્રકારમાં જણાવેલા અનુષ્ઠાનનું ફળ ઉત્તમ હોવાથી તેનો વિચાર આગમાનુસાર કરવો. ૩૭. भावेणं वण्णादिहिं, चेव सुद्धेहिं वंदणा च्छेया । मोक्खफल च्चिय एसा जहोइयगुणा य णियमेणं ॥३८॥ શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચાર, અર્થ-ચિંતન આદિ વડે કરાતી વંદના પ્રથમ પ્રકારના રૂપિયા તુલ્ય જાણવી. આવી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ. ૩૮. भावेणं वण्णादिहि, तहा उ जा होइ अपरिसुद्ध त्ति । बीयगरूवसमा खलु, एसा वि सुह त्ति णिहिट्ठा ॥३९॥ શુદ્ધ ભાવવાળી પણ વર્ષોચ્ચાર અને અર્થ-ચિંતનથી અશુદ્ધ વંદના બીજા રૂપિયા જેવી છે. તે અભ્યાસ-દશાને બહુ સુખકારી છે. ૩૯. भाव-विहूणा वण्णाइएहिं सुद्धा वि कूडरूव-समा । उभय-विहूणा णेया, मुद्दप्पाया अणिट्ठफला ॥४०॥ ભાવ-વગરની વંદના વર્ણ વગેરેથી શુદ્ધ હોય તો પણ તે ત્રીજા પ્રકારના રૂપિયા જેવી ખોટી છે અને ઉભય-શુદ્ધિ વગરની વંદના ચોથા પ્રકારના રૂપિયા જેવી હોવાથી અનિષ્ટ ફળને આપનારી છે. ૪૦. होइ य पाएणेसा, किलिट्ठसत्ताणं मदबुद्धीणं । પાન તુષા-પાત્રા, વિલેસ ટુર્સમાણ ૩ ૪ પ્રાયઃ આવી અશુદ્ધ વંદના ભારેકર્મી અને જડબુદ્ધિવાળાને સંભવે છે જેનું ફળ દુર્ગતિ છે. પરંતુ ખેદની વાત એ છે કે આ દુષ્કમ કાલમાં તો વિશેષતઃ આવી અશુદ્ધ વંદના પ્રવર્તે છે. ૪૧. Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ अण्णे उ लोगिग च्चिय, एसा णामेण वंदणा जइणी । = ત પન્ન તે વિય, ]િ મી ન ૩ મયિં શિવ ૪રા” અન્ય આચાર્યો આવી વંદનાનું ફળ દુર્ગતિ છે, તેમ ન કહેતાં માત્ર એટલું જ કહે છે કે આ વંદના લૌકિક છે, તેથી તેનું ફળ પણ લૌકિક જ છે. એટલે કે તેવી વંદના મોક્ષફળની પ્રાપ્તિ કરાવતી નથી. ૪૨. एयं पि जुज्जइ च्चिय, तदणारंभाउ तप्फलं व जओ । तप्पच्चवायभावो वि, हंदि तत्तो ण जुत्त त्ति ॥४३॥ એ પણ કહેવું ઠીક જ છે, કેમકે જૈની વંદના નહિ કરવાથી તેનાં ફળની માફક તેનું અનિષ્ટ પણ થતું નથી. એટલે તેને જૈની વંદના નહિ, પરંતુ લૌકિક વંદના જ સમજવી. ૪૩. जमुभयजणण-सभावा, एसा विहिणेयरेहिं ण उ अण्णा । ता एयस्साभावे, इमीए एवं कहं बीयं ? ॥४४॥ જૈની વંદના ઈષ્ટકર અને અનિષ્ટકર બને સ્વભાવવાળી છે. પ્રશ્ન-એક(વંદના)માં બે સ્વભાવો કેવી રીતે રહી શકે ? ઉત્તર-જો વિધાન કરેલ વિધિ પ્રમાણે (વંદના) કરીએ તો ઈષ્ટ ફળ આપે અને અવિધિથી કરીએ તો અનિષ્ટ ફળ આપે. બીજી (લૌકિક) વંદનામાં તો આમ છે નહિ. તેથી ઈષ્ટ કે અનિષ્ટ ફળ દેવાની જેનામાં શક્તિ નથી, તેને જૈની વંદના કેમ કહી શકાય ? અર્થાત્ તે લૌકિક વંદના જ છે. ૪૪. तम्हा उ तदाभासा, अण्णाएस त्ति णायओ णेया । मोसाभासाणुगया, तदत्थभावा णिओगेणं ॥४५॥ તેથી આ દૃષ્ટાંત વડે લૌકિક વંદનાને તદાભાસ વાસ્તવમાં તેવી નહિ છતાં તેવી દેખાતી-વંદના સમજવી, તથા તેમાં અર્થ અને ભાવનો અભાવ હોવાથી તેને એક પ્રકારની મૃષાભાષાયુક્ત ગણવી. ૪૫. * જૈન દર્શન માન્ય લોકોત્તર વંદના છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ જિન-ચૈત્યનો વંદન-વિધિ ૦૬૨૧ सुहफल-जणण-सभावा, चिंतामणिमाइए वि णाभव्वा । पावंति किं पुणेयं, परमं परमपयबीयं ति ॥४६॥ શુભ ફળને આપનારા ચિંતામણિરત્ન વગેરે પદાર્થો અભવ્ય જીવને પ્રાપ્ત થતા નથી, તો પરમપદના બીજ-સમાન આ શ્રેષ્ઠ–શુદ્ધ વંદનાનો લાભ તો તેમને ક્યાંથી જ મળે ? અર્થાત્ ન જ મળે. ૪૬. भव्वा वि एत्थ णेया, जे आसन्ना ण जाइमेत्तेणं । जमणाइ सुए भणियं, एयं ण उ इट्ठफल-जणगं ॥४७॥ હવે ભવ્ય જીવો જ શુદ્ધ વંદનાના અધિકારી છે, તે હકીકતને લક્ષ્યમાં રાખીને જણાવે છે કે બધા ભવ્ય જીવો શુદ્ધ વંદનાના અધિકારી નથી, કારણ કે જાતિમાત્રથી ભવ્યપણું તો દરેક ભવ્યોને છે અને તે કાંઈ મોક્ષરૂપી ફળને આપતું નથી. પરંતુ તેમાં પુરુષાર્થના યોગે જે આસન્નભવ્યપણું આવે છે, તે જ શુદ્ધ વંદનાનું અધિકારીપણું છે. તાત્પર્ય કે જેમનો મોક્ષ થોડા વખતમાં થવાનો હોય તેમને જ શુદ્ધ વંદના કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે ૪૭. विहि-अपओसो जेसिं, आसण्णा ते वि सुद्धिपत्त त्ति । खुद्दमिगाणं पुण, सुद्धदेसणा सीहणाय-समा ॥४८॥ જેઓને શુદ્ધ વિધિ તરફ કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, તેઓ કર્મના ક્ષયોપશમથી શુદ્ધિને પામે છે, તેથી તેમને પણ આસન્નભવ્ય સમજવા. બાકી જેઓ ક્ષુદ્ર મૃગલા જેવા છે તેમને તો ચૈત્યવંદન-વિધિની આ શુદ્ધ દેશના સિંહ-નાદ સમી ભયંકર લાગશે. ૪૮. आलोचिऊण एवं, तंतं पुव्वावरेण सूरिहिं । विहि-जत्तो कायव्वो, मुद्धाण हियट्ठया सम्मं ॥४९॥ આ પ્રકારે ધર્માચાર્યોએ આગમમાં જણાવેલી બધી હકીકતોનો પૂર્વાપર બરાબર વિચાર કરીને શુદ્ધ વિધિ માટે પ્રયત્ન કરવો કે જે મુગ્ધજનોના હિતને માટે થાય. તાત્પર્ય કે તેમણે પોતે શુદ્ધ વિધિ કરવો કે જેથી મુગ્ધજનો પણ તેમને જોઈને શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્ત થાય. Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ तिव्वगिलाणादीणं, भेसजदाणाइंयाइं णायाइं । दहव्वाई इहं खलु, कुग्गह-विरहेण धीरेहिं ॥५०॥ વંતવિહી મા કદાગ્રહથી રહિત બુદ્ધિમાન પુરુષોએ આ સ્થળે અતિરોગી, મધ્યમરોગી અને સામાન્ય રોગીને જેવી રીતે ઔષધો અપાય છે, તેનો ખ્યાલ કરીને સર્વત્ર શુદ્ધ વિધિની યોજના કરવી. તાત્પર્ય કે, અધિકાર-ભેદ વંદનાના સ્વરૂપમાં ભલે ફેરફાર હોય પણ તેમાં ભાવ અથવા શુદ્ધિનું તત્ત્વ તો હોવું જ જોઈએ. વંદનવિધિ સમાપ્ત. Page #705 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પાંચમું ધર્મોપકરણો ધર્મભાવની વૃદ્ધિ કરવામાં જે સાધન ઉપકારક છે, ઉપયોગી છે, તે ધર્મોપકરણ કહેવાય છે. એટલે ધર્મોપકરણ એ ધર્મ-ભાવનાનું પ્રતીક છે. અનુયોગદ્વાર-ચૂર્ણિમાં કહ્યું છે કે : ___ सामाइयकउस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते तं जहा-ठवणायरिय त्ति मुहपुत्तिअ त्ति जवमालिअ त्ति दंडपाउंछणगं च त्ति -સામાયિક કરનાર શ્રમણોપાસકને ચાર પ્રકારનાં ધર્મોપકરણ હોય છે : (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા (નવકારવાળી) અને (૪) દંડપ્રોંછણક-રજોહરણ (ચરવળો). આ ઉપકરણોમાં સ્થાપનાચાર્ય એ વિનયગુણનું પ્રતીક છે. તેની હાજરી ગુરુ પ્રત્યેનો અને પરંપરાએ અરિહંતદેવો પ્રત્યેનો વિનય દર્શાવે છે. મુહપત્તી-મુખવસ્ત્રિકા એ સંયમનું પ્રતીક છે. જરૂર જેટલું જ બોલવું, અને તે પણ પ્રિય, પથ્ય અને તથ્ય એ તેનો મુખ્ય સાર છે. જપમાલિકા એ ઉપાસનાનું પ્રતીક છે. પંચપરમેષ્ઠિની સતત ઉપાસના એ તેનો સંદેશ છે. અને રજોહરણ એ અહિંસાનું પ્રતીક છે. આપણી કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને નુકસાન ન થાય-બીજાની હિંસા ન થાય એ રીતે વર્તવાનો તે આદેશ કરે છે. આ વસ્તુઓનાં સ્વરૂપ અને પ્રમાણ કરતાં તેની પાછળ રહેલી ભાવનાને જો સમજવામાં આવે તો તે અંગે કોઈ પણ જાતનો કદાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ થવાનો સંભવ નથી. ઉપકરણોનાં સ્વરૂપ અને પ્રમાણ એ સામુદાયિક શિસ્તપાલન માટે છે, એટલે તેનું એકસરખાપણું જળવાઈ રહે તે ઈચ્છવા યોગ્ય છે. (૧) સ્થાપનાન્ચર્યની મહત્તા અને સ્થાપના-સંબંધી શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે તથા દેવેંદ્રસૂરિએ કેટલાંક સ્પષ્ટ વિધાનો કરેલાં છે, જેનો ઉલ્લેખ પંચિંદિય-સુત્તના વિવરણમાં કરેલો છે. (૨) મુહપત્તી એટલે મુખ ઢાંકવાનું વસ્ત્ર, તેના માટે શાસ્ત્રોમાં Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ નીચેના શબ્દો વપરાયેલા છે : પ્રાકૃત મુહપત્તી મુહપોતિઆ મુહણંતગ પોત્તિઆ હત્યગ મુહપત્તીનું માપ બૃહત્કલ્પ-ભાષ્યમાં નીચે મુજબ જણાવેલું છે :चउरंगुलं विहत्थी, एवं मुहणंतगस्स उ पमाणं । बितीयं पि य पमाणं, सुह-प्पमाणेण कायव्वं । ! સંસ્કૃત મુખપટ્ટિકા મુખપોતિકા, મુખ,વસ્તિકા, મુખાચ્છાદન મુખાનન્તક પોતિકા હસ્તક ભાવાર્થ :- એક વેંત અને ચાર આંગળ એ મુહપત્તીનું પ્રમાણ છે. આ પ્રમાણ સામાયિક અગર પ્રતિક્રમણ કરનારના પોતાના હાથનું જાણવું. બીજું પ્રમાણ એ છે કે મુખના પ્રમાણે-મુખ ઢાંકી શકાય તે પ્રમાણે કરવી. તેનો આકાર ચાર ખૂણિયા એટલે ચોરસ હોવો જોઈએ, તેવો અભિપ્રાય યતિદિનચર્યાના નીચેના ઉલ્લેખથી સમજાય છે : 'चउंरंगुलं० व्याख्या- चत्वार्यङ्गुलानि एकः च वितस्ति: एतावता षोडशाङ्गुलानीत्यर्थः, एतच्चतुरस्त्रस्य मुखानन्तकस्य तु प्रमाणमुक्तम्' એક વેંત અને ચાર આંગળ એટલે સોળ આંગળ. આ માપ ચોરસ આકારવાળી મુહપત્તીનું કહેલું છે. તેની રચના કેમ કરવી તે અંગે આચારદિનકરની અહોરાત્રચર્યા વિધિ(પૃ. ૧૨૫)માં જણાવ્યું છે કે તસ્ય સમારચના-વસ્ત્રસ્ય પાતિ વામતો विधाय, स्वतः परत्र भञ्जनेन द्विगुणं कुर्यात्, ततः पुनस्ततोऽपि द्विगुणम्, ततः तिर्यग्भङ्गेनाष्टगुणं कुर्यात् । मुखवस्त्रिकायाः वामपार्श्वबहिर्वस्त्रपालिधारणम्, શાનાં તુ ધારનું ચોળી ।તેની રચના આ પ્રમાણે છે-કપડાની કિનાર ડાબી બાજુએ રાખીને તેને બેવડું કરવું. પછી તેને ઉપરથી (ત્રીજા ભાગ જેટલું) બેવડું Page #707 -------------------------------------------------------------------------- ________________ ધમપકરણો ૦૬૨૫ કરવું અને પછી તેને આડું વાળવું એટલે તે આઠગણું થશે. આ રીતે મુહપત્તી તૈયાર થાય એટલે તેને ડાબી ઘડીની બાજુએથી પકડવી અને તેના છેડા ઉપર આવે તેમ હાથમાં રાખવી. મુહપત્તીના વસ્ત્રનો રંગ કેવો જોઈએ ? તેનો સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી, પરંતુ પરંપરાથી શ્વેત વસ્ત્રને પસંદ કરવામાં આવે છે. | મુહપત્તી રાખવાનું પ્રયોજન પંચવસ્તુ, યતિદિનચર્યા, પ્રવચનસારોદ્ધાર, ઓઘનિર્યુક્તિ-વૃત્તિ તથા આચારદિનકર વગેરે ગ્રંથોમાં નીચે મુજબ જણાવેલું છે : संपाइम-रय-रेणु-पमज्जणट्ठा वयंति मुहपत्तिं । नासं मुहं च बंधइ, तीए वसहि पमज्जंतो ॥ ભાવાર્થ :- જ્ઞાનીઓ કહે છે કે સંપાતિમ-ઊડીને પડતા સૂક્ષ્મ જંતુઓ અને (સચિત્ત) રજ-રેણુના પ્રમાર્જન માટે મુહપત્તી છે; વસતિ(ઉપાશ્રય)નું પ્રમાર્જન કરતાં તેના વડે નાક અને મુખને બાંધવું જોઈએ. મુહપત્તી મુખ પર કાયમ બાંધી રાખવા માટે નથી, પરંતુ પ્રસંગોપાત્ત બાંધવાની છે, તે હકીકત શ્રીવિપાકશ્રુતના પ્રથમ અધ્યયનના નીચેના પાઠ પરથી સમજાય છે : "तते णं सा मियादेवी तं कट्ठ-सगडियं अणुकड्डमाणी अणुकड्डमाणी जेणेव भूमिघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चउप्पुडेणं वत्थेणं मुहं बंधेति । मुहं बंधमाणी भगवं गोयमं एवं वयासी-तुब्भे वि णं भंते ! मुहपोत्तियाए मुहं बंधह । तते णं से भगवं गोयम मियादेवीए एवं वुत्ते समाणे मुहपोत्तियाए मुहं बंधेति ભાવાર્થ :- ત્યાર પછી તે મૃગાવતીદેવી લાકડાની તે ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું હતું ત્યાં આવે છે. આવીને કપડાનાં ચાર પડ કરીને તેની વતી મોટું બાંધતા બાંધતાં કહે છે કે, હે ભગવદ્ ગૌતમપ્રભો ! આપ પણ મુહપત્તી વડે મોં બાંધો. જ્યારે મૃગાવતીદેવીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ભગવાન ગૌતમસ્વામી મુહપત્તી વડે મોઢું બાંધે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, જો ભગવાન ગૌતમસ્વામી કાયમ Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ મુહપત્તી બાંધી રાખતા હોત તો મૃગાવતીદેવીને આવી ભલામણ કરવી ન પડત. મતલબ કે તેઓ મુહપત્તી હાથમાં રાખતા હતા અને પ્રસંગ પડ્યે જ બાંધતા હતા. મુહપત્તી એ સાધુનું ચિહ્ન છે. તે માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિમાં કહ્યું छ 3 मुखवस्त्रोपयोगः-संपातिम-रजोरेणुप्रमार्जनार्थं मुखवस्त्रस्य आदानम्, નિક્ષેપોલિવિયાં પૂર્વ પ્રમાનાર્થ, તિર્થ મુહપત્તીનો ઉપયોગસંપાતિમ (આવી પડતા) જીવો, રજ અને રેણના પ્રમાર્જન માટે મુખવસ્ત્રિકાને ગ્રહણ કરવામાં આવે છે તથા કોઈ વસ્તુને મૂકવા લેવા વગેરેની કાંઈ પણ ક્રિયા કરવી હોય તો પહેલાં તે સ્થળ કે વસ્તુનું પ્રમાર્જન કરવામાં મુહપત્તીનો ઉપયોગ થાય છે. તેમ જ મુનિ-વેષ ખાતર પણ મુહપત્તીની જરૂર છે. હકીકત આ પ્રમાણે હોવાથી મુહપત્તીની આવશ્યકતા સામાયિકપ્રસંગે સ્વીકારવામાં આવી છે. (૩) જપમાલિકા એટલે નોકારવાળી. તે સૂતર, રેશમ, ચંદન, રતાંજલી, શંખ, પ્રવાલ, સ્ફટિક, મણિ, સુવર્ણ કે રજત આદિના ૧૦૮ મણકાને સૂત્રમાં પરોવવાથી બને છે. માથે મેરુ હોય છે. તેનો મુખ્ય ઉપયોગ નમસ્કારમંત્રના જાપમાં થતો હોઈને તે નવકારવાળી કે નોકારવાળી કહેવાય છે. લોકો તેને માળાના નામથી પણ ઓળખે છે. (૪). ચરવળો (ચરવલઉ) * આ ઉપકરણ સાધુના રજોહરણનો જ નાનો નમૂનો છે. તે માટે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં ખુલાસો કરેલો છે કે શ્રદ્ધાનાં ૪ નો વરઘના પતિ અર્થાત્ શ્રાવકોનું રજોહરણ ચરવળો જ છે. રજોહરણ એટલે રજને દૂર કરવાનું સાધન. પ્રાકૃત ભાષામાં તે યોદર કે રદ કહેવાય છે. તેનો પરિચય શ્રીહરિભદ્રસૂરિએ પંચવસ્તુમાં નીચે મુજબ આપેલો છે : हरइ रयं जीवाणं, बज्झ अब्भंतरं च जं तेणं । रयहरणं ति पवुच्चइ, कारण-कज्जोवयाराओ ॥ * નવતર-પોથી-૭, પૃ. ૫૧. Page #709 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપકરણો ૦૬૨૭ ભાવાર્થ :- જીવોની બાહ્ય અને આત્યંતર રજને દૂર કરે છે, તેથી તે રજોહરણ કહેવાય છે. અહીં પ્રમાર્જનરૂપ કાર્યનો રજોહરણરૂપ કારણમાં ઉપચાર છે. આત્યંતર રજ એટલે બંધાતા કર્મની પુદ્ગલ-વર્ગણાઓ. રજોહરણનો ઉપયોગ હાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં ભૂમિનું પ્રમાર્જન કરવા માટે તથા કોઈ જીવ-જંતુ આવી જાય તો તેને વગર ઈજાએ દૂર કરવા માટે થાય છે; અને તેથી જ તે સમયનું ખાસ ઉપકરણ ગણાય છે. સાધુને માટે આ ઉપકરણ રાખવાનું ફરજિયાત હોય છે અને તેથી પ્રવ્રજ્યા-સમયે તેને ખાસ વિધિપૂર્વક આપવામાં આવે છે, પરંતુ કેટલાકનું* કહેવું એમ છે કે રજોહરણથી સંમાર્જન કરતાં જીવોની દયા જોઈએ તેવી પળાતી નથી, તેથી તેને સંયમનું સાધન માની શકાય નહિ. પરંતુ તેમનું આ કથન ભૂલ-ભરેલું છે. રજોહરણથી પ્રમાર્જન કરતાં કોઈ જીવને ઈજા પહોંચતી નથી; બલકે જયણાપૂર્વક તેને દૂર ખસેડી શકાય છે અને તેથી તે સંયમનું સાધન છે, એ નિર્વિવાદ છે. રજોહરણના માપ માટે પંચવસ્તુમાં કહ્યું છે કે ઃ बत्तीसंऽगुल- दीहं, चउवीस अंगुलाई दंडस्स । મેમસા-પલિપુળ, વાળ હોફ માળેળ | શા. ૮૪॥ ભાવાર્થ :- રજોહરણ બત્રીસ આંગળ લાંબું હોય છે. (તે માપ પોતપોતાના હાથનું જાણવું.) તેમાં ચોવીસ આંગળનો દંડ હોય છે અને બાકીનો ભાગ દશા-(દશીઓ દિવેટો જેવા સુંવાળા, ગુચ્છ)થી બનેલો હોય છે. આ પ્રકારે રજોહરણનું માપ જાણવું. તેની બનાવટ હાલ જો કે ઊનમાંથી જ થાય છે, પણ પ્રાચીન સમયમાં તેના પાંચ પ્રકારો પ્રસિદ્ધ હતા, તેમ બૃહત્કલ્પના નીચેના પાઠ પરથી જણાય છે : कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा इमाई पंच रयहणाई धारित्तए वा परिहरितए वा तं जहा उण्णिए उट्टिए साणए वच्चय- विप्पए मुंज • चिप्पए नाम पंचमे ॥ કેટલાકનું-દિગંબરોનું. - Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સાધુ અથવા સાધ્વીઓને પાંચ પ્રકારનાં રજોહરણો ધારણ કરવાનું તથા રાખવાનું કહ્યું છે, તે આ રીતે : ઔર્ણિક, ઔષ્ટિક, શાનક, વલ્કલવિકલ્પક અને મુંજ-વિકલ્પક. તેમાં જે રજોહરણની દશો ઊનની બનેલી હોય તે ઔર્ણિક કહેવાય છે; ઊંટના વાળની બનેલી હોય તે ઔષ્ટ્રિક કહેવાય છે; શણની બનેલી હોય તે શાનક કહેવાય છે. વર્લ્ડ નામના તૃણવિશેષને ફૂટીને બનાવેલી હોય તે વલ્કલ-વિકલ્પક કહેવાય છે; અને મુંજને કૂટીને બનાવેલી હોય તે મુંજ-વિકલ્પક કહેવાય છે. • ચરવળાનું માપ રજોહરણ જેટલું સંભવે; જો કે કેટલાક સંપ્રદાયો તેની જગ્યાએ છેક નાનો ઊનનો ગુચ્છો કે મોરપીંછ રાખે છે અને કેટલાક તેનું કામ પાથરણા વડે જ કરે છે; પરંતુ સામાયિક એ પ્રાય: સાધુ-જીવનનું અનુકરણ હોવાથી તે સમયે ચરવળો રાખવો એ વધારે યોગ્ય જણાય છે; કટાસણું સામાન્ય રીતે દોઢ હાથ લાંબું અને હાથ-સવા હાથ પહોળું હોવું જોઈએ, જેથી તેના પર બરાબર બેસી શકાય. ખુલ્લી જમીન કે ફરસબંધી પર ન બેસતાં આ જાતના આસનનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે તેનાથી પોતાને એ ખ્યાલ રહે છે કે પોતે સામાયિકમાં છે, તેમ અન્ય લોકો પણ એમ સમજે છે કે આ વખતે એ ધર્મ-ક્રિયામાં છે. માટે એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કરવો નહિ. તે જ રીતે ઊનના આસનનો ઉપયોગ સૂક્ષ્મ જીવ-જંતુને સહસા બાધક નહિ હોવાથી અહિંસાધર્મના પાલનની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. પુસ્તકો, સાપડો અને ઘડી કે ઘડિયાળ એ સાધનો પણ સામાયિકના સમયમાં પાસે રાખવામાં આવે છે, પણ તેનો સમાવેશ ઉપકરણમાં થતો નથી, કારણ કે તે વૈકલ્પિક છે. Page #711 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬–બી, એસ. વી. રોડ, ઇરલા, વિલે-પારલે (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૬. For Private Personal Use Only