SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ મારી શબ્દથી શુદ્ર (તુચ્છ) યન્ત્ર, મન્ન તથા યોગિની દ્વારા કરાયેલ મહાભયંકર ઉપસર્ગ, તાવ, રોગ, વગેરેલ તથા સર્વવ્યાપી મૃત્યુ સ્વરૂપ અશિવ સમજવાનું છે. ૨ પદથી દુષ્ટ જવરો જેવાકે :- દાહજવર, વાતજવર, પિત્તજવર, વિષમજવર, નિત્યજવર, વેલાવર (એટલે કે અમુક સમયે જ આવનાર જ્વર જેવા કે એકાંતરો, તરિયો, ચોથિયો વગેરે) મુહૂર્ણજવર (નિયત થયેલા દિવસ કે રાત્રિના અમુક સમયે જ આવનારો વર) વગેરે સમજવાના છે. અને આદિ શબ્દથી શીતજવર વગેરે સમજવાના છે. ૪ જ્યારે અને વરાઃ એ બે પદોનો છૂટા પાડીએ ત્યારે દુષ્ટનો અર્થ દુષ્ટ જનો-ખરાબ માણસો, શત્રુઓ યા તો કોપાયમાન થયેલા રાજા વગેરે સમજવાના છે." અને જવરનો અર્થ સર્વ પ્રકારના જ્વર-તાવ સમજવાના છે.* રૂ. ૩વસી-એ આર્ષના નિયમાનુસાર છે અન્યથા ૩વર્ષ થવું જોઈએ. આવી રીતનો પ્રયોગ આવસ્મયની નિજુત્તિમાં પણ આ સ્તોત્રના કર્તાએ કરેલ છે. ૨. મરિ સુયત્રમયોજિનીવૃત્ત () મહાપોરોસfશ્વરકૃતયઃ II કિ. પા. વૃ. ૨. મરિશ્ચસર્વન મૃત્યુન્નક્ષનશિવં | અ ક. લ. ३. दुष्टज्वरा अनेकप्रकाराः दाघ(ह)ज्वर-वातज्वर-पित्तज्वर-विषमज्वर,-नित्यज्वर-वेलाज्वर મુહૂર્તેશ્વરાય: I દ્રિ. પા. વૃ. ૪. શીશ્વત્રિક્ષM: ! હ. કા. વ્યા. ૬. સુકા ફુટનના પિતૃપા વા | અ ક. લ. તુષ્ટી ટુર્નના શત્રવશ હ. કી. વ્યા. ૬. શ્વાશ્ચ શીતરાદા વા તાપી : અ ક. લ. : તાપ: હ. કી. વ્યા. ૭. ૩વસમં તિ વચ્ચે માર્વત્થાત્ દૂવામાવ: | અ ક. લ., સિ. ચં. વ્યા. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy